________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૯) કમલાગ૭-શ્રીપાશ્વનાથના સંતાનીય પરંપરામાં કમલાગચ્છની ઉત્પત્તિ થએલી છે. અથાપિપર્યા તે ગ૭ ચાલ્યા કરે છે. કમલાગચ્છના આચાર્યોનું મારવાડમાં વિશેષ રહેવાનું થએલ છે. કમલાગચ્છની ગાદીપર હાલ મહેન્દ્રસૂરિ વિદ્યમાન છે અને તે આ બુજી પાસે રહીડા ગામ છે તેની પાસેના ધનારી ગામમાં રહે છે. નાગેન્દ્રગચ્છમાં થયેલ આચાયે.
મહેન્દ્રસૂરિના શિષ્ય શાંતિસૂરિથયા. તેના શિષ્ય અને મરચંદ્રસૂરિ થયા.અમરચંદ્રસૂરિના ગુરૂભાઈનું નામ આનંદસૂરિ હતું. તેઓ બન્નેને ગુજરાતના રાજા સિદ્ધરાજ તરફથી વ્યાઘશિશુક અને સિંહશિશુકનું બિરૂદ મળ્યું હતું. આ અમરચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ હતા. તેના શિષ્ય વિજયસેનસૂરિ થયા અને વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિ થયા, તેમણે ધર્માલ્યુદય મહા કાવ્યની રચના કરી. અમરચંદ્રસૂરિએ સિદ્ધાંતાર્ણવ નામને મહાન ગ્રન્થ રહે છે. વિક્રમ સં. ૧૨૨૦થી
For Private and Personal Use Only