________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૮) લાગશે. તથા છેડાવ્યા પછી તે જીવ હિંસા કરશે, મેં થુન સેવશે. પત્ર પુષ્પ ફલ તેડશે. ભક્ષણ કરશે. વગેરે સર્વ પાપ છોડાવવાવાળા પુરૂષને માથે લાગે છે. અને ર્થાત્ જેમ કઈ વાડામાં ગાય બળદ વગેરે ભરેલાં છે. અને તેની પાસે અગ્નિ લાગી હેય. તે તે વંડાના દર વાજા ખેલીને તે જાનવરોને બાહર ન કાઢવાં જોઈએ. કેમકે તેને કાઢીશું તે તે ગાય બળદ્ર વગેરે પશુ મૈ. થુન સેવશે. હિંસા કરશે. તે પાપ દરવાજો ખેલવાવાળાને માથે છે. તે ઉપરાન્ત આ પણ પ્રરૂપણ કરી કે-સાધુના સિવાય કઈ સંયતિ નથી. અત એવ સાધુના સિવાય બીજા કેઈને દેવામાં નિર્જરા યા પુણ્ય થતું જ નથી. આવી રીતે ભિખુનજીએ દયા અને દાનને નિષેધ કર્યો. આ પ્રરૂપણમાં ચાર મનુષ્ય પ્રધાન હતા. ભીખુનજી તથા જયમલજીને ચેલે વખતાજી આ બે સાધુ તથા વછરાજ સવાલ અને લાલજી પિરવાલ એ બે ગૃહસ્થ એ ચારેએ મળીને આ પ્રરૂપણ કરી.
For Private and Personal Use Only