________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૯) ધર્મ તથા જૈન ધર્મના સાહિત્યની રક્ષા તથા તેની વૃદ્ધિની ફર્જ આવી પડે છે અને તે પ્રમાણે ફર્જ અદા કરવા તેઓ પ્રયત્ન કરે છે. જૈન ધર્મરૂપ શરીરના અંગો -ઉપગેની અવ્યવસ્થાથી જૈત્ર ધર્મરૂપ શરીરના શીર્ષ રૂપ જૈનાચાર્યો પરિપૂર્ણ જેન શાસનની સેવા નબજાવી શકે તે તેમાં તેમના એક અંગને દેષ ગણાય નહીં પણ તે સર્વાગપાંગના શીર્ષ પર દેષ આવી શકે, એમ અનુભવ દષ્ટિથી વિચારતાં હદયમાં ખરેખર સમજાશે. ધર્મ સાહિત્ય રક્ષક દ્રષ્ટિએ જેનાચાર્યોને સ્વશીર્ષે પડેલી ફર્જ બજાવવી પડે અને અન્ય ધર્મો ગોપાંગેની સુવ્યવસ્થા માટે સુધારણા કરતાં કઈ અંગને તે રૂચિકર ન થઈ પડે તેથી તે અંગે સ્વાચ્છા ધારીને અન્ય ધમાંગોપાંગ અને શીષરૂપ જેનાચાર્યોની આજ્ઞાથી ભ્રષ્ટ ન થવું જોઈએ. આચાર્યોની દષ્ટિમાં જે જે આ સમાયેલા હોય છે, તેઓને અવબોધવાને અન્યાંપાને પરિપૂર્ણ શકિતમાન ન થાય તેથી તેઓએ આચાર્યોની આજ્ઞાના આશયને ધિક્કારવા ન જોઈએ, પરંતુ
For Private and Personal Use Only