________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩) પાયલે છે, ત્યાંથી અત્ર તેને ઉતારે કર્યો છે. વિજાપુરમાં જગચંદ્રસૂરિ, દેવભદ્રસૂરિ અને દેવેન્દ્રસૂરિએ તે સમયમાં ચોમાસું કર્યું. તપાગચ્છની અન્ય પટ્ટાવલિજેમાં ચૈત્રવાલગઅછીય દેવભદ્રસૂરિની સાહાશ્મથી જગ
ચંદ્રસૂરિએકિદ્ધાર કર્યો એવા ઉલ્લેખો મળી આવે છે. ચૈત્રવાલગચ્છમાં મહાન આચાર્યો થયા છે.
વાગડગચ્છ–પ્રાંતિજમાં એક ધાતુની પ્રતિમાની પાછળ ફક્ત નીચે પ્રમાણે વાગડગચ્છ સંબંધી ત્રુટક લેખ મળી આવે છે. શ્રીવાર છે સં. ૨૪૭૨ વર્ષ...ગુ.
बहत्तपागच्छ--प्रांतिजमांधातुपतिमा पृष्ठेवि. सं. १५२२ वर्षे श्रीसुमतिनाथविंबं प्र० श्रीबृहत्तपागच्छे श्रीजिनरत्नसूरिभिः प्रांहतीजवास्तव्येन।।
ભિન્નમાલ ગચ્છ-ઉંઝામાં ધાતુની પ્રતિમાપર નીચે પ્રમાણે લેખ છે.
For Private and Personal Use Only