________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૬) ઉદર તથા પગ સમાન છે. સાધ્વીઓને સાધુપદમાં સમાવેશ થાય છે. જેને કામરૂપ આખા શરીરના અંગોએ અને ઉપાંગોએ સર્વનું અને તેના જીવનના સાધન વગેરે સર્વની રક્ષણ કરવાની જરૂર છે. આ પ્રમાણે જ્યારે જેન કેમરૂપ આખા શરીરના સર્વાગેપાંગેની રક્ષણતાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે, ત્યારે શીર્ષસમ જેનાચાર્યોની આવશ્યકતા સ્વીકારવામાં આવે તે એમાં તે કંઈ આશ્ચર્ય છે જ નહીં. જેન ધર્મરૂપ શરીર વા જેન કેમરૂપ શરીરના પ્રાણ સમાન તે જેન ત છે અને શ્વાસ સમાન જૈન શાસ્ત્રો છે. સપ્તધાતુના સમાન સાત લેત્રાનું પિષણ તથા સુવ્યવસ્થા છે. જૈન ધર્મ વા જેન કેમરૂપ શરીરનું રક્ષણ કરવાના તથા તેના પિષવાના વિચારે ખરેખર શીર્ષથી થઈ શકે છે. મગજના વિચાર પ્રમાણે જે જૈન કેમરૂપ શરીરના સર્વાગપાંગે પ્રવૃત્તિ ન કરે તો તેઓને નાશ થાય અને તેઓની સાથે મગજનો પણ નાશ થાય એમ અનુભવપૂર્વક
For Private and Personal Use Only