________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૫) ફામાંથી આવ્યા. તેમાંથી કેઈને નંદિ અને કેઈને વીર. જે અશેકવનમાંથી આવ્યા. તેમાંથી કેઈને અપરાજીત અને કોઈને દેવ. જેઓ પંચ સ્તૂપોમાંથી આવ્યા, તેને સેન અને ભદ્ર, જેઓ સેમરના ઝાડની નીચેથી આવ્યા તેને ગુણધર અને ગુપ્ત. જેઓ ખડકેસર વૃક્ષની નીચે. થી આવ્યા તેઓને સિંહ, ચંદ્ર એવા નામધારી બનાવ્યા.
પરંતુ કૃતાવતારના બનાવનારને પિતાને પુરે નિશ્ચય નથી. તેઓ બીજા આચાર્યોના મત પણ સાથે સાથે લખે છે. કહે છે કે-કેઈ કોઈના મતથી ગુફાથી આવેલા નંદિ, અશોકવનથી આવેલા દેવ, પંચસ્તૂપેથી આવેલા સેન, સેમરના નીચેથી આવેલા વીર અને અંકેસર વૃક્ષની નીચેથી આવેલા ભદ્ર કહેવાયા.
શ્રુતાવતારના કથનાનુસારે આ જે કઈને નંદિ, કેઈને વર, કેઈને અપરાજીત આદિ બનાવ્યા છે. તે અહેબલિ આચાર્યજીએ એવું વિચારી બનાવ્યા. લખ્યું છે કે-હવે જૈન ધર્મ ઉદાસભાવથી નહીં પરંતુ ગણપક્ષપાતથી સ્થિર રહેશે.
For Private and Personal Use Only