________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) નાશ થઈ જાય. ભૂતકાલના જૈનાચાર્યોના ઉપદેશને માન્ય કરે જોઈએ પરંતુ વર્તમાન જૈનાચાર્યોની આજ્ઞાએ પાળવામાં આવે છે જેને કેમની પ્રગતિ થાય. વર્તમાન કાલે ગીતાર્થ જેનાચાર્યો જેન શાસનની ઉન્નતિ માટે જે જે આજ્ઞાઓ ફરમાવે તે શ્રીમહાવીરની અને પૂર્વાચાર્યોની આજ્ઞાઓજ છે એ પ્રમાણે માન્ય કરીને આજ્ઞાઓને અમલમાં મૂકી શ્રી જેન કામની પ્રગતિ કરવી જોઈએ. શ્રી મહાવીર પ્રભુના શાસનની ઉન્નતિ કરવી અને જેન કેમની વૃદ્ધિ કરવી એવી જૈનાચા
ની જે જે આજ્ઞાઓ બહાર પડે તેને જેનામે અમલમાં મૂકવા પ્રયત્ન કરે જોઈએ. પ્રગતિના કાયદાઓ જેમ પ્રત્યેક દેશમાં દેશકાલાનુસાર ફેરફારને પામે છે, નવા કાયદાઓને બદલી તેને ઠેકાણે નવા કાયદાઓ રચવા પડે છે, તકત જેન કેમની ઉન્નતિના પૂર્વે જે જે કાયદાઓ રચવામાં આવ્યા હોય તેને ઠેકાણે વર્તમાન કાળને અનુસરી જેને કામની પ્રગતિના ઉપાયો રૂપ કાયદાઓને જેનાચાર્યો રચી શકે છે તેને શ્રીવીર
For Private and Personal Use Only