________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૫) પણ સાધુએ વિદ્વત્તા સંપાદન કરેલ નથી. તેઓનુ એવું માનવું છે કે-વ્યાકરણ, કાવ્ય, કેશ, છંદ, અલંકાર, તર્ક, ન્યાય, વગેરે શાસ્ત્રને અભ્યાસ કરવાથી બુદ્ધિમાં ભ્રમણા ઉત્પન્ન થાય છે. આવી રીતની અજ્ઞાનતાથી તેઓ એકબીજાની બહજ ઈર્ષ્યા કરે છે, અને પિતાને મનમાનતી તરેહવાર વાતે જોડી કાઢે છે. પરસ્પર એકબીજાની નિંદા કરે છે. મનમાં એ લાય રાખ્યા કરે છે કે, મારા અમુક ગૃહસ્થ ચેલાને બીજે કઈ ભેળવીને પોતાને ચેલે કરી લેશે, ઈત્યાદિ અનેક કારણોથી એકબીજામાં વિરોધ ચાલે આવે છે. જે વાતની ખાત્રી મારવાડમાં જઈ તેઓના આચાર જેવાથી પ્રત્યક્ષ રીતે જણાઈ આવે છે. તેઓના આચાર, વિચાર, વ્યવહાર, વેષ, શ્રદ્ધા, પ્રરૂપણુ વગેરે પણ જૈનમતના શાસ્ત્રથી વિરૂદ્ધ છે. બીજા મતવાળાઓ જે જેનામતના લેકેને ગંદા અને કઢંગા કહે છે. તે ફક્ત આ કુંઢીઆ મતનાજ આચાર, વ્યવહાર દેખીને કહે છે. વિશેષ તે શું પણ તેમની અજ્ઞાનતા તે તે.
For Private and Personal Use Only