Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
28
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કફકારક&&&&&
&&ફરસૈફુદ્દ કwww કtifiew twishes in wesomebody temછે જેને જો Hitio
છે
%
.
Mihir
s
HERBEESEE
seeseesse een woont seksilele श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाळा. ग्रन्थाङ्क: २२.. 99999999999મ્રશ્ન: 9999999
વચનામત.
Nimily
#&A#&@ 8 8 8988888888888888888888888888888888 8 awth was
રચયિતા, ગનિષ્ઠ મુનિમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહૂમ ઝવેરી નગીનદાસ કપુરચંદના સ્મર્ણાર્થ તેમના સુપુત્રની મદદથી.
પ્રસિ કર્તા, श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ.
ચંપાર્ટી, ગુવછું. હા, લલ્લુભાઈ કરમચંદ દલાલ.
- મુંબઈ
miyimiiiiiiiiii #saw #
a
આવૃત્તિ ૧ લી.
પ્રતિ ૧૦૦૦.
d. 8
વિરસંવત ૨૪૩૮–વિક્રમ સંવત ૧૮૬૮.
અમદાવાદ, ધી “ ડાયમંડ જ્યુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં
પરીખ દેવીદાસ છગનલાલે છાયું.
જ ##જ #જાકwa
કિંમત ૧૪-૦૦ as see! BASED ON 0982050. 00
8000 s & Debatી ==
== 882998ઠ્ઠી-
છઠ્ઠા
0844
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुणदृष्टि, ए, मोक्षमार्गनी निस्सरणी छे.
-
_
शाम, ए, सबीलाम लक्ष्मी के.
ज्ञान, ए, सर्वोत्तम लक्ष्मी छे.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
કેટલાક સમય પૂર્વે “વચનામૃત” નામે એક લધુ ગ્રન્થ શ્રીમદ્ મુનિ શ્રી બુદ્ધિસાગરજીએ રચ્યો હતો અને તે પ્રગટ થઈ ગયો છે, તે ગ્રન્ય તથા જુદા જુદા પ્રસંગે જુદા જુદા સ્થાને, તેઓશ્રીએ લખેલા અને પ્રગટ થયેલા લેખો-અમૃત વચને–આ વચનામૃત ગ્રન્થમાં દાખલ કરી આ ગ્રન્થને શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના ૨૨ મા ગ્રન્થ તરીકે મંડળે પ્રગટ કર્યો છે.
ગ્રન્થમાં સમાયેલા વિષયો વાચકોને જુદો જુદો રસ પ્રાપ્ત કરાવે તેવા છે, તે સાથે ઉપયોગી અને મનનીય છે. ત્યાર બાદ અત્યંત ઉપયોગી એવા ત્રણ ગ્રન્થો કે જેની ત્રણ ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ છે, તે “ગુણાનુરાગ” “શ્રાવકધર્મ સ્વરૂપ ભાગ ૧ લો” તથા “ભાગ બીજો” આ ગ્રન્થ ભેગા પ્રગટ કર્યા છે.
શેઠ નગીનદાસ કપુરચંદ ઝવેરીના સુપુત્રએ પિતાના પિતાશ્રીના સ્મર્ણાર્થે રૂ. ૩૦૦) ની મંડળને સહાય કરી છે, જે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. કેમકે પિતાના પૂજ્ય નેહીઓનું સ્મરણ આવા ગ્રન્થો મારફતે રાખવું તે સર્વોત્તમ છે. - શેઠ શ્રી દાનેશ્વરી હતા, તે સાથે સરળ પ્રકૃતિવાળા હતા; તેમના વિષે લખીએ તેટલું ઓછું છે, છતાં એક ધના મથાળા નીચે જે કંઈ સ્મરણમાં આવ્યું તેટલું પ્યું છે, જે તરફ વાંચકોનું ધ્યાન ખેંચી વિરમીએ છીએ.
ચંપાગલી, મુંબઈ
પેસ સુદ ૧ વિરસંવત ૨૪૩૪,
જી. अध्यात्मज्ञानप्रसारक मंडळ.
J.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક નોંધ.
સુરતવાળા મહેમ શેઠ નગીનદાસ કપુરચંદ ઝવેરીની
જીવન રેખા.
આ ગ્રન્થ એક એવા પુણ્યશાળી નરરત્નના સ્મરણાર્થે, તેમના સુપુ. ત્રિોની સહાયતાથી પ્રગટ થાય છે, કે જેના નામથી અને કાર્યોથી ભાગ્યે જ કોઈ જેન અજાણ હશે. તે નરરત્ન શેઠ નગીનદાસ કપુરચંદ ઝવેરીને સુરત મધ્યે સંવત ૧૮૦૩ ના આસો વદ ૬ જન્મ થયો હતો અને સંવત ૧૯૬૪ ના માગશર વદ ૬ ના દીવસે સુરત મધ્યે જ તેમના આત્માએ આ નાશવંત શરીરને ત્યાગ કર્યો છે, એટલે લગભગ ૬૧ વર્ષની ઉમ્મરે બહોળું કુટુંબ છોડી ગયા છે. તે ઉમ્મર દરમીયાન પોતે મુંબઈની અંદર વ્યાપારાર્થે ઘણે વખત રહ્યા હતા, શરીર સ્થિતિ નરમ થવાથી છેલ્લા ૧-૨ વર્ષથી સુરત સ્થાઈ રહેતા હતા. પરમ પુજ્ય મુની શ્રીમદ્ મોહનલાલજી મહારાજશ્રીના પરમ ભક્ત હતા, તેઓશ્રીના વચન ઉપર અત્યંત શ્રદ્ધા રાખતા હતા. ત્યારબાદ શેઠ શ્રી મોતીના વ્યાપારમાં ઉત્તરોત્તર દ્રવ્ય પ્રાપ્તિ વિષેશ કરતા રહ્યા હતા. સ્વબળે જેમ દ્રવ્ય એકઠું કરતા ગયા, તેમ હરેક શુભ કાર્યોમાં પુષ્કળ દ્રવ્ય વાપરતા રહ્યા હતા. દાનેશ્વરીમાં તેમણે જેમાં મોટું માન મેળવ્યું હતું. મહંમ ધર્મવીર શેઠ ધર્મચંદ ઉદેચંદ અને તેઓ જેમ બાળ મિત્રો હતા, તેમ દરેક કાર્યોમાં પણ બંને સાથે જ ઉમંગભેર ભાગ લેતા હતા, અને તે જ પ્રમાણે દ્રવ્ય પણ ખર્ચતા હતા. તે બંનેમાં ઘણી ઉદારતા હતી. તેમના પગલે તેમના સુપુત્ર પણ સારી ઉદારતા રાખે છે, એટલું જ નહીં પણ પિતાની કીર્તિને ઉદારતા વડે વધારી રહ્યા છે.
મુંબઈ કે સુરતમાં કઈ એવી ટીપ નહીં હોય કે જેમાં શેઠશ્રીનું નામ અને સારી રકમ ભરેલી ન હોય, તેમજ જેનેનું એક પણ એવું ખાતું નહીં હોય કે જેમાં શેઠશ્રીની સારી માત્ર ન હોય; ઉપાશ્રય, જીર્ણ મંદીરે, જીવ દયા, અને સાધમ બંધુઓના સહાય અર્થે થતી ટીપમાં પિતે જે ઉદારતાથી રમે ભરેલી છે, તેનો વિગતવાર આંકડે હમો મેળવી શક્યા નથી; પણ તેને સરવાળો બહુ મટે છે. અનુભવથી કહી શકીએ છીએ કે એક
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાખ કરતાં વધુ રકમ તેવા પરચુરણ કાર્યોમાં ખર્ચાઈ છે, અને તે જ પ્રમાણે જાહેર કામોમાં પણ લગભગ એકલાખ રૂપીઆ કરતાં વધુ અર્પણ કરેલા છે. જાહેર કામોમાં તમારી યાદ પ્રમાણે નીચલા કામ છે.
૧. પાલીતાણા ખાતે સંવત ૧૮૫૬ ના દુષ્કાળ વખતે હજારે મનુ બોને સસ્તાભાવે અનાજ પુરૂ પાડી ત્યાંના લોકો વચ્ચે પિતાનું નામ અમર કરી ગયા છે. તેમની કીર્તિને રાસ ત્યાં હમેશ ગવાય છે અને જાત્રાળુઓ તે સાંભળી શેઠશ્રીના કાર્યને અનુદે છે. આ અવસરે તેમને આશરે રૂ. ૧૫૦૦૦) ખર્ચ થયું હતું.
૨. મુંબઈ શ્રી શાંતિનાથજીના દેરે શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમા પધરાવી તેમાં તથા હીરાને એક મુગટ કરાવ્યા તેમાં રૂ. ૨૦૦૦૦) થયા છે.
૩. મુંબઈ શ્રી શાંતિનાથજીના દેરે બે આંબીલની ઓળીઓ થાય છે, તેનાં પારણું માટે તથા જેઠ સુદ ૫ મે શ્રી સાગરસંઘનું જમણ થાય છે તેના ખર્ચ માટે શેઠશ્રીએ રૂ. ૧૩૦૦૦ ) ની રકમ આપેલી છે.
૪. સુરત મધ્યે શ્રીમન મુનિશ્રીમોહનલાલજીની ઈચ્છાનુસાર એક પુસ્તક ભંડાર સ્થાપ્યો છે, તેમાં મકાન અને પુસ્તકોમાં લગભગ રૂ. ૧૫૦૦૦) ખર્યા છે.
૫. સંબઈ મધ્યે શ્રીમન મુનિશ્રીમોહનલાલજી સ્મારક ફંડમાં શેઠ દેવકરણ મુળજી પછી રૂ. ૨૫૦૧) ની રકમ તેઓ તરફથી ભરાણું છે; જે ફંડ હાલ પિણ લાખનું થયું છે.
૬. સુરત પાસે કતાર ગામે દેરાસર અને ધર્મશાળા નવીન બંધાણ છે, જેમાં પુષ્કળ દ્રવ્ય ખર્ચાયું છે, તેમાં શેઠશ્રીને આગેવાની ભર્યો ભાગ છે, તે સાથે પ્રતિમા બેસાડવામાં, નકારસી કરવામાં રૂ. ૧૧૦૦૦ ખર્ચલ છે.
૭. સં. ૧૮૬૨ માં સુરત ખાતે એક જીવ દયા ફૂડ સ્થાપ્યું છે, જેમાં પિતે પ્રથમ રૂ. ૫૦૦૦ ) ભર્યા છે અને તે ફંડ હાલ પચાસ હજાર રૂપીઆંનું થયું છે; જેમાંથી જીવદયાનાં કાર્યો થાય છે.
૮. કતાર ગામ ખાતે દર વર્ષે કારતક સુદી ૧૫ મે ત્યાં જતા સંઘને તેઓ તરફથી ભાતું અપાય છે, જે માટે રૂ. ૫૦૦૦ ) આપેલા છે.
છે. સુરત પાંજરાપોળને રૂ. ૭૦૦૦) ની રકમની જમીન બક્ષીસ કરેલી છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
૧૦. સુરત મધે શ્રી મનમોહનપાર્શ્વનાથના દેરે માગશર વદ ૧૦ મે શ્રી પાર્શ્વનાથનું જન્મ કલ્યાણક હોવાથી તે દીવસે આંગી પુજા અને સ્વામી વચ્છળ કરવા રૂ. ૫૦૦૦) ની રકમ આપેલી છે.
૧૧. સુરત ગોપીપરા મધે એક નવીન ધર્મશાળા બંધાવી છે, તેમાં રૂ. ૨૦) હજાર ખર્ચ થયા છે, તેમાં અડધી રકમ તેઓ તરફથી અપાયેલ છે.
૧૨. પાલીતાણામાં જાત્રાળુઓ માટે એક ધર્મશાળા બંધાવી છે, જેમાં રૂ, ૨૦૦૦૦) ખર્ચાયા છે.
૧૩. ધર્મચંદ ઉદેચંદ જીર્ણ મંદિર દ્વારા ફંડમાં રૂ. ૨૫૦૦) આપેલા છે.
હજુ જાહેર કાર્યોમાં કરેલ મદદ હમારી જાણ બહાર રહી જાય છે, એમ હમારું માનવું છે, કેમકે તેમનાં શુભ કાર્યો હમેશાં ચાલુજ હતાં. દ્રવ્યમાં સુખી હતા તે જ પ્રમાણે પુત્રોના પરીવાર વડે પણ સુખી હતા. મેટા પરીવાર છતાં બધા સંપથી ભેગા છે, એ શેઠશ્રીની પુન્ય પ્રકૃતી કંઈ જેવી તેવી ન કહેવાય. આ ગ્રન્થના પ્રગટાર્થે રૂ. ૩૦૦ ) ની મદદ તેમના સુપુત્રો તરફથી મળી છે. આવા દાનેશ્વરી નરરત્ન જેન કોમમાં હજારો જન્મ અને જૈન ધર્મની ચઢતીમાં મદદ કરતા રહે, તેમ ઈચ્છીએ છીએ. મુંબઈ ]
ચી. ચંપાગલી.
અધ્યાત્મજ્ઞાન સાર સંઘ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुक्रमणीका.
: : : : : : : : :
••• ૧૦૩
• ૧૧૭
•
૧૧૮
વચનામૃત–વૈરાગ્યપદેશ ... રૂતુવંતી નારીનાં કર્તવ્યો .. કરણું તેવી પાર ઉતરણું ... આત્માભિમુખતા સેવવી .. સ્વદેશ અને પરદેશ જ્ઞાન સ્વમત તો .• સાધુ કોન્ફરન્સ ... પર્યુષણ પર્વ ... જેનસૂત્રમાં મૂર્તિપૂજા લાભાલાભ અનેકાન્તવાદવિચાર આત્મા અને કર્મ ધર્મોન્નતિ ... જૈનોના ત્રણ ફિરકાના ઐયની શક્યતા જનધર્મની આસ્તિકતા ... ... સજજનમાં અને દુર્જનમાં તફાવત છે.
અદ્વૈતવાદની જ્ઞાનચર્ચા ... .. ઉ ભાવના ... .. •••
સ્થાપનાચાર્યથી થતા ફાયદા જ્ઞાની શુભ અને અશુભ સંયોગેના પ્રસંગમાં અલિપ્ત શ્રી સત્યવિજય પન્યાસનું જીવનચરિત્ર પરોપકાર-અદ્ભૂત તત્વ . શ્રી કર્પરવિજયજીનું જીવનચરિત્ર . જૈન કોને કહેવો ? ... લક્ષ્મી વિલાસ પેલેસમાં ગાયકવાડ સમક્ષ ભાષણ.• આત્મભાવના ... ••• શ્રી સિદ્ધાચળ તીર્થની યાત્રા ચેતનશક્તિ - સગુણ દૃષ્ટિની ખીલવણું ...
. ૧૧૮ - ૧૩૩
••• ૧૪૩ - ૧૪૫ ૧૪૮
૧૫૪ .. ૧૬૦ . ૧૬૩
- ૧૭૧ ... ૧૭૮ ... ૧૮૩
- ૧૮૫ - ૨૦૧
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ટ,
*
વાંસદાના રાણાને આપેલો ઉપદેશ ... જીર્ણ લેખના આધારે ઐતિહાસિક વિષય જૈન ધર્મના સિદ્ધાન્તોને અભ્યાસ–શ્રવણ દિલ નું દર્દ ટાળી શકાય છે... સગુણેને પ્રાપ્ત કરવા જોઈએ • • • જગકર્તુત્વવાદ ચર્ચા ... શાન્તદશાથી દુનિયાનું અને પિતાનું ભલું કરી શકાય છે. વિચારરાશિ ••• • • મનુષ્યદેહરનની કિસ્મત ... ધર્મનું સંક્ષિપ રહસ્ય ... મનનીય વિચારો ... ગુણાનુરાગ ગ્રન્થશ્રાવક ધર્મ સ્વરૂપ ગ્રન્થ ભા. ૧ લો
ભા. ૨ જે
- ૨૧૦
૨૧૪ - ૨૧૭ ૨૨૪ ૨૩૧ २४४ ૨૪૭ ૨૫૬
२९६ • ૨૬૮
૨૭૫
| ૨૪
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीमन्मुनि श्री बुद्धिसागरजी रचित વચનામત.
ૐ નમઃ સંસારમાં મનુષ્ય જન્મ પામી આત્મિક સુખને માટે પ્રયત્ન કરવો તે અત્યુત્તમ છે. બાકી સાંસારિક સુખને સારૂ દરેક છે પ્રયત્ન કરે છે, અને કરશે. પદગલિક સુખની વૃદ્ધિથી આત્માના ગુણોની વૃદ્ધિ થતી દેખવામાં આવતી નથી. આત્માનું સ્વરૂપ જ્યાં સુધી જાયું નથી; ત્યાં સુધી હું દરેક કૃત્ય કેના ઉદેશથી કરું છું તે જીવ જાણી શકતો નથી. બહિરાભી જીવની ઘણીખરી પ્રવૃત્તિ યુગલને પિતાનું માની તેમાં પિતાનું હિત છે એવા ભાવવાળી હોય છે.
- જ્યાં સુધી પદ્ગલિક પદાર્થોમાં કહ્યું અને મમત્વ બુદ્ધિ રહે છે ત્યાં સુધી ધર્મ જા તથા હૃદયમાં ફરશે એ વિષે શું કહેવું?
સ્ત્રી, ધન, પુત્રાદિ, પરિવારને પિતાનાં માની જીવ દુઃખી થાય છે. જે પિોતે દઢ વિચારથી એમજ મનમાં ધારે કે શું રથ, વોક મા થતુ નથી, હું પિતે આત્મા છું, અજ છું, અવિનાશી છું, સદા શાશ્વત છું, જે જે પદાર્થોને સંગ થાય છે, તે તે પદાર્થો મારા નથી, હું તે પદાર્થોથી જુદો છું. હું અત્યંત શાન છું, અરૂપી છું, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છું, અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ યના પલટવાથી હું નિત્ય છું. આત્મા પોતાનામાં હું એવા દઢ સંકલ્પથી પ્રવૃત્તિ કરે તો અન્ય ભાવ ( રાગદેષાદિકનો ) ત્યાગ થઈ શકે. જે જે ઉત્તમ પુરૂષોએ પરમાત્મ પદ પ્રાપ્ત કર્યું છે, તે આજ માર્ગ કર્યું છે. આત્મા પિતે વૈરાગ્યભાવથી 'વિચારે કે, તું ચોરાશી લાખ યોનિમાં અનંતવાર ભરો, પુણ્યયોગે મનુષ્ય શરીર પામી હવે વિચાર કે તારે શું કરવા લાયક છે. તારી શી ગતિ થશે ? હવે તું સંસારમાં કેટલાક કાળ ભમીશ? સંસારમાં શું સાર માની રાત્રિ દિવસ પ્રવૃત્તિ કરે છે? જેના માટે તું ભગીરથ પ્રયત્ન કરે છે, તે વસ્તુઓ ક્ષણિક છે, આ દેખાતું શરીર પણ ક્ષણિક છે. પુત્ર સારા નથી, સ્ત્રી તારી નથી. ફક્ત મારું એ પ્રત્યય, મોહ ભાવથી થાય છે. અજ્ઞાને ઘેરાયલે જીવ એ તે મુગ્ધ બની ગયે છે કે, સર્વ મારું છે અને હું
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
વચનામૃત.
તેના છું એમ પુનઃ પુનઃ માને છે. શત્રુ ઉપર દ્વેષ કરે છે અને મિત્ર ઉપર પ્રીતિ કરે છે. પણ તત્ત્વથી વિચારતાં આભાના કોઈ શત્રુ પણ નથી અને ફ્રાઈ મિત્ર પણ નથી. પુદ્ગલદ્રવ્યથી આત્મદ્રવ્ય ભિન્ન છે. પુદ્ગલ દ્રવ્યના જડ સ્વભાવ છે અને આત્મદ્રવ્યનો જ્ઞાનાદિ સ્વભાવ છે. તત્ત્વથી વિચારતાં જડ વસ્તુ ઉપર આત્મદ્રવ્ય અહંભાવ ધારણ કરે તે કેવું અજ્ઞાન ? જે મહાત્માઓ સિદ્ધિપદ્મ પામ્યા છે તે પુદ્ગલ ઉપરથી મમતામાવ ઉતાર્યાથી પામ્યા છે. અને જે જીવા ચાર ગતિમાં ભટકે છે તે પુદ્ગલ વસ્તુને “મારી માનવાથી ” ભટકે છે.
સાનું, રૂપું વગેરેની વૃદ્ધિથી જે થવા હું મેટા છું અને મારા સમાન કાઇ નથી એમ મનમાં ધારે છે તે જીવા ભૂલ કરે છે.
રાગ, દ્વેષ, અદેખાઇ, મમતા, નિંદા, સવનું ઉત્પત્તિ સ્થાન પુદ્ગલ વસ્તુ છે. પુદ્ગલને પોતાનું જે ભળ્યા માનતા નથી તેને કાના ઉપર રાગ થાય? અને કઈ વસ્તુ ઉપર દ્વેષ થાય? પોતે મનમાં વિચારે હું કાના ઉપર દેષ કરૂં ? જે વસ્તુ ઉપર દ્વેષ કરૂં છું તે વસ્તુ પુદ્દગલ છે કે ચૈતન્ય છે એમ વિચારતાં આત્મા, બાળ પ્રવૃત્તિથી શાંત પડશે. અને તેને વિચાર થશે કે અહા સંસારમાં હું કેટલી ભૂલ કરૂં છું?
શું પુત્રા મારૂં ભલું કરવાના છે ? કપિ નહીં. કોઇ કોઇનું ભલું કરવા સમર્થ નથી. શું ત્યારે આ દેખાતું ધર, સ્ત્રીઓ, હવેલીઓ, દુકાના કુટુંબ પરીવાર ભરતી વખતે સાથે આવશે ? કાપિ નહીં આવે. આત્મા એકલા પર્ગતિમાં જશે, અને એકલા પરમતિમાં સુખ ભોગવશે. આ દેખાતી વસ્તુઆમાંથી કોઇ વસ્તુ સાથે આવતાર નથી. આ સંસાર અસાર છે. તે દિવસને હું ધન્ય માનીશ કે જ્યારે હું વૈરાગ્ય ભાવે સંસાર ત્યાગી, આત્મ સ્વભાવમાં રમીશ. તે દિવસને હું ધન્ય માનીશ કે, જ્યારે આત્મતત્ત્વની પ્રાપ્તિમાં મા ચિત્ત લાગશે. આ સંસારમાં કેવલ દુઃખના પ્રાગ્માર છે. ફક્ત એક આત્મહિત કરવું તેજ સાર છે. આત્મા હવે કેમ આળસ કરે છે ? શું સસારમાં અમર રહેવાની છું? તારી પરમત્રમાં શી ગતિ થશે? શ્વેત ચેતાજી છૂપાયા રેલ. તું માંથી આવ્યા અને માં જશે તે વિચાર. આયુષ્ય સમયે સમયે ધટે છે. ધર્મ ધર્મ .
પરમાત્મા સદૃશ અંતરાત્મા જાણે છે કે હું અરૂપી છું, અજર છું, અવિનાશી છું, અખંડ છું, અનાદિ છું, અતંતસુખમય છું, શરીર, મન, લેશ્યા, વાણી તે થકી હું ભિન્ન છું. છતાં પણ અનાદિકાળથી ચેતન પરભાવયેાગે ભૂલ કરે છે, ભાગ્યેજ આત્માને ભતા ભય લાગતા હશે. પદ્મ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત. લિક સુખમાં મગ્ન થએલો આત્મા, પિતાને બીજાના કરતાં આધક માને છે અને ધર્મ માર્ગ તરફ લક્ષ આપતું નથી. જાણે હું અમર છું એવા વિચારથી દઢ સંકલ્પ કરી ક્ષણિક વસ્તુઓમાં આત્મા, અજ્ઞાન ભાવે - માત્ર ધારણ કરે છે. સ્ત્રી, પુત્ર, ધનાદિક પરવસ્તુઓના લોભે કરી આત્મા, ક્રોધ, માન, માયા, આદિ કષાયોની પરંપરાને વધારી કર્મથી બારે થાય છે, શરીરમાં રહેલા આત્માને જ પ્રશ્ન પુછે કે, હે ચેતન તને સંસાર પ્યાર લાગે છે કે મુક્તિ છે જે સંસાર પ્યારે લાગતો હોય તો તું હજી કંઈ તત્ત્વ સમજ્યો નથી એમ જણાય છે. અને જે તને મુક્તિ પામવાની ઇચ્છા હોય તો કેમ પરવસ્તુને પોતાની માની મુંઝાય છે ? રાગ દેષાદિને નાશ થાય તેમ કેમ પ્રવૃત્તિ કરતો નથી ? જળમાં કે કમળ રહે છે તો પણ તે જળથી ન્યારું રહે છે, તેમ તારી ઇચ્છા કેમ થતી નથી ? ઘડીમાં શાક કરે છે, ઘડીમાં હસે છે. એમ જુદા જુદા ભાવ ધારણ કરે છે એ સર્વ બહિરાત્મપણાનું લક્ષણ છે. પરની નિંદા કરવી, અદેખાઈ કરવી, એ સર્વ બહિરાત્મભાવનું લક્ષણ છે. ૫રમાં મારાપણાની બુદ્ધિ થાય છે, તેને ત્યાગ કર, અને આત્મામાં અનંત ગુણ છે, તે પિતાના છે, તેમ નિશ્ચય કર. જે જે વસ્તુઓ આંખે દેખાય છે, તે થકી હું ત્યારે છું. એમ પુનઃ પુનઃ મનમાં ભાવનાકર હવે તેથી પણ આગળ વધી વિચાર, કે મારી કોઈ નિંદા કરે છે. અગર મને વખાણે છે, અગર મારું કોઈ ભુંડું કરે છે, એ સર્વ આત્માને ઘટે. કે પુદગલને ઘટે? આત્માની નિંદા કરવાને કોઈ સમર્થ નથી. આત્માનું કોઈનાથી ભુંડું થવાનું નથી. નિંદા અગર સ્તુતિ એ શરીરની ઉપાધિ છે. સિદ્ધ પરમાત્માની કોઈ નિંદા કરો અગર સ્તુતિ કરે, પણ તેથી સિદ્ધના છને નિંદા અગર સ્તુતિથી કંઈ પણ નથી. તેમ આત્મા ધારે તો તેને પણ છે. શરીરમાં વ્યાપીને રહેલો અરૂપી આત્મા, શરીર પ્રપંચને કયારે ત્યાગ કરશે, અને અશરીરી કયારે થશે ? એ આત્મા જ્યાં સુધી પાંચ પ્રકારનાં શરીરરૂપ કેદખાનામાં વસેલો છે, ત્યાં સુધી તાવિક સુખભૂત મુક્તિપદ કેવી રીતે મેળવી શકે ? જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી દુઃખનું દુઃખ કર્મવડે કરી શરીર અને શરીરથી પગલિક સુખ દુઃખને ઉપભેગે અને પાછાં તેજ શરીર, કમ એમ અતંતભાવથી થતું આવ્યું છે, અને હજી કયાં સુધી થશે ? જ્યાં સુધી આત્માએ શરીરના સજાની માફક પરવસ્તુથી મોટાઈ માની છે, ત્યાં સુધી અંતની મોટાઈ કહે શી રીતે પામી શકાય ? બહિરાત્મા અંતરાત્મપદ જ્યારે અનુભવે છે, ત્યારે રાગાદિક શત્રુઓ સ્વતઃ દૂર થાય છે. જેમ જેમ અંતા ,
ઉ પરનું ધ્યાન ધરે
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
છે, તેમ તેમ આત્માને અનહદ સુખ ઉત્પન્ન થાય છે, તે પોતે જાણે છે. ખીજાતે કહેવું અશકય છે. સ્વાનુમન પ્રમાણ ભૂત છે. અમુક શત્રુ છે, અમુક મારૂં હિત કરનાર છે; એ પ્રત્યય પણ જાડે છે. આત્મા સર્વે સિદ્ધ સમાન છે, ભિન્ન ભિષપણું દરેક થવાનું દેખાય છે. તે કમૅથકી છે. કર્મ કલક, આત્માથકી ટળતાં અંતમાં તેજ પરમાત્મા રૂપે થતાં પશ્ચાત્ કોઇનું ધ્યાન કરવાની જરૂર પડતી નથી. પરમાત્મપર્ એજ હિતકારી છે પરમામય્ પામવા દરે જીવે ઇચ્છા કરે છે. પરમાત્માનું સ્મરણ કરે છે. પણ મામા કાને હે વા ? તે કેવી છે? પરમામા અને તારામાં શો ફેર છે?. પરમાત્મપણું આત્મા માં રહેલું છે કે—ખીજે ઠેકાણે ઈત્યાદિ વિશેષ સ્વરૂપ સમજતાં, પત્ત્તામ પર્ણ આત્મામાં ભાસતાં આત્મા તેજ મારમા રૂપે થશે. લિ.
હવે આત્મા સંબંધી વિવેચન કરતાં કહેવાનું કે, આત્મા તે પરમાત્મા પે થાય તેજ આત્માની મુક્તિ જાણુત્રી. આત્માના અસંખ્યાત પ્રદેશામાં કર્મ લાગ્યાં છે. તે પ્રદેશેાથકી કર્મને છૂટા પાડવા માટે શ્રી તીર્થંકર મહારાજાએ ધર્મના એ પ્રકાર બતાવ્યા છે. ૧ શ્રાવક ધર્મ. ૨ સાધુ ધર્મ. શ્રાવકને ખાર વ્રત પાળવાનાં હોય છે. અને સાધુ મહારાજને પંચમહાત્રત પાળવાનાં હાય છે. એ બે પ્રકારના ધર્મ, તીર્થંકર મહા રાજાએ કેવળજ્ઞાનથી કથન કર્યાં છે. માટે મુક્તિ અભિલાષી ભવ્યજીવાને તે એ ધર્મમાંથી કાઈ પણ ધર્મ આદરવા યેાગ્ય છે. કારણ કે જાણ્યાનું ફળ વિરતિપણું છે, અને વિરતિનું મૂળ કર્મની નિર્જરા છે, અને નિર્જરાનું કુળ મેક્ષ છે, એમ તીર્થંકર મહારાજા કહે છે. જે છવા છતીશક્તિએ વિરતિપણું આદરતા નથી તેઓએ જાણ્યાનું ફળ મેળવ્યું નથી. જે જીવાએ જૈન ધર્મને ઓળખ્યા છે, ધર્મની શ્રદ્ધા કરી છે તેમને જો વિરતિપણું પ્રાપ્ત થશે નહીં તેા બીજા કાને થશે ? પુરૂષાર્થપણું ફેારવે નહી તે પછી ક્ષ રીતે કર્મના નાશ થઇ શકે ? આળસુ થઈને એશી રહેવાથી કાર્ય સિદ્ધ થતું નથી. આત્મામાં તિાભાવે અનન્ત શક્તિ રહેલી છે. પુદ્ગલદ્રવ્ય કરતાં પણ આમાની શક્તિ અનન્ત છે. તે શક્તિ, ઉદ્યાગ કરવાથી પ્રાપ્ત થઈ શકે છે. જેમ જેમ આત્મા આત્મસ્વભાવે રમે છે અને પરભાવના ત્યાંગ કરે છે; તેમ તેમ કર્મોના નાશ થાય છે અને કર્મ નાશ થતાં આત્મ શક્તિ પ્રકંટ થતી જશે. એ આત્મશક્તિ આત્મામાં છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, પણ આભામાં છે. નાનાદ્રિક ગુણા આધેય છે અને આત્મ આધાર છે. આત્માને છેાડી નાન બીજે ઠેકાણે રહેતું નથી, કારણ કે ગુણુ, ગુણિને છેાડી બીજે ઠેકાણે રહેતા નથી. આત્મામાં રહેલ જ્ઞાનગુણુની એવી શક્તિ છે કે,
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
કાલોકનું સ્વરૂપ સમ્યફ રીતે જાણી શકે છે, પણ આત્મા હાલ શું કરે ? કર્મથી ઘેરાએલો છે તેથી આત્મા પિતે રાંક જેવો બની ગયો છે. દરેક આત્માઓની સ્થિતિ તે જુઓ. કેવી કેવી પુગલોની આકૃતિઓ ધારણ કરી આત્માઓ શરીરને વિષે રહ્યા છે. વસ્તુતઃ વિચારી જેમાં પુદગલ સ્વરૂ૫ શરીરે વિનાશી છે. આત્માઓએ એવાં અનંત શરીરે ધારણ કર્યો. વૈદરાજ લેકમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આત્મા ગયા વિના રહેલો હેય. આ આત્માએ ચાદરાજ લોકમાં રહેલા પુગલ દ્રવ્યને આહારપણે પરિણુમાવ્યા તોપણ હજી આત્મા, પુદ્ગલ રૂપ એંઠથી ખુશી થાય છે. અહ! આત્માની કેવી સ્થિતિ ? સંસારમાં રહેલા અનંત જીવોની સાથે દરેકે દરેક જીવ સાથે આત્માએ અનન્ત વાર સગપણ કર્યા. દુનિયામાં જેટલી જાતિ કહેવાય છે તેટલી સર્વ જાતિમાં આત્મા ઉત્પન્ન થયે, આત્મા બટાટા રૂપે થયો, આત્મા લસણ રૂપે થયે, આત્મા ડુંગળીરૂપે થયો, આત્મા ઝાડ રૂપે થયે, આત્મા જાનવર રૂપે થયો, આત્મા જલચર રૂપે થ. આત્મા, દેવલોકમાં ઉત્પન્ન થયો. નરક ગતિમાં જઈ આવ્યું. ચારે ગતિમાં અનંત અનંત વાર વિચિત્ર શરીર ધારણ કરી આત્મા ભટકત ભટકતા અત્યંત દુઃખ પામે. હજી પણ ચાર ગતિના ફેરા ટળ્યા નથી તોપણ આત્મા તો ધન, સ્ત્રી, પુત્ર, ઘર, હાટ વગેરે ને પિતાનું માની બધું આત્મહિત વિસરી ગયે, તે પિતાની ભૂલ હે આત્મા, તું પિતે રે.
આત્મા પોતે વિચારે કે, સારા નરસાં જે કર્મ તું કરે છે તે તારે ભેગવવાં પડશે. સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે– ૬ વર્ષ, રમતહિત દસ મિg , જે ગાય મા, પાર્થ પ્રવાહ કાદભાવાર્થએક જીવ કર્મ કરે છે, અને તેનું ફળ પણ જીવ એ ભગવે છે. એકલે ઉત્પન્ન થાય છે અને એકલો મરે છે, અને પરલોકમાં પણ એકલો જાય છે; પણ સગા સંબંધી કોઈ સાથે આવતું નથી. આત્મા, ઉદાસીન. ભાવે વિચારે તે આ સંસારમાં સર્વ વસ્તુઓ વૈરાગ્યનું કારણ છે. દરેક વસ્તુથી વૈરાગ્ય થઈ શકે. કહ્યું છે કે ચાવત્ત રાવ તાશ્વતરવિવાર નિવેરાતવઃ | ભાવાર્થ, જેટલા પદાર્થો દેખવાથી. સંસારની વૃદ્ધિના કારણે થાય છે તેટલાજ પદાર્થો મેક્ષ સુખ પ્રાપ્તિના કારણ ભૂત છે. આ સંસાર, સ્વમમાં દેખાએલી વસ્તુના જે ક્ષણિક છે. स्वप्ने दृष्टं यथा पुंसः, क्षणमात्रं सुखायते। प्रबुद्धस्य न तत् किाश्चन, પર્વ વિષચકે જુદા -ભાવાર્થ, સ્વમામાં કંઈ સારી વસ્તુ દેખવામાં આવે છે તે તે જેમ જ્યાં સુધી સ્વમ રહે છે ત્યાં સુધી સુખના માટે થાય છે,
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
તેમ આ સંસારમાં વિષયાથી થયેલું સુખ પણ ચાડી વાર રહે છે, અને અંતે દુઃખજ ભાગવવું પડે છે. ખસની ચળથી ખણુવાથી આત્માને જરા સારૂ લાગે છે, પણ પશ્ચાત્ ખસની વૃદ્ધિ થવાથી દુઃખ ભાગવવું પડે છે. જ્યાં જીવ, અત્યંત સુખની આશાથી રાગ કરે છે ત્યાં કાઈ વખત દ્વેષ પણુ થાય છે. સસારમાં સૈા સ્વાર્થનું સગું છે.
હા.
स्वारथीयो संसार त्यां, सुखनी क्यांथी आश; स्वारथ आप स्वरूपनो, करतां कर्म विनाश. स्त्री धन माहरू माहरू, करतो जीव दुःख पाय; मारुं माहरी पास एम, समजंतां शिव पाय. पर पुद्गलनी आशमां, जीव भटके निशदिन; पण आशा क्युं सिद्धशे, कर्म गति ज्यां हीन. चेती शके तो चेत ले, जावे फोगट काल; मृत्यु माथे गाजतं, तेनो कर तुं ख्याल. राजा रंक मरी गया, तुं पण जाइश भाइ; अंध थइ संसारमां, मोह्यो करे सगाई. धर्म कर्म एक सार छे, ते तुं हृदये धार; આત્મસ્વમાવે ચીર શરૂ, રાશ્વત શિવ ધર્ વ્યાર્. ॥૬॥
'
॥ જ્॥
For Private And Personal Use Only
॥ શ્ ॥
॥ ૨ ॥
॥ ૨ ॥
|| ૪ ||
આ જીવ માતાના
મૂત્રમાં આ જીવ
આ સંસારમાં મનુષ્ય દેહે જીવ જ્યારે માતાના ઉદરમાં ઉત્પન્ન થયા, ત્યાં ગર્ભનું દુઃખ અનત ભાગવ્યું. ઉંધે મસ્તકે પેટમાં રહ્યા. ત્યાં ખેલી પણ શકાય નહીં. વિષ્ટા અને લપટાઇ રડ્યા હતા, અને હાલ તે દુઃખ વિસરી ગયા. બાલ્યાવસ્થા પણ અજ્ઞાન દશામાં ગાળી. જીવ શી વસ્તુ છે ? જીવ માંથી આવ્યા અને કર્યાં જશે? મારી સાથે શું આવશે? તેને વિચાર બાલ્યાવસ્થામાં થઇ શક્યા નહીં. યુવાવસ્થા જીવે પ્રાપ્ત કરી, પણ હજી તત્ત્વની વાત ઉપર જીવ લક્ષ આપતા નથી. અરે, હવે ક્યારે તત્ત્વને વિચાર જીવ કરશે, અને એની પરભવમાં શી ગતિ થશે ? ક્રોધ, માન, માયા અને લાભ તા આત્માને વારંવાર છેતરે છે. રસ છે, પશુ માત્મા ! તુ હવે વિચાર કે એ, કષાયના યાગથી તુ ચાર
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
ગતિમાં ભટકે છે. અનાધિરથી એ તારી સાથે લાગ્યા છે. એ કષાય અભવ્ય જીવ આશ્રી નવિનતમાં ભાંગે છે. ભવી જીવ આશ્રી અનાજ સાંત ભાગે છે. સંસારનું બીજ કષાય છે. કષાય રૂ૫ બીજનો નાશ થતાં અવશ્ય સંસારને નાશ થવાને. ચાર ગતિરૂપ જે સંસાર છે તેને કોઈ દિવસ નાશ થતો નથી પણ ચાર ગતિરૂપ સંસારમાં ભટકવાને નાશ થાય છે એમ સમજવું. ભણીને ગને પણ અંતે રાગ દેષાદિ નાશ થાય તેમ કરવાનું છે. શ્રી યશોવિજમળ ઉપાધ્યાયજી કહે છે. પઢો પર ચા નો રિવ્યો જ નવો ચાર, કથા વોટુ પેસ્ટ, વહી જવા પ્રકાર ૨ જીનેશ્વર ભગવતે કથન કરેલાં તો જાણી સહી આદરવા યોગ્ય હોય તેને આદરવાં અને ત્યાગ કરવાને યોગ્ય હોય તેનો ત્યાગ કરવો. શ્રી તીર્થંકર મહારાજાએ અનન્ત જ્ઞાને જે વસ્તુનું જેવું સ્વરૂપ જાણ્યું તેવું પ્રકાસ્યું છે. નિગોદાદિકનું સ્વરૂપ અલ્પબુદ્ધિથી યુક્તિપૂર્વક સમજવામાં આવે નહીં તોપણ. શ્રદ્ધાગમ્ય તે જાણવું. ભો!! વિચારે કે, તીર્થંકર મહારાજાનાં વચન સાંભળી સમજી પ્રમાદ, નિંદા વગેરેમાં નકામ વખત ગાળીશું તે પછી જાણ્યું તે પણ નહીં જાણ્યા જેવું થશે. કાલ જે શુભ કૃત્ય કરવાનું હોય તે આજ કરી લેવું. ઘડી એકને ભરૂં નથી. સમયે સમયે કરી આયુષ્ય ઘટતું જાય છે. વખત વહી જશે. મનનું ચિંતવ્યું મનમાં રહેશે, માટે હે ચેતના પ્રમાદરૂપ નિદ્રાને ત્યાગ કરી તારું ભલું કરવા ઉઠ, તારું ભલું તારા વિના બીજાથી થવાનું નથી. આ લેખ વાંચે છે તે પહેલાં તું શું કામ કરતો હતો ? સારું કે ખેરું? તે કામ પરભવમાં સાથે આવશે કે નહીં ? એક દિવસમાં સૂર્યની પણ ત્રણ અવસ્થા થાય છે. તો તું ચેતન મનમાં વિચાર કે, તારી ઘડી પછી કેવી અવસ્થા થશે. સાપુને ભરૂં નથી. દાન, શીયલ, તપ, "ભાવ, એ ચાર ભેદે કરી ધર્મ આરાધન કરી લે. ૩ વાર છે.
દાન, શીયલ તપ અને ભાવના એ ચાર પ્રકારે ધર્મનું સાધન કરવું તે પણ પરમાત્મપદ પામવાને માટે જ. પરમાત્મપદની આકાંક્ષા રાખી ધર્મ કૃત્ય કરવું સફળ થાય છે. કીર્તિદાન, ઉચિતદાન, આ આત્માએ ઘણું વાર કર્યા પણ હજી તેને પાર આવ્યું નથી. અને આત્મા હજી ભટકે છે તેનું કારણ પણ તેજ છે. અભયદાન અને સુપાત્ર દાન થકી આત્મા પરમાત્મપદ પામી શકે છે. અમવન બે પ્રકારે છે. ૨ દ્રવ્ય મથેન, ૨ માલ મચવન પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરવું અર્થાત પ્રાણુઓને મારતાં અટકાવવા તેને દ્રવ્ય - મહાન કહે છે. જ્ઞાનને અભ્યાસ કરાવો, જીવોને આત્માના સ્વરૂ૫ની સમજણ પાડવી, નવતત્વ, દ્રવ્ય, સાતનય, સપ્તભંગી વગેરેનું સ્વરૂપ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८
વચનામૃત.
