________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૫) ફેરવ્ય, ઈત્યાદિ એમનું માહાસ્ય વઢિયાર દેશમાં પ્રસિદ્ધ છે, તેની કથા નીચે પ્રમાણે
એકદા શ્રીમેરૂતુંગસૂરિ વિહાર કરતા સંખેશ્વર પાસે લોલાડા ગામમાં ચોમાસુ રહ્યા હંતા. તિહાં એક વખત લેલાડા કસબાના રહેવાસી સર્વ દસાડે વિવાહ ઉપર ગયા હતા. એવામાં ગુજરાતને પાદશાહ ગામને ખાલી થયેલું જાણીને ચઢી આવ્યું. તે વારે ગામના લોકે નાસવા માંડયું. શ્રાવકેએ આવીને શ્રીમેરૂતુંગસૂરિને કહ્યું કે હે સ્વામિન્ ! તમારી પોથી પાનાને ભાર અમને આપે, તે અમે ઉપાડીશું, અને તમે પણ અમારી સાથે ચાલે. કેમકે અસુરલોકેનું લશ્કર આવ્યું છે, તે ગામ ભાંગી નાખશે, અને પિથી પાના સર્વ ભસ્મ કરી નાખશે, માટે આપણે અહીંથી જતા રહીએ. તે વારે ગુરૂએ કહ્યું કે ચોમાસું ઉતર્યા વિના અમારાથી વિહાર થાય નહીં, તે સાંભળી શ્રાવકો બાલ્યા જે આ શૂન્ય ગામમાં તમારાથી કેમ ૨હેવાશે. તે વારે ગુરૂએ શ્રાવકે પાસેથી સવામણ
For Private and Personal Use Only