________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪) બ્રહ્મનિષ પરમાર્થજ્ઞાતા મુનિઓમાં પણ અહંવૃત્તિની વૃદ્ધિ થવા લાગી. અને મુનિઓમાં પિતપોતાના ગછને મેહ વધવા લાગ્યો.
"ત્યારે નિમિત્તશાસ્ત્રના જ્ઞાતા અહેબલિએ સંઘની સ્થાપના કરી. શ્રુતાવતાર ગ્રંથમાં આ વાત સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે. નંદિ નામના વૃક્ષની નીચે જે મુનિઓએ માસું કીધું તેઓ નંદિ સંઘના નામથી પ્રસિદ્ધ થયા.
જિનસેન નામના તૃતલમાં જેઓએ વર્ષાયાગ ધારણ કર્યો. અથવા જે સેનના પક્ષમાં હતા તે સેન સંઘના નામે પ્રસિદ્ધ થયા.
સિંહ નામના આચાર્યના પક્ષમાં જે રહ્યા અથવા જે સિંહની ગુફામાં રહ્યા તેના સંતાને સિંહ સંઘના નામે પ્રસિદ્ધ થયા.
દેવદત્તા નામે વેશ્યાને ઘેર જેઓએ માસું કર્યું. તેઓનાં સંતાને દેવસંઘના નામે પ્રસિદ્ધ થયા.
શુતાવતાર કથામાં લખ્યું છે કે-જે મુનિયે ગુ
For Private and Personal Use Only