સમજાવવુ, અને કુદેવ, ગુરૂ અને વુધર્મની ખરાબ પ્રવૃત્તિ, જીવાને લાગેલી છે તેના ત્યાગ કરાવવા, તેને સાવ અમયાન કહે છે. વળી આમથવાનના એ ભેદ છે. ૨ વશમથલાન ૨ પરમમયાન. પેાતાના આત્મા મિથ્યાત્વ, વિત્તિ, જાય અને ત્રણ યાગે કર્મ ગ્રહણ કરતા ચાર ગતિમાં ભટકે છે. તેનું કારણુ ઉપરના હેતુ છે. મિથ્યાત્વાદિક શત્રુએ અનાદિ કાળથી આભાને ચાર ગતિમાં રખડાવે છે. અને મોક્ષ જતાં અટકાવે છે. સર્વે સંસારી જીવાના તે શત્રુઓ છે. એ શત્રુઓના ત્યાગ કરવા તે પોતાના આત્માને શ્રમયજ્ઞ આપ્યું કહી શકાય છે. વળી ખીજા પણ ચૈાગ્ય થવાને આત્માનું સ્વરૂપ સમજાવવું, અને ભળ્યેાને સત્યપદેશ આપવેા, કે ભવ્ય જીવે તમે કર્મના યોગે ચોરાશીલાખ જીવયેાનિમાં ભટકે છે. અને તે કર્મ બંધનુ કારણ પણ મિથ્યાત્વ, અવિત્તિ, ષાય, અને ત્રણ ચોળ છે. એના તમે ત્યાગ કરશે, અને સ્વસ્વભાવે રહેશેા તે તમેા પાતપેાતાના આત્માઓને લાગેલાં કર્મ દૂર કરી શકશે, એમ ખીજાએાને કહેવું તે પર અમચવાન જાણવું. ધર્મ ધર્મ પાકારનું સર્વે જગત ફરે છે. પણ ધર્મને સાર વિરલા જાણી શકે છે. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે, વધુ ક્ષળા તે. ધર્મ, સ્વશુળ विध्वंसणा ते अधर्म | भावअध्यात्म अनुगत प्रवृत्ति, तेहथी होय संसार છિન્ન ફ્। આત્માના જ્ઞાનાદિ ગુણાનુ રક્ષણ કરવું', અર્થાત્ કર્મના આચ્છ:નથી આત્માના ગુણા ઢંકાયા છે, તે જ્ઞાનાવરણીયાદિ કર્મના નાશ કરવેશ, અને પોતાના ગુણેાના કર્મથકી નાશ થવા દેવે! નહીં, તેનું નામ ધર્મ છે. જો કે આત્માના ગુણાને નાશ થતા નથી, તાપણુ કર્મની વર્ગાવડે આત્માના ગુણા, પાતપેાતાનું જે જે કાર્ય છે, તે તે ખજાવી શકતા નથી. તેની અપેક્ષાએ ગુણાને નાશ સમજવા. જેમ સૂર્યના પ્રકાશનું આચ્છાદન વાદળાં કરે છે, પણ તેથી કંઈ સૂર્યના પ્રકાશ સર્વથા નાશ પામતો નથી. કર્મના એવાજ સ્વભાવ છે કે તે આત્માના ગુણાનું આચ્છાદન કરે છે. દરેક આત્માઓ, કર્મના ચેાગે ભવમાં ભટકે છે. એ કર્મ ખીજ બળી જાય છે તા ઉપાધિ સર્વે ટળી જાય છે. એ કર્મની ઉપાધિથી જન્મ જરા મરણુ વગેરે અનેક દુ:ખો આત્મા પામે છે. અનંત શક્તિના ધણી આત્મા છતાં મિયા। અહે। આ શરીરમાં વસ્યા છે. કેવી વિટંબણા ? કર્મની ગતિ ન્યારી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
न्यारी कर्म गति जिहां, उद्यमथी शुं थाय; पण उद्यम करवा थकी, भावी सर्व ग्रहाय. उद्यम खड्ग कर ग्रही, कर्म रिपु कर नाश; नाश कर्म रिपु यदा, तदा त्रिभुवन दास. ॥२॥ खावू पीवू पहेरवं, रमवू भमवू दुःख; आपो आप विचारतां, होवे शाश्वत सुख. बहिरातम भावे सदा, जीव भटके संसार; अन्तर आतम पद लही, पामे भवजल पार. ॥४॥
છો સુખની આશાએ દેશ વિદેશ ગમન કરે છે, દાસપણું કરે છે, રાત્રિ દિવસ સુખની આશાએ મનમાં અનેક પ્રકારની ચિંતાઓ કરે છે, અનેક પ્રકારના વ્યાપાર કરે છે; પણ પુણ્ય મેગે સમજી શકાય તો સમજી લેવું કે, આ દુનિયામાં દશ્ય પદાર્થમાં સુખ નથી પણ દૃશ્ય પદાર્થો પગલિક સુખનું સાધન છે. આત્મા, દશ્ય પદાર્થ થકી અળગો છે. દશ્ય પદાર્થ પગલિક સુખનું કારણ છે. પગલિક સુખ સાદિ સાંત ભાંગે છે. પાગલિક સુખથી આત્માને ખરી શાંતિ થતી નથી. કારણ કે પગલિક સુખનો અનુભવ તો આત્માએ અનેકવાર દેવલોક વિગેરેમાં કર્યો પણ તે થકી આત્મા શાંતિ પામ્યો નહી. શાંતિ પદ પામવા ગ્ય તે સહજ શુદ્ધસ્વરૂપ છે. પુણ્ય અને પાપનો સંપૂર્ણ ક્ષય થએ છતે તાવિક સુખ આત્માનું પ્રકાશે છે, તાત્વિક સુખ આત્માને વિષે પ્રગટ થએલું રસ અને ભાંગે છે. આત્મામાં પહેલાં એ તાત્વિક સુખ તિરોભાવે હતું. તેનું આવિર્ભાવે થવું, તેને જ સુખ ઉત્પન્ન થયું એમ વ્યવહરાય છે. બાહ્ય પદાર્થોમાં સુખ નથી એવી દઢ કલ્પના આત્મામાં કરવી, બાહ્ય પદાર્થોના ઉપભોગમાં ટુણ છે એવી હરાપ આત્મામાં કરવી. એ બે પ્રકારની કલ્પનાઓનું વારંવાર સ્મરણ કરવું અને એમ કરવાથી आत्मानी परभावमा प्रवृत्ति थशे नही. प्रवृत्ति प्रण प्रकारनी छे. १ पुण्य પ્રવૃત્તિ. ૨ પ્રવૃત્તિ. ૩ વાર્થ વારિત. આ ત્રણે પ્રવૃત્તિમાંથી કોઈ પણ પ્રવૃત્તિ જ ક્ષણેક્ષણે કર્યા કરે છે, અજ્ઞાની છવ પાપ પ્રવૃત્તિમાં ભો રહે છે. હિંસા, જુઠ, ચોરી, અબ્રહ્મ, લોભ, માન, માયા, અદેખાઈ, લેશ, મમતા, નિંદા વગેરે પાપ પ્રવૃત્તિ, જીવ અજ્ઞાનથી કરી અશુભ કર્મ રાશિ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
વચનામૃત.
સંચય કરી તરફ નિાદમાં દુઃખના અનુભવ કરવા જાય છે. દાન, તપ શુભ ભાવરૂપ પ્રવૃત્તિ, જીવ કરતા છઞા સારી ગતિમાં જાય છે. અને ત્યાં પુણ્યનાં દળીયાં ભાગવી અવર ગતિમાં ઉત્પન્ન થાય છે. પુણ્ય અને પાપ પ્રવૃત્તિઓનું સ્વરૂપ ચેતન સમજ્યું ત્યારે તે આશ્ચર્ય પામી મનમાં વિચારવા લાગ્યા કે અહા ! અહીં મેં એ પ્રકારની પ્રવૃત્તિમાંજ ભવેાભવ ગાળ્યા છે. અનાદિ કાળથી એ એ પ્રવૃત્તિઓ મેં આદરી છે. હજી પણુ હું તેમને વળગી રહ્યા છું. એ એ પ્રવૃત્તિઓ તૈય છે. પુણ્ય અને પાપનેજ લક્ષી જે હું પ્રવૃત્તિ કરૂં છું. તે યાગ્ય નથી એમ કરતાં હું સંસારમાંથી છુટી શકીશ નહીં, કારણ કે એ એ પ્રવૃત્તિઓ સંસાર વૃક્ષના મૂળ સમાન છે. હવે ત્યારે ચેતને મનમાં થાર્યું કે; ત્યારે એ એ પ્રવૃત્તિઓના ત્યાગ કરી પરમાર્થવૃત્તિ કે જે ઉત્કૃષ્ટ અર્થ મેાક્ષ તેના માટે પ્રવૃત્તિ કરવી તે ચોગ્ય છે. તે પરમાર્થે પ્રવૃત્તિ કરતાં પહેલાં અહંકાર, મમકાર, નિંદા, આપબડાઇ, પરદોષ કથન, સાંસારિક મેાટાઈ, ફ્લેશ, દુષ્ટ વચન વવું, મનમાં માઠું ચિંતવવું, અદેખાઈ, ફૂડકપટ, લાભ, માહ, ઇત્યાદિ દોષોને! ત્યાગ કરી શુદ્ધ થયા બાદ બ્રાહ્મા, પરમાર્થે પ્રવૃત્તિ કરી શકે છે. વૈરાગ્ય, શમ, ક્ષમા, નિર્દેભતા, ઉદા. સીનતા, અહિરાત્મભાવના ત્યાગ, દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા, મેાક્ષની ઈચ્છા, ઈત્યાદિ ગુણા પ્રાપ્ત થતાં આત્મા તે પરમાર્થ પ્રવૃત્તિયપ ચાળે ચઢી શુદ્ધ પરમાત્મ સ્વરૂપ પેાતાનું પેાતાનામાં પ્રગટાવી જન્મ મરણાદિ રાગોના ત્યાગ કરી શાશ્વત રાન્તિવત્ જે મોક્ષ તેમાં વિરાજી અનંત ત્નત્રયીના અધિષ્ટાતા બને છે. શાશ્વતપદ્મનું મુખ્ય કારણુ પરમાર્થે પ્રવૃત્તિ છે. વીતરાગ આજ્ઞા મુજબ પુણ્ય પાપ પરિહારક શુદ્ધ સાત્રિની કરણી રૂપ પરમાર્થ પ્રવૃત્તિને પામેલા જીવેા અનંતા મુક્તિમાં ગયા, જાય છે, અને જશે. ઉપાદેય તેજ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મતત્ત્વચિત્ મહાત્માઓએ મોક્ષતત્ત્વ ઉપાદેય જાણી માર્ચ પ્રવૃત્તિયો ને પરમાત્મપત્ લક્ષ્ય સ્થિર સ્થાપવી. હિતાહિત જાણનાર છૂટ્યા ત્ય જાણનાર આત્મા છે. ચાર ગતિમાં કરનાર પણ આત્મા છે. ચારગતિથી છુટનાર પણ આત્મા છે. એ આત્મતત્ત્વ શુદ્ધ નિર્મળ થાય તેમ સાનુકૂળ ક્રિયા, દાન, તપ જપનું અવલંબન કરવું જોઈ એ. આ જગના વ્યવહારથી મનાયલા સુખના સાધનભૂત, શય્યા, પુત્ર, સ્ત્રી, ધન, ધેાડા, ગાડી, ગૃહ, મિષ્ટાન્ન વગેરે પ્રાપ્ત કરવાને જીવ પુનઃ પુનઃ ઈચ્છા કરે છે. તથાપિ સર્વને તે સર્વાંગે શા હેતુથી મળી શકતાં નથી અને મળેલ નથી તે। તે શી રીતે મળે તેના યેાગ્ય વિચાર વિવેકદૃષ્ટિથી કરીને ઉપાય યપણું વિચારવું. તથા આ લામાં
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૧
સર્વને ચિરંકાલ જીવવાની આશા છતાં જીવી શકાતું નથી. અને ઈચ્છા વિના મૃત્યુને સ્વીકારવું પડે છે. તે એ જીવન મરણુ શાથી મળે છે અને જીવન મરણુ શાથી ટળે છે. તેના જ્ઞાનદૃષ્ટિથી વિચાર કરી અક્ષય સ્થીતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જોઇએ. કોઇ વખત આત્મા શાક કરે છે. કોઈ વખત હસે છે, કાઈ વખત રૂદન કરે છે. તેનું મુખ્ય કારણ શું છે તે જાણી તેના ત્યાગ કરવા પ્રયત્ન કરવા. આ શરીર નાનાથી માટું કેવી રીતે થયું અને તેમાં હાતિવૃદ્ધિ કેવી રીતે થાય છે. તેના વિચાર કરી દેશને ત્યાગ ફરી ઇષ્ટમાં પ્રકૃત્તિ કરવી. મ પુષાર્થને સાધી લેવામાં અનુકૂલ એવું આ આ મનુષ્ય શરીર પુનઃ પુનઃ પ્રાપ્ત થશે. એવા નિયમ નથી તેથી સા દુર્લભ એવા આ મનુષ્ય શરીરને પામીને પ્રમાદ રહિતપણે મને સાધવાના નિશ્ચયવાળા થઈને યાગ્ય સાધનાને સેવવાં જોઇએ.
આ સંસારમાં અનેક જન્મ પામીને પણુ જ્યારે આ સંસારના વિષય પદાર્થની પ્રબલ આસક્તિથી મનુષ્ય મૂકાય છે, ત્યારેજ આત્મા, મુક્તત્વના આધકારને પામે છે માટે કાલાંતરે પશુ જે સેવ્યા વિના દુઃખના અંત આવવાના નથી એવાં મુક્તિ સુખનાં સાધનાને આગ્રહથી સેવવાં જોઇએ.
આ મનુષ્ય લેાકમાં વસનારા ભવ્યે! તમે આ લોકનાજ શ્રેષ્ઠ સુખની ઈએ આયુષ્ય ગાળશા નહિ. પુનઃ પુન: આવી શ્રેષ્ટ સામગ્રી પામવી મુશ્કેલ છે. હે ચેતન! તું મનમાં સમજ કે કાઇનું અહિત ન કરવાથી તથા ન ઇચ્છવાથી તેમજ સર્વ જીવેનું કલ્યાણુ ઇચ્છવાથી આત્મા નિર્મળ થશે. તારા પરસ્પરના દ્વેષનેા ત્યાગ કરીને પેાતાનું હિત સાધવાને નિર્મળ થા. હું બામન, નિર્મળતા અત્યંત છે. અનુમેય છે. તું અષ્ટકર્યેથી મલીન થયા છે. શુદ્ધ નિર્મળતા તા તું આત્મ સ્વભાવે રમીશ તાજ મળશે. તેમાં પડેલી માખીની પેઠે જો માવે રમીશ તા મહના પામીશ.
હા. आशा तृष्णा योगथी, मन ज्यां त्यां भटकाय; पर आशा ते दुःख छे, पण ते नवी समजाय. पर आशाथी राग द्वेष, शोक हर्ष मन थायः पर वस्तु नहि आत्मनी, समजुनेज जणायै. हुं न्यारो पर वस्तुथी, शुद्धानन्द स्वरूप; सकळ सिद्धि भंडारहुं, शिवरमणीनो भूप.
For Private And Personal Use Only
॥ ? ।
॥ ૨ ॥
॥ ૐ ।
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
क्यनामृत.
कोनी साथे हुं वहूं, हसुं रमुं हुं केम; हसतो रमतो हुँ नहि, निश्चयनयथी एम. आतमध्याने हुं रहुं, ए मुज शुद्ध स्वभाव; आत्यन्तिक सुख ऊपजे, निर्मल शिवसुख दाव. ॥५॥ लक्ष्यु हित नहि आत्मनुं, तो तुं बाळ समान; भवमां भटकीश जीवडा, दुःखी थइ नादान. ज्ञान ध्यान चारित्रथी, आत्महित थानार; बुद्धि सुख शाश्वत लही, पामे भवजल पार. ॥७॥
મનરૂપી માંકડું જેમણે વશ કર્યું છે, અને જેઓ આમિતિમાં વીતરાગ આજ્ઞા મુજબ વ્યવહાર નિશ્ચયનયાનુસાર યથાયોગ્ય પ્રવૃત્તિ કરે છે, તેઓ
नाश 3री अखंड, पूर्ण, अज, अविनाशी, सनातन, शाश्वत પર રિને પામી પૂર્ણ સુખી થાય છે. એ પલની કોને ઈચ્છા ન હોય पोताने तथा ५रने ५६ भाटे साक्षी थामा. सने ते भा. एज महाकांक्षा.
भन३५ भाई नशे १२ थु, सेवा महात्मासी शाश्वतपद् पाभी શકે છે, કહ્યું છે કે
मण मरणे इंदियमरणं, इंदिय मरणे मरंति कम्माइ; कम्म मरणेण मुख्खो, तम्हा मणमारणा बिंति. ॥१॥ मन एव मनुष्याणां, कारणं बन्ध मोक्षयोः । यौवालिङ्गिता कान्ता, तत्रैवालिङ्गिता सुता. ॥२॥
મન મારવાથી ઈદ્રિયો મરે છે. અને ઇન્દ્રિયો જ્યારે સ્વવિષયથી વિરામ પામે છે ત્યારે કર્મને નાશ થાય છે. અને કર્મને નાશ થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે જ મહાત્માઓ મન વશમાં રાખવા ફરમાવે છે. માણસ જરા વિચાર કરે છે એટલામાં તે મન હજારે ગાઉ ફરી આવે છે. જે માણસના મનમાં સંકલ્પ ઉઠતા નથી અને જે પરભાવને ત્યાગ કરે છે, અને આમરમે છે, તેણે મન વશ કર્યું એમ કહી શકાય છે. પણ જ્યાં સુધી મન વિકલ્પ સંકલ્પની શ્રેણિઓથી વ્યગ્ર હોય ત્યાં સુધી મન માર્યું કહી શકાય નહીં. કહ્યું છે કે, चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितं। तथैव तैर्विनिर्मुक्तं, भवान्त इति कथ्यते ॥१॥ राग ५ माहिप युत वित्त त संसार . भने त
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
૧૩
ફ્લેશવડે રહિત ચિત્ત તેજ ભવાંત છે. માણસ બેસે છે, પણુ મન તા ર્યોજ કરે છે. શરીર થાકે છે, પણ મન થાકતું નથી. ક્ષણુમાં મન ક્યાંય અને ક્ષણુમાં મન ક્યાંય એમ સદા મન ભમ્યા કરે છે. જેમ જેમ મનુષ્ય તેને વશ કરવા પ્રયત્ન કરે છે, તેમ તેમ અળગું તેનાથી મન થાય છે. સનરૂપ સમુદ્રના પાર પામી શકાતા નથી. મન આકાશમાં ભમે છે. મન પાતાળમાં જાય છે. કોઇ વખત મન કોઇનું બુરૂ કરવાના વિચારમાં હાય છે. અને કાઈ વખત લેાભે કરી વ્યાસ હાય છે. કોઇ વખત કપટે મન વ્યાપેલું હાય છે. માટે શ્રી કુંથુનાથના સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે मुक्तिणा अभिलाषी तपीया, ज्ञानने ध्यान अभ्यास, वैरीडुं कंड पहबुं નિતને, નાલે અવઢે પાસ દ્દો અંદ્યુત્તિન ॥ ધ્ ॥ મુક્તિના અભિલાષી પુરૂષા તપ તપે છે, જ્ઞાન અને ધ્યાનના અભ્યાસ કરે છે. તેવા પુરૂષોને પણ મન ભમાવી દે અવળી તરફ દોરી જાય છે. એવું અહે! મન વૈરી છે. મન જેણે સાધ્યું તેણે સર્વ સાધ્યું એમ કહેવામાં કંઈ વાંધે નથી. જાતે મર્ચંટ હાય અને તેને ખૂબ દારૂ પાયેા તા છાપરે છાપરે કુવામાં બાકી રાખે નહિ. તેમ મન રૂપી માંકડુ અને તેને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપી દારૂ પાયે તેા કર્મ બાંધવામાં બાકી રાખે નહિ. મનની ચપળતા માણુસના સંગથી વિશેષ થાય છે. માટે જેના સંગથી મનમાં દુર્ધ્યાન થાય તેને સંગ યાગ કરવા, જેના સંગથી ક્રોધ થાય તેના સંગ ત્યાગવા, જેની સંગતથી મન વિષયા ભિલાષી થાય તેની સંગત વર્જવી. જેમ જેમ મનની સ્થિરતા થાય છેતેમ તેમ સહજ સમાધિ સુખ અનુભવાય છે. જેમ સસારમાં ધણી જંજાળ તેમ મનની ચપળતા વિશેષ જાણવી. મનની ચપળતાથી કર્મ રાશિનું ગ્રહણ થાય છે. ક્રોધ, માન, માયા, લાભ, દ્વેષ, અદેખા, તૃષ્ણા આદિ દ્વેષાના નાશ મને મારવાથી થાય છે. યાદ રાખેા કે-જેમ જેમ મન મારવામાં આવશે તેમ તેમ ક્ષમા ગુણુ વૃદ્ધિ પામશે અને આત્મામાં સંતાષાદિ ગુણાના વાસ થશે. જેણે મનને વશ કરવું હાય તેણે આહિરની ખટપટા જેવી કે જેનાથી કંકાસ ઉત્પન્ન થાય, જેથી ક્રાધાદિની ઉત્પત્તિ થાય, તેવાં કાર્યો કરવાં નહિ. ઉપાધિથી દુ:ખ છે અને ઉપાધિ ત્યાગવાથી સુખ છે. સત્પુરૂષા નિરૂપાધિપણું ચાહે છે. આ નિરૂપાધિગુણુ પામી અનંત છત્રા મુક્ત થયા. મહા વિદેહમાં સંપ્રતિ (હાલ) જાય છે અને ભવિષ્યમાં જશે. હે ભબ્યા ! પરભાવના ત્યાગ કરા. અને આત્મ સ્વરૂપમાં રમો અને મનને ક્ષણે ક્ષણે ઉપયાગ દે વશ કરે. તેથી દુર્ધ્યાન ટળશે અને અનુક્રમે યુત્તિ મળશે. વ્ શ્રી રાન્તિઃ રાન્તિઃ સ મન એ આત્માને પ્રધાન છે. મન જો કુમાર્ગે ચાલે છે તેા આત્માને
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
વચનામૃત.
સાતમી નરકમાં લઈ જાય છે અને તેજ મનથી આત્મા, પરમાત્મપદ પામી મુક્તિપુરીમાં જઇ વસે છે. ધણા ખરા વ્યવહાર મનેાદ્વારા સંસારી જીવા કરે છે. ઘેાડાના કરતાં પણ મનની ગતિ આધક છે. તારના કરતાં પણ મનના વેગ અધિક છે. સમુદ્ર તરવા સહેલ છે. પણ મન વશ રાખવું મુશ્કેલ છે. એક ધડીમાં મનમાં જેટલા વિચાર થાય છે તેને પાર પણ આવતા નથી. કાઈ પણુ કાર્યમાં મન ગ્રંથાયુંજ રહે છે. તંદુલીયા મસ્જી, મનના અશુભ વ્યાપારથી સાતમી નરકમાં જાય છે. શરીર એક ઠેકાણે હાય છે, પણ મન તા અનેક ઠેકાણે ભમતું હોય છે. અહે। એ મનને સ્થિર કરવું તેજ મહાયેાગ છે. મનમાં કાઈ વખત સ્ત્રીની ચિન્તા થાય છે. ઉત્તરાત્તર અનેક પ્રકારની ચિંતાઓ થયા કરે છે, અને મનથી, આત્મા, કર્મરાશિ ગ્રહણુ કર્યા કરે છે. મન વચન અને કાયાના યેાગમાં પણ મનેયાગ માટેા કહ્યા છે એ મન જેણે વશ કરી આત્મ સ્વરૂપમાં લક્ષ્ય રાખ્યું છે તે મહાત્માઓને પુનઃ પુન: નમસ્કાર થા.
આ સઁસારરૂપ કારાગૃહમાં કંઇ પણ સુખ નથી. ફ્ક્ત જીવ, તેમાં સુખથી સાય છે. સંસારમાં ધન, પુત્ર, પરિવારથી પેાતાની મેાટાઈ માનવી તે કસાઇના ધેર વૃદ્ધિ પામતા મેાકડાની પેઠે જાણવું. આ સંસારમાં કેટલાક જીવા પ્રજા રહિત હાવાથી દુ:ખી થાય છે તથા કેટલાક, દુર્ગુણી સ્રીયાના વચન પ્રહારાથી દુઃખી થાય છે, કેટલાક કુલક્ષણવાળા પુત્રથી દુ:ખી થાય છે, કેટલાક, ધન કમાવાની ચિંતાથી અહર્નિશ સંતપ્ત રહે છે. કોઇ તે ધનવાન્ તથા પ્રતિષ્ઠાવાન છતાં પણ પોતાના દુષ્ટ સ્વભાવથી દ્રવ્યના દુરૂપયાગ કરી ઉત્તર કાળમાં દુઃખરૂપ કૂળને આપનાર પાપ કર્મોને રચે છે. કેટલાક તા અનેક પ્રકારના રાગેાથી પીડાતા નિરર્થક જીંદગી ગાળે છે, કેટલાક ધન રક્ષણમાંજ જીવિતવ્ય ગુમાવી ચિંતામણિ રત્ન સમાન નર જન્મ હારે છે. ધનવાના, તેમજ રાજાએ અગ્નિ, ચારના ભયથી સદા ચિંતા કર્યા કરે છે. અને વિચારતાં એમ જણાય છે કે, ધનવંતા કોઇ ચિંતા રહિત નથી. એટલું તેા ઠીક પણ સ્વમાવસ્થામાં તેઓ ધનના વિનાશની શંકાવાળા હોવાથી નિર્ભય હેાતા નથી, તે જગૃતાવસ્થામાં કયાંથીજ હાય ? વળી ધનવાન પુરૂષા, લોભી, તૃષ્ણાવાળા, ઈર્ષ્યાવાળા તથા અભિમાની પણ હાય છે; જેથી તે દુર્ગુણા તેમને વિના અગ્નિએ બાળીને ભસ્મ કરનાર છે, તેઓ મડે પાપના સમુહને પણ અધિક કરે છે. તેથી પરલોકમાં પણ દુ:ખના ભા'તાજ થાય છે. કાઇ વીરલા ધનવતા, ધનતે સન્માર્ગે સદુપયાગ કરી જીવનની સાફલ્યતા કરે છે. ખાહિર ધનાદિ ઉપર મમત્વ ભાવ હોવાથી આત્મસ્વરૂપનું ચિંતવન થતું નથી, કારણ કે ધનની ચિંતા વિઘ્નરૂપે આડી આવે છે, માટેજ ચક્રવર્તિ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૫
સરખા રાજાએ પણ સાંસારિક રૂષિને તૃણુવત્ ગણી શ્રમધર્મ અંગીકાર કરીને ઉત્તમતિ ભજનારા થયા છે. ધન પુદ્ગલરૂપ છતાં ચૈતન્ય શક્તિવાળા આત્માને પણ લલચાવી ફસાવે છે, અને મેહાંધવા તેનેજ અહે। સાર તરીકે માને છે, પણ અંતે એ ધનાદિ વસ્તુ મર્યાં બાદ સાથે આવતી નથી. હું ચેતન ! તું કેમ તેમાં મુંઝાય છે? બાહિર લક્ષ્મીથી પા તાને મેટા માનનારા મેાક્ષરૂપ શ્રેયને પામી શકતા નથી; પણ જે આત્મામાં જ્ઞાનદર્શન ચારિત્ર રૂપ અનંત લક્ષ્મી માની તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, તેઓ મેાક્ષરૂપ શ્રેયને પામી શકે છે. ખાદ્યલક્ષ્મીની વૃદ્ધિથી જીવ અહંકારી થઈ જાય છે અને અન્તરલક્ષ્મીની વૃદ્ધિથી જીવ અહંકાર રહીત થઈ નમ્ર બને છે. અને સર્વ જીવાની સાથે કરૂણા દૃષ્ટિથી ભ્રાતૃભાવ રાખે છે. ખાન્ય લક્ષ્મીની વૃદ્ધિ, પુણ્ય સંયેાગે જે જીવા પામ્યા છે, છતાં નિરાભિમાન દશાએ દેવગુરૂ ધર્મમાં વિનયવાળા હાય છે, તેમનેજ શિવ સંપદા મળે છે. લક્ષ્મી પામ્યા છતાં પણ જે વીર પુરૂષો, જળ પકજની પેઠે તેનાથી ન્યારા રહીને સ્વઆમહિત ચૂકતા નથી, તેઓ શાશ્વતપદ પામી શકે છે. ખરેખર લક્ષ્મી મનને ફેરવી નાખે છે, અને જો તેના ભાડતા ધર્મીન હાય તા તેને કુગતિના હેતુ ભૂત તે થાય છે. આત્માથી ખાઘલક્ષ્મી ભિન્ન છે. મમત્વકારિકા છે, માટે તેને ધર્મ માર્ગે સદુપયેાગ કરવા તેજ આત્મહિત માટે છે. દાન, ઉપભાગ, અને નાશ, એ ત્રણમાંની ગમે તે ગતિ લક્ષ્મીની થાય છે, માટે વૈરાગી જીવા તેને પાતાની કદી માનતા નથી, અને તેથી સ્વહિત સાધે છે. બાહ્ય ઉપાધિ જેમ એછી તેમ સમાધિ વિશેષ થાય છે. નિપાધિ ત્રામાંજ તાત્વિક સુખ છે. તત્પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા જોઇએ. મેાહસાગરને ઔદાસીન્યભાવે તરવા પ્રયત્ન કરવા, તેમજ સ્વસ્વરૂપમાં રમણુતા કરવી. પરભાવના ત્યાગ કરવા. મનની ચંચળતા ત્યાગી સ્થિર મનાદારા આત્મ ગુણુ ચિંતવન કરવુંજોઈએ. ક્ષણે ક્ષણે આત્મા ખાદ્યભાવે રમે છે કે સ્વ સ્વભાવે રમે છે ? તે ઉપયાગથી જોવું, એમ પુનઃ પુનઃ આત્મનિરીક્ષળ કરતાં, પાપકમેાંથી આત્મા, હલકા થઈ પરમાત્મસ્વરૂપધ્યાનદ્વારા ઈઅળ જેમ ભમરી સંગથી ભમરી રૂપે થાય છે તેમ આત્મા, પરમાત્મવત્ પામી અનંત સુખને ભાતા થાય છે. એજ,
દુહા. संसारे सुख बिन्दुसम, भ्रमथी भूल्या लोक सुख आशाए दुःख लही, जन्म गमावे फोक,
For Private And Personal Use Only
॥ ફ્ ॥
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
વચનામૃત.
मधु बिन्दु दृष्टान्त जिम, तिम संसारे सुखः । अनुभवथी जोतां थकां, संसारे बहु दुःख. मोह तृष्णा अभिमानथी, सहुजन दुःखी थाय; થામાં વાર નવ તેનો, અનરામર પદ્ધ વય | ર
આ સંસારમાં આત્મા, મોહની કેફથી અસત્ય વસ્તુને સત્ય તરીકે જાણું ભ્રમથી ભૂલ્ય થકે સાંસારિક સુખને સત્ય સુખ તરીકે જાણ મુંઝાય છે. અને સત્ય વીતરાગ કથિત તત્ત્વથી અજાણ રહી ગ ઢ તનવ સ્વઆયુષ્ય નિરર્થક ગુમાવી અધોગતિ પ્રાપ્ત કરે છે. જીવ, સુખની આશાએ બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે છે, પણ મોહાંધ આત્મા જાણી શક્તિ નથી કે સુખ તો કેવળ શુદ્ધ આત્મામાં રહેલું છે. કોઈ પણ જડ પદાર્થમાં સુખ રહેતું નથી, તેમજ શરીરમાં સુખ રહેતું નથી. જે શરીરમાં જ સુખ રહેતું હોય તો મૃત શરીરમાં તેની ઉપલબ્ધિ થવી જોઇએ, પણ થતી નથી; માટે સિદ્ધ થાય છે કે સુખ એ આત્માને ગુણ છે. ગુણ ગુણ છે, અને કાલા છે. સુખ અનંત છે, સુખ અરૂપી છે, સુખ શાશ્વત છે, સુખ અનાદિ કાળથી આત્મામાં છે. કર્માવરણને લીધે સંસારી જીવોને સુખ તિભાવે છે, અને કર્મનાશથકી સુખ આવિર્ભાવરૂપે પ્રકાશે છે, તાત્વિક સુખ આત્મામાં રહ્યું છે. અને તેની પ્રાપ્તિ અન્તરાત્મપણુથકી છે. કસ્તુરીઓ મૃગ જેમ મૃગમદ–ગંધ લેવા વનમાં ભટકે છે, પણ જાણતો નથી, કે મૃગમદ તો મારી પાસે છે. તેમ આ બાહ્યાભા અન્ય વસ્તુઓમાં સુખ છે, એવી ભ્રાંતિથી તેને પોતાની માની શકાય છે. અને અન્ય વસ્તુઓના નાશથી પિતાને નાશ માને છે. હે આત્મન ! શુદ્ધ બુદ્ધિથી વિચાર કે કેવળ તું માયાના પાસલામાં ફસાયો છે. અને હાલ મનુષ્ય જાતિરૂપ સામગ્રી પામી વીતરાગ ધર્મનું સેવન કરતો નથી, તો તે તું પશ્ચાત્તાપ કરીશ. જળ તરંગવત આયુષ્ય સ્થિતિ છે. સમયે સમયે આયુષ્ય ઘટતું જાય છે. વારંવાર ધર્મ સામગ્રી પામવી દુષ્કર છે. કહ્યું છે કે –
नपुणो पुणोवि एवं, तुहसंभावेमि जीवसामग्गिः तारे हरिसि कहं । पमाय मइराग उम्मत्तो. ॥१॥ जलपडिबिंबियतरुवर, फलेहिकोनाम पाविऊतित्तिं ।। સુવિળવે અથેળ, ફરી વિસંગો | ૨ | સરેવરના જળમાં પડેલાં ઝાડના પ્રતિબિંબથી ને જણાતા ફળથકી
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૦
જેમ કાઈ તૃપ્તિ પામી શકતા નથી, તેમ આત્મા પોતાનાથી અન્ય પુદ્ગલ વસ્તુઓથી સુખ પામી શકતા નથી. સુખ એવી ભ્રાંતિ મુક્ત પુદ્ગલ વસ્તુમાં છે. તે અનાદિ કાળથી મિથ્યાત્વબુદ્ધિથી થાય છે. તે ટળ્યાથી સત્યસુખની શ્રદ્દા થાય છે. આ જીવે ચેારાશી લાખ છત્રયેાનિમાં અનંત વાર અનંત શરીર ધારણ કર્યાં. આકાશના જેટલા પ્રદેશ છે, તે પ્રત્યેક આકાશ પ્રદેશે આ આત્માએ અનંતવાર જન્મ મરણુ કર્યા; પણું સંસારને અંત આવ્યે નહિ. હજી પણ આત્મા સ્વશક્તિ ફે રવશે નહિ, તે કાણું જાણે કયાં સુધી સંસારસાગરમાં ભ્રમણુ કરશે. સ્વમાવસ્થામાં રાજ્ય રૂદ્ધિ પામીને જેમ કોઈ ઈશ્વર (સ્વામી) બની શકતેા નથી, તેમ પરવસ્તુ સંયાગી આત્મા સ્વસુખ ભાતા બની શકતા નથી. ઉલટું પરભાવ સંગતિથી સ્વજ્ઞાન દર્શન ચારિત્રાદિ ઋદ્ધિને હારે છે, અને જ્ઞાનાવરણીયાદિ કર્મ રાશિ ગ્રહણુ કરી ભવજળનિધિમાં ડૂબે છે. હવે હું ચેતન ! મેાહ નિદ્રાના ત્યાગ કર, અને આત્મ ઉપયોગે જાગૃત થા! પ્રમાદમાં દીવસે માળીશ નહિ. શ્રી વીતરાગ કથિત સ્વાદાત્ાાલનનું અવલંબન કર. વીતરાગ શાસનનું અવલંમન કરી અનંત જીવા મુક્તિ ગયા, જાય છે, અને જશે. આયુષ્યને ભરાસા નથી. વખત વહી જાય છે. આજ કાલ કરતાં વખત વીતી જાય છે. મનનું ધાર્યું મતંમાં રહી જશે. સ્ત્રી, પુત્ર, ભાઈ, એન, પિતા, ધર, હાટ, હવેલી મૃત્યુ બાદ સાથે આવશે નહિ. સબંધે સર્વ વસ્તુઓની પ્રાપ્તિ થઇ છે. હે જીવ 1 તેમાં તું મુંઝા ઇશ નહિં. નવજ્ઞવત્ સંસારમાં ઔદાસીન્ય ભાવે હું ચેતન! દિવસ નિર્ગમન કરીશ તા પરમાત્મપર્ પામીશ. સાંસારિક સ્નેહ અસ્થિર છે. એક ઝાડ ઉપર એડેલાં પંખીઓના સમાગમ જેવા સગાં વહાલાંના સંબંધ છે. રામ પાંડવ જેવા શૂરવીર પુરૂષાનાં શરીર પણ એક ત્રણ હાથ જેટલી જગ્યામાં સમાઇ ગયાં. આ સંસારમાં કોઇ અમર રહ્યેા નથી, અને રહેશે નહિ. વિષય પિપાસાએ જીવા પુનઃ પુનઃ અધોગતિ ભજનારા થાય છે. ધન્ય છેતેમુનીશ્વરાને કે જેણે સાંસારિક સંબંધ ત્યાગ કરી આત્મહિત કરવા મહાવ્રતાદિ અંગીકાર કર્યો છે; અને રાગ દૂધ પરિષહની ફોજને હઠાવતા છતા આત્મસ્વરૂપને ધ્યાવે છે, અને આધિ, વ્યાધિ, ઉપાધિનું મૂળ જે કર્મોષ્ટક તેના નાશ કરે છે. અહિરાત્મપદત્યાગ આત્મતત્ત્વજ્ઞાનથી છે. અને આત્મતત્ત્વજ્ઞાનથી સમ્યક્ રીતે જીનાનાનું અવલંબન થાય છે. અને અંતરાત્મપદ્ પામી આત્મા પરમાત્મપર્ સ્વપ થઈ સાશ્વતપદ્ ભાટતા થાય છે.
उद्यमेन हि सिद्धयन्ति कार्याणि न मनोरथैः । न हि सुप्तस्य सिंहस्य मुखे प्रविशन्ति गजाः ॥
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
ઉદ્યમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે, પણ મનેરથી માત્ર કાર્ય સિદ્ધ થતું નથી. (ઉદ્યમ હીન સુતેલા સિંહના મુખમાં હાથીઓ કંઈ પ્રવેશ કરી શકતા નથી.) ઉધમ કરવાથી અલભ્ય વસ્તુની પણ પ્રાપ્તિ થાય છે. ભાવીભાવ ઉપર આધાર મૂકી ઉઘમ હીન થવું નહિ. ઉધમ બે પ્રકાર છે. પ્રવાજથમ ૨ ચમ. ધર્મ માર્ગમાં ઉદ્યમ કરે તે પ્રશસ્ય ઉધમ છે. અને બનાં ફાન કરે તે મરાય ઉદ્યમ છે. જ્ઞાન, દર્શન ચારિત્રાદિગુણોની પ્રાપ્તિ ઉદ્યમ થકી છે. કેટલાક છો એમજ માની બેસે છે કે-ભવસ્થિતિ પરિપકવ થયા વિના ઉદ્યમ કરેલો નિષ્કલ જાય છે. એમ માની આત્માને ચારગતિ ભવભ્રમણામાં ઉતારે છે. ભવસ્થિતિ પરિપકવ થઈ છે કે નહિ તે વિશિષ્ટ જ્ઞાનવિના જાણું શકાતું નથી. માટે ઉદ્યમ ત્યાગવો નહિ. ઉદ્યમ એટલે પુરૂષાર્થ તે વિના મુક્તિની પ્રાપ્તિ નથી. માટે ધર્મ માર્ગમાં યથાશક્તિ ઉદ્યમ કરે. ધર્મ, દેલત કરતાં અત્યંત અધિક છે. જે જગ્યાએ જવાથી આત્મહિત થતું ના હોય, અને ધર્મ થકી ભ્રષ્ટ થવાય, તે જગ્યાને ત્યાગ કરવો. દુનિયામાં કોઈ સુખી થાય છે, કોઈ દુઃખ ભેગવે છે, તે પ્રત્યક્ષ પુણ્ય પાપનું ફલ જાણવું. કાયા અનિત્ય છે. ભાડાની કોટડી સમાન છે, ક્ષણભંગુર છે. સાત ધાતુથી બનેલી છે. એની વૃદ્ધિ અને હાનિ થયા કરે છે, રોગોનો પ્રવાહ કાયાની પંઠે લાગે છે. એ કાયાની એક દિવસ સ્મશાનમાં રાખ થઈ જશે અને તે રાખની માટી થઈ જતાં તેથી લોકો પિતાનાં ઘર બાંધશે. આ દુનિયામાં જેટલા મનુષ્ય જમ્યા તેટલા સર્વ આજ સુધી રહ્યા હોત તો ચાલવાની જગ્યા પણ મળી શક્તા નહીં. પણ કાળ સર્વનું ભક્ષણ કરતો જાય છે. મનુષ્ય દરરોજ જાણે છે કે હું મોટો થતો જાઉં છું પણ જ્ઞાની જાણે છે કે દરરોજ આયુષ્ય ખુટવાથી નાનો થતો જાય છે. જેવું શરીર અંદરનું છે તેવું બાહ્ય કર્યું હોય તો વૈરાગ્ય થયા વિના રહે નહીં. અરણિના કાષ્ટ્રમાં અગ્નિ વ્યાપીને જેમ રહ્યા છે, તલમાં જેમ તેલ વ્યાપીને રહ્યું છે તેમ શરીરમાં આત્મા વ્યાપીને રહ્યા છે. કોઈ મતવાદી આત્માને અણુરૂપ માને છે, પણ તે યુક્તિ વિકલ છે. અણુરૂપ આત્મા તો રૂપી ઠરે છે અને આત્મા તો અરૂપી છે. તેથી તે અણુરૂપ નથી. કેટલાક મતવાડી અભિને વ્યાપક માને છે. પણ આત્મા વ્યક્તિરૂપે કરી વ્યાપક નથી. દાંપવા અને નિત્ય એવા અભિષે વા ઘટી શકે નહિ. કારણ કે એકાંત નિત્ય આત્માને સુખ દુઃખને ઉપભોગ ઘટી શકતો નથી. એવાદુનિચંહ્ય હિ ફળ अप्रच्युतानुत्पन्मस्थिरैकरूपत्वम् ततो यदात्मा सुखमनुभूय स्वकारण
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૮
wwwwwwwwwwwwwwwwwww कलापसामग्रीवशात् दुःखमुपभुक्ते तदास्वभावभेदानित्यत्वापत्या स्थिरैकरुपतो हानिप्रसङ्ग एवं दुःखमनुभूय सुखं भुजानस्यापिः वच ચમ્ નાશ ઉત્પત્તિ રહીત સ્થિર એક રૂપર્વ નિત્યનું લક્ષણ છે. જ્યારે આત્મા સુખને ભોગવી સ્વકારણ સમુહ સામગ્રીવશે. કરી દુઃખને ભેગવે છે, ત્યારે સ્વભાવને ભેદ થવાથી અનિચવાપત્તિથી વિહત હાનિકસંગ પ્રાપ્ત થાય છે–એ પ્રમાણે દુઃખને ભોગવનાર આત્મામાં નિત્ય લક્ષણ ઘટી શકતું નથી. સ્વભાવનો ભેદ થાય છે માટે કહ્યું છે કે–ચા. સલમ..
नैकान्तवादे सुखदुःखभोगौ न पुण्यपापे न च बंधमोक्षी दुनीति वादव्यसनासिनैवं परैर्विलुप्तं जगदप्यशेषम् ॥ २७॥
એકાંતે આત્માને નિત્ય યા એકાંતે આત્માને અનિત્ય માનવાથી પુણ્ય, પાપ, બંધ, મેક્ષ, ઈત્યાદિ તત્વ વ્યવસ્થા ઘટતી નથી. પવિત્ર આત્મા નિય છે પવિત્ર આત્મા આવિ છે. સ્યાદાદરીત્યા એ સર્વ આત્મામાં ઘટે છે. સૂમ બુદ્ધિથી અભિનિત્ય જાણ્યાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, દરેક તત્ત્વનું સ્વરૂપ ગીતાર્થ ગુરૂગમ દ્વારા ધારવાથી શંકાઓને નાશ થાય છે. મનુષ્ય જન્મ પામી જેણે આત્મતત્વનું સ્વરૂપ જાણ્યું નહિ, અને મેહ માયામાં આયુષ્ય પૂર્ણ કર્યું તેનું જીવતર નિષ્ફળ જાણવું. કાળના સપાટાથી પ્રતિદિન શરીર ઘસાતું જાય છે. તે પણ આશા તૃષ્ણાઓ ઘસાતી નથી. ઉલટી વૃદ્ધિ પામતી જાય છે. અંજલી જળવત આયુષ્ય જળ ખુટી જાય છે. માત્રા વેત રેત. મોહમાયાને ત્યાગ કરી આત્મસ્વરૂપનું ચિંતવન કર નિદિધ્યાસન કર. સાંસારિક પદાર્થોના મોહથી રાત્રિ દીવસ ગદ્ધાવૈતરૂ કરી સ્થિર ચિત કરી બેસી શકતો નથી. પણ આત્મા યાદ રાખ. “વળી સેવા પત” ચદશી મતિ તારી મતિઃ વાવે તેવું લણે આ વાક્યોથી સાર
ખેંચી ધર્મ માર્ગમાં હિત બુદ્ધિથી પ્રવૃતિ કરવી તેજ તત્વતઃ સાર છે. યાદ રાખ કે ઘડી દિવસ પક્ષ માસ વર્ષ એમ કાલ વહેતે જતાં આયુષ્ય પૂર્ણ થઈ જશે. મનના વિચાર મનમાં રહી જશે. હવે તે સાથે. અતિમા નું પ્રમાદ કરીશ નહિ, ધર્મમાર્ગે પ્રવૃત્તિ કરકે જેથી રાત પામીશ.
