________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૧)
છે. રાજ્યમાં જેટલી નૃપતિની આજ્ઞાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે, તેટલી ધર્મ રાજ્યમાં જૈનાચાય ની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. રાજ્યના ઉપરી રાજાને રાજ્યમાં નીમ્યા વિના ચાલતુ નથી, તેમ ધર્માંશજ્યમાં પશુ ધર્માચાર્ય વિના ક્ષણુમાત્ર ચાલી શકતુ નથી. રાજ્યમાં એક રાજાના મૃત્યુ માટે તુ અન્ય રાજા નીમવા પડે છે તેમ જૈન Üમ જગમાં પણ એક આચાર્યના મૃત્યુબાદ અન્યાચાને સ્થાપન કર્યા વીના ચાલી શકતુ નથી. સેનાપતિની આજ્ઞાથી જેમ સૈન્ય પ્રવૃત્તિ કરે છે, તેમ ધમ રાજ્યમાં ધર્માચાર્ય ની આજ્ઞાથી જેને જો પ્રવૃત્તિ કરે છે તે તેઓ સુવ્યવસ્થાથી જૈનધર્મ રાજ્યની રક્ષા કરી શકે છે અન્યથા જૈનાચાર્યની આજ્ઞા વિના ધના સર્વાંગામાં અવ્યવસ્થાથી તેઓની હાનિ થાય છે તેમજ જે તે સ્વાસ્તિત્વનું સંરક્ષગ્નુ પુષ્ટિ કરવા સમર્થ થતા નથી. અતએવ જૈનાચાર્યની આજ્ઞા પ્રમાણે સાધુએ સાધ્વીએ એ શ્રાવકોએ તથા શ્રાવિકાઓએ વર્તવું જોઇએ.
For Private and Personal Use Only