________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૮)
માન્યતાવાળા જેના પાતપાતાના સઘાડાના સાધુ એની મરજી પૂર્વક અન્ય સઘાડાના સાધુએને પા તાના ક્ષેત્રમાં ચામાસુ` રાખી શકે છે. ફાગણુમાસમાં દરેક સાડાના સાધુ-સાધ્વી શ્રાવકા અને શ્રા વિકાઓ અમુક ક્ષેત્રમાં ભેગાં થાય છે અને ત્યાં કયા ક્ષેત્રમાં કયા સાધુએ ચામાસુ કરવું અને કયી સાવીએ કયાં ચામાસું કરવું તે શ્રાવકાની મરજી લેઇને નક્કી કરવામાં આવે છે. હુઢીયા તેરાપંથી સાધુએમાં તેમના પૂજ્યના નામથી સાધુએ થાય છે. કહેવાના સારાંશ એ છે કે જે કાઇ દ્વીક્ષા લે છે તે પૂજ્યના નામથી દીક્ષા લઇ શિષ્ય થાય છે. પૂજ્ય વિના અન્ય કાઇના કાઈ શિષ્ય થઈ શકતા નથી. હુઢીયા તેરાપ'થી સાધુઓના માથે એક પૂજ્યશ ગુરૂ હોય છે. કાર્યના અપરાધ આવ્યાથી તેને સ’ઘાડા અહાર કરવાની સર્વક્ષેત્રના તરાપથી જૈનાને ખખર આપવામાં આવે છે, તેથી સઘાય બહાર કરેલા સાધુને કાઇ તેરાપંથી શ્રાવક સંગ્રહી શકતા નથી, તેથી
For Private and Personal Use Only