દુહા પ્રિવ્ય ક્ષેત્રને કાલભાવ યોગે ધર્મ સધાય,
નિમિત્ત સે શુદ્ધ જેમ, કર્મ કલંક કટાય. દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવ યોગે ધર્મ સાધી શકાય છે. હે ભવ્ય. શુદ્ધ મિમિત્ત કારણોને સે કે જેથી આત્માને લાગેલું કર્મરૂપ કલંક દૂર થાય
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
સુણો યાદ રાખે કે આત્મા સારા નિમિત સંયોગે ધર્મ ધ્યાન માને છે. હાલના વખતમાં શુકલ ધ્યાનને વિરહ છે. તોપણુ ધર્મ ધ્યાન તો છે. સત્સંગ કરવો એ ધર્મ સાધન કરવામાં અત્યુત્તમ કારણ છે. જેની સંગતિથી આત્મા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન વાળો થાય, તેની સંગતિ ત્યાગવી. જેવાં જેવાં નિમિત્ત મળે છે તેવો તે આત્મા થઈ જાય છે. શિલાને સૂર્યના કિરણોને સ્પર્શ થતાં ઉષ્ણુ થઈ જાય છે, અને રાત્રિએ શીત રૂતુમાં શીત પુદ્ગોને સંયોગ થતાં શિલા ઠંડી થઈ જાય છે. તેમ આ આત્માને વૈરાગીની સંમતિ થવાથી આત્મા વૈરાગી થવા પામે છે. અને આત્માને મિથ્યાત્વીની સંગતિ થતાં મિથ્યાત્વી પણ થઈ જાય છે. નિમિત્તે કારણે પણ અત્યંત બળવાન છે.
દુહા સત્સંગત જે પામીએ, પ્રગટે પુણ્ય પસાય; કારણે કારજ નીપજે, વાદળને જેમ વાય,
મોટા પુણ્યના યોગે સત્સમાગમ થાય છે. પુરૂષોનો સમાગમ થતાં આત્માના શુદ્ધ સ્વભાવનું જ્ઞાન થાય છે પશ્ચાત આત્મા જાણે છે કે અહે મેં આટલે કાળ અજ્ઞાન દશામાં ગુમાવ્યો, હું પર વસ્તુમાં સુખની શ્રાંતિ કરું છું. પણ પર વસ્તુ જે પુદ્ગલ તે મારું નથી. એ પુદગલ દસ્યની સંગતિ કરવી સારી નથી. સુવર્ણ, રૂપું, હીરા, મોતી, કર્મ એ સર્વ યુગલ દ્રવ્ય છે. તે આત્મદ્રવ્ય નથી. તે તે થકી ભિન્ન છે. આત્મા પુલ દ્રવ્યથી ભિન્ન છે. આત્મા અરૂપી છે અને પુગલ દ્રવ્ય રૂપી છે. તે રૂપી દ્રવ્ય સાથે અરૂપી જે આત્મા તેને સંગતિ કરવી ઘટતી નથી. પુદગલ અને આત્માની ભિન્ન જાતિ છે. અને એ પુદગલ દ્રવ્ય આત્માને શત્રુ સદશ છે. માટે શત્રુભૂત પુદ્ગલ દ્રવ્યની મિત્રાઈ, તેમાં મમતા ભાવ કયો સુજ્ઞ માણસ કરવા ધારે. એ પુદ્ગલદ્રવ્યની સાથે પ્રીતિ કરતાં દુઃખ પમાય એ નક્કી છે. કર્મરૂપ પુદ્ગલ દ્રવ્ય સંયોગે આત્મા પિતાનું ભાન ભૂલી ચોરાશી લાખ જીવનિમાં ભટકે છે. સુજ્ઞોએ યાદ રાખવું કે–સત્ સંગ અત્યંત હિતકારક છે. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે જેણે શાંતિ સ્વરૂપે પ્રાપ્ત કરવું હોય, તેણે શુદ્ધ આલબન સેવવાં. શુદ્ધ આલંબન આદરે, તજી અવર જજાલ, તામસી વૃત્તિ સવિ પરહરી, ભજે સાત્વિકી શાલ, શાંતિ ૧ છે દુષ્ટ જન સંગતિ પરિહરી ભજે સુગુરૂ સંતાનરે જગ સામર્થ ચિત્ત ભાવથી, ધરે મુગતિ નિદાન, શાંતિ ૨ | ઇત્યાદિ વાક્ય સત્સંગમ કરવા પ્રેરણા
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૨૧
કરે છે, અને દુષ્ટ જનોની સંગતિ ત્યાગ કરવા કહે છે. નાટક પ્રેક્ષણ વગેરેથી આત્મા પરભાવમાં રમી પાપની રાશિ સંપાદન કરે છે, શ્રી સદ્ગુરૂ સમાગમ કરવાથી આત્મા સમ્યકત્વ પામે છે. મિથ્યાત્વને ત્યાગ કરે છે. જીવાજીવ પદાર્થનું જ્ઞાન થાય છે. એ સર્વ સશુરૂ સમાગમનું ફળ છે. પ્રદેશી રાજા સરખા નાસ્તિક પણ સદ્દગુરૂ સમાગમથી આસ્તિક થયા તેમ બીજાઓ પણ સગુરૂ સમાગમથી સમ્યકત્વને પામી શકે છે. અને અનુક્રમે સવરભાવે આત્માને ભાવી જ્ઞાન દર્શન ચારિત્ર રૂ૫ રત્નત્રયીના ભોક્તા થાય છે. એ સત્ સમાગમ સ્વપરને પ્રાપ્ત થાઓ.
ચકાર ચંદ્ર નિહાળીને, આનંદ પામે જેમ;
સશુરૂ વાણી સુણતાં, ભવિમન આનંદ તેમ ૧ ચર પક્ષી ચંદ્રને દેખી જેમ આનંદ પામે છે, તેમ સદગુરૂ મહારાજનું (મુખ દેખતાં તેમજ) તેમની વાણી સાંભળતાં ભવ્ય જીને આનંદ થાય છે. સગુરૂને દેખી જેના મનમાં હર્ષ થતો નથી, તે દુર્ભવ્ય જાણવા. શ્રી સશુરૂ સ્થાવર તીર્થ કરતાં પણ અત્યુત્તમ છે. કારણ કે સ્થાવર તીર્થને ઓળખાવનાર પણ શ્રી સદગુરૂ છે. શ્રી સશુરૂ પુષ્ય અને પાપને ઓળખાવે છે, દ્રવ્ય ગુણ પર્યાયનો અવબોધ શ્રી સશુરૂ કરાવે છે. નરક અને મોક્ષનું સ્વરૂપ શ્રી સશુરૂ જણાવે છે. કેટલાક છો પોતાની મેળે પિથી વાંચી અમે તત્ત્વ પામ્યા એમ માની બેશે છે. પણ યાદ રાખવું કે ધન જ્ઞા જે જ્ઞાન પ્રાપ્તિ થાય છે તે બીજી રીતે થતી નથી. જેટલી સદગુરૂ શ્રદ્ધા ભક્તિ ઓછી તેટલું જ તેને ધર્મ પ્રાપ્તિમાં અલ્પફળ થઈ શકે છે. ધર્મ પ્રાપ્તિ ગુરૂવિના થવી દુર્લભ છે. જેને ગુરૂ ઉપર શ્રદ્ધા છે, તેને થોડું જાણું તો પણ ઘણું જાણ્યું. થોડું ધર્મ સેવન પણ ઘણુ ફળને આપશે. ગુરૂ વિના સ્વચ્છેદીઓને આત્મા ઉષરક્ષેત્ર સમાન જાણુ. અને ગુરૂપર પૂર્ણ શ્રદ્ધા છે, એવા શ્રાવક થા સાધુ શિષ્યોને આત્મા તીર્થ સદશ જાણુ. સદ્દગુરૂ ઉપદેશથી આત્મા પિતાનું સ્વરૂપ જાણી, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ સ્વધન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. આત્મા વિચારે છે કે મેં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ અસત પ્રવૃત્તિથી ચતુર્ગતિમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કર્યું. હવે પણ જે હું મિથ્યા દોરાઈશ તે સંસાર સમુદ્ર શી રીતે તરી શકીશ ? આ આત્મા કામ ક્રોધાદિ શત્રુઓના વશ થશે, તે પશ્ચાત ચાર ગતિમાં પુનઃ પુનઃ ભટકશે હે જીવ તારે મોક્ષ સ્થાન પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સર
આ
કરવાની ઈચ્છા હાય તો અનાદિકાળની મિથ્યા ટેવ ટાળ. વૈર વિરાધ તથા તે થવાના સયાગાને ત્યાગ કર. લડાઇ ટંટા ઝઘડા થાય તેમ કર નહીં. અંતરંગ રાગદ્વેષાદ્ઘિ શત્રુઓના નાશ થયા વિના મુક્તિ મળવાની નથી. હું ચેતન તારૂં જાણ્યું ખરૂં કયારે કહેવાય કે તું જ્યારે શત્રુમિત્ર ઉપર સમભાવે વર્તે તા. હું ચેતન! કોઇની સાથે તું મનમાં વૈરભાવ રાખીશ નહીં. તારૂં તાંરી પાસે છે. તે પામવા પ્રયત્ન કર. સર્વ જીવા સિદ્ધ સમાન છે, તારા કાઇ શત્રુ નથી. એમ ચિત્તમાં ધારણ કર. ધર્મના કૃત્યોના નાશ થાય, તેમ ચરણુ રાખ નહીં. મોટા મેાટા ઘણા જીવા ચાલ્યા ગયા. તેની આગળ તું શા લેખામાં છે. કન્નેશ સ્વપર થાય તેવા સંયોગાના ત્યાગ કર. નહીંતા યાદ રાખ કે મરણુ બાદ તારૂં કાર્ય શરણુ નથી. સાંસારિક ખટપટા ત્યાગીને જે મુનીશ્વરા પરના જીવને મન વચન અને કાયાથી અપ્રીતિ નહીં કરતાં છતાં વિચરે છે, તેમને ધન્ય છે, તેમને પુનઃ પુનઃ નમસ્કાર થા. મન, વચન અને કાયાથી અન્ય જીવાને પીડા, પ્રીતિ ઉત્પન્ન કરી હાચ તે। નમ્રતા લાવી હું આત્મા તું ખમાવ. જે જી ક્રોધ, માન, હઠ, કદાગ્રહ, કપટ, મમતા ત્યાગી આત્મસ્વરૂપે રમે છે અને બીજાની નિંદા કરતા નથી તે, અત્યંતર શત્રુઓને જીતી સનાતન શિવપદ પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે સ્વપરને થાઓ. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી અનાદિ અજ્ઞાનને નાશ થતા નથી. કહ્યું છે કે— देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा,
तथा देहांतरप्राप्ति रिस्तत्र न मुह्यति ॥ वासांसि जीर्णानि यथा विहाय,
नवानि गृह्णाति नरोऽपराणि तथा शरीराणि विहायजीर्णान्यन्यानि संयाति नवानि देही ।। २ ॥
જેવી રીતે દેહની બાલ્યાવસ્થા, યુત્રાવસ્થા અને વૃદ્ધાવસ્થા એ અવસ્થાÂય નિયમાનુસાર પ્રવર્તે છે. તેમ દેહીનુ પણ અન્ય દેહમાં કર્માનુસાર સ*મણુ થાય છે. જેમ મનુષ્ય જૂનાં વસ્ત્ર કારે મૂકી ખીજાં નવાં ગ્રહણ કરે છે; તેજ પ્રમાણે દેહી જીવ પણુ એક દેહને મૂકી બીજો દેહ ધારણ કરે છે. બૃહદારણ્યકમાં અન્ય વાદીઓએ કહ્યું છે કેસ વ વ મહાના આત્માતેમÒઇસોમવો પ્રશ્ન–( આત્મા મહાન અજ, અજર, અમર, અમૃત, અભય બ્રહ્મ છે.) કડોપનિષમાં કહ્યું છે કે ન ગાયતે પ્રિયતેવા વિચિત મનો નિત્યઃ શાશ્વતોષ પુાળઃ જે આત્મા જન્મતા કે મરતા નથી, તે અજ
વચનામૃત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
નિત્ય શાશ્વત અને પુરાણુ છે) ઇત્યાદિ વા સમીચીન નથી, કારણ કે એકાંતે કરી માનવાથી. હવે તે સંબંધી સમીક્ષા એકાંતે કરી આત્મા મહાન પણ કહી શકાતું નથી કારણ કે જે મહાનરૂપે હોય છે, તેની માતા થઈ શકતી નથી. અને પ્રત્યક્ષ જીવેમાં અપહૃતા આદિ વિચિત્ર ભાસે છે. તેથી એકોતે આત્મા મહાન પણ કહી શકાય નહી. નિશ્ચયન કરી જેમાં આત્મા અજ છે. તેને ઉત્પન્ન કરનાર કોઈ નથી. બ્રહ્મમાંથી જીવ ઉત્પન્ન થાય છે, એમ પણ માની શકાય નહીં. કેટલાક આમાનો બનાવનાર ઈશ્વર માને છે. પણ તે અયુક્ત છે. કારણ કે ઈશ્વરને કંઈ જીવને બનાવવાનું પ્રયોજન નથી. નિત્ય એવા ઈશ્વરથી છત્પતિ થઈ શકે નહીં. જીવ કાગે અન્ય દેહને ધારણ કરે છે, તેની અપેક્ષાએ આત્મા જુદા જુદા શરીરાકારે ઉત્પન્ન થયે એમ કહેવાય છે. એ પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ છે. મન આપદ નિશ્ચયનયની અપેક્ષાએ આત્માના શુદ્ધ સ્વરૂપને આઘષ કરે છે. અજર અમર અભય આ દરેક
ક્યાવન પેચા ર બ બેધે છે. બ્રહ્મ આ શબ્દ જ્ઞાનને આષ કરે છે. જ્ઞાન થકી અતિરિકત આત્મા નથી. કારણ કે જ્ઞાન એ આત્માને ગુણ છે. ગુણીને છેડી ગુણ અન્ય રહેતો નથી. જ્ઞાન ગુણથી આત્માગુણ સિદ્ધ થાય છે. આત્મા જન્મતું નથી કે મરતો નથી. આ વાક્ય પણ એકાંતેકરી માનવામાં આવે તો ભવ ભ્રમણ હેતુભૂત છે. પ્રાણુના સંયોગ અને વિયોગે કરી પ્રત્યક્ષ અનુભવાતાં જન્મ મરણને આત્મા કરતો નથી તે બીજો કોણ કરે છે, તે બતાવો; હું જ , હું ભરું છું આ શબ્દનું ઉચ્ચારણ આત્મા કરે છે. માટે જ્યાં સુધી કર્મવડે કરી સંયુક્ત આત્મા છે, ત્યાં સુધી પોતે જન્મ મરણ કરે છે, અને તે ઉપર કહેલા લોકોથી જન્મ મરણની સિદ્ધિ થાય છે. જ્યાં સુધી જીવને કર્મ લાગ્યાં છે, ત્યાંસુધી તે જન્મ મરણ ધારણ કરવાને જ. સંસારી છોને જન્મ મરણ ધારણ કરવાના છે. સંસારી જીવને જન્મ મરણ થયા કરે છે, અને જ્યારે આત્મા કર્મ રહિત થઈ શાશ્વત પદ પામે છે, ત્યારે જન્મ અને મૃત્યુ પામતો નથી, એમ અર્થ કરવામાં આવે તો તે સત્ય છે. આમ અર્થ કર્યા વિના તે વચને અસત્ય સમજવો.જીવ એકાંતે નિત્ય પણ નથી, કારણ કે એકાંતે નિત્ય આત્માને બંધ મોક્ષનો સર્ભાવ ઘટતું નથી. અને બધ મોક્ષ તે આત્માને છે.—માટે નિત્યનિત્ય આત્મા છે એમ માનો યુક્ત છે. અને તે પ્રમાણે શ્રી સર્વજી મહારાજા કહે છે; તે સત્ય છે. વળી કેટલાક જે માને છે તે બતાવે છે. જે રામાપાત્રચારિત રત્નતિસેવ તે સર્વે નછસિ (જે કોઈ આ લોકમાંથી જાય છે, તે ચંદ્રમામાં જ જાય છે.)
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
વચનામૃત.
આમ અત્ત જીવા માને છે. તસ્માષ્ટોાત્ પુનઃચ્ચે હોદ્દાય મેળ (.તે લેાકમાંથી તે પાછે! આ લેાકમાં કર્મને માટે આવે છે ) આ વાક્ય ઉપરથી આત્માને કર્મ લાગે છે. આત્મા એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગમન કરે છે. ત્યારે આત્મા રાય પણ ડરે છે. ત્યારે સિદ્ધ થયું કે આત્મા કર્મના કર્તા છે અને આત્મા કર્મના બાકતા છે. અને આત્મા કમઁ કરી સંશ્લેષિત થાય છે, અને આત્મા કર્મ થકી મૂકાય છે હવે તે વિષે સમીક્ષાઆત્મા મરીને ચંદ્રમામાં જતા નથી. ચંદ્રમાને લોક માનવા પણુ અસત્ય છે. સાક તેા ત્રણ છે. વહોર, અધોછો, તો જા; વા ચતુર્દેશ રજ્ગ્યામજ એ વિના ચંદ્રમાનેજ લાકમાં માનવા તે ખોટું છે. દરેક મનુષ્યા મરી ચંદ્ર મામાં જતા જથી. હવે ચંદ્ર વિષે વિચાર કરીએ. આ પ્રત્યક્ષ દેખાતું ચંદ્રનું વિમાન રત્નમય છે. તેની અંદર ચંદ્ર દેવતાના વાસ છે. તેનું શરીર સાત હાથથી વિશેષ નથી. બીજા પણ કેટલાક દેવા ચંદ્ર વિમાનમાં છે. સારાં કર્મ કર્યાં હાય તા કાઈ છત્ર ત્યાં ઉત્પન્ન થાય છે, પણ સર્વ ભરીને ત્યાં જતા નથી. જુદી જુદી ગતિમાં કર્માનુસારે જીવે પણ ઉત્પન્ન થાય છે માટે જીવા
ચંદ્રમામાં જાય છે, એમ કહેવું અસત્ય ઠરે છે.
ध्यानं दु:खनिधानमेव तपसां
'
संतापमात्रं फलं स्वाध्यायोऽपि हि बंध एव कुधियातेऽभिग्रहाः कुग्रहाः ॥ अश्लाघ्या खलु दानशीलतुलना, तीर्थादियात्रा वृथा, सम्यक्त्वेन; विहीनमन्यदपि यत्तत्सर्वमंतर्गः ॥
ભાવાર્થઃ—સમ્યકત્વ એટલે દેવગુરૂ ધર્મની શ્રદ્ધા તે વિના, ધ્યાન તે દુ:ખના ભડાર છે, અને સમ્યકત્વ વિના તપશ્ચર્યા પણુ સંતાપ માત્ર છે. સમ્મ કવ વિના સ્વાધ્યાય પશુ છંદીખાના રૂપ છે. ખરાબ બુદ્ધિથી જે કંઈ અભિ ગ્રહ ગ્રહણ કરવા તે પણ કુગ્રહ બરાબર છે. અને સમ્યકત્વ વિના જ્ઞાન શિલાદિ પણ અપ્રશંસનીય છે; સમ્યકત્વ રહીત થઇ અન્ય જે કંઇ કાર્ય કરવું તે ગડગુખડ તુલ્ય છે. માટે ભવ્યજીવા ! સમ્યકત્વની પ્રાપ્તિ માટે સવમ પુનઃ પુનઃ કરા ! શ્રી જીનેશ્વર કથિત તત્ત્વ પામ્યા વિના સમ્યકત્વ એટલે શું તે પણ જાણી શકાતું નથી, માટે જીનાજ્ઞા મુજબ મેાક્ષ તાભિલાષીએ શ્રી સ્યાદ્વાદવાણીના લાભ શ્રી સદ્ગુરૂ દ્વારા લેવા. મનુષ્ય
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૫
જન્મ પામ્યા છતાં પણ વીતરાગ વચનથી પરામુખ રહેવાય તે મોટી દુર્દશા: જે પુરૂષોને જૈન ધર્મને યથાર્થ બોધ નથી તેમને વિવેકરૂપ નયનને પ્રાદુર્ભાવ થતો નથી. તેઓને યથાર્થ વિવેક વિના સંસાર અસાર ભાસતાં નથી અને આત્માની મુક્તિ થતી નથી. છે, એમ કહી સદગુરૂ વચનથી શ્રદ્ધા થતાં અન્ય સર્વ પ્રપંચ રૂ૫ ભાસે છે; અને એમ શક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. કહ્યું છે કે–
દુહા જાયું આત્મ સ્વરૂપ જબ, તબ શિવ સુખની આશા આત્મ સ્વરૂપ જાણ્યા વિના, હવે ન કર્મનો નાશ આત્મસ્વરૂપના જ્ઞાનથી, એહ સંસાર અસાર; વિષયે વિષસમ ભાસતા, ઉદાસીનતા ધાર, માન મેટાઇ જગતની, આખર ભાવે સાથ; પરભાવમાં રાચવું, બાવળને જર્યું બાથ. જગમાં જશને કારણે, ચાલે સારી ચાલ; પણ સાથે નહીં આવશે, આત્મ સ્વરૂપ નિહાળ, બહેત ગઈ છેડી રહી, ચેત ચત છવ ચેત; શરીર છૂટી જાવશે, કાળ ઝપાટા દેત.. નજરે તોરી દેખતાં, મૃત્યુ પામે અનેક; આશા મટી શું કરે, ભૂ ભાન તું છે, સ્વાર્થપણું સંસારમાં, મનમાં ખૂબ વિચાર ધર્મ ધ્યાન ચિત્ત ધારતાં, તરીએ ભવજલ પારચેતન ચેતે ચિત્તમાં, જવું છે એક દિન; મેહે મત ભૂલા પડે, થાએ ધર્મ લીન આતમ તે પરમાત્મા, તેનું ધરજે ધ્યાન; આપ આપ વિચારતાં, વાગે જિત નિશાન. એકીલે તું આવીયે, એકીલો તું જઈશ, પરને પિતાનું કરી, તે પસ્તાઈશ.. આજ કાલ કરતાં થકા, દિવસ ચાલ્યા જાય; મોહે ઘેર્યો આતમા, પરભવમાં દુખ પાય. અનેકાન્તથી આભની, સ્વરૂપ પ્રાપ્તિ થાય; જન્મ જરાદિક દોષ સબ, નાશ થતાં શિવ પાય. ૧૨,
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચનામૃત.
- સ્વાદ્વાદરીયા આત્મ પ્રાપ્તિ કરતાં વિકલ્પની સંકલ્પ શ્રેણીઓ નાશ પામે છે. આધિ વ્યાધિ અને ઉપાધિઓ નાશ પામે છે. આત્માને સત અસત આદિ પક્ષોથી જાણવો જોઈએ. સંસારમાંથી નિવૃત્તિ થયા બાદ આત્મગુણની પ્રવૃત્તિ થાય છે. આત્માના અનત ગુણે આત્મતત્વ નિર્મળ થવાથી આવિર્ભાવ થાય છે. સમયે સમયે આપયોગ થવો જોઇએ. હે આત્મન ! તું મોહદશાને ત્યાગ કર. પાંચ ઇકિયેના વીશ વિષયોથી વિરક્ત થા. સાંસારિક સુખને કાકવિષ્ટા સમાન જાણી સચ્ચિદાનંદ આત્મ સ્વરૂપ પ્રાપ કરવા પ્રયત્ન કર. ત્રલોકના સુખ કરતાં પણ આત્માનું એક ક્ષણનું સુખ અધિક છે. એ આત્યંતિક સુખ બજારમાં, ગિરિમાં, ગુફામાં નથી, કિંતુ આત્મામાં છે, અને તે જ્ઞાન ગુણે લક્ષ્ય છે. આત્મા ઉપર પ્રીતિ થતાં બાહ્ય પદાર્થો પરથી મમતા ઘટે છે, અને સમતા આત્મામાં પ્રગટે છે. રોવું, શોક, હાસ્ય, ક્રોધાદિક, એ સર્વ દોષને આત્મતત્ત્વજ્ઞાનથી નાશ થાય છે. હજારો પુસ્તક વાંચો વા કળામાં કુશળ થાઓ, પણ જ્યાં સુધી આત્માને વ્યવહાર નિશ્ચયન જાણ્યો નથી, ત્યાં સુધી શી રીતે ભવજલપાર પામી શકાય. શ્રી જીનેશ્વર મહારાજાએ પ્રરૂપેલાં નવ તત્ત્વને સમ્યગુરીતે અવબોધ થતાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. માટે રે જીવ ! કેમ તે જાણવા પ્રયતન કરતા નથી, અને તે પ્રમાદ દશામાં આત્મહિત ખોયું. આત્મા સ્વઉપયોગે જાગ, જાગ. પરભાવ ત્યાગ કર, સ્વસ્વભાવમાં રમણ કર. અસ્થિર સંસારમાં ઈદગીને ભરૂસો નથી. કેઈ ચાલ્યા કેઈ ચાલશે. હાથે તે સાથે. શું સંસારમાં કોઈને ઘર, હાટ, પુત્ર, પરિવાર, પિતાનાં થયાં છે? ના, નથી થયાં. તે તારાં શી રીતે થવાનાં. શ્રદ્ધા ભક્તિથી સગુરૂ વચનામૃત હૃદયમાં ધારણ કર ! પ્રાણથી પણ પ્યારા શ્રી સશુરૂને મોક્ષ પ્રાપ્તિના ઉપાયોની પૃચ્છા કર. શત્રુ મિત્ર ઉપર સમભાવ ધારણ કરીને ઉદાસીન ભાવે રહે. ક્યાં ક્રોધ કરે છે? ક્યાં ભાન કરે છે? કેમ કપટ કરે છે? કોની ઉપર મમતા કરે છે ? કોનાથી તે મટે છે? તેને વિચાર કર. સર્વે આમા સિદ્ધ સમાન સત્તાએ છે. સર્વે જગત જીવ અને અજીવથી પરિપૂર્ણ છે. અનંતા છવો છે. તેમાં તું એ શા હિસાબમાં છે. રાશી લાખ છવયોનિમાં પુનઃ પુનઃ ભમતાં તારું કોઈ સ્થાન થયું નથી. તે શા કારણથી ? આ મારું અને આ તારું એ મિથ્યા ભાવથી બંધાય છે. આજકાલ સાંજ સવાર કરતાં આયુષ્ય ખૂટે છે. ક્ષણ ક્ષણમાં આભપયોગ કરી જે જીવ આત્મધ્યાન કરે છે, તે પરમ પઢ પામે છે, અને જે કરશે તે પણ પામશે.
अहंकर्तेत्यहंमान महाकृष्णाहिदशिनः नाहंकर्तेति विश्वासामृतं पीत्वा सुखी भव ॥१॥
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
હું કર્તા છું, મારા વિના બીજાથી આ કાર્ય થઈ શકે નહીં, કુટુંબનું ભરણપોષણ પણ હું કરું છું. મારાથી સર્વ જીવી શકે છે. સર્વથી માટે હું છું, મારી શક્તિ અત્યંત છે, ઈત્યાત્મક અભિમાનરૂપ મહા કાળા સર્ષથી દંસાએલ આત્મા કર્મની વર્ગણુઓ ગ્રહણ કરી વિચિત્ર શરીર ધારણ કરી વિવિધ ગતિમાં સુખ દુઃખાનુભવ કરતે ભટકે છે, અને તેજ આત્મા જ્યારે એમ ચિંતવે કે-હું પરવસ્તુનો કર્તા નથી. પરવસ્તુ મારી સંપત્તિ નથી, પરપૌગલિક વસ્તુની વૃદ્ધિથી મારી વૃદ્ધિ થતી નથી અને તેના નાશથી મારે નાશ થતો નથી. સુવર્ણ, રૂપું, રત્ન અને માણિગના મેરૂ પર્વત જેટલા ઢગલાઓ મને પ્રાપ્ત થાય તો પણ તેથી હું મોટો થઈ શકે નહિ, અને તતધારા હું સુખાનુભવ કરી શકું નહિ, આત્મા કર્મનો કર્તા અને ભોક્તા પણ આત્માની અશુદ્ધ પરિણતિથી છે; ત્યાં સુધી જન્મ જરા મૃત્યુ આદિ દુઃખથી આત્મા દુઃખી થાય છે. પણ હું કઈ વસ્તુનો કર્તા નથી, આમ નિર્મળ બુદ્ધિ થતાં નાણું કર્તા (હું કર્તા નથી) આ વાક્ય રૂ૫ અમૃતને સ્વાદ લેઈ આત્મા નિર્વિષમય બને છે. જ્યાં સુધી આત્મા હું પરવસ્તુને કર્તા છું એમ માને છે, ત્યાં સુધી તે ભવમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કરે છે. નાહકર્ત આ વાક્યામૃત વિના બીજા અમૃતથી કદાપિ આત્મા અમરત્વ પામી શકતો નથી. આ વાક્યને સમ્યગ અર્થ સમ્યમ્ દષ્ટિ જીવને પ્રાપ્ત થાય છે અને તેની પ્રાપ્તિ થતાં આત્માને પરવસ્તુના નાશથી શોક થતો નથી. અને તે બાહ્ય કોઈ પદાર્થની સિદ્ધિ કરો તો પણ તેને સ્મૃભમાન પ્રાપ્ત થતું નથી. કોઈ કાર્યમાં ફતેહ મેળવતાં એમ વિચારે કે આ આત્મા તત કાર્યમાં નિમિત્તકારણ છે. આ વાકયને જાણે છે તેની વિષયાદિમાં પણ પ્રવૃત્તિ થતી નથી. મનમાં એમ વિચારે કે એ વસ્તુને કર્તા હું નથી તો તેને ભોકતા કેમ બને; એમ પુનઃ પુનઃ તેજ વાક્યનું સ્મરણ કરતાં મેહ મદિરા પણ ઉતરી જાય છે. અને સમભાવ વહે છે. વળી કહે છે -
आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु, बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ।। १॥ इंद्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् आत्मेंद्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः ॥२॥
ગુરૂ શિષ્ય પ્રતિ ઉપદેશ છે કે હે શિષ્ટા તું આત્માને રથને સ્વામી નાણ, શરીરને રથ જાણ, બુદ્ધિને સારથી જાણ, મનને લગામ તુલ્ય જાણુ, ઈકિ. એને ઘોડા જાણુ, વિષને કુમાર્ગ જાણુ, બુદ્ધિરૂપ સારથી ઇદિયરૂપ ઘડાને
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
વચનામૃત
વિષયરૂપ કુમાર્ગથી મનરૂપ લગામથી ખે'ચી સાધુ વા શ્રાવક ધર્મરૂપ માર્ગમાં માત્મારૂપ થીને શરીરરૂપ રથ દ્વારા વહન કરાવે તેા મુક્તિ નગરની પ્રાપ્તિ આત્મા જલ્દીથી કરે છે. આ શ્લોકના સભ્યષ્ટિ યથાર્થ અર્થ જાણી શકે છે, તે સ્વાભહિતમાં પ્રવૃત્તિ કરે છે. મન અને ઇંદ્રિયાએ સહિત આત્મા સસારી કહેવાય છે. પણ જ્યારે મન ઇંદ્રિયથી પૃથક્ આત્મા થાય છે, ત્યારે તેને પરમાત્મા સિદ્ધ બુદ્ધ કહે છે. આત્માને સત્ અસત્ નિત્ય અનિત્ય આદિ વિકલ્પાથી જાણી, શરીર મન વાણી લેસ્યાથી આત્મા પૃથક્ જણાય, એવા આત્માને અંતરાત્મા કહે છે. જિનાજ્ઞા મુજબ જિનેાક્તતત્ત્વ ભણ્યા વિના યથાયાગ્ય અંતરાત્મત્વ પ્રાપ્ત થતું નથી, અને જિતાક્તતત્ત્વ જ્ઞાન વિના હડ઼ સમાધિથી કંઇ પણ આત્મહિત થતું નથી. અત વ અન્નાભાષ્યર્થમ સમ્યક્ત્વ જ્ઞાતત્ત્વ શરીરની પુષ્ટિ થતાં પેાતાની પુષ્ટિ માને, શરીર રામી થતાં પેાતાને રાગી જાણે, શરીરને નાશ થતાં પોતાના નાશ જાણે, શરીરથી પૃથક્ આત્માને માને નહિ, અને તેનું જ્ઞાન પણ હાય નહીં, એવા જીવાને હિરાત્મપણું હાય છે, તેવા બહિરાત્મિયેા મિથ્યાતી જાણવા. તેત્રા જીવા ગમે તે રંક તરીકે હાય, અગર શેઠ શાહુકાર, પ્રધાન, રાજા કે મેટા વિદ્વાન્ તરીકે હાય, તેપણુ ચાર ગતિમાં પુન: પુનઃ પર્યટન કરશે. રાગ દ્વેષ, કલહ, મારૂં તારૂં ઇત્યાદિ દોષના ધારણ કરનારાએ હિરાહ્મી વે! હાય છે. તેમને જન્મ જરા મૃત્યુના રાગા લાગુ રહે છે. તેવા અહિરાહ્મી જીવાને રાગ દ્વેષ લાગ્યા રહે છે, અને તે જીવા સદ્ગુરૂનું વચન નહીં માનતાં તેમની નિદા કરી ભારે થાય છે, અને પેાતાને મેાટા માને છે, તેનું મૂળ એજ થાય છે કે તરફ નિગાદનાં રૌરવ દુઃખ ભોગવવાં પડે છે. માટે હું ટર્તા આદિ અભિમાનના ત્યાગ કરી આત્મા પોતાને શરીર, વાણી, મન, ધર, પુત્ર, અને સ્ત્રી થકી જુદા જાણી પેાતાના સ્વભાવમાં રમે અને પરસ્વભાવને ત્યાગ કરી શ્રી સદ્ગુરૂને સેવી આત્મહિતમાં પ્રવૃત્તિ કરે, તે અજરામરપદ પામે
श्लोक ॥ नाहं देहश्चिदात्मति बुद्धिर्विद्येति भण्यते अविद्यासंसृतेर्हेतु વિદ્યા સંસ્થા નિયાાિ ॥॥ હું દેહસ્વરૂપ નથી, પણ હું શરીરમાં કર્મ સંયોગે રહ્યા છતા પણ તે થકી ન્યારા જ્ઞાનૉનાત્ર ગુણુવિશિષ્ટ હું, અનંત ગુણુના હું ભાતા છું, સર્વ વસ્તુને શાતા હું છું, આમ વ્યક્ત્તિથી હું સર્વત્ર વ્યાપક નથી, હું અમૂર્ત છું. એમ શુદ્ધ આત્મસ્વરૂપ ધ્યાવવું તેનું નામ વિદ્યા યા ાન છે. વ્યવહાર અને નિશ્ચયનયાનુસારે આત્મવળ તથા જીનેાક્તતત્ત્વને યાયાગ્ય અવશેાધ, તેનું નામ જ્ઞાન જાણવું. મતવાદી
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
તેને વિદ્યા નામે આપે છે. હું દેહ છું, ઇત્યાત્મિકા બુદ્ધિને વિશે કહે છે. પંચભૂતથકી અતિરિક્ત સરિતા નથી. પંચભૂતથી શરીર બન્યું છે, અને તેમાં ગતિમાં નથી. પંચભૂતથકી શરીર બન્યું છે, અને તેમાં તળાજા ઉદ્દભવે છે. કારને નાશ થતાં તેને નાશ થાય છે, એમ માનવું તે અજ્ઞાન (વિદ્યા) છે, અને તે અજ્ઞાનથી સાંસારિક વિષયથી નિવૃત્તિ થતી નથી. દિલટી તેમાં પ્રવૃત્તિ થાય છે. હું દેહમય છું, આવી બુદ્ધિ જ્યાં સુધી છે, ત્યાં સુધી પહેલું ગુણઠાણું જાવું. તેવા જીવોની મુક્તિ થતી નથી. અલબત તેનું અજ્ઞાન સંસાર પticદ્ધિ હેતુ છે. ભવભયભીરૂ ભવ્ય પ્રાણુઓએ એ અજ્ઞાનનો નાશ થવા સશુરૂ સંગતિ કરવી, અને શ્રી સશુરૂ દ્વારા અનાત્મ વસ્તુમાં થતી આત્મબ્રાંતિરૂપ વિદ્યાને ધ્વસ કરવો, અને શ્રી સદગુરૂને આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે વિનયથી અશઠ ભાવે તત્ત્વ ગ્રાહક બુદ્ધિથી પ્રશ્ન પૂછવા. હે સગુરૂ! આત્મા આ સંસારમાં શા હેતુથી પરિભ્રમણ કરતે નાના પ્રકારના શરીર ધારણ કરે છે. પ્રશ્નોત્તરમાં શ્રીમગુરૂ કૃપા લાવી શિષ્ય પ્રતિ કહે છે કે, હે શિષ્ય ! આ આત્મા શુદ્ધ સત્તાએ સિદ્ધ સમાન નિર્મળ છે, પણ અનાદિકાળથી પુદ્ગલાત્મક કર્મ સંગે સ્વસત્તા હારી તથા સ્વભાવ ભૂલી કર્મોદય પ્રમાણે નાના પ્રકારના શરીર ધારણ કરે છે. અને શરીરમાં વ્યાપીને અવિના રહે છે. મુખ્ય અને vtv પ્રતિ લિviાથી શાતા અશાતા ભોગવતે ઉચ્ચનીચ કૂળમાં જન્મ લેતે પર્યટન કરે છે. પંચભૂતથકી આત્મા ભિન્ન છે. ક્રોધાદિકથી અમા મામ કર્મ વળાઓ ગ્રહી જડ સંગે જડ બને છે. ક્રોધ મહા અનિષ્ટ છે; કોઈ મનુષ્યને અપરાધ થવાથી ક્રોધ થાય છે, અને તેથી સમીપ રહેનારાં મનુષ્યોને તેમજ અન્ય મનુષ્યોને વિષસમ કઠોર વચન ક્રોધથી કહેવાં પડે છે, લાંબા વખતની મિત્રતા પણ ક્રોધથી કરે છે, અને શત્રુતા પ્રગટે છે. ભ્રકુટિ ચડેલું અને લાલ નેત્રવાળું મુખ ક્રોધથી બનતાં બીજાએને ત્રાસ થાય છે, ક્રોધથી મુખમાં જે જે શબ્દ આવે તે બોલતાં જરા પણ સંકોચ થતો નથી. તેના વિક્રાળ મુખથી નીકળતી શબ્દ વાળાથી અન્યનું હદય દહે છે. અગ્નિ તે અન્યને બાળી પિતે નિર્વાણું થઈ જાય છે, પરંતુ ક્રોધ તે તીડની પેઠે ક્રોધ સંતતિ મૂળ મજબત કરી પિતાના આધારને નાશ કરતાં પિતે નાશ પામતો નથી. પિતાનું નુકશાન થવાથી અગર પિતાની નિંદા થવાથી યા પિતાનું અપમાન થવાથી ક્રોધની ઉત્પત્તિ થાય છે; ૧ અનંતાનુધી, ૨ પ્રાર્થના, ૨ અપ્રત્યાઘા, અને ૪ સંવટનઆ ચાર પ્રકાર ક્રોધના છે. અનંતાનુબંધી કોઈ જીવતાં પર્યત રહે
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
છે. ક્રોધથી અસત્ય વદવું પડે છે, ક્રોધથી અન્ય જીવોનો નાશ થાય છે, ક્રોધથી અનંત પાપ કર્મ પ્રહાય છે. માટે હે શિષ્ય જે તારે કર્મ થકી રહીત થઈ ચન્દ્રની પ્રાપ્તિ કરવી હોય તે રૂપાનબવે કારને ભાવી ક્રોધ શત્રુને નાશ કર. તે વખત એમ ચિંતવન કરકે હે આત્મન તું અન્ય ઉપર ક્રોધ કેમ કરે છે? તારું બગાડવા કોઈ સમર્થ નથી. તારું અનિષ્ટ સ્વકૃત અશુભ કર્મોદયથી થાય છે, અન્ય તેમાં નિમિત્ત માત્ર છે. ક્રોધ કરવાથી તું કર્મ ગ્રહણ કરી વિવિધ દુઃખ પામીશ, માટે આ વખતે રામ ક્રોધનો ત્યાગ કર. ઉપશમ ભાવ રહેનાર છ મુક્તિ ગયા, જાય છે, અને જશે, માટે હે શિષ્ય! એ પ્રમાણે ક્રોધનો ત્યાગ કરી રામભાવે રહેવું, તેમાં સામાદિત છે.
