________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ ) અનેક મહા વિદ્વાન પ્રભાવક આચાર્યો થયા છે, અને તેઓએ અનેક અપૂર્વ ગ્રન્થા લખ્યા છે. રૂદ્રપાલીયગચ્છમાં એક જિનપ્રભસૂરિ થયા તે વિ. સ. ૧૩૯૦ માં વિદ્યમાન હતા, તેના શિષ્ય સંઘતિલકસૂરિએ સમ્યક્ત્વ સપ્તતિ ગ્રન્થ રચે છે. તેમાં તે લખે છે કે મારા ગુરૂ જિનપ્રભસૂરિએ ષડ્કર્શની નામના ગ્રન્થ રચીને દિલ્હીના ખાદ્દશાહ મહમદ તુઘલખને જૈનધર્મ પર પ્રીતિ કરાવી હતી. જિનપ્રભસૂરિના શિષ્યના શિષ્ય સામતિલકસૂરિએ જયકીર્તિસૂરિની શીલેપદેશ માલાપર ટીકા રચેલી છે. રૂદ્રપાલીયગચ્છના સ્થાપક જિનશેખરસૂરિએ સમ્યકત્વસપ્રતિકા, શીલતરંગિણી વિગેરે ગ્રન્થા રચ્યા છે. દેવેન્દ્રસૂરિએ પ્રશ્નનેાત્તર રત્નમાળાની વૃત્તિ રચી છે. વિમલસૂરિએ પ્રશ્નનાત્તર રત્નમાળા રચી હતી.
રૂદ્રપાલીય ગચ્છની ઉત્પત્તિ સંબંધી પ્રશ્નનાત્તર રત્નમાલાવૃત્તિની પ્રશસ્તિમાં નીચે પ્રમાણે લન્યુ છે.
For Private and Personal Use Only