________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) પના પ્રભાવથી જયા, વિજયા, પડ્યા, અપરાજિતા એ ચાર દેવીએ પ્રસન્ન થઈ હતી. તે સમયમાં મરકીને ઉપદ્રવ નાશ કરવા માટે નાડેલપુરમાં લઘુશાંતિ
સ્તવ બનાવ્યું. તેમજ વ્યંતરદેવે કરેલા ઉપદ્રવના નિવારણ માટે તિજયપહત્તસ્તંત્ર રચ્યું. શ્રી વીર નિર્વાણ પછી ૭૫૦ વર્ષે સ્વર્ગે ગયા.
૨૩ શ્રીમાનતુંગસૂરિએ આચાર્યે બાણ અને મયૂર પંડિતની વિદ્યાથી ચમત્કાર પામેલા વૃદ્ધભેજરાજાને ભક્તામરૌંત્ર રચી પ્રતિબધ્ધ. તેમજ નમિઉણતૈત્ર રચી નાગરાજાને વશ કર્યો હતે.
૨૪ શ્રીવીરાચાર્ય શ્રીવીરનિર્વાણ પછી ૭૭૦ વર્ષે નાગપુરમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી.
૨૫ શ્રીદેવસૂરિ–શ્રીવીરનિર્વાણ પછી ૮૨૦ વર્ષે વિક્રમ સંવત ૩૫૦ વર્ષ થયા.
૨૬ શ્રીદેવાનંદસૂરિ આ આચાર્યના સમય
For Private and Personal Use Only