વળી સદગુરૂ મહારાજ શિષ્યને કહે છે કે-હે શિષ્ય રાગાદિક શત્રુઓનો વિનાશ સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ વિના થતો નથી. આમવાઘ જાણુને સભાર્ગ પ્રવૃત્તિ કરવાથી સ્વતઃ કર્મકલંક વિખરે છે. માનાવસ્થામાં જ્ઞાનને અભાવે સંસાર વૃદ્ધિ ભૂત હેતુઓને સેવવામાં આત્માને પ્રવૃત્તિ થાય છે. यतः अन्नाणंधो जीवो' पडिओ मोहाडविए मजमि नाणपहं अलहतो ડુિરંત અજ્ઞાને અંધ બનેલે જીવ મેહઅટવીમાં પડયો છતે શું દુઃખ નથી પામતે? અલબત સર્વ દુઃખ પામે છે. અનંતકાળ અજ્ઞાનાવસ્થામાં ગયો. હજી જો સદ્દગુરૂના વિનયધારા જીવ રવરૂપનું જ્ઞાન નહીં મેળવે તે કોણ જાણે ક્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરશે. માટે દેહનો સંગ ત્યાગ કરવાની તિવ્રરૂચિ થઈ હોય તો હે શિષ્ય તું સગુરૂને વિનય કરી છક્તકથિત સમ્યજ્ઞાન પ્રાપ્ત કર. યતઃ વિશે તેagiri मूलं संनाणदसणाइणं मुख्खस्स यते मूलं, तेण विणिओ इहपसथ्थो ॥१॥ विणो सासणे मुलं, विणओ संजओ भवे, विणयाओ विप्पमुक्कस्स कओ અને ર ત | ૨ | સર્વ ગુણોનું મૂળ વિનય છે. વિનયવાન સર્વ ગુણવાન થાય છે. જ્ઞાન દર્શનની પ્રાપ્તિ પણ વિનય વિના દુર્લભ છે. મોક્ષમાર્ગનું મૂળ વિનય છે. જેમ મૂળ વિના વૃક્ષ હોય નહીં, તેમ વિનય વિના બીજા ગુણોની પ્રાપ્તિ થાય નહીં. જેનશાશનનું મૂળ વિનય છે. વિનય વિના માણીને ધર્મ અને તપ કયાંથી હોય ? અલબત આ સર્વ વાક્યો સદગુરૂનો વિનય કરો તેમાં આદેશે છે. ગુરૂનું વચન અંગીકાર કરવું, તેમના આદેશને ભંગ કરે નહીં. ભક્તિ અને બહુ માનપૂર્વક શ્રી સશુરૂને સેવવા, તેમની નિંદા પ્રાણુતે પણ કરવી નહીં. સદગુરૂના ગુણને પ્રશંસવા, જેની સદગુરૂ તરફ ભક્તિ નથી તેનીદેવ તરફક્યાંથી હોય? શ્રી સશુરૂ જંગમ તીર્થ છે. તેમના વિનયથી સાક્ષાત અને
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
* *
*
*
*
,
,
,
,
પરંપરા બે ફળ થાય છે. યતઃ વિજય ના નાના સંતો -
of urહિંત સુકો પુણે સુર૯ iાઉં વિનયથી શ્રી સદગુરૂ પ્રસન્ન થાય છે, અને તેમની શિષ્ય પ્રતિ પદ રહે છે. તેથી તેને શન ખરા દિલથી આપે છે. જ્ઞાનથી પ્રાપ્તિ થતાં હનની પ્રાપ્તિ થાય છે, અને શ્રદ્ધાપૂર્વક દર્શનથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે, અને ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થતાં આત્મા અનંતસુખને ભોક્તા થાય છે. માટે હે શિષ્ય વિનયમાં તત્પર રહેવું. અનાદિકાળથી આત્મા અને કર્મને સંબંધ ધરાવત થયો છે. મહદયે આત્મા અશુદ્ધ પરિણતિમય થઈ કર્મ સંચય કરે છે, અને તેથી પરભાવને કર્તા બને છે. આત્મા મોહને લીધે અહિતમાં પ્રવૃત્તિ કરે છે. તો અનાવિલાયુtત્યંત તનત પ્રવર્તત ગતિ થાત્મિક પ્રા પ્રિહિત ચિત્રવત્ છે ? તે અહિત કાર્યમાં આત્મા કિલષ્ટ કર્મોદયથી પ્રવર્તે છે, અને તેથી પશ્ચાત કિલષ્ટ કર્મોપાર્જન કરે છે. વ્યાધિ પીડિત મનુષ્ય જેમ અપશ્ચને અહિત તરીકે જાણતાં પણ મોહથી અપથ્યનું ભક્ષણ કરી દુઃખરાશિને ભગવે છે, તેમ અશુદ્ર આરંભ અકાર્યમાં પ્રવૃત્તિ કરતો છતો જન્મ જરા મરણના દુઃખની પરંપરાને વધારે છે. મેહમદિરાથી જીવ સ્વસ્વરૂપ ભૂલી મૂઢ બની પરવસ્તુને પિતાની માને છે. નાચે છે, કૂદે છે, રડે છે, પીટે છે, દેવને કુદેવ માને છે, કુદેવને દેવ માને છે, ગુરૂને અનાદર કરે છે, ધન ધાન્યાદિકના ફક્ત સંચયથી પિતાને સુખી માને છે. પુત્ર જન્મથી હર્ષ માને છે. વળી તેજ પુત્ર મરણથી રૂદન કરે છે. સ્ત્રીને પરણું સુખી પોતાને માને છે. પશ્ચાત તેના ભરણુથી દુઃખી બની શેક કરે છે. જડ સ્વરૂ૫ બાહ્ય પદાર્થોને પોતાના માની મલકાય છે. એ સર્વ મોહને પ્રભાવ છે. બાજીગરની બાજીની પેઠે આ સાંસારિક વસ્તુઓની સ્થિતિ છે તેની માયામાં મેહી અજ્ઞાની છવ રાત્રિ દિવસ મારું તારું કરતાં ફસાય છે. સર્વ જગત માહથી મુંઝાયું છે. વિરલા ભવ્યાત્માઓ સ્યાદાદ ધર્મને જણું મોહ મહામહને પરાજય કરે છે, બાહ્ય ક્ષણિક વસ્તુઓમાં રાગદ્વેષ નહીં ધરનારા જીવો મોહને હઠાવી જિરિપદ પામ્યા, પામે છે, અને પામશે. આ દ્રશ્ય થયાની માયા અસાર જાણું જે ભવ્ય આત્મહિતમાં પ્રવૃત્તિ કરે છે, તે સદ્ગતિ પ્રાપ્ત કરે છે.
यथासुनिपुणनित्यः परदोषेक्षणेरतः तथानिषुणः स्वेषु को नमुશ્વેત વન િ ૨ ! પારકા દોષ જોવામાં નિત્ય જે ચતુરાઈ વાપરવામાં આવે છે. તે જે પિતાના દોષ જોવામાં વપરાય તે કોણ આ સંસાર બંધનથી મુક્ત ન થાય ? દરેક આત્માઓ પ્રતિક્ષણે મને વ્યાપાર યુક્ત
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
વચનામૃત
હાય છે, જેવા જેવા સંયેાગા વ પામે છે, તદનુસારે સારી યાનારી પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. અશુભ સંયોગથી જીવને ધણું ખમવું પડે છે. નંદા, ચારી, વ્યભિ ચાર, હિંસા, અને વ્યસન આદિ અશુભ સંયાગથી દુઃખ પ્રાપ્ત થાય છે. તેજ કારણુથી સર્વજ્ઞ મહારાજા ઘરૂંનમનું અત્યંત ક્રૂળ દર્શાવે છે. શ્રી સદ્ગુરૂના સમાગમના સમાન અન્ય સત્યંત નથી. મેાક્ષની પ્રાપ્તિમાં, ગુણની પ્રાપ્તિમાં, ધર્મની પ્રાપ્તિમાં, વિનયની પ્રાપ્તિમાં, વિવેકની પ્રાપ્તિમાં, અને સભ્યની પ્રાપ્તિમાં, સત્સંગમની મુખ્યતાએ જરૂર છે.
સુજ્ઞ
स्त्री धन पुत्र कुटुंब सब, प्राप्ति तेनी सहेल: भाव चिंतामणि सारिखी, सत्संगम मुश्केल. सद्संगति सद्गुरुतणी, करतां नाशे पाप; क्लेश शोक संताप सहु, नाशे आपोआप. तन मन धनथी गुरुतणी, भक्ति करो धरी भाव; भवजल पार पाडवा, श्री सदगुरु छे નાવ.
For Private And Personal Use Only
|| o ૫
॥ ૨ ॥
|| ૐ ||
અનાદિ ભવસંચિત પાપકર્મ પણ શ્રી સદ્ગુરૂની સંગતથી ટળે છે, શ્રી સદ્ગુરૂની પાસે જતાં પ્રથમ તે! વિનયની ઉત્પત્તિ થાય છે, અને ત્યારબાદ શ્રી ગુરૂના ઉપદેશામૃતથી મિથ્યાત્વ રાગ નાશ પામે છે. એક તરફ સર્વે ગુણા અને એક તરફ્ શ્રી સદ્ગુરૂ સમાગમ છે. સદ્ગુરુ શ્રી જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તનારા હાય છે. દેશા દેશ ભમી ચારિત્ર ધર્મને પાળે છે. જો પ્રથમ ધર્મવંત થવાની મરજી હાય તે પહેલાં શ્રી સદ્ગુરૂની વાણી સાંભળી તેમના ઉપર ભક્તિ પક્કી રાખવી. શ્રદ્ધા અને બહુમાનથી સેવાયેલ સદ્ગુરૂજી મનેા વાંચ્છિત આપે છે. ગુરૂ ઉપર પૂર્ણ શ્રદ્ધા, ભક્તિ, અને બહુમાન વિના દેવ ઉપર શ્રદ્ધા ભક્તિ યથાતથ્યરીત્યા સંભવતી નથી. શ્રી સદ્ગુરૂ સદ્ધર્મની પ્રાપ્તિ કરાવે છે. અનાદિ કાળથી ચેતન ભટકયા પણ હજી પાર આવ્યા નહિ . તેનું કારણ પણ કુસંગ છે. મહા પુણ્યાયે ગુરૂના સમાગમ થાય છે, તે પામ્યા છતાં જ્યારે જીવ કારા ધડાની પેઠે આચરણ કરે, તેમાં પેાતાનેાજ દોષ છે. તત્ત્વાતત્ત્વની સમજણ આપનાર ગુરૂ છે. અહા ગુરૂના કેટલા ઉપકાર ! તેમના ઉપકાર કાઈ પણ રીતે વળે તેમ નથી. યતઃ સહિત વાયો गुरुतो पच्चुवयार न थाय भवकोडाकोडी करी, करतां कोटी ઉપાય. હે જીવ! હવે સદ્ગુરૂ વચનાનુસારે ધર્મ માર્ગે ચાલ. ધન વયથી ગુરૂને
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
તૃણુ સમાન લેખીશ નહીં, અવિનયથી ગુરૂનું અપમાન કરીશ નહીં. ગુરૂના દૂષા તરફ દૃષ્ટિ આપીશ નહીં. કાળી ખાજી સામું નહીં જોતાં ધોળી બાજી સામુ જે વાની ટેવ પાડ. સર્વ ગુણી વીતરાગ છે. પેાતાનામાં દોષ છતાં તું પારકાં ચાંદા સામુ કેમ નિહાળે છે? હે જીવ તું આઠે કર્મથી સંયુક્ત છે. કયાં મેક્ષમાં પહેાંચી તુ ગયે છે કે અહ વ ધારે છે? પોતાના દોષ દેખવાની ટેવ રાખ. પારકાના દોષ દેખવા કરતાં જે પોતાના દોષ દેખે છે, તે ગુણી જાવેા. સદ્ગુરૂને સમાગમ થતાં પારકા દોષ દેખવાની ટેવ ટળે છે, અને સદ્ગુણ પ્રાપ્ત કરાય છે. અને સદ્ગુણુ પામવાથી કર્મને નાશ થતાં મુક્તિપદની પ્રાપ્તિ થાય છે. હું ચેતન ! દોષ ટાળવાની ઇચ્છા તારે હાય તે! તું પોતાને પૂછ્યા કર કે આત્મા તું કાણુ છે ? તારૂં કાણુ છે ? તું ગુણી છે, કે અવગુણી છે ? સ્વસ્વભાવે રમે છે કે પરભાવે રમે છે ? પરભાવમાં રમે તે ગુણી શી રીતે કહેવાય ? તું પરમાં પ્રવૃત્તિ શા કારણથી કરે છે? હજી હું ચેતન! તેં પેાતાના કેટલા ગુણા આવિર્ભાવે કર્યાં છે ? તું પેાતાના કાળ પ્રમાદદશામાં ગાળે છે કે આત્મ લાયન ટ્રાામાં? હે ચેતન તારે શું કરવા યેાગ્ય છે? શું પરિહરવા ચાગ્ય છે? એમ શાંત ચિત્તથી પોતાના આત્માને પૃચ્છા કરતાં સદ્ગુણી થવાની ટેવ પડશે, અને સદ્ગુણ પ્રાપ્ત થતાં શિવ સનાતનષદ્ આત્મા પામી અનંત सुखमय थशे.
For Private And Personal Use Only
૩૩
असारमेव संसारस्वरूपमिति चेतसि विभाव्य शिवदे धर्मे यत्नત કે નનાઃ ॥ ૨॥ અનિત્ય-અસાર આ સંસારનું સ્વરૂપ જાણીને હે ભવ્યેા ! મેાક્ષને આપનારા એવા સ્યાદ્વાદુ ધર્મને વિષે યત્ન કરી. કાયિક, વાચિક અને માનસિક, પ્રયત્નારા શ્રી સદ્ગુરૂનું અવલંબન કરી ક્ષણે ક્ષણે આત્મસ્વરૂપે સ્થિર થઈ વ્યવહારનય અવલખી,નિશ્ચયનય હૃદયમાં ધારણ કરી વર્તવું એજ મનુષ્યાવતારનું કર્તવ્ય છે. કૃતકર્માનુસારે યથાયાગ્ય નિમિત્ત કારણેાની પ્રાપ્તિ થાય છે. પુનઃ પુનઃ મનુષ્ય જન્મ પ્રાપ્તિ દુર્લભ છે, જોત જોતામાં અંજલી જલવત્ આયુષ્ય ખૂટી જશે, જે દિવસ ગયા તે પાછા આવનાર નથી. કાલે કરવા ઉપર જે કાર્ય રાખ્યું હાય, તે આજ કરી લેવું. સુખ દુ:ખની પ્રાપ્તિમાં ખીજો તેા નિમિત્ત માત્ર છે. અમુકે મારૂં ખરાબ કર્યું, એમ હું ચેતન તુ મનમાં લાવીશ નહીં. ચત: કોળાં યાં પૂવામને રઘુ મને વસંતેનું તે તેન ચેત્રત્વ નિમિત્તમિત્તો વો ફોર્ ॥ ૨॥ પૂર્વભવમાં યા આ ભવમાં વસતાં જેણે જે કર્મ કર્યા છે, તે તેણે અવશ્ય ભોગવવાં પડે છે. કાઈ એવા જીવ નથી કે સંસારમાં રહ્યા છતા કર્મ થી નહીં લેપાતા હાય. શ્રી જીતેાક્ત કથિત શ્રાવક ધર્મ અને પતિધર્મનું અવલંખન
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
- વચનામૃત.
કરવાથી જન્મ જરા મરણના દેષો ટળે છે. શ્રી સદગુરૂ મહારાજની વાણી સાંભળી શ્રાવકની કરણી કરે છે તેને શ્રાવક કહે છે. : તિતિ: सम्यक्समाचारीस श्रावकः मुंचति शुभयोगेन कर्म इति सश्रावकः ॥१॥ धम्मरयणस्सजुम्गो अखुद्दारुवपगइलोमो लोगप्पिओ अकूरो भीरुअसढो खुदख्खिन्नो ॥१॥ लज्जालुओ दयालु मज्जथ्थोसोमदिठी गुणरागी सक्काहसुपख्खजुत्तो सुदीहदैसी विसेसन्नु ॥ २॥ बुढाणुगो विणीओ कयण्णुओ परहियथ्थकारीय तहचेवलद्धलख्खो इगवीसगुणहि संपन्नो ॥३॥ અક્ષાદિ એકવીશ ગુણે યુક્ત શ્રાવક હોય છે. પંચમહાવ્રત ધારક બાહ્ય અત્યંતર ગ્રંથિ રહિત શ્રી જનાજ્ઞા ધારક મુનિવર્ય હોય છે. દિવિધ ધર્મોવલંબનથી અનાદિકાળથી સંચિત કરેલાં કર્મનો નાશ થાય છે અને જ્ઞાનદર્શન ચારિત્રાદિક ગુણોવડે યુક્ત આત્મા થાય છે. સૂર્યના પ્રકાશને રોકનારાં વાદળ વિખેરાતાં જેમ સૂર્યને સ્વચછ પ્રકાશ પૃથ્વી ઉપર પડે છે, તેમ આત્માને લાગેલાં કર્મ નાશ પામવાથી આત્મા જ્ઞાન ગુણે પ્રકાશક થાય છે. કર્મને નાશ કરનાર પણ આત્મા છે. અંત: જમણા અર્થ कम्मछेत्तावि जीवमुणेयव्वो। अरुवी निश्चअणाइओ अगुरुलहुगुण जीवाणं ॥ કર્મનો કર્તા તથા તેનો નાશકર્તા આત્મા છે. આત્મા અરૂપી છે. અનાદિ કાળથી છે. અગુરુ લઘુ ગુણે યુક્ત છે. તેમાં કલંક નાશ પામતાં મહિના તેજ ઘરમાત્મપત્ર પામે છે. સ્વપરને પરમાત્માની પ્રાપ્તિ થાઓ.
उपदेष्टुं च वक्तुं च जनः सर्वोऽपि पंडितः तदनुष्ठानकर्तव्ये मुनयोજ ન ઉહિતાઃ | ૬ ઉપદેશ દેવાને માટે અને કહેવાને માટે સર્વ માણસ ડાયા (પંડિત) બને છે. પણ તે પ્રમાણે વર્તણુકને માટે તે મુનિઓ પણ પંડિત નથી, કહેવું તે પ્રમાણે રહેવું એમ બને તે પશ્ચાત પારકા ઘેર ડાહ્યા થતાં શોભાપાત્ર થઈ શકીએ. શ્રી વિનં માગ કહે છે કે–પાશની कथे सो कोइ 'पण' रहेणी अति दुर्लभ होइ, जब रहेणीका घर पावे, તવ વાળા રેહે આવે. ત્યાર. જે ભવ્યો કહેણું પ્રમાણે રહેણીમાં પ્રવર્તી છે, તે ભવ્યાત્માઓનાં વચને અન્ય કોને ત્વરિત અસર કરે છે. તેવા મહાભાઓને કંઈ વિશેષ બલવાની જરૂર પડતી નથી. એવા પુરૂષોનું એક વચન પણ વારંવાર યાદ આવે છે. ત ો ને પ લિ પલ છે.
આ નાની કહેણને દરેક ઉત્તમ મનુષ્ય વારંવાર ઉપયોગ કરે છે. અનાદિ કાળથી મિયા વળગેલી છે. નિર્ગુણ માણસને જોઈ નાચતા ભાવવી. એકાંત
સ્થાનમાં બેશી પિતાના આત્માને પોતે પૂછવું કે હે ચેતન તેં ! રાગદેષની મંદતા કરી કે કેમ? ગભીર ગુણ વિષે હું પ્રયત્ન કરે છે કે નહીં ? પારકા
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૩૫
છિદ્ર દેખવાની ટેવ હજી તારામાં કાયમ છે કે નહીં? તું જે જે ગુણા વિષે ખીજાને એધ આપે છે, તે ગુણા તારામાં છે કે નહીં ? ધર્મ કાર્યમાં યશ કીર્તિની વાંચ્છના તને રહે છે કે નહીં ? પરને સારૂં મનાવવાની કુટેવ, હે ચેતન! તારાથી દૂર થઇ છે કે કેમ ? તું આત્મા નિર્મળ અનંત શક્તિના ધણી છતાં પુદ્ગલમાં મળ્યા છે તે તેને પેાતાનું નથી એમ માને છે કે ક્રમ ? તે આજરોજ ધર્મ કૃત્ય શું શું કર્યું? સવારના પહારમાં શું શું ધર્મ કૃત્ય કર્યું ? ખપેારે શું ધર્મ કૃત્ય કર્યું? સંધ્યાએ શું ધર્મ કૃત્ય કર્યું? તે ખાર માસમાં, ચાર માસમાં, કેટલીકવાર ગુરૂ વંદન, ગુરૂના ઉપદેશ યા તીર્થ યાત્રાએ કરી? બાર મહીનામાં તે કેટલુંક ધન ધર્મ માર્ગે વાપર્યું? તું આખા દિવ સમાં કેટલીકવાર જૂહું ખેલ્યા? કેટલા લોકોને છેતર્યો ? આટલી છંદૂંગીમાં કેટલા જૂઠા દસ્તાવેજ યા ખત કર્યા? ચાવીસ કલાકમાંના કેટલા કલાક ધર્મમાં ગાળ્યા? સપુસ્તક કેટલીકવાર વાંચ્યાં? સત્પાત્રે પેાતાના હાથે દાન આપ્યું કે નહીં ? વિચારીને વચન કેટલીકવાર મેલ્યા હૈ ઇત્યાદિ પ્રશ્ના પોતાના આત્માને પૂછતાં પેાતાને પેાતાના ગુણુ ઢાષ તુરત માલૂમ પડશે. પેાતાનામાં જે ગુણે પ્રાપ્ત થયા તે માટે હર્ષ ધરી દાષાને ત્યાગ કરવા પ્રયત્ન કરવા. અભ્યાસ કરતાં અને એમ દરરાજ સરવૈયું કાઢતાં આત્માનું ધન આત્મામાં કેટલું છે, તેની સહજ સમજણુ પડશે. પૈસાના લાલચુએ પોતાની ખાટી ખડાઇ હાંકે તેથી જુલાઇ જઇ આનંદ માનવા નહીં. સંપૂર્ણ ગુણુવાન હું નથી, એમ ભાવના કરતાં ગુણ તરફ્ લક્ષ ખેંચશે. ગુણી માણુસ સૂર્યની પેઠે જગતમાં પ્રકારો છે. અવગુણી રાહુની પેઠે ઝાંખા દેખાય છે. આત્મામાં સત્તાએ અનંત ગુણ છે પણ તેની ખેાજ કર્યાવિના પ્રકાશિત થતા નથી. બાલધન ખાટું જાણી તેની મમતા પરિહરી ગામામાં રહેલી દંત કુળપ ધનની જ્યારે ચાહના થશે ત્યારે દરેક ભવ્યાત્મા તેને માટે સદ્ગુરૂ સેવન દ્વારા તે ગુણા પ્રાપ્ત કરી અનંત ઋદ્ધિના ભોક્તા બનરો. પચાશ્રવના ત્યાગ કર્યું, પંચ મહાવ્રત ધાર પંચ સુમતિ ત્રણ ગુપ્તિના, ધારક શ્રી અણુગાર પંચ મહાવ્રત આદરી, ફરતા ગામેાગામ; રાગ દ્વેષ જેતે નહીં, તેને કરે' પ્રણામ સુનિવર સજમ પાળતા, નિદ્રાદિક કરી ત્યાગ, પ્રતિબંધ નહિ કોઇના, તે મુનિ મહા સાભાગ્ય. આત્મસ્વરૂપ સમજે નહી, ચલવે ડાકડમાલ; મમતા મનમાં બહુ કરે, તસ ભવ અરહટ્ટસાલ
For Private And Personal Use Only
.
*
૩.
૪.
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
કેશલેચ કરતે ફરે, મનમાં અતિ મકલાય; ભાવ લાચ યાવત્ નહી, તાવત્ ભવ ભટકાય. બાહ્ય પરિગ્રહ ત્યાગતા, મુનિપણું માને મન; અત્યંતર પરિગ્રહથકી, વિરમ્યા નહીં તે અધન્ય. ક્રિયા કરી નિંદા કરે, કાકવૃત્તિ મન જાસ; સાધુ થયા તો શું થયું, ત્રણ ભુવનના દાસ, જપ તપ ક્રિયા અનુસરે, સત્ય નહીં ઉપદેશ જિનઆણુ ઉત્થાપ તે, પામે તે બહુ કલેશ બાહ્ય ત્યાગ દેખાડતો, મન ધરતા અભિમાન; કપટ કરી પર છેતરે, તે મુનિ છે નાદાનપરનિંદા સ્તુતિ આપની, કરતા જનની પાસ; તે મુનિ તર્યા કિમ તારશે, જસ પર પુગલ આશ,
ધ લેભ ભય હાસ્યને, જેને છે પર ભાવ;. તય નહિ તે મુનિવર, ભવજલમાંહિ નાવ, આપ વચનને થાપતા, સત્ય વચન કરે દૂર; જિન વાણી સમજે નહીં, મનમાં છે બહુ ક્રૂર, ગછતણું મમતા ધરે, સંધાડાને રાગ; તેહ મુનિ શું તરી શકે, રાગતણે ત્યાં ડાઘ, ગાડરીયા પ્રવાહની, આચરણ ધરી ચિત્ત, મુનિ વેષ જે પહેરતા, તે શું ? હોય પવિત્ત આત્મસ્વરૂપને ઓળખે, પર પુગલ નહીં આશ; તે મુનિવરને વંદીએ, તેના થઈને દાસ, ચાર નિક્ષેપા જાણતા, ઉત્સર્ગને અપવાદ, વ્યવહાર નિશ્ચય જાણુતા, જાણતા સ્યાદ્વાદ. નવ તવાદિક જાણતા, રમતા આત્મ સ્વરૂપ તે મુનિવરને વદતાં, પડીએ નહિ ભવ કૂપ. આત્મસ્વભાવે સ્થિરતા, પર પુગલ નહિ આશ; તે મુનિવર નિત્ય વદીએ, તસ વચને વિશ્વાસ, બાર ભાવના ભાવતા, માધ્યસ્થાદિક ચાર; તે મુનિવર નિત્ય વંદીએ, તરીએ ભવજલ પાર. ગામેગામે વિચરતા, એકજ નહીં સવાસ; તે મુનિવર નિત્ય વંદીએ, ભાવ ધરી ઉ૯લાસ
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫.
વચનામૃત.
૩૭ વિવેક વિરાગ્યે સદા, ધર્મ તત્ત્વ મન વાસ; પર ચિંતા જેને નહિ, કરીએ તસ વિશ્વાસ, અનંત પુણ્યદયથકી, સદ્દગુરૂ સંગમ થાય; પામી સશુરૂ સંગતિ, ભવિ મનમાં હરખાય, કુગુરૂ સંગતિ પરિહરિ, ભજે સુગુરૂ સંતાન કુગુરૂ કાળા નાગ સમ, નહી કરીએ તસ માન, જ્ઞાન ધ્યાન અર્પણ કરે, સદ્દગુરૂ ઉચ્ચસ્વભાવ; તેજસશુરૂ નિત્ય સેવીએ, ભવજલમાંહિ નાવ, સત્સંગતિ સશુરૂતણી, કરતાં આત્મસ્વરૂપ; પામી શાશ્વત સુખ લહે, થાવે સચિપ,
અમુક માણસ મારે શત્રુ છે, અમુક જન મારૂ ખરાબ કરનાર છે, ઇત્યાદિ વા નિમિત્ત માત્ર છે. કર્મ વિના કોઈ દુઃખ દેવા નિમિત્તભૂત થતું નથી. એ કર્મની વિચિત્ર ગતિ છે, ક્ષણમાં કમેં રંક રાજા તરીકે બને છે. ક્ષણમાં રાજા રાજ્યથી ભ્રષ્ટ થઈ રંક તરીકે બને છે. ક્ષણમાં નિરોગી પણ રોગી તરીકે બને છે. એ સર્વ કર્મનો પ્રપંચ છે. કર્મ આગળ કેઈનું ડહાપણુ ચાલતું નથી. કર્મ નળરાજાને વનવાસ જવું પડ્યું. મેં રામને વનમાં ભટકવું પડયું. કર્મે શ્રી મહાવીર સ્વામીને ઘોર ઉપસર્ગ સહન કરવા પડયા. શુભ કર્મોદયની વખતે સારી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને સારાં નિમિત્ત કારણોને સંયોગ મળે છે. અશુભ કર્મને ઉદય થાય છે, ત્યારે બુદ્ધિ વિપરીતપણાને ભજે છે અને ખરાબ સંયોગની પ્રાપ્તિ થાય છે. મ રમે છે, અને મુખ્ય માર્ગ છે. શુમાશુમ વાર્મ ક્ષયથી મુક્તિ છે. આ જીવે કર્મવડે વૈદરાજ લોકને એકેક પ્રદેશ અનંતવાર જન્મ મરણે સ્પર્યો પણ હજી તે સંસારમાં ભટકે છે તેનું કારણ કર્મ છે. નિયાત્વિ, જાતિ, જાપાર અને એને પુગલ પરમાણુ સ્કંધનું કર્મરૂપે પરિણમન કરતો અનાદિ કાળથી પુનઃ પુનઃ ચતુતિ સંસારમાં આ જીવ પરિભ્રમણ કરે છે. હે ચેતન ? હવે મનુષ્યાવતાર પામી પ્રમાદ કરીશ નહીં, અને સંસારની મોહજાળમાં ફસાઈ નરક ગમન કરીશ નહીં. વારંવાર મનુષ્ય જન્મ પામ દુર્લભ છે. કોઈની સાથે સાંસારિક વસ્તુઓ ગઈ નથી અને જવાની નથી. પુત્ર, ધન, અને સ્ત્રીને દેખી તું શું મોહ કરે છે? અરે જીવ તું જરા વિચાર કે એ કદી તારું નથી. તારી વસ્તુ તારી પાસે છે. તેની જે ખોજ કરે તે વારંવાર જન્મ મરણ કરવું પડે નહીં. સમાન છે તારું કંઈ હિત થવાનું નથી, તથા ફલાણો તો સારે છે, ફલાણે તે ખે છે, ઈત્યાદિ પરભાવમાં રમવાથી તારું કંઈ
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
વચનામૃત.
હિત થવાનું નથી. તુ મનમાં જાણે છે કે હું સમજું છું પણ હજી તે મિથ્યા છે, કારણ કે હજી તું સ્વાત્મહિતમાં પ્રવૃત્તિ કરતો નથી. કર્મ કલંક વડે સહિત તું છતાં હે આત્મન્ ! તારે વસવાનું સ્થાન તો તપાસ. લાંબા લાંબા વાંકા વળેલા હાડકા લોહી માંસની પેશીઓથી બનેલા શરીરમાં તારો નિવાસ છે. અશુચિના સ્થાનભૂત શરીરમાં તું રહે છતાં પોતાને પવિત્ર, ધર્મ વિના શી રીતે માની શકશે ? શરીર કુમિત્ર સરખું જાણી જરામાત્ર તેને વિશ્વાસ કરીશ નહીં. રામ, પાંડવ, અને દુર્યોધન સરખા પણ શરીર મુકી ચાલ્યા ગયા તે પાણીના પરપોટા જેવું આ દેખાતું શરીર કયાં સુધી રહેશે? વખત ચાલ્યો જાય છે, મૃત્યુ એક દિન પ્રાપ્ત થશે. હે જીવ તારા દેખતાં હજારે જીવ ચાલ્યા ગયા, તેમ તું પણ ચાલ્યો જઇશ. મનુષ્ય ગતિમાં પરણાગતિને ભોગવનાર છવ કંઈ ધર્મકૃત્ય કરી લે અને સશુરૂ સેવન કરી ચાઃ ધર્મનું સ્વરૂપ જાણું અહિતમાં પ્રવૃત્તિ કર કે જેથી કર્મ કલંકને નાશ થતાં અધ્યાત નિર્મઢ મારા ઘરમાતમો બની મોક્ષસ્થાનમાં સાવિ અનંતને ભાંગે શાશ્વત સ્થિતિ કરશે.
यतो यतो निश्चरति मनश्चंचलमस्थिरं ततस्ततो नियम्यैतदात्मन्ये. વ વ ત ા
- સ્વાભાવિક રીતે ચંચળ એવા મનને સ્થિર કર્યા છતાં પણ તે સ્થિર રહેતું નથી તે જ્યારે તે જે જે વિષય પ્રતિ ગમન કરે ત્યારે તેને તે તે વિષયમાંથી પાછું વાળીને આત્માને વિષેજ સ્થિર કરવા પ્રયત્ન કરવો. આ આધ્યાત્મિક પદાભિલાષિએ સર્વ વિષયમાં ભમતા એવા મનને ખેંચીને આત્મ સ્વરૂપે સ્થિર કરે છે. જ્યાં સુધી મર્કટવત વૃત્તિ મનની હેય છે ત્યાં સુધી પગલિક સુખની લાલસા સ્વતઃ આત્માને પિતાના પ્રતિ આકર્ષે છે. આ દુનીયામાં અનેક પ્રકારના પદાર્થો છે. કેટલાક તો તેને ઉપભોગ કરવો તે જ મનુષ્યનું કર્તવ્ય છે, એમ અજ્ઞાનથી વદે છે. સાંસારિક પદાર્થોને પોતાને માટે નિર્માણ કરનાર કોઈ નથી. એ સાંસારિક પદાર્થો ક્ષણિક છે. કોઈ દિવસ પિતાના થયા નથી અને થવાના નથી. બટાટા, લસણ, અને માંસ આદિ પદાર્થો મનુષ્યના ભક્ષાર્થે બનેલાં છે. એમજ જે માની લેવામાં આવે તે મનુષ્ય સ્ત્રી વિગેરે વાઘના ભક્ષાર્થે બનેલાં છે. એમ માની વાબની પાસે જઈ પોતાનું શરીર તેને અર્પણ કરવું જોઈએ, પણ તેમ કોઈ કરતા નથી તેનું કારણ સહજ સમજવામાં આવશે. એકે ક્રિય જીવથી આરંભીને પચેપ્રિય છે પર્યત પોતપોતાનું જીવિતવ્ય સર્વે ઈચછે છે માટે તેમના ઉપર હિંસાની બુદ્ધિ દેડાવવી નહીં. તૃણથી તે મણિ પર્યત પદાર્થોને સમ
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
૩૮
વૃત્તિથી જેવા જોઈએ. વાસ્તવિક સુખ આત્મામાં રહેલું છે, અને તે સુખ જ્યારે આત્મા પોતે પિતાના સ્વભાવમાં રમશે ત્યારે મળશે. એટલું તો કહેવું જ પડશે કે સાંસારિક પદાર્થો ક્ષણિક, જડ અને અનાત્મક ભાસતાં આત્મા તે થકી દુર રહેવાનું મન કરશે અને તેના પ્રતિ વિષયાભિલાષની બુદ્ધિથી મનની ગતિ થાય છે તેને આત્મા અટકાવ કરશે ત્યારે સુખી થશે. અનાદિ કાળથી આત્મા ચાર ગતિમાં ભટકે છે, તેનું મુખ્ય કારણ બહિરાત્મભાવ છે. પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિનાં જ્યારે સિદ્ધાંતોના કારણે મળે છે. ત્યારે આત્મા પોતે બહિરાત્મભાવને ત્યાગ કરી અંતરાત્મમાં પ્રવેશ કરે છે. પરમા ત્માના ગુણનું સ્મરણ કરતો અંતરાત્મા અને પરમાત્માને ભેદ વિચારી પશ્ચાત્ પરમાત્માસ્વરૂપમાં તલ્લીન થયા છતા આત્મા ઘાતી કર્મને ક્ષય કરીને પરમાત્મપદને પામે છે. અનંત તીર્થંકર મહારાજાએ શુકલ ધ્યાનના યોગે પરમાત્મપદ પ્રાપ્ત કરી શિવપદ પામ્યા, અને હાલ પણ મહાવિદેહમાં ઘણું અંતરાત્મપદ ધારી ભવ્યાત્માઓ પરમાત્માનું સ્મરણ નિદિધ્યાસન કરતાં પિતાના આત્મામાં તિભાવે રહેલુ પરમાઆપણુ આવિર્ભાવરૂપે કરે છે. અંતરભાણું પામ્યા બાદ સમ્યક ત્વની પ્રાપ્ત થાય છે. ચેથા ગુણ ઠાણથી અંતરાત્મત્વ સ્ફરે છે (પ્રગટે છે). બારમા ગુણઠાણું પર્યત અંતરાત્મની સ્થિતિ છે. ઘાતી કર્મનો નાશ થવાથી તમે ગુણઠાણે પરમાત્મપણું પ્રગટે છે. અંત. રાત્મત્વ પ્રગટ થતાં રાગદ્વેષાદિની મંદ સ્થીતિ થાય છે. હાસ્ય રતિ અરતિ અને શોકાદિ નષ્ટ થતાં જાય છે. મનરૂપી કપિચંચળ પણું દૂર થતું જાય છે. નિર્મળ સ્વચ્છ સરોવરના જલમાં જેમ ચંદ્રનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે, તેમ અંતરાત્મપદ ધારી જીવને પિતાના જ્ઞાનમાં પરમાત્મપદનું સ્વરૂપ ભાસે છે. દાઢાવિષ દુર કરેલા સર્ષથી જેમ બીજાને ઘાત થતો નથી તેમ અનેકાંતમાર્ગ અવલંબી અતરાત્મપદ ધારી જીવોને મનરૂ૫ સર્ષથી જરા માત્ર ડર રહેતો નથી. સ્વત: મનની પ્રવૃત્તિ. ઓ બંધ થતાં આત્માના ગુણોને આવિર્ભાવ થાય છે અને કર્મને નાશ થતાં મેક્ષ સ્થાનમાં આત્માની પરમાત્મરૂપે સ્થિતિ થાય છે.
आयुर्वर्षशतं नृणांपरिमितं रात्रौ तदर्ध गतं तस्यास्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः शेषव्याधिवियोगदुःखसहितं सेवादिभिनीयते जीवे वारितरंगचंचलतरे सौख्यंकुतः प्राणिनाम् ॥१॥ .
ધારે કે મનુષ્યના આયુષ્યનું પરિણામ વર્ષનું છે. તેમાંથી પચ્ચાશ વર્ષ તે રાત્રિમાં નિદ્રાથી જાય છે. તે પચ્ચાશમાંથી પણ પહેલાં સાડાબાર
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*•
www.kobatirth.org
વચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષે બચપણમાં જાય છે, અને છેલ્લાં સાડાબાર વર્ષ ઘડપણમાં જાય છે. બાકી શેષ પચીશ વર્ષ કે જેમાં રાગ અને કુટુંબના વિયાગનું દુઃખ થાય છે. તે પચ્ચીશ વર્ષ તે મનુષ્યા ધનવાનની સેવા વિગેરેથી ગુમાવે છે. માટે પ્રાણીઓને જળના તરંગ જેવા અત્યંત ચંચળ વિતવ્યમાં સુખ ક્યાંથી હાય? અલબત જરામાત્ર પણ નથી. જે સુખ ભાસે છે તે ભ્રમ માત્ર છે. यतः असारे खलु संसारे सुखभ्रांतिः शरीरिणां लालापानमिवांगुष्टे વાજાનાં તનાવગ્રમઃ || અસાર એવા આ સંસારને વિષે જીવાત્માને સુખની ભ્રાંતિ સ્તનપાનાદિ ભ્રમથી અંગુઠાને ધાવે છે તેની ખરેાબર છે. આ સંસારને જે ભબ્યા અસાર જાણે છે તેને વિષ્ટાની પેઠે સાંસારિક પદાર્થેા ઉપર અંતઃકરણથી પ્રીતિ નથી. અને ઉદાસીન વૃત્તિથી સંસારમાં પ્રવર્તે છે, અને માહથી લેપાતા નથી. તેને આત્મતત્ત્વ વિના અન્યવસ્તુ ઉપર માહ થતા નથી. તેની પ્રવૃત્તિ સંસારમાંથી છુટવા પ્રવર્તે છે. સાંસા રિક કાર્યે રાચી માચીને કરતા નથી. સંડાસની પેઠે સૌંસારમાં સુખની આશા રાખતા નથી. સંસારમાં થતા ગાનતાન ઉપર તેનું મન ચાટતું નથી. એવા ભવ્યાત્માએ કર્મવલ્લીને છેદન કરે છે. ઉદાસીન વૃત્તિવાળા ભવ્યા ભાએ એક ક્ષણ પણ પ્રમાદ દામાં ગાળતા નથી. ચતઃ ચાવત્ સ્થ मिदं कलेवरगृहं यावच्चदूरे जरा यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत् क्षयोनायुषः आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान् प्रोद्दतिभવનેતુ રૂપવનન પ્રત્યુદ્યમઃ ક્ષીરૃરાઃ ॥ જ્યાં સુધી આ શરીર રોગ રહીત હાય અને વ્યાાધથી વ્યાકુળ ના હોય, જ્યાં સુધી ઇંદ્રિયની શક્તિ ક્ષીણ થઇ નહીં હાય, અને આયુષ્ય જ્યાં સુધી ક્ષીણુ ન થઈ ગયું હાય. ત્યાં સુધી વિદ્યાને આત્માના કલ્યાણમાં પ્રયત્ન કરવા. કારણ કે ધર બળતું હોય તે વખતે કુવા ખાદવેા એ કેવા ઉદ્યમ કહેવાય ? અર્થાત જેમ ઘર મળે ત્યારે કુવા ખાદવા વ્યર્થ છે, તેમ શરીર અશક્ત થાય ત્યારે આત્માના કલ્યાણ માટે પ્રયાસ કરવા વ્યર્થ છે. મનુષ્ય જન્મની સાતા કયારે થાય કે જ્યારે સ્ત્રી ધન પુત્રાદિક ઉપર થતા માહ નિવારી શરીરમાં રહેલા આત્માની શુદ્ધ દશા પ્રગટ થાય અને જન્મ જરા મરણના રાગેગા ટળે ત્યારે મનુષ્ય જન્મ પામેલા લેખે જાણવા.
भोगां न भुक्ता वयमेव भुक्तास्तपो न तप्तं वयमेव तप्ताः कालो न यातो યમેવ ચતાસ્તૃષ્ણા ન લોળો વયમેવજ્ઞાૉઃ ૫રી॥ ભાગ તા ભાગવાયા નહીં પણ અમે કાળથી ભાગવાઇ ગયા, તપ તપાયું નહીં પણ અમેજ દુ:ખથી તપાઈ ગયા, કાળ તા ન ગયા પછુ અમે તે! ધરડા થયા. અલબત સમજવાનું
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
કે કાળ તે ન ખુટો પણ અમારું આયુષ્ય ખુટી ગયું. તૃષ્ણ તો જીર્ણ ન થઈ, પણ અમે જ જીર્ણ થયા; અર્થાત વૃદ્ધ થઈ ગયા. તૃષ્ણ દિનપ્રતિદિન વધતી જાય છે. રાજ્ય મળવાની તૃષ્ણ, ધનની તૃષ્ણ, પુત્રની તૃષ્ણ, મોટાઈની તૃષ્ણ, આદિ તૃષ્ણના અનેક ભેદ છે. તે તૃષ્ણ બાલ કે વૃદ્ધમાં રહેલી છે. અનેક જાતની તૃષ્ણવડે ભવ્ય અનેક પ્રકારનાં કર્મ કર્યા કરે છે અને જરા માત્ર વિશ્રાંતિ લેતા નથી તે તૃષ્ણને પાર કઈ પાર નથી. અને કોઈ પામનાર નથી. ક્યા મનુષ્યને તૃણું નહીં હોય? અલબત જે સંતોષને ધારણ કરે છે, તેને તૃષ્ણ પીડી શકતી નથી. જ્યાં તૃષ્ણ ત્યાં લાભનો વાસ છે. તૃષ્ણ મહા દુઃખકારક છે. તૃષ્ણની જુવાની ઉતરતી નથી. કહ્યું છે કે–વઢિસિવારd mસ્ટિર્તિાિ શિરઃ માત્રામાં ફિસ્ટિાન્ત તૂ તારા મુખ ઉપર ત્વચાની કરચલીઓ પડી ગઈ, મસ્તક પળીયાંથી છવાઈ ગયું, અને પ્રત્યેક અંગ શિથિલ થઈ ગયાં; પણ આ તૃષ્ણ તો પ્રતિદિન વધતી જ જાય છે. વળી પ્રાણુઓને રાજ્યાદિ સંપત્તિનું અભિમાન કરવું તે પણ મિથ્યા છે. ક્ષણવાર પણ જે પૃથ્વીનું પાલન કર્યા વગર જે રાજાઓ ગયા નથી, તે. પૃથ્વીને લાભ થવામાં રાજાઓ અભિમાન રાખે છે. એ શું વળી તે પૃથ્વીના અંશના પણ અંશ અને એકાદ દેશ યા ગામના ઠાકોર રાજા થતાં શોકને ઠેકાણે ઉલટ હર્ષ જડ રાજાઓને થાય છે. તેમજ જે શેઠીઆઓ પહેલાં અન્જાધિપતિ કરાડાધિપતિ હતા અને જેઓના ઘરમાં હીરા માણેકને પાર નહોતે, તેવા પણ શેઠીઆઓ અંતે ધનને સાથે લઈ ગયા નહીં. તેઓના જેટલી લક્ષ્મી, અધિકાર અને માન નહીં છતાં જડ જેવા છો લક્ષાધિપતિ અગર સહસ્ત્રાધિપતિ થઈ શોકના બદલે હવે ધારણ કરે છે. અને અજરામર જીવિતવ્યધારી જડ વસ્તુના મોહમાં પ્રેરાઈ ધર્મ માર્ગ ભુલી ભવ ભ્રમણ માર્ગમાં પ્રવેશ કરે છે. અહો ! શું કર્મની ગતિ લાખાવાર યા હજારેવાર સાંભળીએ છીએ, તેમ અનુભવીએ છીએ કે આ સંસાર અસાર છે. તેમાં ધર્મ એક સાર છે. છતાં ધર્મ તરફ દષ્ટિ દેવાતી નથી. ક્રોધ, માન, માયા, અને લેભમાં અહર્નિશ છવ ખુચી રહેલો છે, કહે કે હવે ધર્મ વિના શિવશર્મ શી રીતે મળી શકે? મોક્ષ વિના બીજે ઠેકાણે સુખ નથી. જીવ જરા વૈરાગ્ય લાવી આત્મહિતની ખાતર હવ ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કર કે જેથી તારું કલ્યાણ થાય. લક્ષ્મી ચંચળ છે, આયુષ્ય સંધ્યાના રંગ જેવું છે, આ હિત વા ક્ષણ પણ ભૂલીશ નહીં અને આમેપગે રમી શાશ્વતપદ પાપ્ત કર કે જેથી તુ અનંત સુખમય બને.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
વચનામૃત.
ऋतुवंती नारीनां कर्त्तव्यो.
