________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
પોતાની મેળે ભણતા ગયા. તેમ તેમ તેના ઉપર અનેક પ્રકારની શંકાઓ અને કુતર્ક સ્વારી કરવા લાગ્યા. અન્તમાં અવિધિથી સૂત્ર ભણવાનો પ્રભાવ, ભિખુનજી ઉપર બરાબર પડશે. ભિખુનજીએ સૈથી પ્રથમ દયાને જ શિરછેદ કર્યો. કે જે જિનશાસનને પ્રધાન મંત્ર છે, જિનશાસનને પ્રધાન ઉદ્દેશ છે. ભિખુનજીએ આવા પ્રકારની પ્રરૂપણા કરી–સાધુ મુનિરાજ કોઈ ત્ર-સ્થાવર જીવને હણે નહીં, હણાવે નહીં. અને અન્ય કોઈ હણે તેની અનુમોદના કરે નહીં. કેઈએ કઈ-જીવને બાંધે હોય તો સાધુ છોડે નહીં. છોડાવે નહીં. અને છેડે તેને સારે જાણે નહીં. આ સાધુને આચાર છે. આ પ્રમાણે શ્રાવક પણ તીર્થકરના નાના પુત્ર છે. માટે તેઓ પણ કઈ કઈ-જીવને મારતે હોય તે તે છોડે નહીં, છોડાવે નહીં. અને છેડે તેની અનુમોદના કરે નહીં. એમાં કારણ આ બતાવ્યું કે–જે કોઈ શખ્સ કઈ જીવને મારતો હોય. અને તેને છોડાવવામાં આવે તે પ્રથમ તો અંતરાય દેષ
For Private and Personal Use Only