________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) તથા બહુશ્રુત જાણીને ગુરૂ ઉપાધ્યાયપદ આપ્યું, અને શ્રીવિજયચંદ્ર એવું નામ દીધું. તે શ્રીવિજયચંદ્ર ઉપાધ્યાયે ગુરૂ પાસે આજ્ઞા માગી ત્રણ સાધુને સાથે લઈને ચારે જણે કિયાઉદ્ધાર કરવા માટે વિહાર કર્યો. પિતે સર્વ લોકેને ખરેખરૂં સિદ્ધાંત શૈલીપૂર્વક સત્ય ઉપદેશ કરવા લાગ્યા. છઠ્ઠ અડ્ડમાદિક તપ કરે, આહારના બેતાલીશ ષ ટાલી શુદ્ધ આહાર લીયે. એકદા કયાંય શુદ્ધાહાર ન મળે, અને વિના આહારે ત્રીસ દિવસ નિકળી ગયા તેપણું શુદ્ધકિયાથી ચળ્યા નહી. એક માસ વીત્યા પછી પણ શુદ્ધાહાર ન મળે, તે વારે પાવાગઢ આવી શ્રીવીપ્રભુનાં દર્શન કરી દેરાસરની બાહિર શુદ્ધ નિવ શિલા દેખી તેની ઉપર સાગારિક એટલે આગાર સહિત અનશન કર્યું. તે આવી રીતે કે સવારે પારણું છે માટે જે શુદ્ધ આહાર મળે તે લે, અને કદાપિ શુદ્ધ આહાર ન મળે તે પછી જાવજજીવ આહાર ન લેવા
For Private and Personal Use Only