રાગ ગોડી. જે તુવતી નારીરે એ પરિહરે, બીજે વચ્ચે અડકે નહીં એ. ૧ હિંડે નહિ તે નારિરે, સંધ્યા રાતિ સમ નક્ષત્ર માલા નવિ જુવે એ. ૨ રાત્રિ ન કરે આહારરે, પુષ્પ તે પરિહરે, આંખે અંજન નહિ કરે એ, ૩ વળિ વિલેપન વારે, દંતધાવન નહીં, સ્નાન શુદ્ધિ તેને નહીં હૈ. ૪ ન કરે પુષ્ટ આહારરે, દર્પણ નવિ નિરખે, ધાતુને પાત્ર નવિ જમે એ, ૫ માટી કાષ્ટ પાષાણ રે, ભાજન તેહનાં ભોજન હોય તેમાં કરે એ. ૬ ચોથે દિન એકાંતરે, સ્નાન મજ્જન કરે, અવર પુરૂષને નહિ જુવે એ. ૭ સુંદર કરી શણગારરે, નિજ નર નિરખતી ગર્ભ અનુપમ ઉપજે એ, ૮ સેલ દિવસને કાલરે, જી રહે તુવતી પછે ગર્ભ ન ઉપજે એ, ૯ ચોથ વાસરે ગર્ભરે, જે પણ ઉપજે અશુભ અલ્પતસ આઉખુ એ ૧૦ ષટ આઠે દસ બારરે, ચઉદશ શાલકે બાલ અનુપમ ઉપજે એ ૧૧ પહાર પછી મધ્યમાં હિરે, ગર્ભ ધરે સહી સમ દીવસે ચૂત ઉપજે એ ૧૨ વિષમ દીન એકી જાણ, ભેગ તવ નવિ ભજે વીર્ય પુત્રી ઉપજે એ. ૧૩ દીવસ નહિ સંગરે, ગર્ભનિર્બલ હેવે, માર્ગ પણ તેહને નહીં એ ૧૪ ચી તુવતિ જયારે બાર વર્ષ પછી પ્રસને પચાવન લગે એ. ૧૫ સલ વરસની નારિરે, પુરૂષા પચવીશ તેહને સત સુર હવે એ, ૧૬ ટાળે ભેગવિલાસરે, નક્ષત્રજ રેવતી, બાલ જન્મ મુળી હશે એ. ૧૭ નરનું વીર્ય વિશેષ પર, તે સુત ઉપજે રક્તપણે પુત્રી કહી એ. ૧૮ શ્રેણિત શુક્ર સમભાગરે, તેહથી સ્ત્રી તણે બાલ નપુસક ઉપજે એ ૧૯
ચોપાઈ. બાલ નપુંસક ઉપજે, શ્રેણિને શુક્ર સમભાગ; ગર્ભ વિચાર શ્રવણે સુણી આણે મન વિરાગ્ય, ગર્ભતણે વળી કહું વિચાર, ઉપજવાને ઠામ અસાર; શેણિત શુકતણે સંગ, ઉદરે ઉપજે કરતાં ભેગ. રકતમાંસ અને અંધકાર, ગર્ભતણે રહેવાને ઠાર; પાયે પડીઓ પરવશ અંત, આત્મ ભેગવે દુઃખ અનત, ૩, કલહ દીવસ સાત તું થયાં, સાતે બુદ બુદ થઇને રહ્યા; માંસપિંડ મહીને બંધાય, પલ પણ ભાખે જિનરાય, ૪. બીજે માસે પેશી જે વળી, ત્રીજે માસે કાંઈક બડે માય; ધરે ઈમ ડાહલો ઈશ્યા, કુખે જીવ ઉપન્યા હોય છયા. ૫.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૨.
૧૩.
ચેાથે માસે માલક વિસ્તરે, માય તણાં અંગ મેઢાં કરે; ડાબે સ્ત્રી જમણે નર હાય, વચ્ચે વસે નપુંસક સાય. પાચમે પાંચ અંકુરા જાય, એ પગના એ કરના હાય; ભરતકના અંકુર એક, તિા થાનક હૈાય કિા વિવેક, ૭ પ્રાણી પિત્ત અને લેાહી ધરે, દીન દીન કાયા પહાળી કરે; કર્મ ભાગે તિહાંથી મરે, કાઇક જીવ નરકે અવતરે સમ માસે પેશી પંચાસ, શરા નાડિ હાયે સાતસે; નવસે નાડીને બમણી કરે, ઉઠ કાર્ડિ રાષ્ટ્ર વિસ્તરે. સર્વે શરીર પુરૂ હાય, તિસ્યે માસ આઠમા હાય; જિન્ચે ઉંધે માથે ઉદર રહે, નરકતણું દુ:ખ તિહાં પણ સહે ૧૦. ઉઠે કાઢિ સાય તાતી કરી, મુરબંધ બહુ પરાક્રમી;. આઠ ધણું દુ:ખ તે થી હાય, ગભતણી વેદના સહુ કેાય. ૧૧. માખણાતાનુજ ખૂબ હોય, માપેા દેતા ખાલક સાય; એણીપરે જીવ ઉદરમાં રહે, પરવશ પડિયા કાન કહે, કઈક કર્મ વિકટના ધણી, ગર્ભ માંહે થાએ રેવણી; એક સીલિ એ ભવ કરે, ચાવીસ વર્ષ ઉદર જધન્ય તેા અંતર્મુર્હુત સાર, ભગવત ભાખ્યાં વર્ષ ભાર; કાસ્થિતિ વર્ષ રહે ચાવીસ, માનવ ગર્ભ સમીતિ કહે છા ૧૪ તિર્યંચ ગર્ભ વિચારજ કહે, જધન્ય તે અંતમુર્હુત રહે; ઉત્કૃષ્ટ તા રહે સમ (વર્ષ) આર્ટ, પછે લહે "ધનથી વાટ. ૧૫. એશ્વ તણા ગર્ભ કેતા રહે, જધન્ય તે અંતર્મુહૂંત કહે; ઉત્કૃષ્ટ તા રહે ષટ માસ, દાહીલા કહીએ ગર્ભવાસ. તે માટે કરો તત્ત્વવિચાર, જન્મતણું દુ:ખ છે અપાર; ઉત્તરથકી વેદનારો ગુણી, અથવા સસણી પણ સુણી. કેડિ ગુણી ઝાઝેરી જાય, જન્મતાં વેદન ભાખી સાય; ઘણા જીવ પ્રસવતા મરે, જન્મતણુ દુ:ખ સહુના શિરે કાકૈંક જીવને કર્મ અનંત, કાપી કાઢયા દીસે જત; કાઇક ગલે છે ગર્ભજ થકી, ભમતાં જીવડા થાયજ દુ:ખી. ૧૯. એવાં ગર્ભતણાં દુ:ખ જાણી, ઉત્તમ નર ચેત્યા નીર્વાણ; જબુ કુમાર ધરે અહૂવાર, પરણી તે ન રહ્યા સ'સાર મિનાથ નિવ પરણ્યા નાર, ગર્ભતણાં દુ:ખ હિયે વિચાર; ગર્ભતણાં દુ:ખ કહ્યાં અપાર, દેખી ચેત્યા મેધ કુમાર, આઠ નારિ અતેર તજી, વીર હાથે જેણે દીક્ષા ભ્રષ્ટ.
૧૬.
૧૭
૧૮
For Private And Personal Use Only
૪૩
.
.
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
ભાવાર્થ-ઋતુવતી સ્ત્રી નીચે મુજબ વર્તે. અન્ય વસ્ત્રને સ્પર્શ કરે નહીં, સંધ્યાએ ઋતુવતી સ્ત્રીને હસવું ફરવું નહીં, તેમ રાત્રીને વિષે પણ સમજવું. નક્ષત્રની શ્રેણું આંખે દેખે નહીં, રાત્રીએ ભક્ષણ કરે નહીં, પુષ્પ પણ રાખે નહીં, આંખે અંજન આજે નહીં, વિલેપન તથા દંત ધાવન કરે નહીં, સ્નાન શુદ્ધિ પણ ઋતુવતીને નિષેધ છે. ઋતુવંતી સ્ત્રી માદક પુષ્ટ આહાર ખાય તે અનુચિત છે. પુનઃ પુનઃ ઋતુવતીને પિતાનું મુખ દર્પણમાં નિરખવું નહીં, ધાતુ પાત્રમાં ભેજન કરે નહીં, માટી, કાષ્ટ, ચિનાઈ વાસણ વિગેરેમાં ભોજન કરવું. ચતુર્થ દિવસે સ્નાન મંજન એકાંત જગ્યાએ વિવેક પૂર્વક કરે. પશ્ચાત સુંદર શણગાર સજી પોતાના પતિનું મુખ નિરખે તો સુંદર ગર્ભ દૈવયોગે ધારણ કરે. ઋતુવતી સ્ત્રીને ગર્ભધારણ કરવાની શાળ દિવસની મર્યાદા છે, કેટલેક સ્થાને ઋતુવંતી સ્ત્રીઓ ધાતુ પાત્રમાં આહાર કરે છે, તે અનિષ્ટ છે. ચોથા દિવસે ગર્ભ ઉત્પન્ન થાય તેનું અલ્પાયુષ્ય કહ્યું છે, છ, આઠ, બાર અને ચૌદમા દીવસે અનુપમ બાળક દેવગે ઋતુવંતી સ્ત્રી ધારણ કરનારી થાય છે. સોળ વર્ષની સ્ત્રી અને પચીસ વર્ષને પુરૂષ તે થકી જે ગર્ભ ઉત્પન્ન થાય છે, તે પણ નીવડે છે. સાંપ્રતકાળમાં જેમાં બાર બાર વર્ષની છોકરીઓ અને તેર ચૌદ વર્ષના છોકરાઓ ઘરસંસાર ચલાવે છે તેથકી જે બાળ બચ્ચાની સંતતિ થાય છે તે મહ૪િ અને સરવણી નીવડે છે. વળી તેનાથી જે સંતતિ થાય છે તે વળી તેના કરતાં ચાર, પંપમનિ બને છે અને તે થકી વ્યાવહારિક યા મહાકાર્યો બની શકતાં નથી. ઘણાંખરાં માબાપે પિતાના પુત્રને સ્ટાફ
સ્ટાફનાં પૂર્વાપર વિવેક શૂન્યતાથી લાકડે માંકડાની પેઠે પરણાવી બાળલગ્નની કુટેવને વૃદ્ધિ પમાડે છે. કેટલાક વૃદ્ધ થએલા પુરૂષો સંતાનની લાલસાથી છોકરીના બાપને પૈસા આપી વા હરેક રીતે પરણે છે, પશ્ચાત થોડા સમયમાં લેવા પધારે છે. તે થકી પણ વળ્યાવિજય, કૃ વિરાફ આ બે દોષ અનેક દેષોને ઉત્પન્ન કરી જેનોની વસ્તિના વધારાને બદલે ઘટાડે કરે છે. કાઠીયાવાડ વગેરે સ્થળે કેટલાક અનુજને પિતાની છોકરીના પૈસા ખાય છે તે મgr અધમ કૃત્ય છે. જેનેને આવાં કૃત્ય કરવાં અનુચિત છે. કન્યાવિક્રય સંબંધી અને એક પુસ્તક બનાવ્યું છે. જે હવે થોડા વખતમાં બહાર પડયું. છે તે થકી સર્વ હકીકત જાણવી. ઉપરની ચોપાઈ શ્રાવક કવિ રીખવદાસ કૃત છે. સમજણ ન જાણી વિશેષ વિવેચન કર્યું નથી. ક્ષણિક સાંસારિક તુચ્છ વિષય સુખની લાલસાએ આદિત કૃત્ય વિસરવાં નહીં. અનંતકાળ કર્મ યોગે વિચિત્ર જન્મ ધારણ કરી ગર્ભની વેદનાઓ આ જીવે
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૪૫
-
V
* -
*
V
*
-
-
vvvvvvv-..
સહન કરી અને હજી કયાં સુધી રહેશે. ગર્ભની વેદના ટળે તેમ પ્રવૃત્તિ કરવી એજ મેથાભાવ્યો છે, ત્યે. આ આત્મા ત્રણે કાળમાં વિદ્યમાન છે, શરીર પર્યાયાંતર ગ્રહણ સંચન એગે ઉત્પન્ન થયો, મૃત્યુ પામ્ય, ઈત્યાદિ વ્યવહારે વપરાય છે. કિંતુ વસ્તુતઃ તસ્વરૂ૫ નિત્ય છે. આત્માની ઉત્પત્તિ તેમજ નાશ નથી. સર્વકાળ તેની અસ્તિતા છે. અનુભવ તેનું સ્વરૂપ ભાસે છે. અનુભવેગે આત્માએ ગાએલું પદ
( ઓધવજી સદેશે કહેજે સ્યામને. એ રાગ) અપૂર્વ અવસર સમકિત શ્રદ્ધાએ લહી, ધરી વામીશ કર્મ મર્મ જંજાળો, સાદિ અનંતિ સ્થિતિ ભાંગે એ કહે, ટળે અનાદિ સાતપણે દુઃખ કાળજે. દુઃખ સુખ સમભાવે વેઠું હું આભમાં, શત્રુ મિત્ર પુત્રાદિપર સમચિત્ત; ચઉગતિ છેદક ચોથુ ગુણઠાણું લહી, દર્શન મેહની ટળતાં થાઉં પવિત્ર
અ, ૨ અનંત ભવકારક કેધાદિક ચઉ હણી, આતમભાવે થાઉં હું સમ સ્થિરજે; અંતરદૃષ્ટિથી તમને દેખતી, ટળે અનાદિ પર પરિણતિ ભવપીરજે.
અ, ૩ આત્મા અસંખ્ય પ્રદેશ દૃષ્ટિ તો, સંયમ હેતુ પામી થાય ફકીર; આકષાયને ટાળી શ્રેણી એ ચઢયો, ધર્મ યાનના વેગે સંયત વીરજે,
અ. ૪ રેગ શેક વિયેગાદિક દૂરે ટળ્યા, નિગી નિઃસ્નેહી અપ્રતિબદ્ધ નિલપી આકાશની પેરે સંગથી, ક્ષપક શ્રેણી શુકલ પરિણામે લદ્ધજે.
અ. ૫ ભિન્ન ભિન્ન સ્વરૂપ આતમનું એાળખું, દુઃખકારક ટળી પર પુગલ સંગ; આતમ અનુભવ સાગર કૉલે ચઢયે, ઉછળીને સમતા ત્યાં જ્ઞાન તરંગજે,
અ, ૬
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
અ. .
આત્મસ્વરૂપે આરેહણુ ગુણ ઠાણનું કર્મ પ્રકૃતિ વિચિત્ર ઝરતી જોય; સેહ સેહે લાગી તાળી ધ્યાનની, તત્વમસિપદ સભ્ય ત્યાં અવલાય. ધર્માસ્તિકાયાદિક પાંચ દ્રવ્યનું, ભિપણું મુજ આતમ દ્રવ્યથી હોય; તેના ગુણપર્યાયાદિક પણ ભિન્ન છે, અસ્તિપણે વસીયા સ્વદ્રવ્યમાં સોય. નાસ્તિકતા તેની છે આતમ દ્રવ્યમાં, સ્વગુણની અસ્તિતા આત્મ અનંતજે; અસ્તિતા નાસ્તિતા સમકાલે રહી, વાધ્યાવાશ્યપણે ભાખે ભગવતજે, દ્રવ્ય ગુણપર્યાય સ્વરૂપની ચિંતના, પુદ્ગલથી જ્યારે મુજ આતમ દ્રવ્ય સ્વપર પ્રકાશક ભગી છે નિજ બ્રિજે, કરે પ્રવૃત્તિ તવવિવેચક ભવ્ય જે. કાળ અનાદિથી લાગ્યાં જે પાતીયાં, કમતણે ગુણ ઠાણે બારમે અંત; કેવલ દર્શન ક્ષાયિક વીર્ય ઘરી વરે, સગી ગુણ સ્થાનક તેરમું કત દધ રજજુરત વેદનીયાદિક ચારના, સ્થિતિનું હવે ત્યાંહી જેટલું માનજે; ભેગવી ચોદયું ગુણઠાણું ઉલ્લંઘતાં, સિદ્ધ બુદ્ધ પરમાતમ શ્રી ભગવાનજે મનવચ કાયા કર્માષ્ટકની વર્ગણા, પુગલ સંગને જરા નહીં સંબંધ છે; જન્મ જરા મરણાદિક સહુ દુરે ગયું, ગયે અપૂર્વ આતમ કર્મ સંબંધ, આવિર્ભાવે ભાસી ગુણની સંતતિ, સહજાનંદે વિચરે આતમ ભૂપ; પૂર્વ પ્રયોગને ગતિ પરિણામે સિદ્ધમાં, પહશે ચેતન ટળી અનાદિ ધૂપ
અ. ૧૦
અ, ૧૧
અ, ૧૨
અ. ૧૩
આ ૧૪
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
સાદિ અનતિ સ્થિતિ આતમપદતણી, ષકારક પરિણમતાં આતમરૂપજે; નિરાકાર સાકાર સ્વરૂપ દે ચેતના, ચિદાનન્દ ગુણધારક શ્રી ચિપજે,
અ. ૧૫ સહસ જીહા આયુષ્ય પૂરવ કેડનું કેવલજ્ઞાની કહેતાં ન લહે પાર; વ્યવહાર નિશ્ચય નય બેને અવલંબતાં, બુદ્ધિસાગર શાશ્વત પદ સ્વીકાર
અ. ૧૬ માણસા પાસે માણેકપુરાએ રહી, સંવત ગણીશ શાઠતણી શુભ સાલ; વૈશાખ વદી તેરસે મધ્યાને રચું, ગાતાં ધ્યાતાં થાયે મંગલ માલજે.
અ. ૧૭ બાહ્ય સંગના ત્યાગથી સત્ય જીજ્ઞાસુઓને આત્મરૂચિ ઉદભવે છે. તેનું મનન કરતાં, સ્મરણ કરતાં, તેને જ સત્ય માનતાં અવર વસ્તુ ઉપરથી મમતા ઉતરે છે, અને આત્મા પોતાના સ્વરૂપમાં રમે છે, અને સદગુરૂ શ્રદ્ધા પૃછાદારા સ્વપદ અનુભવે છે, એની પ્રાપ્તિ સ્વપરને થાઓ.
સમ્યમ્ દર્શનના અભિલાષી જીવોએ સ્થાનકનું ચિંતવન કરવું.
પ્રથમ સ્થાનક–આત્મા છે. ઘટ-પટ 'દંડાદિકનું જેમ અસ્તિત્વ છે, તેમ આત્માનું અસ્તિત્વ છે. જડવ યોગે ઘટપદાદિકની સિદ્ધિ થાય છે, તેમ પિતાને પ્રકાશ કરનારી અને અન્ય પ્રકાશ કરનારી એવી ચૈતન્ય સત્તાના પ્રત્યક્ષ ગુણ યોગે આત્માની સિદ્ધિ થાય છે. આત્માને દેહ જાણી શકતું નથી. કારણ કે દેહમાં જ્ઞાન ગુણ નથી, માટે દેહથકી ભિન્ન આત્માની સિદ્ધિ થાય છે. સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને ત ઇંદ્રિયે આત્માને જાણી શકતી નથી. શ્વાસોશ્વાસ રૂપ પ્રાણ તે પણ આત્માને જાણતો નથી. તે સો એક આ ભાની સત્તાથી પ્રવર્તે છે, નહીં તે જડપણે પડયા રહે છે. જાગ્રત સ્વમ અને નિંદ્રા એ ત્રણે અવસ્થામાં આત્મા વર્તત છતાં, તે તે અવસ્થાઓથી જુદે જ રહે છે અને તે અવસ્થા નાશ પામે છતે પણ જેનું અસ્તિત્વ છે. અને જે તે અવસ્થાને જાણે તેજ આત્મા જાણુ. કેઈ કાળે જેમાં જાણવાને સ્વભાવ નથી તે જડ અને સદાય જે જાણવાના સ્વભાવે યુક્ત છે, તે ચેતન; એમ દરેકને સ્વભાવ ભિન્ન ભિન્ન છે.
જે જેની શંકા કરે, તેહીજ પિોતે આપ; શંકાને કરનાર તે, ચેતન ગુણ અમાપ,
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
વચનામૃત.
આત્માની શંકા આત્મા સ્વયમેવ કરે છે, જે શંકાને કરનાર છે, તે જ આત્મા છે. પિતાનામાં અનંત ગુણો રહેલા તે અનાદિકાળ કમના યોગે તિરે ભાવે રહ્યા છે, તેનો અનુભવ થાય તે હસ્તામલકત સર્વ જગતને દષ્ટા આત્મા થાય; એ આત્માનું સ્વરૂપ ધ્યાનયોગે સત્ય ભાસે છે, ત્યારે તેની જ્ઞાનપૂર્વક શ્રદ્ધા થાય છે. પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્માઓનું અસ્તિત્વ છે. સર્વને એક આત્મા નથી. જે સર્વને એક આત્મા હોય તે બીજા પુરૂષને દુખ થતાં વા સુખ થતાં પિતાને દુઃખ સુખની લાગણી થવી જોઈએ, અને થતી તે નથી. માટે પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્મા માનતાં અને ભિન્ન ભિન્ન કમ લાગેલાં માનતાં સર્વ શંકા ટળે છે, અને અનુભવમાં પણ તેમ ભાસે છે. એમ પ્રથમ સ્થાનક સ્વબુદ્ધિ અનુસારે વિચારતાં આત્મસ્વરૂપ પ્રગટે છે. તેની વિચારણામાં જે આનંદ થાય છે, તે આનંદનું સુખ આત્મા જ જાણે છે.
પોપવા સતi વિભૂતિ પરોપકારને માટે જ પુરૂષો તન મન અને ધનને ધારણ કરી પિતાનું જીવન સફળ કરે છે. દુનિયામાં ઉત્પન્ન થઈ. કંઈ પણ શરમાદિત કર્યું નહીં, પરોપકાર કર્યો નહીં, તે મનુષ્યનું આયુષ્ય અજાગલસ્તનવત્ નિષ્ફલ જાણવું. તે શું પરોપકાર કૃત્ય કર્યું ? તારી સાથે તારી લક્ષ્મી ક્યાં સુધી આવશે? કુટુંબ કબીલો તારે સગો કયાં સુધી છે ? વીજળીના ચમકારાની પેઠે ક્ષણિક આયુષ્ય વિષે શો ભરે, તે હે ચેતન ! વિચારી જે સમુદ્રમાં, નદીઓમાં ઉડતી લહેરીઓની દશાની પેઠે તે સંસાર સમુદ્રમાં અનેકવાર જન્મ મરણ કર્યા. વક્તા ગયા, શ્રોતા ગયા, રાજા ગયા, રંક ગયા, દુઃખી ગયા, તારી કાયા અમર રહેવાની નથી. જળમાં મીઠાને પીંગળતાં શી વાર ? કેઈનાં શરીર દટાયાં, કેઇનાં મશાણમાં બળે છે, કોઈ શરીરની રાખ થઈ ગઈ, માટીનું શરીર માટી ભેગું મળી જશે, પાણી વલયાં માખણ નીકળશે નહીં. જમ્યા તેટલા અવશ્ય મરી જવાના. તારા દેખતાં તારું આયુષ્ય ખુટે છે. નિંદા, દ્વેષ, અદેખાઈ, મમતા માયામાં કેમ લપટાય છે? એથી તારું હિત નથી. તવની બુદ્ધિથી સદ્ધર્મ ગ્રહણ કરી લે ? તરવું કે બુડવું તારા સ્વાધીન છે, તારું હૃદય તું કેવો છે તેની સાક્ષી પુરે છે. અન્ય ગમે તેમ કહે. માટે પ્રમાદ ત્યાગી ધર્મ કર કે જેથી પુનમય તારા પ્રતિમા સને.
श्री अरिहंतनी प्रतिमा भावअरिहंतनी मुद्धिथा आराध्य मान्य પૂજે છે. શ્રી અહિંત ભગવાનના ચારે નિક્ષેપ સાક્ષ સુદ્ધિથી પ્રભાस्मपद सक्ष्य समय आराध्य छ, यतः जत्थयजं जाणिज्जा निखेवं निखिवे નિરર્સ સાથrganળા ત્રફલાય નિશિવેતરથ ? જગમાં
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
જેટલા પદાર્થ છે તેના ઉપર અનેક નિક્ષેપા અવતરે છે તે સ્વબુદ્ધચનુસારે અવતારીએ. ધણા નિક્ષેપા ન જાણીએ ત્યાં ચાર નિશ્ચેવા અવશ્ય ઉતારવા. શ્રી તીર્થંકર .ભગવાન ઉપર ચાર નિક્ષેપા અવતરે છે. નામ દ્વૈિત, સ્થાપના અદ્ભુિત, વ્યદ્ભુિત અને માવદ્ભુિત, શ્રી અરિહંત ભગવાન માતાના ઉદરે ઉપન્યા. જન્મ પામ્યા પશ્ચાત્ છપ્પન્ન દિશિ કુમારીકા સૂતીકર્મ કરવા આવી. ચૈાસઠ ઈંદ્ર મળી મેરૂ શિખરપર લેઈ જઈ સમન્નાગ્ર કર્યું. પશ્ચાત્ અનેક ઓચ્છવ કર્યાં. બારમે દિવસે નામ દીધું. વમા િવમાન પર્યંત તે નામ ત જાણવા તથા પ્રતિ જાણી તેમની કાઈ પણુ વસ્તુમાં સ્થાપના કરવી. તે સ્થાપના પ્રસ્તૃત. તીર્થંકર ભગવાને ત્રીજા ભવમાં તીર્થંકર નામ કર્મ ઉપાજ્યું, ત્યારથી તે કેવળજ્ઞાન ના ઉપજે ત્યાં સુધીની સર્વ અવસ્થા દ્રવ્યકૃિતની જાણવી. મેાક્ષગમન બાદ તીર્થંકરનું કલેવર તે નાળરાપીર દ્રવ્યનંત. દેવલાકમાં તથા નરકમાં તીર્થંકર ભગ વાનના જે જીવ છે તે માવચ રારી મૂક્યાતિ જાણવા. કેવલજ્ઞાન ઉપન્યા પશ્ચાત અરિહંત તીર્થની સ્થાપના કરે છે દેશના દેખને ભવ્યાત્માઓને પ્રતિધતા
For Private And Personal Use Only
૪૫
એવા અને ચાસ· ઇંદ્ર પૂછત ચાર અતિશયે સહીત અને સમવસરણમાં બેઠેલા તેમને માવતિ જાણવા. જેટલા તીર્થકર મહારાજા સમવસરણમાં એશી દેશના દે છે તે સર્વ તે કાળે માવદ્ભૂિત જાણવા. તે મહા હું વડુ અદ્ભૂતાનાં માવતાનું નામ ગોચરસ વિ સવળયા, એ સૂત્રના આલાવાના અનુસારે શ્રી માતાનું નામ બાષ્ય જાણવું. તેમનું નામ સાંભળવાથી પણ મહાફળ થાય છે તેા તે નામનું સ્મરણુ ધ્યાન કરવાથી આત્મતિ થાય તેમાં શું આશ્ચર્ય ? આપણે નવકાર ગણીએ છીએ તાપણુ ચશ્મેષ્ઠિનાં નામનેજ વાંદીએ છીએ. નવકારરૂપ પરમેથુના નામથી ભૂત પ્રેત, પિશાચ, અને વિષ આદિ નષ્ટ થાય છે, માટે નામનિક્ષેપ પ્રતિ આરાષ્ટ માનીએ નહિ તેા નવકાર ગણવા નિષ્ફળ જાય; માટે નાનિક્ષેપો માન્યું. આરાજ્ય સમજવા, તેમજ સ્થાપનાનિક્ષેપ મળવાની પ્રતિમા પ્રમુખ આધ્યપૂણ્ય છે. દેવલાકમાં જ્ઞર પ્રતિમા આગળ વિજ્ઞય ફેવતાએ એક સાને સાઠ નવાં નવાં કાવ્ય કરી ભાવતીર્થંકરની બુદ્ધિના આરોપ સ્થાપનામાં કરી સ્તવ્યા છે, નમુથ્થુળ કહ્યું છે. નમુક્ષુણું કહ્યાનું ફળ ઉત્તરાધ્યનના એગણત્રીસમા અધ્યયનને વિષે કહ્યું છે કે—થયશુમંગલેળ મતેશીवे किंजणइ थयथुइ मंगलेणं नाणदंसण चरित्त बोहिलाभंजणइ. स्तव थाय મંગળથી જ્ઞાનદર્શન ચારિત્ર અને એધિ લાભની પ્રાપ્તિ થાય છે.
¿
વીતરાગ વચનાનુસારે વિસ્તૃત મળવાનની મૂર્તિ માનનીય છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
વચનામૃત.
નવકાર એ અક્ષર રૂપે પંચપરમેષ્ટીની સ્થાપના છે. તે જેમ માન્ય છે, તેમ પ્રતિમા પણ માન્ય પૂળ સમજવી. નવકારથી જેમ મારા પિત આદિનું સ્મરણ થાય છે, તેમ દિન પ્રતિમાથી ભાવજીનની સ્મૃતિ આવે છે. તેમના ગુણનું સ્મરણ થાય છે, અને ચિંતવના થાય છે કે મારા નિરાગી હતા. અને હું રોગી છું. ભગવાન રાત્રુ મિત્ર ઉપર સમભાવ હતો પણ મને તે રાગ દેવ થાય છે. અહો હું તેમના કરતાં કેટલો હીન છું. ભગવાનને કઈ વસ્તુ ઉપર અનન્ય ભાવ હતું નહીં અને મને તે વારંવાર મારૂં તારું, અગર તમારે, આ શ્રાવક મારા, અમુક સાધુ મારા, અમુક તે બીજાના, અમુક પુત્ર મારો, બીજો અન્યનો, આ ઘર બીજાનું, આ કાર મારી અને આ અવની એવી બુદ્ધિ થયા કરે છે તેથી હું સમયે સમયે સાત આઠ કર્મ બાંધુ છું. ભગવાનનું જ્ઞાન મામામ પરિબળ્યું હતું. મારું જ્ઞાન તે રાગદેષમાં પરિવારનું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-વાપરવાનभवति यस्मिनुदिते विभातिरागगणः तमसः कुतोऽस्तिशक्तिर्दिनकर નિપાબત રહ્યા છે તે જ્ઞાન જ નથી કે જેને ઉદય થતાં રાગદેષ વૈરીઓ પ્રાદુર્ભવે છે. અંધારાની શી શક્તિ છે કે, સૂર્યના કિરણ આગળ રહી શકે, તેમ સતજ્ઞાન થતાં રાગદ્વેષાદિ શત્રુઓ પરાભવ પામે છે. અહીં ભગવાનની કેવી ના, કેટલી સહનશીલતા. મારામાં તો તેને શૈરમાત્ર પણ જણાતો નથી. કોઈ આડું અવળું અપમાનથી ભરેલું વચન બોલે છે તે ઉંચો નીચે થઈ જાઉં છું, કે મારું બગાડે છે વા નિંદા કરે છે તે તેને નાશ કરવા ઉંચો નીચે લાલચોળ બની જાઉં છું. ભગવાને મોહ રાજાને રોવરાવ્યો. તે મોત વલમ-પલકમાં મને રેવરાવે છે, અને ગાંડા જે કરી મૂકે છે, ભગવાને લોભરૂ૫ સ્વયંભૂરમણ સમુદ્રને તર્યો પણ હું તો આ મારું, તારું, આ ઘર મારું, આ ધન મારું, જાણે સર્વ સાથે ના લઈ જાઉં એવી બુદ્ધિથી તારમાં રા, ભા. અને સારભૂત તેને માની સંસાર સમુદ્રમાં બધાં ખાઉં છું. હે ભગવાન તું ક્યાં ને કયાં-ભગવાનમાં તે અનંત કોરી સૂર્ય કરતાં પણ મદદ રોહોિ કરાર જેવફાન હતું અને મારે આવ્યા તો આગીયાજેતુના પ્રકાશ જેટલું પણ જ્ઞાન ધરાવતો નથી. ભગવાન તે પિતાને ઉંચ નીચ માનતા નહોતા અને હું તે ફ, બીજા નીચા. એમ તિ અભિમાનમાં મત વ છું. ભગવાન સંસારથી મલ્ટિા હતા. અને હું તે મા છું, અરે હું કેટલે દુર્ગુણ ? ભગવાન વાયુની પેઠે પ્રતિબદ્ધપણે સયમ લેઈ વિચરતા હતા અને હું તે શ્રાવકો જાણે જ હોઉં. એમ બન્યો છું. ભગવાન કોઇની નિંદા કરતા નહેાતા, અને
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
હું તે રાત્રી દીવસ પારકી નિંદા રૂ૫ વિઝાને મુખમાંથી કાઢી ઢેડ-ચંડળ ખાટકી કરતાં પણ ભંડો બનું છું. પ્રશ્નોત્તરત્નાટિન નામના ગ્રંથમાં विमलाचार्यजीए युं छे -कः शुचिः रिह मानसंशुद्धं आए पवित्र છે, તેના ઉત્તરમાં જણાવ્યું છે કે જેનું મન પવિત્ર છે તે ભલે ચડાલ, યવન, બ્રાહ્મણ, રજપુત, અને વણિક હોય તે પણ જેનું મન દયા, ક્ષમા, સત્ય, વૈરાગ્ય, અને સમક્તિ વડે પવિત્ર છે તે જ પવિત્ર જાણ. કંઈ નહાવા ધોવાથી પવિત્રપણું નથી. જે વતનના માર્ગે ચાલે છે તે પવિત્ર છે. ભગવાનની વાણું અમૃત સમાન હતી. અને મારૂ વચન તો મોહમાયાથી ભરેલું છે, અરે મારામાં અને પ્રભુનામાં કેટલે ફેર, ભગવાનને ચોસઠ ઇંદ્ર, દેવતાઓ, અને રાજાઓ માનતા પૂજતા હતા તે પણ સંતાને ત્યાગ કર્યો અને હું તો ઘરનાં હાંહાં કુસ્તી કરતાં હોય તોપણ દીક્ષા લઇ શકતો નથી. મારી કેટલી દુર્દશા? ભગવાનની આંખ નિર્વિકારી હતી, મારી આંખ વિકારવાળી છે. મારી કઈ ગતિ થશે. હું બોલું છું કંઈ અને ચાલું છું કંઈ ભગવાન ઉપાધિથી રહીત હતા, અને હું તે ઉપાધિ સહીત છું. ભગવાને માત્રામાં સુખ દેખ્યું અને હું તે પુગલ વસ્તુમાં સુખની પ્રારા રાખું છું, પુદ્ગલ સંબંધી સુખને ભગવાન કાગ વિષ્ટા સમ લેખતા હતા અને હું તે અમૃતમ દેખું છું. ભગવાનની કાયા પવિત્ર અને મારી કાયા અપવિત્ર, ભગવાનની વાણું પવિત્ર અને મારૂ વચન તે સમુદ્રના પાણી સરખું છે. ભગવાનને આભા પવિત્ર અને હું તો આઠ કર્મોથી વીંટાએલો છું. ભગવાનનામાં વાર નહોતી મારામાં તો લઇને ભંડાર છે ભગવન ચાિ સવળા, ત્યારે હું તે અવળે ચાલું છું. ભગવાનને તે ચેસઠ ઈંદ્ર પૂજતા હતા, પણ મને તે એક ભૂત પણ પૂજતું નથી. ભગવાનની સવળી દષ્ટિ તો મારી આવી
છે. ભગવાનનું સત્ર પવિત્ર, તે મારૂ પિત્ર અપાવે. આ આત્મામાં અને ભગવાનમાં આકાશ અને પાતાળ જેટલો ફેર છે. મારા સર્વ ગુણે કર્મથી અવરાયા છે. માટે હે ભગવન હું જે તારૂ સ્મરણ કરે તો તારા જેવો હું પણ થાઉં. આ પ્રમાણે વિનતિના દેખી પ્રભુના ગુણેનું સ્મરણ કરી નિંદા રહિત થઈ બમ બમ ભાવવું.
થાપનભૂતકપ્રતિમા કિનારી શ્રી સર્વજ્ઞ પ્રણિત સ્યાદાદ સૂત્રમાં કથી છે. ધર્મધ્યાન આલંબન પ્રતિ પ્રતિમાની ખાસ જરૂર છે. શ્રી વીતરાગની પ્રતિમાના આકારે વૈરાગ્યભાવ પ્રતિ હેતુભૂત છે, એ પ્રતિમામાં મહત આશ્ચર્ય છે કે–તેના એટલે પ્રતિભાના સાદશ્ય આકૃતિવાળા મને અવલોકી અન્ય મો જાતિસ્મરણ જ્ઞાન પામે છે. અને પૂર્વભવની યાદી
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
વચનામૃત.
થતાં ધર્મ તરફ તેમની ચિત્તવૃત્તિ પ્રેરાય છે, અને અનરાનવત્ત અંગીકરી પૈાલિક સુખાલય રૂપ દેવગતિ પામે છે. તે મનુષ્ય! તેને દેખી આત્મ દિત પ્રાપ્તિ કરે, એમાં શું આશ્ચર્ય ! જ્ઞાની પુરૂષોને રાગનાં કારણેા પણુ વૈશમ્યપણે જામે છે અને અજ્ઞાનીને વૈરાગ્યનાં કારણે પણ રામપણે નિમે છે. એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે–નાની માત્માર્થી પુરૂષોને જ્ઞિનપ્રતિમા સંવરની અભિવૃદ્ધિ રૂપ થાય તે સત્ય છે, તેમાં ચચિત્ સંરાય નથી. આત્મત્તાધા માવયુગોને જ્ઞિનપ્રતિમા મેાક્ષની પ્રાપ્તિમાં નિમિત્ત કારણરૂપે જાણવી. ૬ પ્રતિમાને પૂન્નતાં સ્તવતાં મેક્ષની પ્રાપ્તિમાં નિમિત્ત કારણપણે પરિણમે છે, અને તેથી અનંતજર્મની નિìપ્ત થાય છે. યાદ રાખવું કે જે વડે અજ્ઞાની બંધાય છે તેથી જ્ઞાની છુટે છે. જ્ઞાનમાવે વીતરાગ ભગવંતના ગુણ જાણી નિનતિમાને વિષે માર્યાન્નનનો લેપ કરી માનતાં પૂજતાં પદ્મપદ્ અનંતસુત્રાયની પ્રાપ્તિ થાય છે. મૃતાઢે અનંતા લીથો ૫ જ્ઞિનતિમાના અવલંબનથી સસાર સમુદ્ર તર્યાં ( નિવૃત્તિ પદ્મ પામ્યા ) તરે છે અને મવિષ્યજાને તરશે.
मलिनस्य यथात्यन्तं जलं वस्त्रस्यशोधनं ॥ अन्तःकरण रत्नस्य, तथा शास्त्रं विदुर्बुधाः ॥ १ ॥
મલિન વસ્ત્રની શુદ્ધિ નિર્મળ જળથકી થાય છે. તેમજ અંતઃકરણ રૂપ રનની શુદ્ધિ આત્મિશાસ્ત્રાભ્યાસ મનન નિષ્ચિાલનથી થાય છે. મનના અશુભ સંકલ્પથી પ્રસન્નચંદ્ર રાજર્ષિં સપ્તમનરકાયતનમાં જવાને તત્પર થયા અને તેજ મનના શુભ અળવડે પ્રસન્નદ્ર રાજર્ષિએ કૈવલ્યજ્ઞાન સપદા પ્રાપ્ત કરી તે જગ પ્રસિદ્ધ છે. જે ભવ્યાત્માના મનમાં નિર્મળતા છે તા તેને સર્વ આચાર સુદ્ધને જાણવા. જે ભવ્યાત્માના મનમાં મલીનતા છે. તેના ઉપરના ડાળ જોકે ઠાઠમાઠવાળા સારા આચારવાળા હાય તાણુ તે આભિન્ન હિતાર્થે થતા નથી—દુનિયામાં વાહ વાહને માટે ધાર્મિક કૃત્ય કરવાની જીવ લાલસા રાખે તેા ફક્ત તેના સંકલ્પ જેટલુંજ ફળ મેળવી શકે છે. નિષ્કામવૃત્તિથી શુભ માર્ગમાં પ્રવૃત્તિ કરે. તા તેનું ફળ પરમાર્થરૂપ મનોબળની આત્યંતિક શક્તિ મેસ્મેરિઝમથી સિદ્ધ થાય છે. ચેાગાભ્યાસીઓને મનાબળથી અત્યંત શક્તિ વધે છે, અન્યાના મન ઉપર આપણા મનમાં જેવી લાગણી હાય તેવી કરી શકે છે, મેસ્મેસ્લિમ જેના ઉપર કરવામાં આવે છે, તેના મનમાં આા મનમાં જે દૃઢ સકલ્પ કર્યાં હાય છે તે સ્ફુરી આવે છે. તે ઉપર અહુ લક્ષ્ય આપવું યાગ્ય છે. જે જે ક્રિયાઓ
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૫૩
કરવાની છે, તેમાં મને બળને દઢ સંકલ્પ કરવો ગ્ય છે. અશુભ માર્ગે મનને વ્યાપાર થતો અટકાવ જોઈએ. કારણ કે તેથી અશુભ કર્મનું ગ્રહણ થાય છે. વિશ્વનું સાધન ના નવા ન પણ મબળના દૃઢ સંકલ્પથી વિશેષ ફળદાયક થાય છે. જે ભવ્યાત્માઓ મનના નબળા હોય છે તેનાથી દઢતાવિના ધેર્ય ગુણ ટકી શકતો નથી. લબ્ધિ વગેરે ઉત્પન્ન થાય છે તેમાં પણ મને વઢની મુખ્યતા છે. દેવતાનું આરાધન કરવું, મંત્ર ગણવા, અને જાપ કરો. તેમાં પણ મનોવઝની ખાસ જરૂર છે. પરંવાહ૫ શ્રદ્ધાપૂર્વવત કરવાથી વિવો વીંછીના વિષ પણ ત્રાટવાથી અપહરે છે, તે મેં નજરે જોયું છે. દરેક બાબતમાં સુધારાની જરૂર છે, જે તમે બીજાના ઉપર મને વાને ગેરઉપયોગ કરી દેષ અદેખાઈ કરે તો તેનું મન પણ તમારા પ્રતિ તેવું વલણ પ્રાયશઃ ધારણ કરશે. શરીરનું ચલન સ્થિતિ પણ મનના લીધે છે, તમારા મનમાં જે દેષ અને ક્રોધ થશે તો નેત્રવિકાર અને મુખવિકારને શરીર ધારણ કરશે. તમે જે શાંતિમાં–સમાધિમાં હશો તો શરીર પણ શાંત સ્થિત અવસ્થા ધારણ કરશે. મનની ચંચળતાથી શરીરની ચંચળતા ઉદ્ભવે છે. મન પિતાને વ્યાપાર કર્યા કરે છે, માટે મનને યોગીશ્વરે પરમાત્મા સ્વરૂપનાં ચિંતનમાં લય પમાડે છે. વિજયા શેઠ અને વિજ્યા શેઠાણુએ ફક્ત મનોબળના દઢ સંકલ્પથી બ્રહ્મચર્યવ્રત પાળ્યું હતું. આત્માને ખરેખર મંત્રી મન છે. આત્માનું મુકિત માર્ગમાં ગમન કરવા પ્રતિ મન સહાયકારી છે, હૃદયમાં નવકમલ દળની રચનાએ નવપદનું ચિતવત કરવું. તેમાં મનોબળની જરૂર છે. અને તેથી અંતઃકરણની શુદ્ધિ થાય છે, અને તેથી આત્યંતર મનને ત્રાટક સિદ્ધ થતાં ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. આંબીલની ઓળી કરી નવપદનું શ્રીપાળ રાજાએ શ્રદ્ધાપૂર્વક દઢ સંકલ્પથી આરાધન કર્યું હતું તે અવશ્ય ફળની સિદ્ધિ થઈ હતી. તેમ હાલના વખતમાં શ્રદ્ધા અને દઢ સંક૯૫થી નવકારને જાપ અને નવપદનું આરાધન જે ભવ્યાત્માઓ કરે છે તે વાંચ્છિત ફળ પ્રાપ્ત કરે છે.
દુહા. દુધ નીર સંચગવત, ચેતન યુગલ સંગ; થયે અનાદિ કાળથી, કરતાં કર્મ કુહંગ, તેથી અવળી પરિણત, કર્ત કર્મ કહાઉ; સવળી પરિણતિ જો હુયે, શુદ્ધ નિરંજન થાઉ. ૨
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
વચનામૃત.
