________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૩) દક્ષિણ મથુરામાં (જે હાલ મદુરા નામથી પ્રસિદ્ધ છે.) આ સંઘની સ્થાપના થઈ. મદુશ દ્રાવિડ દેશની અન્તર્ગત છે. આ કારણથી આનું નામ દ્રાવિડ સંઘ પ્રસિદ્ધ થયું હોય એમ જણાય છે. મિલસંઘ” પણુ આનું નામ છે. અને સંભવતઃ “પુત્રાટ સંઘ” કે જેમાં હરિવંશ પુરાણના કર્તા જિનસેન થયા છે. તેનું નામાંતર છે.
આ સંઘમાં પણ કેટલાક અન્તભેદ અને અન્વય જણાય છે. વાદિરાજસૂરિજીએ તેઓને દ્રાવિડસંધના અન્તર્ગત નંદિસંઘની અર્ગલ શાખાના બતાવ્યા છે. એથી આ પણ માલૂમ પડે છે કે, મૂલસંધની જેમ આમાં પણ એક નંદિસંઘ છે.
આ સંઘમાં કવિ, તાર્કિક અને શાબ્દિકોમાં પ્રસિદ્ધ વાદિરાજસૂરિ, સૈવિધવિધેશ્વર, શ્રીપાલદેવ, રૂપ
૧ કેશોમાં “નાટ અને અર્થ કર્નાટક દેશ લખ્યો છે. એ માટે સંભવ છે કે-નાટ' = “શ્રેષ્ઠ કનક” દ્રાવિડ દેશને કહેતા હોય.
For Private and Personal Use Only