________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૩) પિશળ અને લહુડી પિશાળનાં મકાને છે. વિક્રમ સંવત્ ૧૩૧૫ લગભગમાં વડી પૈશાલિક તપાગચ્છ અને લઘુપાશાલિક એમ બે પક્ષ શ્રી તયાગ
છમાં પડ્યા બન્ને પક્ષેની છ વર્ષ સુધી સારી રીતે ઝાહેઝલાલી વતી. હાલ વડી પિશાળ અને લઘુ (લહુડી) પિશાળ એ બેના મતભેદ નામ માત્ર તાજા રહ્યા છે.
તપાગચ્છ વિજયદેવસૂરિ ગ૭–શ્રી તપાગચ્છમાં સં. ૧૯૭૧-૭૨ માં ૬૦ સાઠમાં પટ્ટધર શ્રીવિજયદેવસૂરિ થયા. શ્રીવિજયસેનસૂરિએ તેમને શ્રીધર્મસાગરજી ઉપાધ્યાય બાબતમાં જે સૂચના આપી હતી તે સૂચનાને શ્રીવિજયસેનસૂરિના સ્વર્ગવાસ પશ્ચાત્ ભંગ કરવા ખાનગીમાં શ્રીધર્મસાગરજી ઉપાધ્યાયપર ચીઠ્ઠી લખી વિચાર જણાવ્યું. શ્રીવિજયદેવસૂરિના શ્રીધર્મસાગરજી ઉપાધ્યાય સંસારી અવસ્થાના મામા થતા હતા. અમદાવાદથી લખેલી ચીઠ્ઠી શ્રીધર્મસાગરજીપર ખંભાત
For Private and Personal Use Only