પુદ્ગલ ખાવું પહેરવું, પુદ્ગલ વસતિ મહેલ; વાસ વસી તેમાં સુધા, માની સુખની સહેલ રમુ હવે નહિ પુદ્ગલે, જેની કુંડી ચાલ સંગે તેની માહ, થવું પડયુ એ હાલ મિત્ર નહીં તે માહુરા, અવળા તાસ સ્વભાવ: પરપુદ્ગલ મમતાથકી, મનીયા એહુ બનાવ.
સ્
આ પ્રત્યક્ષ ઘટપટ ડાદિ વસ્તુ ચક્ષુષા વિષયગાચર થાય છે તે પાગલિક વસ્તુ જાણવી. અને તે આત્મદ્રવ્યથી બિન્ન છે. એમ શ્રી સર્વેન મહારાજા શાસ્ત્રમાં કથે છે. પુદ્ગલ સ્વરૂપ જે ધન ધાન્યાદિકમાં મારાષણાની બુદ્ધિથી રાચતાં માચતાં આત્માના ગુણા હણાય છે. હું ચેતન ! તુ પર વસ્તુને પેાતાની માની તૃષ્ણા જાલમાં ક્રૂસાય છે. સ્વઆત્મસુખના અજાણુ બની વિવેક નયનન્યાત્મા બની અત્રતત્ર ઐહિક સુખની ભ્રાંતિએ ભ્રમણ કરતા મનેારાજ્યની સંકલ્પ વિકલ્પ શ્રેણીએ ચઢયા છતા ધૂત્ર ઇન્દ ગ્રહણ પુરૂષ પ્રયત્નવત ક્ષણિક તુચ્છ સુખની લાલસાએ જડરૂપ પૃથ્વીને પાતાની માની તદર્થે સહસ્રશઃ જીવ ધાતક બની સ્વમહત્વતામાં અન્ય ભવ્યાને લઘુ ગણી ધરવસ્તુમાં મમતાને દૃઢભાવ સંકલ્પી રાત્રી દિવસ અસત્ - ચરામાં ગુમાવીને હું આત્મન! તું મનુષ્ય જન્મ હારે છે પેાતાનાથી અત્યંત ભિન્ન પૃથ્વી, ધન, અને મહેલ આદિ વસ્તુઓ કોઇની થઈ નથી અને થવાની નથી. અમુક વસ્તુ મારી છે એમ માનવું તે કેવલ ભ્રાંતિ છે. હે જીવ! તું મનમાં વિચાર કે ધરબાર, સગાંસંબંધી કાઇનાં થયાં નથી અને થવાનાં નથી. આ શરીર પણ તારૂં નથી. અનંતા તેં શરીર ધારણ કર્યા અને અનંતાં મૂક્યાં પણ જે વસ્તુ આત્માની નથી તે આત્માની શી રીતે થાય ? હું જીવ ! તે કાષ્ઠને મિત્ર કર્યાં અને કેને તું શત્રુ માને છે. તે પણ તારી બ્રાંતિ છે. તારા કાઇ શત્રુ નથી, તારૂં બગાડવા કોઇ સમર્થ, નથી આત્માને સુખ દુ:ખમાં અન્ય તે નિમિત્ત માત્ર છે. ક્રોધ માનાર્દિક કરતા તું કર્મ જાળમાં સપડાય છે. વળી હે ચેતન ! તું વિચાર કે, જે ધર, હાટ, મહેલ, બંધાવતાં, રક્ષણ કરતાં આત્માએ જરા પણ શાંતિ લીધી નહીં તે ધર હાટ મૂકી, સગાં સંબંધી મૂકી જીવ ભરવા સમયે ટગમગ જોતા જીવવાની સહસ્રશઃ આશા કરતા પશુ પરભવમાં ચાલ્યેા જાય છે. અને સાથે કાઈ પણુ વસ્તુ આવતી નથી. જ્યાં જે વસ્તુ તે ત્યાંને ત્યાં રહે છે. અનંતાભવ કર્યાં પણ કાઇ વસ્તુ સાથે આવી નહીં. તેા હવે ચેતન વિચાર કે તારી સાથે શું આવનાર છે? પાદ્ગલિક વસ્તુ ઉપર શા દ્વેષ કરવા? કેટલીક વસ્તુઓને સંયોગ થાય છે અને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૫૫
કેટલીક વસ્તુઓને વિયોગ થાય છે. સગાંસંબંધીની પ્રીતિ પણ સ્વાર્થને લીધે ક્ષણિક છે. સત્ય આદેય એક આત્મતત્ત્વ છે. બાહ્ય પદાર્થોમાં મારાપણની બુદ્ધિ થાય છે તેનો નાશ થઈ અંતર આત્મતવમાં મારાપણાની બુદ્ધિ થાય તે પરમાત્મપદ પામી શકાય. આત્મા અને કર્મ રૂ૫ પુદ્ગલ દ્રવ્યને અનાદિ કાળથી દુષ્પનીર સગવત સંબંધ થયું છે. રાગ અને દ્વેષથી આત્માની અશુદ્ધ પરિણતિ થઈ છે. તેથી સંસારમાં કર્મનો કર્તા બની પરિભ્રમણ કરે છે અને જે આત્માની સવળી પરિણતિ થાય તો કર્મને ક્ષય કરી પરમાત્મપદ પામે. અતીતકાળે અનંત છ આત્મસ્વરૂપે રમવાથી પરમાત્મપદ પામ્યા અને પામશે. મુક્તિસાધક ભવ્યાત્માઓને શુદ્ધ પરિકૃતિની પ્રાપ્તિ થાઓ એજ સ્વપરહિતાકાંક્ષા.
૧ નમ્રતાથી બેલો ! અંતઃકરણના ઉંડા કુવામાંથી નીકળતી આ એક સહેજ બાબત છે, તેથી જે સારું થાય છે અને આનંદ ઉપજે છે તે અનંત સ્થિતિ બતાવી આપશે.
૨ આડા અવળાં ફેકેલાં તીરે ધનુષધારીએ નહિ ધારેલે ઠેકાણે વાગે. છે અને જેમ તેમ બોલેલાં વચને હૃદયને જખમી કરે છે.
૩ જીવતરનું અતિ મૂલ્યવાન અને શોભાયમાન આભૂષણરૂપ તમારા મિત્રોની પસંદગીમાં ઘણી કાળજી રાખજે. સેબત સારી કરે જેથી તમે સારા થશે.
૪ ઘાતકી મનુષ્યોના માર્ગને અનુસરો નહીં અને ખરાબ માણસને રસ્ત જ નહીં તેથી દૂર રહે. તે પાસે થઇને પણ નીકળો નહીં.
૫ સારી રીતિએ મનન કર અને સત્ય માર્ગ જાણી લે, પછી આગળ વધ અને તારી શક્તિ પારખ. ઉતાવળ કર નહિ. ઉતાવળથી અને અવિચારથી કરેલા એક કૃત્યને અવેજ ઘણું વર્ષોથી પણ પુરી પાડી શકતો નથી.
૬ આરામ લે નહિ, જીવતર ઝડપથી ચાલ્યું જાય છે. મૃત્યુને શરણ પહેલાં હિમ્મતથી કાર્ય કર.
૭ જે હિમ્મત ગઈ તે પછી બધું ગયું તે કરતાં તે જન્મ ન લીધે હોય તે સારું. - ૮ જે શુદ્ધ હેય અને પ્રીતિ દ્રઢ હોય તે કોઈ પણ બાબત કદી બહુ અવળી પડતી નથી.
૮ ડાહ્યા મનુષ્ય કોઈ પણ દિવસ પોતાની હાનિને શોચ કરતા નથી. પણ પિતાને થતા નુકશાનને ઇલાજ કેમ થાય, તેની શોધમાં આનંદથી રહે છે.
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
વચનામૃત.
૧. જેના અંતઃકરણના કાર્યો તે જોઈ શકતો નથી, તેની ટીકા કર નહિ.
૧૧ પરોપકાર બુદ્ધિ અદેખાઈ કરતી નથી. પરેપકાર બુદ્ધિ દુઃખ સહન કરે છે.
જે તમારી ફતેહ થાય તો તેથી તમે ગર્વિષ્ટ થાઓ નહિ. ગર્વ એ નાશને કર્તા છે અને કડક મીજાજ એ પડતી અગ્રગામી છે.
૧૩ સ્વર્ગ અને નરકને જે વારંવાર વિચાર કરે છે તેનું મૃત્યુ અવશ્ય સુધરે છે.
૧૪ હલાહલ જાતનું ઝેર છે તેના કરતાં ક્રોધ મહાન વિષ છે.
૧૫ મનુષ્ય કૃત્યમાં ભરતીઓટ થયા કરે છે. ભરતી વખતે જે લાભ લે તેને ઉદય થાય છે. જેઓ ગફલત કરે છે તેઓની જીંદગીની સઘળી સફર ખાબોચીયાં અને દુઃખમાં પુરી થાય છે.
૧૬ જે કાર્ય કરવાનું છે, અને જેથી આત્મહિત છે, તેવા કાર્યમાં પ્રમાદ કેમ કરવી જોઈએ ?
- ૧૭ સમય આવ્યા વિના કાર્ય સિદ્ધિ થતી નથી, માટે સમતાની જરૂર છે.
૧૮ રામ રામ રામ ઢાપો ઉપર સલો કg.
૧૮ સોજાની પેઠે વિભાવ દશાથી પોતાને માટે માને એ કયાં સુધી બની શકે ?
૨૦ પરમાર્થ બુદ્ધિ આભ અને પરભવમાં હિતકારી છે.
૨૧ દરેક કાર્ય સૂક્ષ્મ દીર્ધ દૃષ્ટિથી અવલોકી વિવેકપૂર્વક કરવાથી વિશેષ લાભ થાય છે.
૨૨ ઉગ અને સાહસ સદા જે પુરૂષો ધારણ કરે છે, તેને દુઃખના સામું થતાં કલેશ ભોગવવો પડતો નથી.
૨૩ દુનિયા દેરંગી છે, માટે સાવચેતીથી ચાલવું.
૨૪ જેને માટે અમૂલ્ય વખત રોકવો જોઈએ, તેને માટે કોઈ વીરલા વખત રોકતા હશે.
૨૫ ચિન્તવીને જે કાર્ય કરવાનું છે. તેનું ભાન કેઈકને જ હોય છે.
૨૬ કર્મના ઉપર આધાર રાખી ઉધમ ત્યારે એ બુદ્ધિમતને છાજતું નથી.
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૫૭
करणी तेवी पार उतरणी. આ નાની સરખી શિક્ષા વિસ્મરણીય નથી, એરંડ વૃક્ષ વાવીને એમ આશા રાખીએ કે કેરીઓ પાકશે, અને તેનું ભક્ષણ કરીશું, તે તે આશા નિરર્થક છે. વિષ ભક્ષણ કર્યા બાદ જીવવાની આશા રાખવી, તેના સરખી પાપ કૃત્ય કરીને સારા ફળની ઈચ્છા રાખવી તે વ્યર્થ છે. એક નાનું સરખું દષ્ટાંત સમજવા અર્થે કહું છું કે-કપાસનું બીજ હોય, તેને લાક્ષારંગની ભાવના દેઈ વાવીએ તે તે કપાસથી ઉત્પન્ન થનાર છેડવામાં જે રૂ થશે, તે લાલ રંગનું થશે. કહે લાક્ષારંગની ભાવના રૂમાં કેવી રીતે ગઈ ? તે સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર્યા વિના સમજાતું નથી. તે દષ્ટાંત પ્રમાણે આ ભવ સારાં ચા નરસાં જે કૃત્ય કરાય છે, તેનાં ફળ પરભવમાં ભોગવવા પડે છે. બુદ્ધિમતો આ દષ્ટાંત યથાર્થ સમજી શકે છે. જે કર્મ કરાય છે તે અવશ્ય ભોગવવાં પડે છે, માટે જ્ઞાની પુરૂષ ભવભ્રમણ હેતુ ભૂત પાપ કૃત્યથી દૂર રહે છે. એક પેટ પષણને અર્થે હિંસા કરીએ, અસત્ય વચન બોલીએ, ચોરી કરીએ અને વિશ્વાસઘાતી થઈએ તે તેનું ફળ ભેગવ્યા વિના છૂટકો થતો નથી; માટે મનુષ્ય જન્મ પામી સારાં કૃત્ય કરવાં કે જેથી પરભવમાં દુઃખ ભોગવવાં પડે નહીં. દરેક મનુષ્યની પાસે ત્રણ પ્રકારનું ધન રહેલું છે. એક મનપ ધન, બીજું વચન ઘન, અને ત્રીજું વારંવાર. પ્રથમ મનથી સર્વ જીવાનું શુભ વાંછવું. મન ચંચળ અશ્વ સમાન છે, વળી મન મર્કટ સમાન છે, તેને વશ રાખવું. મનના વિકલ્પ સંકલ્પથી થતા અનેક પ્રકારના દોષ થવા દેવા નહીં. વળી વચનથી કોઈ જીવની લાગણી દુઃખાય એવું વચન બોલવું નહીં. અમૂલ્ય વાળને સારા માર્ગે વાપરવી, પ્રભુનું નામ વાણથી ઉચ્ચારવું, ઉત્તમ પુરૂષને ગુણનું ગાન કરવું, ભવ્ય અને મુક્તિ માર્ગને ઉપદેશ આપવા, કાયાથી અન્ય જીવોનું બૂરું થાય, એમ કાયાને વર્તાવવી નહીં, ભવ્ય જીવોના ઉપકારાર્થે કાયાને પ્રવર્તાવવી એમ ત્રણ પ્રકારનું વન જેની પાસે છે, તે ભીખારી શી રીતે કહેવાય ? દુનિયાના વ્યવહારમાં લોકો તેને ભીખારી કહે, તેથી તેનું કંઈ ન્યૂન થતું નથી. દુનિયામાં ભીખારી લોકે પ્રતિ ગૃહસ્થ વર્ગ ધિક્કારની નજરથી જુવે છે, પણ સમજતા નથી કે ભીખારી લોકે તવંગરના ઘેર માગવા જાય છે, તે પિતાના માટે નહીં, પણ તવંગરના માટે જાય છે,
વા. द्वारं द्वारमटन्तो हि, भिक्षुकाः पात्रपाणयः ॥ कथयन्त्येव लोकाना, मदत्तफलमीदृशम् ॥१॥
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
વચનામૃત.
કારણકે ભીખારીએ તવંગરને એમ કહે છે કે હે તવંગરા ! તમેા પૂર્વે ભવની કમાણીથી સારી રીતે ભોજન કરે છે, માજશાખ મારા છે, ગાડીમાં એસી ક્રેા છેા, માન સન્માન પામેા છે, પણ આવતા ભવે આવાને આવા પૈસાદાર સુખી રહેવું હાય તા અમારી ગરીબ સ્થિતિ ઉપર નજર કરી. અમારી પાસે પૂરતાં વસ્ત્ર નથી, ખાવાને અન્ન નથી, અમે લૂખું અન્ન ખાઈ જીંદગી ગુજારીએ છીએ. પૂર્વભવમાં અમે તમારા જેવા હતા, પણ કંજુ સાઇ કરી ગરીબ જીવાને ઉદ્ધાર કર્યાં નહીં, તેથી અમે પાતે ગરીબ થયા છીએ; માટે અમે તમને પુછ્ય કરાવવા વાસ્તે તમારે ઘેર આવ્યા છીએ, માટે અમા કહીએ છીએ કે-આપનો ચાપલી! ત્યારે તમા કા મારીને કાઢી મૂકી છે. તે અમને કાઢી મુકતા નથી પણ તમો તમારા પુષ્પને કાઢી મુકા છે. જેવા અમને કાઢા છેા તેવા પરભવમાં તવંગર લેાકેા તમને કાઢી મૂકશે. અમારી તરફ્ તમને દયા આવતી નથી, તેથી અમને હરકત નથી, કિંતુ પરભવમાં તમારી ઉપર દયા કાને આવશે નહીં. અમે અમારા પેટની દયા કરવા આવીએ છીએ એટલું સમજવાનું નથી; કિંતુ તમારા પેટની દયા ભેગી કરવા આવીએ છીએ, તે તમારાથી સમજાતું નથી. કાઇ હક્ષ્મી સાથે ગયા નથી, અને હોદ્ લઈ જવાના નથી. માટે તમારી પાસે જે પૈસા છે તેને સારા માર્ગે વાપરા, નહીં તો પમયમાં નિર્ધન થવું પડશે. કેટલાક વા રાજાને ત્યાં જન્મે છે અને કેટલાક જીવા ભીખારીને ત્યાં જન્મે તેનું કારણુ સારાં અને નઠારાં કર્મ જાણવાં. અહા ! કર્મની કેવી વિચિત્ર દશા છે. ઘડીમાં કર્મ રંક બનાવે છે, કા અવસ્ય સારાં નરસાં ભાગવવાં પડે છે, એમ જાણી આમા લીવોએ માથે શાર્ચમાં જીવતર વ્યતીત કરવું, અને પાપકારી કૃત્યથી મનુષ્ય જન્મ સાર્થક કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्माभिमुखता सेववी.
ભવ્ય ! સદાકાળ તું પેાતાના ચૈતન્ય સ્વરૂપના વિચાર કરી પરમાં ઉત્પન્ન થતી અહંકૃત્તિથી દૂર રહેવા પ્રયત્ન કર. જગતના જીવાનાં એક સરખાં કર્મ નથી, એક સરખા વિચાર નથી, એક સરખા આચાર નથી, એક સરખા ઉચ્ચાર નથી, એક સરખા વેષ નથી, એક સરખાં રૂપ નથી, એક સરખાં શરીર નથી, એક સરખાં મત નથી, એક સરખાં વચન નથી, જગા વેાને એક સરખાં સુખ નથી તેમ એક સરખાં દુઃખ નથી, એક સરખા રાગ દ્વેષ નથી, તેમ એક સરખી ઇચ્છા નથી. આવી ભિન્નતા શું જગત જીવાની સદાને માટે રહેવાની કે ભિન્નતાનેા નાશ થવાને ? ઉત્તરમાં કહેવાનું કે ફર્મની વિચિત્રતાથી ભિન્નતા પણ કર્મની હયાતી પર્યંત ભિન્ન
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
પૂર
રહેવાની. ત્યારે શું જગતના જીવાની એક સરખી પ્રવૃત્તિ થવાની ? ઉત્તરમાં કહેવું થશે કે—જ્ઞાયિક ભાવે આત્મ ગુણની પ્રાપ્તિ વિના નિજ ગુણુની એક સરખી પ્રવૃત્તિ થતી નથી. એક સરખી પ્રવૃત્તિ તે પણ આત્મ ગુણતીજ ગ્રહણ કરવાની છે, પણુ સર્વ જીવા ક્ષાયિક ભાવની પ્રાપ્તિ કરે એ પણ અશક્ય છે. સર્વે જીવા સમકિતી થઈ જાય એ પણુ અનવું અશકય છે. ઉપ દેશ વગેરે આત્મ ગુણેાની પ્રાપ્તિમાં નિમિત્ત કારણુ છે. ત્યારે શું આપણે ખીજાઓને નિર્દોષ બનાવી શકીએ કે નહીં? આ પણ કથન સર્વેના માટે અશક્ય છે. પ્રથમ તા પેાતાના આત્માને ગુણી બનાવ્યા નથી. પોતાના આત્મા બહિરાત્મ ભાવથી અનેક પ્રકારના વિકલ્પ સંકલ્પ તથા સૌષ આચરણાને પ્રતિદિન સેવ્યા કરે છે. સિંહની પેઠે ગર્જના કરી અનેક પ્રકારના ભાષણા આપે છે પણ અંતરમાં જોયું હાય તા માટી પેાલ હોય છે. બાહ્ય જગતના જીવાને અનેક પ્રકારની વિદ્વતા તથા ચતુરાઈ દેખાડવા આત્મા પ્રયત્ન કરે છે પણ અંતરના કામ, ક્રોધ, લેાભ, માહ, અને મત્સરના નાશ કરવા ખીલફૂલ પ્રયત્ન કરતા નથી. દુનિયામાં મહત્તા મેળવવા તથા સ્વાર્થે સાધવા માટે જે કંઈ કરે છે તેટલું આત્માની મહત્તા તથા આત્મ ગુણાની પ્રાપ્તિ માટે કંઈ પણ પ્રયત્ન કરતા નથી. ખાદ્ય કીર્તિ માટે જેટલા પ્રયત્ન કરે છે તેના અમાંશ ભાગ પણ પેાતાના આત્મ ગુણુ માટે પ્રયત્ન કરતા નથી. ીજાની નિંદા કરવામાં અને અમુકની હલકાઈ કરવામાં જેટલી હુંશીઆરી જીવ ધારણ કરે છે તેના શતાંશ પણ પેાતાના દાષા જોવામાં અને અવગુણુથી થતી પેાતાની હલકાઈ જોવામાં પ્રયત્ન કરતા નથી. આનું કારણુ અજ્ઞાન વિના અન્ય કંઈ નથી. અજ્ઞાનથીજ આવી અહિરાત્મ ભાવની પ્રવૃત્તિઓ થયા કરે છે, અજ્ઞાનથીજ જીવ પારકી પંચાતમાં પડી આત્મગુણુથી ભ્રષ્ટ બને છે, અજ્ઞાનથીજ પેાતાના આત્મામાં સુખ છે એમ સમજાતું નથી. અજ્ઞાનથીજ અન્યના દાષા જોવામાં કાગડાના જેવી દ્રષ્ટિ ધારણ કરી વારંવાર પેાતાના મનને નિંદામાં પ્રવર્તાવી પોતે નંદક અને છે. જો અહિરાભા અંતરાત્માનું અને પરમાત્માનું જ્ઞાન સદ્ગુરૂ ઉપદેશ દ્વારા થાય તેા આવી દોષ પ્રવૃત્તિયાની નિવૃત્તિ થયા વિના રહે નહીં; માટે ભવ્ય જીવે સમજવું કે, ખાદ્ય વસ્તુમાં લક્ષ્ય દેવાથી અહિરાભાની પુષ્ટિ થાય છે. માટે ક્ષણે ક્ષણે આત્માનું સ્વરૂપ સ્મરણ કરવું. કાયા, મંન, અને વાણીથી અસંખ્ય પ્રદેશી આત્માં ભન્ન ધારી તેનું સેવન કરવું. આત્મા તેજ હું છું. અન્ય વસ્તુ રૂપ હું નથી એમ દ્રઢ નિશ્ચય કરી ખાતાં પીતાં, હરતાં, અને ક્રૂરતાં હરેક કાર્ય કરતાં, અંતરમાં ક્ષક્ષ્ય દેવું. આ ખાદ્ય વસ્તુ તે હું નથી. આત્મા તેજ હું છું તે આત્મ સન્મુખ દૃષ્ટિ દેવી તેજ કર્ત્તવ્ય છે એમ વિવેકથી વિચારવું.
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
स्वदेश अने परदेश ज्ञान.
આ જગતમાં સત્યજ્ઞાન મળેતા સર્વેને સ્વદેશ અને પરદેશનું ભાન થાય. અનાદિકાળથી જીવા માહ માયાથી જડભૂત આ દેખાતા દેશને પોતાના દેશ માટે છે અથવા જે દેશમાં પેાતાના અવતાર થયેા હાય તેને પોતાના દેશ માને છે. દરેક મનુષ્યા આમ જન્મ દેશને પેાતાને દેશ કલ્પી દેશાભિમાની બને છે. હિંદુસ્તાનમાં જન્મેલા પેાતાના દેશની ઉન્નતિ ચાહે છે. ઇંગ્લાંડમાં જન્મેલા પેાતાના દેશની ઉન્નતિ ચાહે છે. આફ્રિકાના વતની દેશાભિમાની એમ ઈચ્છે છે કે અન્ય સર્વ દેશાને અમે વશમાં કરીએ. અમેરિકાના લેાકા દેશાભિમાનથી, તન મન ધનથી દેશેાતિ • કરવામાં તત્પર રહે છે. એમ દરેક દેશના લેાકેા પોતપોતાનાથી દેશની ઉન્નતિ માટે મસ્તક આપે છે, લડાયેા કરે છે, અન્ય દેશને પેાતાના કબજામાં રાખવા અનેક પ્રકારનાં કટા તથા અન્યાય માર્ગાનું આચરણ કરે છે. જેમ મોટા મત્સ્ય નાનાં મસ્ત્યને ગળે છે તેમ બળવાન દેશાભિમાની નિર્બળ દેશવાળાને પરતંત્ર ગુલામ બનાવે છે. આવી સ્થિતિ અનાદિકાળથી થાય છે અને થશે. તેમાં વખત વખતની છાંયડીની પેઠે કાઇની એક સરખી સ્થિતિ રહેતી નથી. આવા બાથના માયિક દેશામાં અહંત્વ બુદ્ધિ ધારણ કરવાથી જીવને જરા પણ સુખ થતું નથી, કારણ કે જે વસ્તુમાં સુખ નથી ત્યાંથી સુખ કેમ પ્રાપ્ત થાય? ખાદ્ય કહેવાતા યુરેાપ અને અમેરિકા વગેરે દેશે તે ખાટા દેશ છે. મિથ્યા બુદ્ધિથી તે દેશને પેાતાના દેશ કલ્પ્યા છે અને તેથી જીવ, દેશમમત્વથી લાખા પ્રાણીઓની હિંસા કરે છે. અનેક પ્રકારનાં યુદ્દા કરવાનું કારણ પણ ખાર્થે દેશમમત્વજ છે. ગમે તેટલા ઉપાયેા કરા પણુ બાહ્ય દેશ પૃથ્વી વગેરે પાતાના થયા નથી અને થશે પણ નહીં. આ પૃથ્વી ઉપર લાખા રાજા થઈ ગયા, લાખા મનુષ્યા થઈ ગયા પણ મરતી વખતે કાઇ પણુ દેશે તેમની સાથ પગલું માત્ર પણ ભર્યું નહીં. જડ દેશથી સુખ ઉત્પન્ન થતું નથી. જડ દેશ તે સ્વદેશ નથી પણુ પરદેશજ છે. એશિયા, યુરોપ, આફ્રિકા અને અમેરિકા વગેરે સર્વ દેશ જડ હોવાથી પરદેશ છે અને જે અરૂપી આત્મ સ્વરૂપમયજ છે, અને એવા તે દેશ તા નાનચક્ષુથી દેખાય છે. જ્ઞાનચક્ષુથી આત્મ દેશ પેાતાને લાગે છે. આવા આત્મ દેશના જ્ઞાન વિના અને તેની પ્રાપ્તિ વિના કદાપિ સુખ થયું નથી અને થશે નહીં. જે જે ચેાગિયા, મહાત્માઓ, અને પ્રભુ ભકતા થઈ ગયા છે તેમણે આવે! અંતરના આત્મદેશ સેવેલા છે અને તેથી ધ્યાન, ધારણા અને સમાધિથી પાતાના દેશમાં
તેઓ
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
ખેલી અનંત સુખ ભોક્તા થયા છે. બાહ્ય દેશ મમત્વથી રાગ, દ્વેષ, ક્રોધ, કપટ, લોભ, અદેખાઈ, હિંસા, અન્યાય, અને યુદ્ધ, વગેરે કરી અનેક પ્રકારનાં કર્મ બાંધી દુર્ગતિ દુઃખ પામવાં પડે છે. બાહ્ય દેશ મમત્વથી જરા માત્ર પણ ઉપાધિ રહિતપણું પ્રાપ્ત થતું નથી અને ઉલટું ચિત્ત ચંચળ રહે છે, ત્યારે તેથી ઉલટું આત્મદેશ મમત્વથી રાગ દ્વેષાદિ સર્વ પ્રકારના દોષો ટળે છે અને આનંદ સુખને અનુભવ થાય છે. નિરૂપાધિ દશાથી આત્માના અસંખ્ય પ્રદેશમાં રમતાં અનંત સુખને સ્વાદ પ્રાપ્ત થાય છે. સુખ ગુણ આભ દેશમાં રહેલો છે તે પરદેશ મમત્વથી પ્રતિભાસતું નથી. ચોરાશી લાખ છવયોનિમાં દરેક જીવ અનંતવાર ભટકયા અને ભટકશે. તેનું કારણ પરદેશમાં પિતાને દેશ કલ્પવાથી જ. ૪
અહો! જીવે આજ સુધી જ્ઞાન દર્શન ચારિત્ર ગુણમય આત્મદેશનું જ્ઞાન કર્યું નહીં તેથી અજ્ઞાનદશાથી નહીં કરવાનું તેણે કર્યું અને દુઃખપાત્ર બને. હવે પિતાને દેશ સમજીને ચેત ! તારા દેશમાં જન્મજરા અને મરણ નથી. તેથી આત્મદેશને ઉદેશી ગવાય છે કે;–
नहीं पंचभूतका वासा, हमारा देश बहु खासा; हमारो देश जे जाणे, अनंतां सुख ते माणे. अखंड सुखनी वहे धारा, सदा शुद्धबुद्ध निरधारा; लहे देश ते महाराणा, अवर सहुं जाणा नादाना. २ सदा ज्यां योगियो जागे, नहि कोइ शब्दने बोले नहि ज्यां कर्मनुं नाम, अतुल धन शुद्ध कुण तोले. ३ अलख देशी अविनाशी, परमपद एज विश्वासी; चलो हंसा अलख देशे, अरुपी आत्मना वेशे.
આત્માના અસંખ્ય પ્રદેશની શુદ્ધનિશ્ચયનયથી જોતાં આવી સ્થિતિ છે, તેવી સ્થિતિ જ્ઞાનાવરણીયાદિક અષ્ટકર્મ ક્ષય કરી સંપ્રાપ્ત કરવી જોઇએ. “ચલો હંસા અલખ દેશે” આ વાક્ય પુનઃ પુનઃ આત્મદેશનું સ્મરણ કરાવે છે, અને તે અલખ દેશનું છે એમ પણ જણાવે છે. બાહ્ય દેશમાં અનંતવાર જન્મ ધારણ કર્યા પણ જરા માત્ર સુખ થયું નહીં. માટે હે નિર્ભય દેશના વાસી! આત્મા બાહ્ય જગતમાંથી ઉપયોગ સંહરી પિતાના શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ રાખજે, પિતાના આત્મદેશામાંજ વસજે,
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६२
વચનામૃત.
પિતાના આત્મદેશને કર્મશત્રુ હરાવીને તાબે કરજે, પિતાના આત્મદેશમાં જ જ્ઞાનદર્શન ચારિત્ર ગુણથી ખરી સ્વતંત્રતા સમજજે. પરપદગલિક દેશ જડ અને દુઃખદાયક સમજી હવેથી તું પિતાના દેશને ભૂલીશ નહીં. સદા આત્મદેશમાં રમનારા ભવ્ય જીવો અનંત સુખને પામ્યા અને પામશે.
स्वमत तत्वो॥ ૧ જગત અનાદિ કાળથી છે. ૨ જગતને ઉત્પન્ન કઈ કરતું નથી. ૩ દુનિયાને પ્રલય થતું નથી, અને પ્રલય કરનારે કોઈ નથી. ૪ કર્મ, છોને અનાદિ કાળથી લાગ્યું છે. ૫ છોને કર્યા કર્મ પ્રમાણે ન્યાય કરી સુખ દુઃખ આપનાર અન્ય
ઈશ્વર નથી. સ્વતંત્ર કર્મના યોગે જ છે સુખી દુઃખી થાય છે. ૬ મુક્તિમાં ગએલા છ પાછા સંસારમાં આવતા નથી અને એક
ઠેકાણેથી બીજે ઠેકાણે ફરતા નથી. ૭ મુક્તિમાં બીરાજમાન સિદ્ધના જીવ નિરાકાર છે, અનત જ્ઞાની છે,
અનંત સુખયુક્ત છે. ૮ જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રય, સંવર, નિર્જરા, બધ અને મેક્ષ
એ નવ તત્વ છે. દશમું તત્વ નથી. ૮ મુક્તિમાં ગએલા છો પરમાત્મા કહેવાય છે. ઇશ્વરને મન નથી,
ઈચ્છા નથી, રાગ નથી, અને દ્વેષ પણ નથી. ૧૦ સ્યાદાદમત પ્રમાણ છે. સ્વાદાદમત એકાંત ગ્રાહી નથી. માટે તેનું
નામ અને તમને કહેવાય છે. ૧૧ દરેક પદાર્થોમાં પિતાના ધર્મે અસ્તિત્વ રહ્યું છે, અને દરેક વસ્તુમાં
પરધર્મની અપેક્ષાએ નાસ્તિત્વ રહ્યું છે, એ પ્રમાણે એક પદાર્થોમાં
ચારિતત્વ અને જાતિવ એ બે ધર્મ રહે છે. ૧૨ છો અનાદિ કાળથી છે, તેમને ઉત્પન્ન કરનાર કોઈ નથી. ૧૩ જે જે કમને સંપૂર્ણ નાશ કરે છે તે મેક્ષમાં જાય છે, અને
ઈશ્વર તરીકે ઓળખાય છે. કર્મને નાશ થયા બાદ દરેક પરમાત્મા
ઓની પદવી સરખી છે. પશ્ચાત કોઈ નાનું મોટું રહેતું નથી. ૧૪ પરમાત્મા એકાંતે સર્વ જંગત વ્યાપક જે અદૈતવાદીઓ સ્વીકારે છે
તે સિદ્ધાંત જેને માન્ય નથી. જીવાત્માને પરમાત્માના અંશ
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૮
તરીકે અદ્વૈતવાદીઓ માને છે, તે યુકિતવિકલ છે. જેને તે વાત માનતા નથી. પરમાત્માના અંશ રૂપે જીવો નથી એમ જેને
સ્વીકારે છે. ૧૫ પ્રકૃતિ ૨૪ અને પુરૂષ એક સાંખ્ય સ્વીકારે છે. તે જેને માન્ય નથી. ૧૬ જે છ ઈશ્વરપદને પામે છે એટલે જે છે મેક્ષે જાય છે, તે
શરીર ધારણ કરી શકતા નથી, અને તે પાછી સંસારમાં જન્મ
લતા નથી. ૧૭ જીનેશ્વર ભગવાને યતિ ધર્મ અને શ્રાવક ધર્મ એ બે પ્રકારને ધર્મ
કથન કર્યો છે. ૧૮ સ્થાવર અને ત્રસ એમ બે પ્રકારના દુનિયામાં છવો છે.
દેવલોક અને નરક, ઈત્યાદિ ભગવંતે કથન કર્યા પદાર્થો સત્ય છે.
પૃથ્વી ફરતી નથી. ચંદ્ર, સૂર્ય ફરે છે, એમ માનવું શાસ્ત્રાનુસારે છે. ૨૧ સાતનય, સપ્તભંગી, પદ્ધવ્ય, નવતત્વ, અને ચાર નિક્ષેપા ઈત્યાદિ સિદ્ધાંત
સર્વજ્ઞ કથિત છે. ૨૨ રાગ અને દેષ રહિત દેવ જાણવા. ૨૩ પંચમહાવત ધારણ કરે, વિતરાગ વચનાનુસારે ચાલે અને અનેકાંત
ધર્મને ઉપદેશ આપે તે ગુરૂ જાણવા. ૨૪ જગતમાં પડતા પ્રાણુઓને ધારી રાખે અને સગતિ આપે તે ધર્મ છે. ૨૫ શુદ્ધદેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધ ધર્મની શ્રદ્ધા તેનું નામ સમકિત જાણવું. ૨૬ અનાદિ કાળથી જૈનધર્મ ચાલ્યો આવ્યો છે, તેના પ્રવર્તાવનાર તીર્થ
કર ભગવન્તો છે. ૨૭ બૈધધર્મમાંથી જૈનધર્મ નીકળ્યો નથી. જેનધર્મમાંથી બોધધર્મ નીક
જે છે. સત્ય જૈનધર્મ છે.
રાગ, દ્વેષને ત્યાગ કરવો એ હિત વચન છે. ૨૮ હિંસા કરવી નહિ, સત્ય વચન બોલવું, ચેરી કરવી નહિ, ન્યાયથી
ધન ઉપાર્જન કરવું, દુખી જીવો ઉપર દયા લાવવી, ગુણીના ગુણ
ગાવા, એ જેનેનું કર્તવ્ય છે. ૩૦ મને ઢગ તરીકે માનનાર પુંછ વિનાને રાસમાં જાણવો. ૩૧ કર્મનો કર્તા આત્મા છે, અને કર્મને ભક્તા પણ આત્મા છે. અને
કર્મને નાશક પણ આત્મા છે. ૩૨ જીવ, કર્મના યોગે ચાર ગતિમાં ભટકે છે. કર્મનાશથી મુક્તિપદ પામે છે, ૩૩ કેટલાક કહે છે કે સર્વ જગત્ વિષ્ણમય છે, એમ કહેવું જનસિદ્ધાં
તથી વિરૂદ્ધ છે.
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
વચનામૃત.
૩૪ સંસાર અસાર છે. આત્મહિત કરવું તે સાર છે. ૩૫ સુખનો આપનાર ધર્મ છે, અને દુઃખનો આપનાર અધર્મ છે. મા
રાથી વીતરાગ વચન વિરૂદ્ધ જે કંઈ લખાયું હોય તેને મિચ્છામિદુકડ દઉં છું. કોઈ પણ મતવાદીનું મન દુઃખવવા મેં પ્રયત્ન કર્યો નથી, પરંતુ સત્ય સમજાવવા માટે પ્રયત્ન છે. કોઈની લાગણું દુઃખવવાને પ્રયત્ન નથી. આ લેખમાં મતિ દોષથી કોઈ ઠેકાણે સ્કૂલના થઈ હોય તેની પંડીત પુરૂષોએ ક્ષમા કરવી, ભૂલ સુધારી વાંચવી. નિન્દા કરવી એ સારા માણસનું કામ નથી. સત્ય ધર્મને આદરવાથી મુક્તિ મળી શકે છે. असारमेव संसार-स्वरुपमिति चेतसि; विभाव्य शिवदे धर्मे, यत्नं कुरुत हे जनाः ॥१॥
અનિત્ય અસાર આ સંસારનું સ્વરૂપ જાણીને હે ભવ્ય! મોક્ષને આ પનારા એવા સ્યાદાદ ધર્મને વિષે યત્ન કરો. કાયિક, વાચિક, માનસિક પ્રયનાસ શ્રી સદગુરૂનું અવલંબન કરી ક્ષણે ક્ષણે આત્મ સ્વરૂપે સ્થિર થઈ વ્યવહારનય અવલંબી નિશ્ચયનય હૃદયમાં ધારણ કરી વર્તવું, એજ મનુષ્યાવતારનું કર્તવ્ય છે. કર્માનુસારે યથાયોગ્ય નિમિત્ત કારણોની પ્રાપ્તિ થાય છે. પુનઃ પુનઃ મનુષ્ય જન્મ પ્રાપ્તિ દુર્લભ છે. જોતજોતામાં અંજલી જલવત આયુષ્ય ખુટી જશે. જે દિવસ ગયો તે પાછા આવનાર નથી. કાલે કરવા ઉપર જે કાર્ય રાખ્યું હોય તે આજ કરી લેવું. સુખ દુઃખની પ્રાપ્તિમાં બીજા તો નિમિત્ત માત્ર છે. અમુક ભાર વૈરી છે, અમુકે મારું ખરાબ કર્યું એમ હે ચેતન ! તુ મનમાં લાવીશ નહીં.
यतः जं जेण कयं कम्मं, पुव्वभवे इहभवे वसंतणं; तं तेण वेइअव्वं, निमित्तमित्तो परो होइ ॥१॥
પૂર્વભવમાં યા આ ભવમાં વસતાં જેણે જે કર્મ કર્યો છે. તે તેણે અવશ્ય ભોગવવાં પડે છે. કોઈ એ જીવ નથી કે સંસારમાં રહ્યા છો કર્મથકી, નહીં લેપાતો હોય. શ્રી છોક્ત કથિત શ્રાવક ધર્મ અને નિર્મનું અવલંબન કરવાથી જન્મ જરા મરણના દોષે ટળે છે. શ્રી સદ્ગુરૂ મહારાજની વાણું સાંભળી શ્રાવકની કરણી કરે છે તેને શ્રાવક કહે છે. તે
शृणोति यतिम्यः सम्यक् समाचारी स श्रावकः । मुश्चति शुभयोगेन कर्म इति स श्रावकः ॥१॥
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
धम्मरयणस्सजुग्गो, अखुदो स्वयंपगइ सोमो; लोगपिओ अकूरो, भीरु असढो सुदख्खिन्नो ॥ २ ॥ लज्जालु दयालु, मज्जथ्यो सोमदिठी गुणरागी; सुबह सुपरूख जुत्ता, सुदीहदंसी विसेसन्तु ॥ २ ॥ ढागो विणीओ, कयण्णुओ पर हियथ्यकारीय; तह चैव लद्धलख्खो, इगवीस गुणेहि संपन्नो ॥ ३ ॥ અક્ષુદ્રાદિ એકવીશ ગુણે યુક્ત શ્રાવક હાય છે. પંચમહાવ્રત ધારક ખાદ્ય, અત્યંતર ગ્રંથિ રહિત શ્રી જીનાના ધારક મુનિવર્ય હોય છે. વિવિધ ધર્માવલંબનથી અનાદિ કાળથી સંચિત કરેલાં કર્મ નાશ થાય છે, અને નાન દર્શન, ચારિત્રાદિક ગુણાવર્ડ યુક્ત આત્મા થાય છે. સૂર્યના પ્રકાશને રોકનારાં વાદળ વિખરાતાં જેમ સૂર્યના સ્વચ્છ પ્રકાશ પૃથ્વી ઉપર પડે છે, તેમ આત્માને લાગેલાં કર્મ નાશ પામવાથી આત્મા, જ્ઞાનગુણે કરી પ્રકાશક થાય છે. કર્મને! કર્તા આત્મા છે, અને કર્મના નાશ કરનાર પુછુ આત્મા છે. ચત
For Private And Personal Use Only
कम्मकत्ता अयं जीवो, कमहंतावि जीव मुणेयव्वो ।
अरुaी निच अणाइओ, अगुरु लहु गुण जीवाणं ॥ १ ॥
કર્મના કર્તા તથા તેનેા નાશ કર્યાં આત્મા છે. આત્મા અરૂપી છે. અનાિ કાળથી છે, અગુરૂ લલ્લુ ગુણૅ કરી યુક્ત છે. જેમ કલંક નાશ પામતાં · આમા તેજ પરમાત્મવર્ પામે છે. સ્વપરને વમારમા પની પ્રાન્નિ થાએ. जं जेण कथं कम्मं, पुव्वभव्त्रे इह भवे वसंतेणं । તં તેન વેફલ્મન્ત્ર, નિમિત્તપિત્તો વો ઢોર ! |
પૂર્વભવ યા આ ભવમાં વસતાં જેણે જેવાં કર્મ સંપાદન કર્યાં છે, તેવાં તેણે ભોગવવાં પડે છે. પર તે નિમિત્ત માત્ર છે; કારણ કે, અમુક મા હ્યુસ મારા શત્રુ છે, અમુક જન મારૂ ખરાબ કરનાર છે, ઇત્યાદિ વાગ્યેા નિમિત્ત માત્ર છે. કર્મ વિના કાઇ દુઃખ દેવા નિમિત્તભૂત થતું નથી. એ કર્મની વિચિત્ર ગતિ છે. ક્ષણમાં કર્મે કરી રંક રાજા તરીકે અને છે. ક્ષણ માં રાજા રાજ્યથી ભ્રષ્ટ થઈ ટૂંક તરીકે બને છે. ક્ષણુમાં નિરેાગી પણ રાગી તરીકે બને છે. એ સર્વ કર્મને પ્રપંચ છે. કર્મ આગળ કોઇનું ડહાપણુ ચાલતું નથી, કર્મે કરી નળ રાજાને વનવાસ જવું પડ્યું,કર્મે કરી રામને
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
વનમાં ભટકવું પડ્યું, કેમ કરી શ્રી મહાવીર સ્વામીને ઘોર ઉપસર્ગ સહન કરવાં પડ્યાં. શુભ કર્મોદયની વખતે સારી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને સારાં નિમિત્તે કારણેનો સંગ મળે છે. અશુભ કર્મને ઉદય થાય છે, ત્યારે બુદ્ધિ વિપરીતપણાને ભજે છે; અને ખરાબ સંયોગની પ્રાપ્તિ થાય છે. Try આમ છે. અને જુથ ગ્રામ કાર્ય છે. ગુણામ વર્ગ સાચવી મુક્તિ છે. આ જીવે કર્મ કરી દરાજ લોકનો એક પ્રદેશ ને અનંતવાર જન્મ મરણે કરી સ્પર્યો, પણ હજી સંસારમાં ભટકે છે, તેનું કારણ કર્મ છે. મિથ્થાવ, વિરતિ, કષાય અને જેને કરી પુલ પરમાણુ સ્કંધનું કર્મ રૂપે પરિણમન કરતો અનાદિ કાળથી પુનઃ પુનઃ રતિ પ સંસાર માં પરિભ્રમણ કરે છે. હે ચેતન હવે મનુષ્યાવતાર પામી પ્રમાદ કરીશ નહીં, અને સંસારની મોહજાળમાં ફસાઈ નરક ગમન કરીશ નહીં. વારંવાર મનુષ્ય જન્મ પામવો દુર્લભ છે. કોઈની સાથે સાંસારિક વસ્તુઓ ગઈ નથી. પુત્ર, ધન, અને સ્ત્રીને દેખી તું કેમ માહ કરે છે? અરે જીવ! તું જરા વિચાર કે, એ કદી તારું નથી. તારી વસ્તુ તારી પાસે છે. તેની જે ખોજ કરે તે વારંવાર જન્મ મરણ કરવું પડે નહીં. રમાન વૈા કરી તારું કંઈ હિત થવાનું નથી. તથા ફલાણે તો સારો છે, ફલાણે તે ખોટ છે. ઈત્યાદિ પરભાવમાં રમવાથી તારું કંઈ હિત થવાનું નથી. તું મનમાં જાણે છે કે હું સમજું છું પણ હજુ તે મિથ્યા છે. કારણ કે હજુ તે સ્વાભહિતમાં પ્રવૃત્તિ કરતું નથી. કર્મકલેકે કરી રહિત એવું તે આત્મન ! તારે વસવાનું સ્થાન તો તું તપાસ. લાંબા લાંબા વાંકા વળેલા હાડકાં લેહી માંસની પેશીઓથી બનેલા શરીરમાં તારો નિવાસ છે. અશુચિનું સ્થાન ભૂત શરીરમાં તુ રહ્યા છતાં પિતાને જ પવિત્ર ધર્મ વિના શી રીતે માની શકાશે, શરીર કુમિત્ર સરખું જાણું જરા માત્ર તેને વિશ્વાસ કરીશ નહીં. રામ, પાંડવ, અને દુર્યોધન સરખા પણું શરીર મુકી ચાલ્યા ગયા, તો પાણીના પરપોટા જેવું આ દે. ખાતું શરીર કયાં સુધી રહેશે? વખત જાલ્યો જાય છે. મૃત્યુ એક દિન પ્રાપ્ત થશે. હે જીવ! તારા દેખતાં હજારે જીવ ચાલ્યા ગયા તેમ, તુ પણ ચા જઈશ. મનુષ્ય ગતિમાં પરાણુની સ્થિતિને ભગવનાર હે જીવ! કંઈ ધર્મ કૃત્ય કરી લે છે. અને સદ્દગુરૂ સેવન કરી ચાદર ધર્મનું સ્વરૂપ જાણી મહિલાવિત કસિ ; કે, જેથી કર્મ કલંકને નાશ થતાં અતિ પ્રવેશે કરી નિ
આમ વિસામા છે બની, મોક્ષ સ્થાનમાં હાર અનતમા ભાગે શાશ્વત સ્થિતિ કરે.
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુહા.
સુખ આશા પુદ્ગલ વિષે, ભ્રાંતિ મૂઢ મન હોય; દુ:ખ આશા પુદ્ગલ વિષે, મૂર્ખ ન જાણે કાય. સુખ આશા પુરમાં નહીં, જાણે જે હિત લાય; ચેતન સુખ આશા ગ્રહી, પરભાવી નહીં થાય. સુખ દુ:ખ સમજણ નહીં, સત્યાસત્ય વિવેક; પ્રગમ્યા નહીં જસ મન વિષે, અજ્ઞ શિરોમણિ ટેક બાહ્ય ધન મમતા ગ્રહી, અંતર ધૃત કરે ત્યાગ ત્યાગ ગ્રહણ વિવેક નહીં, તેને નહીં શિવરાગ, ધામધૂમમાં ધર્મ જ્યાં, અંતર નહીં ઉપયોગ; બાહ્ય દૃષ્ટિથી દેખતાં, તેજ કર્મના ભાગ જેમ ચાલે તેમ ચાલતા, યશ કીર્તિની આશ તેથી શિવ સુખ વેગળુ, છૂટે નહીં દુઃખ પાશ દૃષ્ટિરાગે ધર્મ જ્યાં, માની બેઠા લાકડું સત્ય ધર્મ સમજે નહીં, તસ તપ જપ છે ફાફ અંધાધૂંધે ધર્મ જ્યાં, જ્યાં નહિ યુક્તિ પ્રચાર; તરે નહીં સંસારને, મિથ્યાત્વી નરનાર ચડતી પડતી સંસારની, નિશ દિન ચાલી જાય; તેને પેાતાની મહી, ચતુર્ગતિ લટકાય. ચડતી પડતી નહીં આત્મની, ચેતન અચલ અનાશ; સમજે તે ભવ સુખ લહી, તાડે કર્મના પાશ સ્વતંત્ર પરતંત્રની, જેને નહીં શુદ્ધ બુદ્ધિ; સ્વતંત્રાદિક પરમહી, મનમાં ગ્રહે કુબુદ્ધિ કર્મ વશ નહિ પર પ્રભુ, સ્વતંત્ર તે નિરધાર; સંસારી પરતંત્ર છે, સમજે છે અણુગાર દુ:ખ સહુ સંસારમાં, સુખ ભેગી છે સિદ્ધ; સમજે તે વિ સુખ લહે, પામે શાન્ધત રૂદ્ધિ વૈરાગે ચિત્ત વાળીને, જે કરશે શુદ્ધ ધર્મ; કર્મ ભર્યું હઠાવીને, પામે શાશ્વત શર્મ.
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
હું
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત. ~~ ~
साधु कोन्फरन्स. પચમકાળમાં પણ પરમ પવિત્ર પ્રવચન પંથ પરિપૂર્ણ પ્રકાશિત દેખાય છે. મહા પ્રભુજી શ્રી મહાવીરસવામીનાં મહાવાક્ય મહત્વતા ધરાવે છે. જગદ્ગુરૂ હેમાચાર્ય, હરિભદ્ર, હીરવીજય વગેરેના વિજયધ્વજો ઠામ ઠામ ફરક્યા જ કરે છે. આવા કીંમતી અરસામાં જેન કૉન્ફરન્સ ભરવામાં ફતેહ મળે એ સેનામાં સુગંધ મેળવ્યા બરાબર છે. જૈન શ્રાવકે દરેક કલેશને દૂર હાંકી, ધર્મને જ વળગી પડી, ભ્રાતૃભાવ વધારી, આહંત શાસનને એક સામ્રાજ્ય ( એકત્રછત્રીરાજ્ય) કરવા પ્રયત્ન કરે છે. ત્યારે મુનિ મહારાજે આવા કાર્યને હાથ પર ધરે તે શું ન કરી શકે ? ખરેખર મુનિઓને આમાં પુખ્ત વિચાર કરી મંડળ એકત્ર કરવું જ ઘટે. મુનિઓ દરેક બાબતમાં આગેવાન ગણાય છે. માટે આવા કાર્યોની આગેવાની કરવામાં વિભૂષા છે. જેમ જેમ જમાનો બદલાય છે, તેમ તેમ કાયદાઓ પણ બદલાય છે, અને તેથી આપણને વધારે શિક્ષણ મળે છે. આમાં કેઈએ વહેમ રાખ્યા જેવું નથી, પણ પ્રેમ રાખી પૂર્ણ કરવું.
- વીરવંશી નામ ધરાવી વિક્ષેપ વધારે એ ભૂષણુને ઠેકાણે દૂષણ જેવું ગણાય. આવતા માઘ માસમાં શ્રીયણજી સ્થળમાં કોન્ફરન્સ સંબંધી સૂચના થઈ ગઈ છે. તો તેને માટે પ્રેમ ધારણ કરી ધર્માભિમાન લાવી ઉત્સાહી થવું યંગ્ય છે. વિદ્યાનુનિ વર્ગ નિખાલસ મનથી અન્યની વીનતી ધ્યાનમાં લઈ બંધ પડેલ ધર્મકાર ખુલ્લો કરશે; તે પ્રાયઃ આ કાર્ય સહજ અને સરલ જેવું લાગશે. નિયમ છે કે જે કાર્ય નથી થયું, તે કાર્ય પ્રથમ અગમ્ય દેખાય છે. થયા પછી તેની એક પરિસીમા હદ બંધાઈ જાય છે. ઉપકાર વ્રત ધારણ કરશો કે, જેથી આપણું પાંચ મહાવ્રતો બળીષ્ટ થશે. જ્યારે ત્યારે પણ તમારાથી જ થવાનું છે. બીજો કોઈ કરવા આવશે નહીં. માટે હે મુનિરાજે ! સાવધ થાઓ ! સાવધ થાઓ !! સાવધ થાઓ ! ! !
यतो यतो निश्वरति, मनश्चंचलमस्थिरं । ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥
સ્વાભાવિક રીતે ચંચલ એવા મનને સ્થિર કર્યા છતાં, પણ તે સ્થિર ન રહેતાં જે જે વિષય તરફ જાય, તેને વિષયોમાંથી તેને પાછું વાળીને આત્માને વિષેજ રિયર કરવું. સર્વ વિષમાંથી મનને ખેંચી એક ઠેકાણે જોડવું. સવિચારથી મન નિર્મળ થાય છે, ત્યારે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
~-
~
~
بی
بی سی
بی
بی
ی بی
س
લક્ષ્મ ખેંચાય છે. મનોવાળ એ મંત્ર ઇતિઓને વશ કરવામાં ઉચ્ચ સાધન છે, અને ક્રિઓને વશ કરવી એ આપણું મુખ્ય કર્તવ્ય છે, અને તેમનાથી વારંવાર ચેતતા રહેવું. કેમકે મન તથા ઇન્દ્રિઓ ઘણું ચંચલ છે. એકવાર તેમને વશ કર્યા પછી પણ તેમને વિશ્વાસ રાખવો નહીં. ચંચલતાને દાબવી તેને માટે ત્રતા સાધન તરીકે ગણાય છે. સારા સારા સાધનાનું યથાર્થ સ્વરૂપ જાસૂવું જોઇએ. જે ભવ્ય અન્ય દેખાદેખી તાત્પર્ય સમ
જ્યા વિના કોઈ પણ કાર્યનો આરંભ કરે છે; તેઓ તેનું યથેષ્ટ ફળ પામી શકતા નથી. મનુષ્યને ક્રોધ, ઠેષ, અન્યને તિરસ્કાર, વૈર બુદ્ધિ આદિ અસેવ્ય ભાવ ઉપજવામાં હેતુ એ હોય છે; કે અમુક સહં અને ત્રણ ટું. એવી મિથ્યાદિ તેમને બંધાઈ ગએલી હોય છે, અને તેથી કરીને પોતે જેને ખોટું માન્યું હોય છે. તે તેમને સહજ પ્રસંગ ઉપજતાં તેઓને ક્રોધ થઈ આવે છે. આ ક્રોધના સમયે તેઓ કોની ભક્તિ કરે છે, જેને દેવ તરીકે માને છે, મારે ૫ણ શું છે, નિg શું છે, કાર્તવ્ય શું છે એ આદિ સવિચારોને ભૂલી જાય છે, અને ક્રોધ થતાં એક ક્ષણમાં અમે ચા વમ ટળીને પિરાવિ ભકત બને છે. બીજાઓના દોષો, દુર્ગુણે જોઈને મનુષ્ય જે તેના ઉપર ક્રોધે ભરાય છે, અથવા તેને અપ્રીતિનું પાત્ર ગણે છે. તેનું કારણ એ છે કે તે મનુષ્ય પોતાના જે નિર્મળ આમા છે, તેવું તેનું સ્વરૂપ છે. તેને જાણતા નથી. દોષીના દોષ દેખી તેના ઉપર દેષ બુદ્ધિ કરવી નહીં. જે આપણે તેના દુર્ગુણેને નાશ કરવા ધારીએ તો તેને જ્ઞાન ધન આપવું, નીતિ માર્ગ શીખવ, પ્રેમદષ્ટિથી તેની તરફ નિહાળતાં અવશ્ય આપણે તેની ભૂલો સુધારીશું. પણ તિરસ્કાર યા ક્રોધથી તપી જવાથી કંઈ ફળ થતું નથી. જેમ નિરાશ્રિત મનુષ્યોને આશ્રય આપવાથી જ શ્રીમંતની શ્રીમંતાઈ શોભે છે. તેમ સદગુણીએ દુર્ગુણીના દેષ ટાળવાના પ્રત્યયથીજ અને પિતાના સદ્ગણોનું ઉત્તમ ઉદાહરણ તેને આપવાથી જ તેનું સદ્ગણી હોવાપણું સંભવે છે. દોષાત્ મનુષ્ય દોષ કરે છે. તે પિતાના અજ્ઞાનથી જ કરે છે. દેષને દોષ કરીને તમે જેમ જાણો છો; તેમ તે જાણતા હતા તે દેવ કરેજ નહીં, અને એવા તમારામાં પણ ઘણું અવગુણો હશે કે જેમાં તમને ગુણ બુદ્ધિ હોવાથી તમે તેને છોડી શકતા નથી. જે ક્ષણે મનુષ્ય કદાગ્રહ બુદ્ધિ રહિત દોષને દેષ તરીકે યથાર્થ સમજે છે, તે ક્ષણે અવશ્ય તે ત્યાગવા પ્રયત્ન કરે છે. દોષ પિતાનામાં છે કે નહીં તેનું નિરીક્ષણ કરવું એમ કરવાથી ગુણ થવાશે.
દ્રવ્યક્ષેત્ર ને કાળભાવ, ગે ધર્મ સધાય; - , નિમિત્ત સેવે શુદ્ધ જેમ, કર્મ કલક કટાય,
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
વચનામૃત
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ગે ધર્મ સાધી શકાય છે. હે ભવ્યો ! શુદ્ધ નિમિત્ત કારણોને સે કે, જેથી આત્માને લાગેલું કરૂ૫ કલેક દૂર થાય. સુજ્ઞો યાદ રાખો કે, આત્મા સારા નિમિત્ત સંયોગે ધર્મધ્યાન ધ્યાવે છે. હાલના વખતમાં શુકલ ધ્યાનને વિરહ છે. તેપણુ ધ્યાન તે છે. સત્સંગત કરવી, એ ધર્મ સાધન કરવામાં અત્યુત્તમ કારણ છે. જેના સંગે આત્મા, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મુક્ત થાય, તેની સંગતિ કરવી જેવાં જેવાં નિમિત્ત મળે છે, તે તેવો આત્મા થઈ જાય છે. શિલાને સૂર્યના કિરાનો સ્પર્શ થતાં ઉષ્ણુ થઈ જાય છે, અને રાત્રીએ શીત ઋતુમાં શીત પુગલોનો સંગ થતાં શિલા ઠંડી થઈ જાય છે. તેમ આ આત્માને વૈરાગીની સંગતિ થવાથી આત્મા વૈરાગ્ય પામે છે, અને આત્માને મિથ્યાવીની સંગતિ થતાં મિથ્યાત્વી પણ થઈ જાય છે. •નિમિત્ત કારણો પણ અત્યંત બળવાન છે.
સતસંગમ જે પામીએ, પ્રગટે પુય પસાય;
કારણ કારજ નીપજે, વાદળને જેમ વાય, મોટા પુણ્યના યોગે સત્સમાગમ થાય છે. પુરૂષને સમાગમ થતાં આત્માના શુદ્ધ સ્વભાવનું જ્ઞાન થાય છે. પશ્ચાત આત્મા જાણે છે કે, અહીં મેં આટલો કાળ અજ્ઞાન દશામાં ગુમાવ્યો. હું પરવસ્તુમાં સુખની ભ્રાંતિ કરું છું. પણ પર વસ્તુ જે પુદગલ તે મારું નથી. એ પુદ્ગલ દ્રવ્યની સંગતિ કરવી સારી નથી. સુવર્ણ, રૂપું, હીરા, મોતી, અને કર્મ એ સર્વ પુદ્ગલ દ્રવ્ય છે, તે આત્મદ્રવ્ય નથી. આત્મા તે થકી ભિન્ન છે. આત્મા સર્વ પ્રકારના પુલ દ્રવ્યથી ભિન્ન છે, આત્મા અરૂપી છે, અને પુદ્ગલ દ્રવ્યરૂપી છે. તો રૂપી દ્રવ્ય સાથે અરૂપી જે આત્મા તેને સંગતિ કરવી ઘટતી નથી. પુલની આત્માથી ભિન્ન જાતિ છે, અને એ પુદ્ગલ દ્રવ્ય આત્માને શત્રુ સદશ છે. માટે શત્રભૂત પુગલ દ્રવ્યની મિત્રાઈ મમતા ભાવે કયો સુજ્ઞ માણસ કરવા ધારે! એ પુદ્ગલ દ્રવ્યની સાથે પ્રીતિ કરતાં દુઃખ પમાય એ નક્કી છે. કમરૂપ પુદગલ દ્રવ્ય સંગે આત્મા પિતાનું ભાન ભૂલી ચોરાશી લાખ છવ યોનિમાં ભટકે છે. સુશાએ યાદ રાખવું કે, સત્સંગમ અત્યંત હિતકારક છે. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે, જેણે શાંતિ સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તેણે શુદ્ધ આલંબન સેવવાં.
શુદ્ધ આલંબન આદરે, તજી અવર જાલરે તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિકી શાલ, ૧
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરૂ સંતાન રે; જોગ સામ ચિત્ત ભાવથી, ધરે મુગતિ નિદાનેરે.
ઈત્યાદિ વાક્ય સત્સંગમ કરવા પ્રેરણું કરે છે, અને દુષ્ટ જનની સંગતિ ત્યાગ કરવા કહે છે. નાટક, પ્રેક્ષણ વગેરેથી આત્મા પરભાવમાં રમી પાપની રાશિ સંપાદન કરે છે. શ્રી સશુરૂ સમાગમ કરવાથી આત્મા સમ્યક્ત્વ પામે છે. મિથ્યાત્વને ત્યાગ કરે છે, અને જીવાજીવ પદાર્થનું જ્ઞાન થાય છે. એ સર્વ સશુરૂ સમાગમનું ફળ છે. પ્રદેશી રાજા સરખા નાસ્તિક પણ સદ્દગુરૂ સમાગમથી આસ્તિક થયા. તેમજ બીજાએ પણ સદ્ગુરૂ સમાગમથી સભ્યત્વને પામી શકે છે, અને અનુક્રમે સંવર ભાવે આત્માને ભાવી જ્ઞાનદર્શન ચરિત્ર રૂ૫ રત્નત્રયીના ભક્તા થાય છે. એ સત સમાગમ સ્વપરને પ્રાપ્ત થાઓ.
पर्युषण पर्व. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, સમરી દદય મજાર,
શ્રી પર્યુષણ મહાભ્યનું વર્ણન કરૂં શ્રીકાર.
અહંત ભગવંત શ્રીમદ્ મહાવીર દેવ, તેમનું હાલ જૈનસાસન જ્યવંતુ વર્તિ છે. ૧ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચતુર્વિધ સંધ પાંચમા આરાના છેડે દુપસહ સુરિ થશે, ત્યાં સુધી જયવંત વિદ્યમાન રહેશે.
કલ્પસૂત્ર અને તેની વાંચના કયારે થઇ?
શ્રીમાન મહાવીર ભગવાનથી, નવસે ને એંશી વર્ષ ગમે છો, વા નવસે ત્રાણું વર્ષ ગયે છતે, શ્રી આનંદપુર નગરમાં વિડનગરમાં] ધ્રુવસેન રાજા રા
જ્ય કરતે હતો. તેને અત્યંત વલ્લભ સેનાગંજ નામે પુત્ર હતા. તે દૈવગે મૃત્યુ પામ્યો. રાજા અત્યંત શોકાતુર થયા. તેથી શરૂ મહારાજ પાસે ધર્મશાળામાં પણ આવી શકતો નહોતો. તે પ્રમાણે પ્રજા પણ શેક કરવા લાગી. પર્યુષણ પર્વ આસન્ન છતાં પણ વ્યવહારીયા શેઠ વગેરે લોકો ઉપાશ્રયમાં આવતાં અચકાતા હતા. આ પ્રમાણે ધર્મની હાનિ દેખીને ગુરૂ મહારાજ ધ્રુવસેન રાજા પાસે ગયા. રાજાને કહ્યું કે રાજન! તમે શોકાતુર થયા છે, તેથી નગરના સર્વ લોક શોકાતુર થયા છે, અને ધર્મમાં ખલેલ પડે છે. હે રાજન! શોક કર યુક્ત નથી. આયુષ્ય પૂરું થયા બાદ કોઈ જીવી શકતું નથી, સંસારમાં કોઇ કોઇનું નથી. કર્મના યોગે સગા સંબંધીઓ થાય છે, અને તેમને વિયોગ પણ થાય છે, આયુષ્ય ચચળ છે. કોઈ દૂ
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર
વચનામૃત.
નિયામાં અમર રહ્યા નથી અને રહેવાને નથી. સંસારી જીવા બીજાના મરણથી દુખી થાય છે. પણ જરા જ્ઞાનથી વિચારે તો માલુમ પડે કે, જેમ તે મરી ગયો તેમ તું પણ મૃત્યુ પામવાનો છે. જ્યાં સુધી કર્મ આત્માને લાગ્યાં છે, ત્યાં સુધી જન્મ મરણ, સમુદ્રના મેજાની પિઠે થયા કરે છે. સંસાર અસાર છે. એમ કોઈ વિરલા જાણું શકે છે, અને સંસાર સ્વરૂપ અનિત્ય જાણી શોક કરવો, તેમાં શું તે મૃત્યુ પામેલો પુત્ર પાછો આવી શકે તેમ છે ? ના નહીં. તે નાહક કેમ શેક કરવો જોઈએ? હે રાજન ! તમે ઉપાશ્રયમાં આવે તે નવમા પૂર્વમાં આઠમા અધ્યયનથી શ્રી ભદ્રબાહુ સ્વામીએ કાઢેલું કલ્પસૂત્ર મહા માંગલીક રૂપ કર્મક્ષય કરનાર છે. તે વાંચું કે જેથી તમારો શોક નાશ પામે. તે વાત રાજાને ગમી, અને અંગીકાર કરી. સભા સહિત રાજા ઉપાશ્રયમાં આવ્યા. ત્યારે નવ વાચનાએ કરી અને પ્રભાવનાએ કરી કલ્પસૂત્ર ગુરૂએ સભા સમક્ષ વાંચ્યું. રાજાનો શોક ગયો. તે દિવસથી સવે લેક સમક્ષ કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃત્તિ થઈ અને તે પ્રમાણે ગુરૂ પરંપરાએ હાલ પણ તે પ્રમાણે વેચાય છે. એ વાંચવાથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. ક૯પસૂત્ર મન્નમય છે, તે ઉપર એક ડરીપુત્રની કથા.
કેઈક ડોશીને પુત્ર વનમાં ગાયો ચારવા ગયો હતો. એક દિવસ તેને સર્પ કરો તેથી તે બેભાન થયું. તે વાત લોકોના મુખેથી તેની માતાએ સાંભળી અને તે વનમાં ગઈ. ત્યાં તેણે પુત્રની બેભાન અવસ્થા જોઈ. મહિના વશથી રૂદન કરતી તે પુત્રનું વારંવાર સ્મરણ કરે છે. રે હંસ ! રે પરમહંસ! આ પ્રમાણે ચાર પહોર સુધી પોકાર કર્યો. તેથી ડોશીના પુત્રને ઝેર ઉતર્યું, સાજે થયો. સવારમાં માતા અને છોકરે બે જણ ગામમાં આવ્યાં. નગરનાં લોક આશ્ચર્યયુક્ત થયાં, અને મંત્રવાદીઓ કહેવા લાગ્યા કે! હે ડોશી? તેં શો ઉપાય કર્યો કે જેથી વિષ ઉતર્યું. ડોશીએ ઉત્તર આપ્યો. હું મંત્ર જાણતી નથી. તેમ ઔષધ પણ જાણતી નથી. પણ મેં આખી રાત્રિએ રે હંસ ! રે પરમહંસ! એમ કહી રૂદન કર્યું, તેથી ઝેર ઉતર્યું. તે સાંભળી મંત્રવાદીઓ બોલ્યા કે એ મંત્ર સત્ય છે. અક્ષર ચોગે મંત્ર ઉત્પન્ન થાય છે. તેમ આ કલ્પસૂત્ર સાંભળતાં વાંચતાં ભવભવનાં પાપ જાય છે. એવું મહા માહાભ્ય કલ્પસૂત્રના અક્ષરનું છે.
પર્યુષણ પર્વ મહિમા. મંત્રમાં શ્રી પરમેષ્ટિ મંત્ર, તીર્થમાં શ્રી શત્રુંજ્ય તીર્થ, દાનમાં અભયદાન, ગુણમાં વિનયગુણદાન, વ્રત મધ્યે બ્રહ્મચર્યવ્રત, સંતોષ મળે નિયમ, તપ
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
193
શ્રર્યા મધ્યે ઇંદ્રિયદમન, દર્શન મધ્યે જૈન દર્શન, શ્રી ક્ષીરમાંહે ગાક્ષીર, જળ મધ્યે ગંગા નીર, પટમાં જેમ હીર, વસ્ત્રમાં ચીર, તુરંગમાં પંચવલ્લકિાર, ગજ મધ્યે ઐરાવત, વનમાં નંદનવન, કામાં ચંદન, તેજ મધ્યે આદિત્ય, સાહસિકમાં વિક્રમાદિત્ય, ન્યાયયંતમાં શ્રીરામ, સતીમાં સીતા, શાસ્ત્રમાં સૂત્ર, ધાતુ મધ્યે સુવર્ણ, જ્ઞાન મધ્યે કેવલજ્ઞાન, સુખ જેમ મેક્ષનું, તેમ પર્વ મધ્યે શ્રી પર્યુષણ પર્વ મેટામાં મેટું છે.
શ્રી પર્યુષણ પર્વ દિવસે.
શ્રી પર્યુષણ પર્વે શ્રાવણ વદી બારસના દિવસે (તીથિના ક્ષય હોય તેા અગીઆરસના દિવસે ) બેસે છે. ભાદરવા સુદી ૪ ચેાથના દિવસે સંવત્સરીપ્રતિક્રમણુ, બાર મહીનાનું પાપ આલેાચવા નિમિત્તે કરવામાં આવે છે. આગલા ત્રણ દિવસેામાં કલ્પસૂત્ર કેવી રીતે વાંચવું, પર્યુષણુ પર્વમાં સાધુ મહારાજે, તથા શ્રાવકેાએ કેવી રીતે વર્તવું, તેનું વર્ણન કરવામાં આવે છે, અને પર્યુષણ પર્વમાં અમારીપડહ વગડાવવા એટલે કાઈ જીવને મારવા યા મારવા દેવા નહીં, તે નૃત્યને ઉપદેશ કરવામાં આવે છે.
દશ પ્રકારે મુનીશ્વરના આચાર.
૧. પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુને સર્વે ધવલ વસ્ત્ર, અલ્પભાર માનાપેત ચાલ પટ્ટા, સાડાચાર હાથના કપડા, એકવેંત ચાર અંગુલની મુહપત્તી, જીર્ણ પ્રાયવસ્ત્ર હાય, એ અચેલકકલ્પ યુક્ત હાય. બાવીસ તીર્થકરના સાધુ ઋજી અને પંડિત હોય છે. તેથી તે મૂલ્યવાળા પંચરંગી વસ્ત્ર રાખે માટે તેને સચેલક કહે છે.
૨. ઉદ્દેશિક કલ્પ——બાવીસ તીર્થંકરના વખતમાં સાધુ યા સાધ્વીના માટે કોઈ ગૃહસ્થે ભાત, પાણી, ઔષધ, વસ્ત્ર, અને પાત્ર બનાવ્યા હોય, તે જેના નિમિત્તે બનાવ્યા હોય તેજ સાધુને કલ્પે નહીં. પરંતુ બીજાં સાધુને ૩૫, કેમકે તેને આધાકર્મીક દોષ લાગતે નથી. પણ પહેલા અને છેલ્લા શ્રી વીર ભગવાનના સાધુએ તથા સાધ્વીને બીજાના માટે બનાવેલ આહાર વગેરે સર્વેને કલ્પે નહિ એટલું વિશેષ છે.
૩. જે ઉપાશ્રયને ધણી હોય તે શય્યાતરી કહેવાય. તે ગૃહસ્થના ઘરનાં વસ્ત્ર પાત્રાદિક સર્વે તીર્થંકરના સાધુને વહેારવા કલ્પે નહિ. અનેક દોષી ઉત્પન્ન થાય છે માટે શય્યાતરીના પિંડ લેવા કલ્પે નહીં.
For Private And Personal Use Only
૪. રાજપિંડ—જે મેટા છત્રપતિ રાજા હાય તેના ધરના પિંડ બાવીસ તીર્થંકરના સાધુઓને કલ્પે પણ પહેલા અને છેલ્લા તીર્થંકરના વારાના સાધુ
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
વચનામૃત.
~
~~
~
~
~
સાવીને રાજાના ઘરને આહાર કહ્યું નહીં; કારણ કે અપમાન-બીજા મનમાં અપમંગલ વિગેરે દેશો ઉત્પન્ન થવાથી જૈન શાસનની લધુતા થાય
૫. શ્રી વીતરાગના ધર્મને વિષે પુરૂષ પ્રધાન ધર્મ પ્રવર્તે છે, માટે સે વર્ષની સાધ્વી હોય તો પણ એક દિવસના દીક્ષિત સાધુને વાંદે એ કુતિકર્મ કલ્પ છે.
૬. છઠ્ઠો વ્રત કલ્પ કહે છે. બાવીસ તીર્થંકરના વારાના સાધુ તથા સાધીને ચાર મહાવ્રત રૂ૫ ધર્મ કહે છે. એવું વ્રત અને પાંચમું વ્રત એક કરી માને છે. એટલે સ્ત્રીને પણ પરિગ્રહ માની પરિગ્રહમાં તેને અંતભવ કરે છે. કારણ કે જ્યાં સ્ત્રી ત્યાં પરિગ્રહ અને જ્યાં પરિગ્રહ ત્યાં સ્ત્રી હોય છે. માટે બાવીસ તીર્થકરના સાધુને ચાર મહાવ્રત જાણવાં અને પ્રથમ તથા ચરમ તીર્થંકરના સાધુ સાધ્વીને સ્ત્રી જુદી અને પરિગ્રહ પણ જુદો, માટે પંચ મહાવત જાણવાં. પહેલા અને ચરમ તીર્થંકરના સાધુને છ રાત્રી ભોજનવ્રત મૂલ ગુણમાં છે અને બાવીસ છનના સાધુને રાત્રી ભજનવત ઉત્તર ગુણમાં છે.
૭. છ ક૫–પ્રથમ અને ચરમ તીર્થકરના સાધુઓને વડી દીક્ષાથી નાના મોટાપણું ગણાય છે. અને બાવીસ તીર્થકરના સાધુઓને દીક્ષાના દિવસથીજ નાના મોટાપણું ગણાય છે. પ્રથમથી જ વિશુદ્ધ ચરિત્ર પાળે છે માટે.
૮. પતિક્રમણ કલ્પ-બાવીસ તીર્થંકરના સાધુ જ્યારે પોતાને પાપ લાગ્યું જાણે ત્યારે પ્રતિક્રમણ કરે, અન્યથા ન કરે, અને પહેલા તીર્થકરના સાધુ તથા છેલ્લા તીર્થંકરના સાધુઓ તે પાપ લાગે વા ન લાગે તે પણ પ્રતિદિવસ પ્રતિક્રમણ કરે. બાવીસ તીર્થંકરના સાધુઓ દેવસિક અને રાઈ એ બે પ્રતિક્રમણ કરે, અને પ્રથમ તથા ચરમ તીર્થકરને વારે વસિકાદિક પાંચ પ્રતિક્રમણ કરવાનાં કહ્યાં છે.
૮. માસ કલ્પ–શ્રી બાવીશ તીર્થકરના સાધુઓ ઋજુ અને પંડિત માટે તેમને ભાસકલ્પ કરવાનો નિયમ નથી. જે લાભ જાણે તે એકજ ક્ષેત્રમાં ઘણુ કાળ સુધી રહે, અને પહેલા તથા છેલ્લા તીર્થકરના સાધુ તે એક માસ પર્યત રહે. માત્ર ચોમાસામાં ચાર માસ પથત રહે; કેમકે ધાર રહેવાથી ગૃહસ્થ સાથે પ્રતિબંધ થાય, હલકાપણું પમાય. “ અતિ પરિચયાત અવજ્ઞા” એ વાકયને ભાવાર્થ વિચારવા લાયક છે. એક ઠેકાણે રહેRાથી દેશ વિદેશ સંબંધી જ્ઞાન ન થાય. કદાચિત દુનૈિક્ષ વૃદ્ધાવસ્થાદિક રિણે રહેવું પડે તોપણુ વસતિપલટણ કરે. પોળ પાડે પલટાવે. ઘર વટાવે. સયારાની ભૂમિ પલટાવે. એમ ભાવથી માસ ક૫ કરે.
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
પ
૧૦. દશમા શ્રી પર્યુષા કલ્પ કહે છે. પર્યુષણ પર્વ આવે ત્યારે મુનીશ્વર ત્રણ ઉપવાસ કરે તથા લાચ કરાવે, મુડાવે અગર કેશ કતરાવે, કલ્પસૂત્ર વાંચે. પ્રથમ તે કોઈ પણ સાધુ ગૃહસ્થને કલ્પસૂત્ર સંભળાવતા નહાતા. માત્ર ભાદરવા શુદ્ધિ પંચમીના દીવસે એક સાધુ મુખે વાંચતા અને ખીજા સાધુ સાંભળતા. શ્રી કાલિકાચાર્યે ભાદરવા શુદ્ધિ ચેાથની સંવત્સરી કરી. તે સંધને પ્રમાણુ થઇ. અને સંવત્સરી પ્રતિક્રમણ પણ ચેાથના દીવસે કરવામાં આવે છે. તેમ કલ્પસૂત્ર પણ ભાદરવા શુદ્ધિ ચેાથના દીવસે વંચાય છે પ્રમાણ છે. મુનીશ્વર મહારાજા પર્યુષણ પર્વમાં વિશેષ ધર્મમાં નિમગ્ન થાય, અને જે કર્મના નાશ થાય તેમ વર્તે.
આ દશ કલ્પ મુનીશ્વર મહારાજના કહ્યા છે. મુનીશ્વર મહારાજાએ રાગ દ્વેષને ટાળી ભવ્ય વાને દેશનાડે ઉપકાર કરે છે.
શ્રી પāષણ પર્વમાં શ્રાવકાનું કૃત્ય
શ્રી પર્યુષણુ આવે તે શ્રાવકોએ યથાશક્તિ તપ કરવું, બાર મહિનામાં મેટામાં મારું પર્યુષણ પર્વ છે. ખાર મહિનામાં ધર્મ ધ્યાન ન થાય તા પર્યુષણના દિવસેામાં તા અવશ્ય કરવું જોઇએ. ખાવું પીવું, આદિ અનાદિ કાળથી ચેતન કરે છે પણ જીવને સંતાષ થયા નહિ. માટે હું ચેતન ! તું વિચાર અને આઠ દિવસમાં તે વિરતિપણું આર.
૧ પ્રતિક્રમણ,
પર્યુષણના દીવસેામાં દેવિસ અને રાઈ એમ એ ટંકનાં પ્રતિક્રમણ કરવાં. કેટલાક લાક પ્રતિક્રમણ કરવામાં ધામધુમ કરે છે, પણ તેમ કરવું નહિ. સવારના પહેારમાં ખીન્ન પાપી જીવા જાગે નહિ તેમ જયાએ ઉડી પ્રતિક્રમણુ કરવું. સંધ્યા સમયે પ્રતિક્રમણ કરતાં પણ ઉતાવળ નહીં કરતાં પ્રતિક્રમણુ કરવું. પ્રતિક્રમણથી ધણાં પાપ નાશ પામે છે, અને સંવર ભાવમાં રહેવાય છે. ચતુર્માસી અગર સંવઋરી પ્રતિક્રમણ શુદ્ધ ભાવે કરવું. ક્રોધ, માન, માયા, અને લાભ, આ ચાર કષાયને ટાળવા પ્રયત્ન કરવા. વૈરભાવ ત્યાગ કરવા. દરેક જણ સાથે ભાતૃભાવ રાખવા. સંવચ્છરી પ્રતિક્રમણ કરી સર્વ જીવાને ખમાવવા. કોઇની સાથે વિરાધ રાખવા નહીં. વૈરભાવના ત્યાગ ન કરે તેા આરાધકપણું પામી શકાય નહીં. કાઇ કહેશે કે અમે પ્રતિક્રમણના અર્થ સમજતા નથી તેા શી રીતે પાપ દૂર ટાળીએ. પ્રત્યુત્તરમાં સમજવાનું કે શુદ્ધ ભાવે પ્રતિક્રમણુ કરતાં અર્થ સમજાય નહીં
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
તેપણ યથાયોગ્ય લાભ થઈ શકે છે. પ્રતિક્રમણ કરતાં સારા ભાવ છે તેજ પાપ ક્ષયકારક છે, સમજીને જે પ્રતિક્રમણ થાય તે અત્યંત લાભ થાય. ગુરૂ મહારાજ સમક્ષ પ્રતિક્રમણ કરવાથી વિશેષ ફાયદો થાય છે માટે દરેક શ્રાવકોએ પ્રમાદને ત્યાગ કરી પ્રતિક્રમણને લાભ લેવા ચુકવું નહિ; અવસર પાછો આવનાર નથી.
૨. પ્રત્યાખ્યાન (પચ્ચખાણું.) શ્રાવકોએ નવકારશી, પિરિશી પિરિશી, સાફૅપિરિશી, એકાસણુ; - બીલ, ઉપવાસ, છ, અને અડ્રમ આદિ તપ કરવો. છતિ શક્તિ ગોપવવી નહીં. નવકારશીના પચ્ચખાણથી સો વર્ષનું નરકનું આયુષ્ય ગુટે છે. પોરીશીના પચ્ચખાણુથી હજાર વર્ષનું નરકનું આયુષ્ય ગુટે છે. સા પિરિશીના પચ્ચખાણુથી દશ હજાર વર્ષનું નરકનું આયુષ્ય ગુટે છે. એમ ઉત્તરોત્તર પચ્ચખાણુથી ચીકણું કર્મ પણ નાશ પામે છે. પર્યુષણ પર્વમાં અમનો તપ કરવાથી અત્યંત લાભ થાય છે. વિષયવાસનાની શ્રેણીઓ નાશ પામે છે. શમભાવે કરી તપ કરે. તપ કરીને ક્રોધ કરે નહિં. અમ તપ ઉપર
નાગકેતુ દષ્ટાંત - ચંદ્રકાંતા નગરીમાં વિજયસેન રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં શ્રીકાંતનામા શેઠ વસતો હતે. તેની શિખી નામની સ્ત્રી હતી. તેને વૃદ્ધાવસ્થામાં ઘણે ઉપાયે પુત્રની પ્રાપ્તિ થઈ. એક દીવસ તે શેઠનું સર્વ કુટુંબ પરસ્પર વાતો કરે છે કે પર્યુષણ પર્વ આવશે ત્યારે આપણે અઠ્ઠમનું તપ કરીશું. તે વાત સાંભળી બાળકને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પૂર્વભવ દીઠો ત્યારે બાળકે પણ મનમાં અછૂમનું તપ ધાર્યું. તે દિવસથી ધાવતું નથી તે જોઈ માતા પિતા ઘણું દુઃખ ધરવા લાગ્યાં. ઘણું ઉપાય કર્યા તોપણ સ્તનપાન કર્યું નહીં. પછી તે બાળકને સુધાના યોગે મૂચ્છ આવી તેથી મૃત્યુ તુલ્ય થયો. બાળકને એમ દેખી પિતાનું હૈયું ફાટી ગયું, જીવ નીકળી ગયે, અને કુટુંબ પરિવારે મળી બાળકને મુવેલો જાણે ધરતીમાં ભંડાર્યો. પશ્ચાત રાજાને ખબર પડી કે આપણા દેશમાં (નગરમાં) અપુત્રીઓ શ્રીકાંત શેઠ મરણ પામે, માટે તેને ધન લુંટી લાવવા રાજાએ માણસ મોકલ્યાં. માણસો શેઠને ઘેર આવ્યાં. એવામાં અઠ્ઠમ તપના મહિમાથકી ધરણેન્દ્રનું આસન ચળ્યું ત્યારે અવધજ્ઞાને કરી સર્વ વૃતાંત જાણી ધરણેન્દ્ર ત્યાં બ્રાહ્મણ રૂપે આવ્યા અને રાજાના માણસોને ધન લેતાં અટકાવ્યા. રાજપુરૂષોએ રાજાને ખબર આપી કે તેનું ધન કઈ બ્રાહ્મણ આવ્યો છે
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
"
તે લેવા દેતા નથી. તે સાંભળી રાજા પોતે કહેવા લાગ્યા કે અપુત્રીયાનું ધન લેતાં અટકાવ કરવાનું શું કારણ છે? ત્યારે બ્રાહ્મણ રૂપે ધરણેન્દ્રે કહ્યું, એના પુત્ર જીવતાં ધન કેમ કરી લેશે ? રાજા ખેલ્યા—પુત્ર કયાં છે ? ધરણેન્દ્ર સર્વેના દેખતાં જીવતા બાળક પૃથ્વીમાંથી કાઢી દેખાડયા. ત્યારે રાજાએ વિસ્મયથી પૂછ્યું “તમે કાણું છે ? આ વાત તમે શી રીતે જાણી ? ત્યારે બ્રાહ્મણે કહ્યું “ હું ધરેન્દ્ર છું. એના અટ્ટમના પ્રભાવથી હું અહીં આવ્યા છું.” ધરણેન્દ્રે કહ્યું “ હે રાજન, આ પુત્ર મહાપુરૂષ છે. એને સ્વપ કર્મ બાકી છે. આજ ભવે મેાક્ષ જશે. તમે એનું યત્ન કરશે!. તમને પણ મહા ઉપકાર કરનાર થશે.” ધરણેન્દ્રે પોતાના ગળાને હાર બાળકને પહેરાવ્યા, અને સ્વસ્થાનકે ગયા. પશ્ચાત્ રાજાએ બાળકને હાથી ઉપર બેસાડી મહા આડંબરથી તેના ધેર આણી કહ્યું કે આ બાળકને સુખમાં રાખશેા. સગાં વહાલાંએ શ્રીકાંત શેઠનું મૃત કાર્ય કરી તેનું નામ નાગકેતુ પાડયું. પશ્ચાત્ નાગકેતુ અષ્ટમી ચતુર્દશીનો ઉપવાસ, ચતુર્માસીના છઠ્ઠું અને પર્યુષણના અમ કરવા લાગ્યા. અને જીન સેવા, સાધુ સેવા કરતા પરમ શ્રાવક થયા.
hipp
For Private And Personal Use Only
એક દીવસ રાજાએ એક પુરૂષને ચેરીનું હું કલંક ચડાવીને મારી નાંખ્યા. તે મરીને વ્યંતર થયા. તેણે ત્યાં આવી રાજાને લોહી વમતા કર્યાં, નગર જેવડી શિલા વિકર્ષી લેાકાને ખવરાવવા લાગ્યા. તે જોઈ નાગકેતુએ જીવદયા હેતુએ તથા ભગવતના ચૈત્યના વિનાશ થતા જાણી ભગવંતના પ્રાસાદ ઉપર ચઢીને પડતી શિલાને હાથે ધરી રાખી. એવી તપની શક્તિ દેખી વ્યંતર આવી પગે લાગ્યા. નાગકેતુના વચનથી રાજાને પણ શાતા કરી. ઉપદ્રવ દૂર થયા. નાગકેતુનું રાજાએ સન્માન કર્યું. એક દીવસ નાગકેતુ ભગવંતની પૂજા કરતા હતા. પુલ માંહેલા તખેાળા સર્પે તેને ડંશ દીધા. શુદ્ધ ધ્યાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાએ રજોહરણુ મુહપત્તી પ્રમુખ સાધુનો વેષ સમપ્ચર્યાં. ભવ્ય જીવાતે પ્રતિખાધ દેતાં છતાં અનુક્રમે મેાક્ષ નગરે પહોંચ્યા. તેમ ભવ્ય જીવેાએ યથાશક્તિ તપ કરવામાં પ્રવૃત્તિ કરવી. તપ કરવા ઉપર જે પુરૂષો અરૂચિ કરે છે, અને ખાવા પીવાથીજ ફક્ત મેાક્ષ મળશે એમ માનનારા જીવે! મુક્તિ પામી શકતા નથી, શ્રી મહાવીર સ્વામી જાણતા હતા કે હું આ ભવમાં મેક્ષ જવાને છું છતાં છ અઠ્ઠમાદિ તપશ્ચર્યા કરી કર્મના નાશ કર્યાં. તા ખીચારા પામર જીવા કુતર્ક કરી તપશ્ચર્યાં કરતા નથી અને કરતાને અટકાવે છે તે ભવભ્રમણ કરી અનંત દુઃખ પામશે. જિનાજ્ઞાને અવલખન કરી વર્તવું તેમાંજ હિત છે. આ ઠેકાણે ખાદ્ય અને અત્યંતર એ પ્રકારના તપથી મુક્તિ મળે તેમ સમજવું.
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત. ૩. પર્યુષણ પર્વમાં જિનેશ્વરની પૂજા કરવી.
શ્રી પર્યુષણ પર્વમાં વિશેષતઃ કરી જીનેશ્વર ભગવાનની પૂજા કરવી. પૂજા જીનેશ્વરની કરતાં કર્મનાશપૂર્વક આત્મા નિર્મળ થાય છે. સંસાર સમુદ્ર તરવાને માટે વીતરાગની પૂજા વહાણ સમાન છે. પ્રથમ તો જીવ જંતુ વિનાની જગ્યામાં નિરવદ્ય પાણીથી સ્નાન કરવું. થોડું પાણું જેમ વપરાય તેમ વિવેક રાખો, શુદ્ધ વસ્ત્ર પહેરવાં, પિતાના ઘરનાં કેશર, ધૂપ, દી વિગેરે વાપરી પૂજા કરવાથી શુભ ભાવમાં વૃદ્ધિ થાય છે. પરમેશ્વરની પૂજા સ્થિર ચિત્તથી કરતાં અત્યંત લાભ થાય છે. ઘણું લોકો પ્રાયઃ એક પરમેશ્વરની પૂજા કરતાં ઉપરા ઉપરી પડી જવાય, તેમ પણ કરે છે. દીવા ફાનસમાં જયણથી મૂકાય તે જીવની રક્ષા થાય. પરમેશ્વરની પૂજા કરતાં પહેરવાનાં વસ્ત્ર શુદ્ધ રાખવાં. ઘીના ચઢાવા વગેરે પણ પ્રભુ પુજાના બોલાવવામાં આવે છે, તેથી દેવ દ્રવ્યની વૃદ્ધિ થાય છે. પહેલી હું પુજા કરું, હું કરું એમ બોલી દેરાસરમાં કેટલાક મનુષ્યો ગરબડ કરે છે, પણ તે યુક્ત નથી. કેટલાક દેરાસરમાં બેલા બોલી કરે છે, પણ તે યુક્ત નથી. અષ્ટ. પ્રકારી, સત્તર ભેદી, એકવીશ પ્રકારી આદિ પૂજાથી આત્મા પોતે પૂજ્ય પદ પામે છે. દેરાસરમાં હાંડી, ગ્લાસ, વિગેરેને સ્વચ્છ રાખવાં, ઘીનાં કોડીયાં ઉટકી સાફ કરવાં, દેવ દ્રવ્ય કેટલું છે, તેની ખબર લેવી એમ શા ફરમાવે છે. યાદ રાખો કે પર્યુષણ પર્વની ધામધમમાં ચોર, ગઠીયા લેક, દેરાસર વિગેરેમાં પિશી ચોરી કરી જાય છે. એમ કેટલેક ઠેકાણે બને છે. માટે ગફલત રાખવી નહીં. નાના મોટા દરેકે પ્રથમ જીનેશ્વરની પૂજા કરવી જોઈએ. પ્રથમ તે સ્નાન કરવાથી આલસ્ય દુર થાય છે, અને પ્રભુ પૂજાથી કર્મબળ દૂર થતાં આત્મા સ્વર્ગ સિદ્ધિનાં સુખ ભોગવનારે થાય છે. માળણ પાસેથી ફૂલના હાર લેઈ તેમને પૈસા આપતાં પર્વના વિનોદમાં વાંધો ઉઠાવી ટ કરવો નહિ, કુલ પણ વિધિપૂર્વક લાવેલાં લેવા જોઈએ, વિશેષ શું ? જેમ આત્માનું હિત થાય તેમ કરવું. ભાવ પૂજા પણ વિશેષ ભાવથી કરવી તેથી શિવ સંપદા મળશે.
૪. જીનેશ્વર દર્શન, પ્રતિક્રમણ કરી, બીજા કાર્યમાંથી ધર્મ માર્ગમાં ચિત્ત ખેચી, વિધિ સહિત પ્રભુ દર્શન કરવા સારૂ જતા શુદ્ધ વસ્ત્ર પહેરવાં. ક્રોધ, માન, માયા અને લોભ આદિ દોષો ટાળી પ્રભુ દર્શન કરવા જવું. દર્શન કરવા જતાં માર્ગમાં પેશાબ વિષ્ટા વગેરેથી પગ ખરાબ થાય નહિં તેમ ચાલવું. પ્રભુનાં દર્શન નિમિત્તે જતાં રસ્તામાં રાજ્ય કથા, સ્ત્રી કથા આદિ વિકથા
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૭૮
કરવી નહિ. કીડી, મકોડે વગેરે જીવોને ચાલવાથી નાશ થાય નહિ તેમ ચાલવું. યથાયોગ્ય સ્થાનકે નિસ્સિહી પાઠ ઉચ્ચરી, દેરાસરમાં પશી, દેવ દર્શન કરવાં. ત્રણ પ્રદક્ષિણું દેઈ, પ્રભુ દર્શન કરી, સ્તુતિ કરી, દ્રવ્ય પૂજા ભાવ ' પૂજાને અનુક્રમ સાચવ. દેરાસરમાં ચૈત્ય વંદન કરતાં જુદા જુદા એકી વખતે ચૈત્ય વંદન કરે છે તેથી કાકાળ થાય છે, ગરબડ થઈ જાય છે. માટે તેમ થવું જોઈએ નહીં. ચૈત્યવંદન એક જણ કરે, અને બીજા સાંભળે, તેમ થાય તો સારું. ગુરૂ મહારાજ દેરાસરમાં દર્શન કરવા આવ્યા હોય છે તો કોઈ વિરલા તેમનો વિનય સાચવી શકે છે. ગુરૂ મહારાજને વેગ દેરાસરમાં થયો હોય તે તેમની સાથે ચૈત્યવંદન કરવું. પૂર્વાચાર્યોનાં કરેલાં ચૈત્યવંદન તથા સ્તવને કહેવાનો અભ્યાસ રાખે. જેમ ઉલ્લાસથી વૃદ્ધિ થાય તેવા સ્તવને કહેવાં. યાદ રાખે કે મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી માટે પ્રભુ દર્શન કરવા જતાં આળસ્ય કરવી નહીં, જિન પ્રતિમા જિન સારિખી; આ વચન પ્રમાણે જે વર્તે છે તે સંસાર સમુદ્રને પાર પામે છે.
૫ ગુરૂદન. ગુરૂ મહારાજ સરખા ઉપકારી કાઈ બીજ નથી. શ્રી યશોવિજયજી કહે છે કે સમકિતદાયક ગુરૂતણે પગૃવયાર ન થાય, ભવ કેવા કેવી કરે કરતા કેડી ઉપાય; શુદ્ધ દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા કરાવનાર શ્રી સદગુરૂને કરોડો વર્ષ પર્યત કરેડ ઉપાય કરતાં પણ ઉપકાર વાળી શકાતો નથી. ગુરૂ મહારાજ અને શ્રાવકોનામાં બહુ અંતર સમજવું કહ્યું છે કે –
सावझ्झजोग परिवज्जणाओ, सव्वुत्तमो जइ धम्मो ॥ बीओ सावगधम्मो, तइओ संविग्गऽपरकपहो ॥ १ ॥ जह मेरु सरिसवाणि खज्जोय रवियचंदताराणं, तह अंतरमहंतं, जइ धम्म गिहथ्थधम्माणं ॥२॥
સર્વેવ અને મેરૂનું જેટલું અંતર, ઘડી અને પોપમનું જેટલું અંતર, જુ અને હાથીનું જેટલું અંતર, તેમ ગૃહસ્થ અને સાધુ મહારાજનું પણ અંતર જાણવું. ગૃહસ્થ સર્ષવના દાણું સરખો અને ગુરૂ મહારાજને મેરૂ પર્વત કરતાં પણ અત્યંત મોટા જાણવા, કારણ કે શ્રાવક સાવધારંભી છે. અને મુનિરાજ નિરારંભી છકાયના રક્ષક છે. શ્રી ઉતરાધ્યયના પંચમા અધ્યયનમાં બારવ્રત ધારી શ્રાવક અને પંચ મહાવ્રત ધારી શ્રી સદગુરૂ તે બેમાં મેરૂ પર્વત અને સર્ષવના દાણું જેટલું અંતર છે એમ કહ્યું છે. ગૃહસ્થ લક્ષાધિપતિ-કરોડાધિપતિ હોય તે પણ રજોહરણ અને ફક્ત મુહપત્તિ આદિ ધારણ કરનાર ગુણવંત.
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
સદ્ગુરૂની બરોબર થઈ શકતો નથી, ક્યાં મોક્ષને માટે થતી મુનિવરની પ્રવૃત્તિ અને કયાં જાણ્યા છતાં સંસારમાં પડી રહેનાર શ્રાવક! ધન્ય છે સદગુરૂને કે જેણે સંસારનો ત્યાગ કર્યો અને બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું છે. ગુરૂ મહારાજ ઉપર પ્યાર લાવી માન ટાળી પૂર્ણ શ્રદ્ધાથી વંદન કરવું, ઈચ્છામિ ખમાસમણે ઈત્યાદિ ખમાસણુપૂર્વક વંદન કરવું. કોઈ કહેશે કે છઠ્ઠા ગુણ ઠાણે વર્તતા હોય તેને મુનિરાજ કહેવા અને ગુણઠાણું તે કોને કયું છે તે માલુમ પડી શકતું નથી તો કેવી રીતે વંદન થઈ શકે ? પ્રત્યુત્તર-વ્યવહાર માર્ગે કરી મુનીશ્વર પંચ મહાવ્રત ધારી છછું ગુણઠાણે છે, એમ જાણું વંદન કરવું. આગમમાં કહ્યું છે કે –
ववहारो विहु बलवं, जं वंदइ केवलीवि छउमथ्थं ।
आहाकम्मं भुंजइ, तो ववहारं पमाणं तु ॥ १ ॥
વ્યવહાર પણ બળવાન છે. જે માટે છદ્મસ્થને માલુમ પડે નહીં ત્યાં સુધી અને ના ન કહે ત્યાં સુધી છદ્મસ્થ ગુરૂને કેવલી વંદન કરે. છાસ્થને લાવેલો આહાર કેવલી ગ્રહણ કરે, જો કે કેવલીની દૃષ્ટિથી જોતાં નિર્દોષ આહાર મળે નહીં, પરંતુ શ્રતાને કરી લાવેલો છદ્મસ્થ આહાર ગ્રહણ કરે, માટે વ્યવહાર બળવાન જાણુ. ગુરૂ મહારાજને વંદન કરવાથી અભિમાન ટળે છે, વિનય પ્રાપ્ત થાય છે. કેટલાક તે ફેટી વંદનથી જ ચલાવી દે છે, પણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભકિત અને બહુ ભાનપૂર્વક વંદન કરવું, તેથી ઘણુ ગુણ પ્રાપ્ત થાય છે.
શુદ્ધ ભક્તિથી જે જીવો ગુરૂ મહારાજને આરાધતા નથી તે છે આત્મહિત કરી શકતા નથી. પ્રેમ દષ્ટિથી ગુરૂ મહારાજને વંદન કરવું.
૬. શ્રી સદ્ગુરૂ વ્યાખ્યાન, શ્રી સર્વા મહારાજાએ કથન કરેલ સ્યાદાદ ધર્મને ઉપદેશ દેનાર ભવ્ય જીને સંસાર સમુદ્રથી તારવા નૌકા સમાન શ્રી સદગુરૂનું વ્યાખ્યાન આઠે દીવસ એક ચિત્તથી સાંભળવું. પહેલાં ત્રણ દિવસમાં, આઠ દીવસમાં શું શું કૃત્ય શ્રાવક વર્ગે કરવું તે કહ્યું છે. વ્રત ધારણ કરેલાં સૂર્યયશા રાજાની પેઠે મુકવા નહિ. શ્રી છનેશ્વરનાં દર્શન કરવાં. જુઓ! આદ્ર કુમારને શ્રી અભયકુમારે જીનપ્રતિમા દ્વારા જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. આદિ અષ્ટાબ્લિકા વ્યાખ્યાન સાંભળવાથી ઘણો ફાયદો થાય છે. ગુરૂ મહારાજને યોગ છતાં જે જીવો વ્યાખ્યાનને લાભ લેતા નથી તે છો તે ધીએ લુખુ ખાનાર સરખા જાણવા, શ્રી સદ્ગુરૂ વ્યાખ્યાન દ્વારા અનેક
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૮૧
ફાયદા થાય છે. મનમાં રહેલી શંકા ટળે છે. સદ્ગુરૂ સમાગમ જેવા સત્સંગ દુનિયામાં કોઈ નથી. એકેંદ્રિય એરેંદ્રિય આદિ જાતિઓમાં શ્રી જીનવાણી સાંભળી શકાતી નથી. મહાપુણ્યયેાગે વીતરાગ વચનામૃત શ્રવણુ કરવાના પ્રસંગ મળ્યા છે. આજ કાલ કરતાં દિવસ ચાલ્યા જશે, માટે સાંસારિક કાર્ય અવશ્ય ત્યાગ કરી, ગુરૂ મુખથી વીતરાગ વચને સાંભળવા તત્પર થવું.
કેટલાક લેાકેા વ્યાખ્યાનમાં અનેક જાતિની પંચાતા લાવી વ્યાખ્યાન ડાળી નાંખે છે. તેથી તે જીવા નાનાવરણીય કર્મ બાંધે છે. ગુરૂમહારાજના ઉપદેશ સાંભળતાં જરા પણ ગરબડ કરવી નહીં, સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ ગુરૂ ઉપદેશથીજ છે. શ્રી સદ્ગુરૂ ઉપદેશ વિના કશું જાણી શકાતું નથી. વ્યાખ્યાન સાંભળતી વખતે છોકરાં બૈરાં ગડબડ મચાવે છે, તેથી તેમને એક તે બરાબર સમજાતું નથી અને ખીજામાને અંતરાય ભૂત થાય છે, માટે શાંત ભાવે ગરબડ નહીં કરતાં અવશ્ય લાભ લેવા જોઇએ. વ્યાખ્યાન ડાળાઈ જાય નહીં તેવી રીતે પતાસાં વગેરેની પ્રભાવના કરવી. ફેટા તા પતાસાં એક વાર લઈ ખીજી વાર લેવાં, એમાંજ લેાભાય છે, પણ.તેમ કરવું નહીં. પતાસાં વગેરે પ્રભાવના લેવાની રીત મુંબઈમાં કચ્છી શ્રાવકામાં સારી સંભળાય છે. દેવ દ્રવ્ય સંબંધી પંચાત વગેરે કેટલીક પંચાતા તા પર્યુષણમાં, વ્યાખ્યાનમાં લેાકેા ભેગા થાય છે ત્યાં, કાઢવામાં આવે છે. કાઇ વખત તે શ્રાવકા પરસ્પર મેલા એટલી કરી વ્યાખ્યાન ડેાળાવી નાખે છે, અને બીજાઓને વ્યાખ્યાન શ્રવણમાં અંતરાય કરે છે, તે રીવાજ ઠીક નથી. સુક્ષ્મા ! રાગ, દ્વેષ, કન્નેશ, વૈરભાવ ત્યાગી એકાગ્ર ચિત્તથી સબ્યાખ્યાન સાંભળવું તેમાં આત્મહિત સમાયલું છે. એમ સમજી સદ્ગુરૂ વ્યાખ્યાનના લાભ લેવા. ૭. શ્રી પર્યુષણ પર્વમાં શ્રાવકોએ બ્રહ્મચર્ય વ્રત ધારણુ કરવું.
શ્રી પર્યુષણ પર્વમાંના આઠ દિવસામાં બ્રહ્મચર્ય વ્રત પાળવું. બ્રહ્મચર્ય એ શબ્દના અર્થ સર્વના જાણુવામાં ધણું કરીને છે, તેથી ધણું વિવેચન કર્યું નથી. વ્રતામાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. ખીજાં વ્રત નદીઓ સમાન છે, અને બ્રહ્મચર્યે વ્રત સમુદ્ર સમાન છે. શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય કહે છે કેઃ-~~ મંત્ર ફળે જગ જશ વધે, ધ્રુવ કરે રે સાંનિધ્ય; બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવ નિધ. રોડ મુદર્શનને ઢળી, શુળી સિહાસન હેાય; ગુણ ગાવે ગગનેરે દેવતા, મહિમા શીયલના જોઇ મૂળ ચારિત્રનું એ ભલું, સમકિત વૃદ્ધિ નિદાન; શીલ સલિલ ધરેજીકે, તમ હાય સુજસ વખાણુ.
પાપ. ૧
પાપ ૨
પાપ ૩
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
વચનામૃત.
ઈત્યાદિ બ્રહ્મચર્ય વ્રતનો મહિમા અત્યંત છે. વિષય લાલચુ છવ જે કે બારે મહિના સુધી બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી શકતો નથી, પણ જે આઠ દિવસ પર્યત બ્રહ્મચર્યવ્રત ધારણ કરે તે ઘણો લાભ પામી શકે. વિષયને વિષ સરીખા જાણી તેને આઠ દીવસ ત્યાગ કરે; મદોન્મત્ત અવસ્થાથી જે જીવ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકશે નહીં તે અતે પશ્ચાત્તાપ પામશે માટે આઠ દિવસ પર્યત બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું તે અત્યંત હિતકારક છે.
૮. સચિત્ત વસ્તુનો ત્યાગ. પર્યુષણ પર્વમાં સચિત્ત વસ્તુનો ત્યાગ કરવાથી અત્યંત લાભ થાય છે. પશુઓ રાત્રી દિવસ અજ્ઞાનાવસ્થાથી વનસ્પતિ વગેરેનું ભક્ષણ કરે છે. એને જ્ઞાન નથી કે વનસ્પતિ વિગેરેમાં જીવ છે. પણ આપણે તે જાણીએ છીએ કે વનસ્પતિમાં જીવે છે; તેનું ભક્ષણ કરવાથી જીવોનો નાશ થશે. એમ જાણતાં છતાં પણ જ્યારે ત્યાગ કરી શકીએ નહીં ત્યારે આપણામાં અને તેમાં શું અંતર કહેવાય ? કંઈ નહીં. પર્વતિથિએ પ્રાયઃ પરભવ આયુષ્ય બંધ થાય છે માટે તિથિના દિવસે સચિત્ત વસ્તુનું ભક્ષણ વર્જવું. કહ્યું છે કે –
જીવને આયુ પરભવતણે, તિથિ દિને બંધ હોય પ્રાયરે; તેહ ભણું એહ આરાધતાં, પ્રાણી સદગાત જાય,
વિરતિ એ સુમતિ ધરી આદરે, ઇત્યાદિ. તિથિના દિવસે પાપનાં કાર્ય કરવાં નહીં. ઘણા ભવ્ય જીવો તો આઠ દિવસ પર્યત સચિત્ત વસ્તુ વાપરતા નથી. યથાશકિત સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો.
૯. દાન. दानं हि परमो धर्मो, दानं हि परमा क्रिया; दानं हि परमो मार्ग, स्तस्मादाने मनः कुरु ॥ १ ॥ दया स्यादभयं दान, मुपकारस्तथाविधः; સહિ સિંધા, સાન મોલમતિ ૨ . ब्रह्मचारी च पाठेन, भिक्षुश्चैव समाधिना; वानप्रस्थः तु कष्टेन, गृही दानेन शुद्धयति ॥ ३॥ शानिनः परमार्थज्ञा, अर्हन्तो जगदीश्वराः; व्रतकाले प्रयच्छन्ति, दानं सांवत्सरं च ते ॥ ४ ॥ गृहतां प्रीणनं सम्यक्, ददतां पुण्यमक्षम्। दानतुल्यस्ततो लोके, मोक्षोपायोऽस्ति नापरः॥५॥
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
દાન તેજ પરમ ઉત્કૃષ્ટ ધર્મ છે, દાન પરમ ક્રિયા છે, દાન તે” પરમ માર્ગ છે. માટે હે જીવ ! દાન દેવામાં મન કર. અભયદાનથી દયા થાય છે, દાનથી પરોપકાર થાય છે, સર્વ ધર્મ સમુદાયને દાનમાં અંતર્ભાવ થાય છે. બ્રહ્મચારી પાઠ કરીને અને ગૃહસ્થી દાન કરીને શુદ્ધ થાય છે. ત્રણ સાનને ધારણ કરનાર પરમાર્થ જ્ઞાતા શ્રી તીર્થંકર ભગવાન પણ દીક્ષા સમયે દાન કરે છે. દાન ગ્રહણ કરનારને તો દાન તૃપ્ત કરે છે, અને સાંવત્સરિક દેનારને અક્ષયપુણ્ય પ્રાપ્ત થાય છે. માટે દાન સમાન બીજો કોઈ ઉપાય મોક્ષ પ્રાપ્ત કરવામાં નથી; એમ શાસ્ત્રકાર દાનનો મહિમા વર્ણવે છે.
દાનના પાંચ પ્રકાર છે. ૧ અભયદાન, ૨ સુપાત્રદાન, ૩ ઉચિતદાન, ૪ અનુકંપાદાન, ૫ કીર્તિદાન. અભયદાન અને સુપાત્ર દાન એ બે દાનથી મુક્તિની પ્રતીતિ થાય છે. બાકીના ત્રણ દાનથી મુક્તિની પ્રાપ્તિ નથી. કહ્યું છે કે - રાજેન ચ ત્તિ રા યત્તિ મામાદ્યમિ કા મથાન
ત્તિ ના રહીત્તિ તિરુમ રહે છે કીર્તિની બુદ્ધિથી દાન દેવાથી જે કીર્તિ થાય છે તે ફક્ત યાચકના મળે છે, અને અભયદાનથકી થનાર કીર્તિ તે સમસ્ત ત્રણ ભુવનમાં પ્રસરે છે.
સાત ક્ષેત્રે ધન વાપરવું. જે કાળમાં જે ક્ષેત્ર સીદાતું હોય તેમાં ધન ખરચવાથી વધારે લાભ પ્રાપ્ત છે. નવકારશી વગેરે કરી આત્મહિત કરવા પ્રયત્ન કરો. જેનો નાશ પર્યુષણ પર્વમાં થવા દે નહીં. ધનથી વા રાજાની સહાયથી કસાઈ લેક પર્યુષણ પર્વમાં જીવ મારે નહિ તેમ કરવું. પંખીઓને પણ કોઈ મારે નહિ તેમ કરવું. જેને અભયદાન આપવું તે મોટો ધર્મ છે. એક રાજાને રાણીઓ હતી તેમાંથી અણમાનીતી રાણીએ રાજાને કહી ચોરને અભયદાન અપાવ્યું, તેથી ચોર ઘણે આનંદ પામે. તેમ બીજા જીવને મારતાં છેડાવવાં એ મોટું પુણ્ય છે. રાજા અને તેની રાણીઓ અને ચેર સંબંધી અધિકાર અષ્ટાહિકા વ્યાખ્યાનમાં આવે છે. શ્રી સદગુરૂ પાસે જઈ તે શ્રવણ કરવું. અહિંસા પરમો ધર્મ: આ વાકયને સમજી જીવ દયા ચિંતવવી. જામનગરના રાજાએ જાહેર કર્યું છે કે આખા શ્રાવણ માસમાં પર્યુષણના દિવસોમાં જામનગરના રાજ્યમાં કોઇએ છવ માર નહિ. આ હુકમના અમલ માટે પિલીસને દેખરેખ રાખવા ફરમાવ્યું છે. આ ઠરાવ બહુ અગત્યનું છે. શ્રી હીરવિજય સૂરીશ્વર મહારાજના પ્રતિબોધથી
અકબર પાદશાહે પર્યુષણ પર્વ વગેરે ઘણું તહેવારોમાં જીવહિંસા કરવાને નિષેધ કર્યો છે. દરેક પ્રકારે જીવહિંસા થતી અટકાવવી તે શ્રાવકનું કર્તવ્ય છે. પુણ્ય વેગે મળેલો પૈસો મૃત્યુ પશ્વાત સાથે આવનાર નથી. માટે તેને પ્રેમ
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
વિચનામૃત.
માર્ગમાં ખર્ચ. એ પૈસે પેદા કરતાં જીવ જૂઠું બોલે છે, હિંસા કરે છે, છળ કપટ કરે છે, અને તેથી અનંત પાપની રાશિને સંચય કરે છે. તેને ધર્મ માર્ગમાં ખરચી આત્મહિત કરવું. આંધળા, લુલા, ગરીબ લોકોને પણ અનુકંપા બુદ્ધિથી ભેજન વગેરે આપવું, તે યોગ્ય છે. શ્રી સદગુરૂ મહારાજ કે જે તરણું તારણ છે તેમને વસ્ત્ર આહારાદિકથી પ્રતિલાલવાવડે મહા લાભ થાય છે. ઉત્તમ પાત્રે દાન આસનભવી જીવો આપી શકે છે. શ્રી સશુરૂ મુનિરાજ સમાન બીજું ઉત્તમ પાત્ર નથી, એમ દાન દેઈ અને ત્યંત ધર્મ લાભની પ્રાપ્તિ કરવી તેજ સુજ્ઞોનું કર્તવ્ય છે.
૧૦. પ્રભાવના, વ્યાખ્યાન ઉઠયા બાદ અગર પ્રતિક્રમણ ઉઠડ્યા બાદ પતાસાં, નાળીએર વગેરેની પ્રભાવના કરવી. સમાન ધર્મ ગરીબ શ્રાવક લોકોને ગુપ્તદાન આપવું જોઈએ, એ મોટી પ્રભાવના છે. કેટલાક લોકો નામના ભૂખ્યા બીજા લોકો પિતાની વાહ વાહ કરે, એવી રીતે ગરીબ શ્રાવક ભાઈઓને અન્ન વગેરેથી આશ્રય આપે છે, પણ ગુસદાન આપવું, તે અત્યુત્તમ છે. કીર્તિની બુદ્ધિ વિના જગજાહેર દાન કરવાથી પણ અત્યંત લાભ છે. શેઠ હેમાભાઈ તથા પ્રેમાભાઈ વગેરેએ પિતાના સમાન ધર્મીભાઈઓને ધંધા વેપારમાં તથા વિધવાઓને ઘણી મદદ આપી છે, તે પણ પ્રભાવના છે. માટે યથાશક્તિ પ્રભાવના કરવી.
૧૧ આંગી પૂજા, અઠ્ઠાઈ મહેત્સવ, દરેક દેરાસરે જીનેશ્વરની આંગી રચાવવી, પૂજાઓ ભણાવવી; ઘણેખરે ઠેકાણે પૂજાઓ ભણાવવામાં આવે છે પણ પૂજામાં શે ભાવાર્થ છે તે કોઈ જાણતું નથી. પણ સમજવું કે–પૂજાના અર્થ વગેરેની સમજણ પૂર્વક પૂજાઓ ભણાવવાથી મનમાં અત્યંત આનંદ થાય છે. યથાશક્તિ છને શ્વરના દેરાસરે મહેચ્છવ કરવા. ૧૨. વિધિપૂર્વક શ્રી સદ્ગુરૂ પાસે કપસૂત્ર સાંભળવું.
શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક સદગુરૂ પાસે કલ્પસૂત્ર સાંભળવું. કલ્પસૂત્રને આરંભ અમાવાસ્યાથી શરૂ થાય છે. કલ્પસૂત્રની પોથી ગુરૂમહારાજ પાસેથી - માગીને પિતાને ઘેર લાવવી. રાત્રિ જાગરણ કરવું. પ્રભાતે નગરનાં લોક
બોલાવી કુંવારા બાળકને હાથી ઉપર બેસાડી તેના હાથમાં થાળ આપી તે થાળમાં પુસ્તક મુકી ગાજતે વાજતે પુસ્તક પાછું ગુરૂમહારાજને આપીએ. પશ્ચાત ગુરૂજી વાંચના આપે તે વિનયપૂર્વક સાંભળવી. ગુરૂના સમ્મુખ
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૮૫
શ્રીળું મુકવું તથા સ્વસ્તિક તંડુલના કરવા. આ કલ્પસૂત્ર પાપ નિવારક છે. મનાાંચ્છિત પૂરનાર છે. માટે જે ભવ્યજીવ પ્રમાદ, નિદ્રા અને વિકથા પરહરી સાંભળે, વાંચે તે પ્રાણી આડે ભત્રમાં શાશ્વતપદ પામે છે. કહ્યું છે કે:एग्गचित्ता जिणगासासणंमि पभावणा पूजपरायणाजे । तिसत्तवारं निसुर्णति कप्पं, भवण्णवं गोअम ते तरंति ।।
ત્રણવાર વા સાતવાર એકાગ્રચિત્તથી શ્રદ્ધા ભક્તિપૂર્વક જે જીવા કલ્પસૂત્ર સાંભળે છે તે સંસાર સમુદ્રને તરે છે.
ગામડા વગેરે જે ઠેકાણે સાધુ ન હેાય ત્યાંતા શ્રાવકોએ જ્યાં મુાનરાજા યાગ મળે ત્યાં જઈ પ્રમાદ ત્યાગી કલ્પસૂત્ર સાંભળવું. શ્રીજીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે પર્યુષણ પર્વે આવે છે તે વખતે દેવતાના ઈંદ્ર પશુ નંદીશ્વર દ્વીપને વિષે જઈ અઠ્ઠાઈ મહાત્સવ કરે છે તેમ અત્ર પણ કરવા. ૧૩. આરંભત્યાગ.
જે વ્યાપારમાં અગર કાર્ય કરવામાં, કરાવવામાં ત્રસ તથા સ્થાવર જીવોના નાશ થાય તેવા આરંભના કાર્યોના ત્યાગ કરવા. લીંપવું, ભઠ્ઠીઓ કરવી, ધર ચણાવવાં, આદિ આરંભ કાર્યના ત્યાગ કરવા. એ આરંભથી થતુ પાપ પરભવમાં આત્માને ભાગવવું પડશે અને રવ વેદનાઓ પ્રાપ્ત થશે. તે વખતે અત્યંત દુઃખ થશે માટે લાભના ત્યાગ કરી, સંતાષ ધારણ કરી, ધર્મના દિવસેામાં ઉત્તમ જૈના આરંભ કરેજ નહીં અને બીજા પાસે શક્તિ મુજબ કરાવે નહીં. માટી તિથિના દિવસે તે હિંસા કાર્ય નિષેધ અર્થે પાખી પાળવામાં આવે છે. સમજ્યા છતાં પણ જો તે પ્રમાણે ૧તેવામાં નહીં આવે તેા તેનું મૂળ અંતે પાતાને ભાગવવું પડશે.
૧૪, ચૈત્ય પરિપાટી,
ભાદરવા શુદ્ધિ ચેાથના દીવસે કલ્પસૂત્ર મૂળ–આરસાસૂત્ર એકાગ્ર ચિત્તથી શ્રદ્ધાપૂર્વક સાંભળવું. ખારસાસૂત્ર પૂર્ણ વાંચી રહ્યા બાદ આડંબરે સહિત વાજતે ગાજતે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘે દર્શનની ઉન્નતિ માટે દરેક દેરાસરે પ્રભુનાં વિધિપૂર્વક દર્શન કરવાં.
૧૫. ક્ષમાપના.
ભાદરવા શુદ્ધિ ચેાથના દિવસે સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યાં બાદ વૈર વિરાધ ટાળી, ક્રીથી વૈર, વિરાધ નહીં કરવા નિમિત્તે પરસ્પર ખમાવવું. મગાવતીએ જેમ ચંદન ખળાને ક્ષમાપના કરી તથા ચંદ્રઘોતન રાજાએ જેમ વેર લેશ ટાળ, પરસ્પર
For Private And Personal Use Only
ઉદાયી રાજા અને ક્ષમાપના કરી, તાત્
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
મોક્ષાભિલાષીઓએ પરસ્પર ખમવું અને ખમાવવું. પરંતુ સુશો. યાદ રાખજે કુંભારના મિચ્છામિ દુક્કડ પેઠે નહિ થાય !!
૧૬. અગત્યની સૂચના પર્યુષણ પર્વ દિવસો સર્વે દિવસ કરતાં અત્યુત્તમ છે તે તે દિવસમાં નાના અને મોટાઓએ, છોકરા અને છોકરીઓએ બાજી રમવી નહીં જેઇએ, કચ્યાએ રમવું નહીં જોઈએ, જુગાર પત્તાં વગેરેથી રમવું નહીં. ધર્મના દિવસોમાં ધર્મનું જ સાધન કરવું જોઈએ. આઠ દિવસમાં કવેશ કરે નહીં, કડવું વચન બેલવું નહીં, ક્ષમા કરવી.
૧૭. સાધચ્ચે વાત્સલ્ય. ભાદરવા સુદ પાંચમના દિવસે સાધચ્ચે વાત્સલ્ય કરવું, જેન યાચકોને દાન આપવું, એમ જે ભવ્ય સમ્યવિધિએ કરી પર્યુષણ પર્વનું ભાવપૂર્વક આરાધન કરનારા છે તે છે કર્માષ્ટક દૂર કરી શાશ્વતપદ પામ્યા અને પામશે, ધર્મારાધન પૂર્વક પરમાત્મપદ સ્વરને પ્રાપ્ત થાઓ એજ મહાકાંક્ષા
जैनसूत्रमा मूर्ति पूजा.
વા. पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु;
युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥ १॥
મને વીરપ્રભુ ઉપર પક્ષપાત નથી તેમ કપિલ શા–અન્ય શૈદ્ધશાસ્ત્ર વગેરે ઉપર દેષ નથી. કિંતુ મારે તો જેનું વચન યુક્તિવાળું-સર્વજ્ઞત્વ દર્શાવે છે તેને મારે અંગીકાર છે–શ્રી મદ્ર સૂરિ.
હવે મૂળ ઉદ્દેશ મથાળાથી વાંચતાં માલુમ પડશે કે ન સૂત્રમાં મૂર્તિ પૂજ્ઞા એટલે જેને સૂત્રોમાં શ્રી તીર્થંકર ભગવતેની પ્રતિમાનું પૂજન સ્તવન કહ્યું છે કે કેમ તે અત્રે દર્શાવવાનું છે.
દુનિયામાં અનેક પ્રકારના મતભેદે છે અને તે પ્રવાહની અપેક્ષાએ અનr કાળથી ચાલ્યા કરે છે, અને અનેક રૂપાંતરને પામે છે તે પણ તે સર્વને સમાવેશ ત્રણ ત્રેસઠ પાખંડીઓના મતેમાં થાય છે. જુઓ સૂયગડાંગ સૂત્ર વગેરે. હવે ત્યારે તે ત્રણસો ત્રેસઠ પાંખડીઓ સાથી કહેવાય છે તેના ઉત્તરમાં સ્ત્રી વર કયું જણાવે છે. એકાંત મતથી તે પાખંડપણને પામે છે. જેમ ક્રિયાવાદી, જ્ઞાનવાદી, વિનયવાદી વગેરે એક એક પક્ષને માનનારા જાણવા.
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૮૭
બાહથી દષ્ટિ તાં મૂર્તિપૂજા સંબંધી અન્ય એકાંતવાદીઓમાં મતિ મતિના અનુસારે ભેદ ચાલ્યા કરે છે. હિંદુઓ અને મુસલમાન એ બેમાં હિંદુઓ પોતપોતાના દેવની મૂર્તિ કરી પૂજે છે–માને છે. ત્યારે મુસલમાનો કહે છે કે ખુદા નિરંજન નિરાકાર હે. ઇસલિયે ઉસકી મૂર્તિ નહીં હો સકતી છે. ત્યારે હિંદુઓ પૈકી વેદાંતી વગેરે કહે છે કે અમારે ઈશ્વર અનેક પ્રકારનાં શરીરને ધારણ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર એ ઈશ્વર પરમાત્માના અંશ છે. પરમાત્મા અણુઅણુમાં વ્યાપી રહ્યા છે. માટે આખું જગત પરમાત્મા સ્વરૂપ દશ્યમાન મૂર્તિરૂપજ છે. માટે તેમના અંશરૂપ બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ્વરની મૂર્તિ કરી માનવા પૂજવાથી અને પરમાત્માની મૂર્તિારા ભક્તિ કરવાથી પરમાત્મા પ્રસન્ન રહે છે કારણ કે જગતને કર્તા હર્તા પરમાત્મા છે.
ત્યારે હવે જેનના પરમ પવિત્ર શ્રી વીરપ્રભુનાં વચનો શું કહે છે તે તપાસીએ–શ્રી વીરપ્રભુ એમ કહે છે કે–મુસલમાને જે ખુદાનું સ્વરૂપ માને છે તે સત્ય નથી, તેમ તેમનાં શાસ્ત્ર મિથ્યાત્વથી અસમંજસ છે ત્યારે વેદાંત વિષે બોલતાં પણ તે વેદાંત વચનને પણ એકાન્તપણથી મિથ્યાત્વરૂપ કળે છે. મિથ્યાજ્ઞાન છે માટે, જુઓ સૂચકાંકાનૂત્ર.
ત્યારે હવે મુસલમાન અને હિંદુઓથી જેનો જુદા છે કે કેમ ? ઉત્તરમાં કહેવું પડશે કે, હા જુદા છે. જે એમ સમજો છો તે મુસલમાને અને હિંદુઓ મૂર્તિપૂજ વગેરે ધમધપણથી ધર્મની ભિન્નતાથી પરસ્પર લડી મરે ત્યારે જેનો કોના ધર્મને તથા કેના બેલવાને સ્વીકારે ? ઉત્તરમાં કહેવું પડશે કે જેને તે બાબતમાં પેસવાનું નથી. સર્વ નયાંશે પરિપૂર્ણ શ્રી વીર પ્રભુના વચન પ્રમાણે તેમને તે ચાલવું જોઈએ. - શ્રી વીપ્રભુ એમ કહે છે કે, જે નયાંશે જે વચન સત્ય હોય તે નયાંશની અપેક્ષાએ તે વચન સત્ય છે. જે સાત નાનું જ્ઞાન કરે તો આ બાબત સહેલાઇથી સમજી શકશો. - હવે મૂર્તિપૂજાને હિંદુઓ માને છે, ત્યારે આપણા વીર પ્રભુ મૂર્તિપૂજા સંબંધી જે કાંઈ કહે છે, તે જોવાનું છે. ભલે આખી દુનિયા પિતાપિતાની મરજીમાં આવે તેમ માને પણ આપણે તો વીરપ્રભુને કહેલ ધર્મ સત્ય સ્વીકારીએ છીએ, અને તે જ સત્ય છે. તે વીર પ્રભુ પ્રભુજ છે. તેજ રાગષથી રહિત છે, તેજ સર્વજ્ઞ છે; એમ અંતઃકરણથી માનીએ છીએ. તે તેમના શાસ્ત્ર ઉપર ન્યાય મેળવવા વિશ્વાસ રાખો, અને શાસ્ત્ર તપાસે. કાળદોષના પ્રભાવથી શ્રી વીરપ્રભુના જૈન ધર્મમાં મત ભેદ પડયા છે. -
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
તાંબર અને દિગંબર. વળી શ્વેતાંબરમાં પણ પ્રતિમા વગેરેના કેટલાક ભેદથી મૂર્તિપૂજક વેતાંબર અને સ્થાનકવાસી એમ બે ભેદ છે. વેતાંબર મૂર્તિપૂજક હજારો વર્ષથી છે. તેમાંથી હાલ કેટલાક સ્થાનકવાસી મતભેદના લીધે મૂર્તિપૂજા સ્વીકારતા નથી.
તે પૈકીના એટલે કે મૂર્તિપૂજા સ્વીકારતા નથી, તેમાંના એક જૈન હિતેચ્છુ માસિક પત્રના અધિપતિએ મૂર્તિપૂજા સંબંધી કંઈ નવું અજવાળું કર્યું છે, તો પ્રથમ તે સંબંધીનું નિરાકરણ કરીએ.
જેન હિતેચ્છુ પ્રિય ભાઈ લખે છે કે–જ્યારે હું મહાનિશીથનું પાંચમું અધ્યયન વાંચુ છું ત્યારે દીવા જેવો પ્રકાશ પડે છે, જેઓ મૂર્તિપૂજાના ફિદામાં ફસાય છે તેને ચેતવવા માટે આ મારો પ્રયાસ છે. અને તેઓ લખે છે કે “મહાનિશીથ સૂત્ર ૩૨ માંનું એક નહિ પણ ૪૫ માંનું એક છે તેથી તે બે પક્ષવાળાને સંમત છે.” તેમાં ઢુંઢીઆ જૈન લોકોને ખુશ થવા જેવો એક સુંદર પ્રસંગ વર્ણવેલો જોવામાં આવે છે.
જવાબ-પ્રિય જેન હિતેષુ ભાઈ જ્યારે તમે ગુરૂગમ અને માધ્યસ્થ દષ્ટિથી મહાનિશીથનું પાંચમું અધ્યયન વાંચે ત્યારે દીવા જે પ્રકાશ પડવાના ઠેકાણે સૂર્યના જે પ્રકાશ કેમ પડે નહિ? મૂર્તિપૂજાના ફદમાં ફસાય છે, તેને ચેતવવા તમારે પ્રયાસ છે, એમ તમે પોતે ભલે માની લો, પણ સૂત્રજ્ઞાન તરફ દષ્ટિ ફેકો–પોતાને ઈષ્ટ ત્યાં યુક્તિ ખેંચવી તેના કરતાં જ્યાં સત્ય છે ત્યાં ત્યાં યુક્તિ લઇ જવી યોગ્ય છે. નહીં તો કહેવત છે –
जं जस्स पियं तं तस्स सुंदरं, रुपगुण विप्पमुकंपि; मूत्तुण रयणाहारं, हरेण सप्पो कओ कंठे ॥ १ ॥
૨૫ અને ગુણથી રહિત હોય તોપણ જેને જે પ્રિય હોય તેના મનમાં તે સુંદર લાગે છે. જેમ મહાદેવે રત્નને હાર મુકી કંઠમાં સર્ષ ઘાલ્યો, તેમ રત્નને હાર અને સર્ષમાં કેટલો ફેર ? પણ મનની વાત છે, તેમ મનમાં આવે તે માનવું. તેમ હોય તો ત્યાં કોઈને ઉપાય નથી. પણ તમે જ્યારે મહાનિશીય સૂત્રની શાખ આપે છે, અને તેથી હવે ઈષ્ટ વિષય સિદ્ધ કરવા માગે છે ત્યારે જુએ, અધ્યયન વાંચે, કરો ખુલાસો, કમલપભ આચાર્યનું દષ્ટાંત ગ્રહણ કરો.
શ્રી ગૌતમ સ્વામીએ શ્રી વિરપ્રભુને પૃચ્છા કરી કે હે પ્રભે, કોઈ જીવ સિદ્ધાંતના વચન વિપરીત પ્રરૂપે એટલે ઉસૂત્ર ભાષણ કરે છે તે શું ફળ પામે ?
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૮૮
ત્યારે વીરપ્રભુ કહે છે કે
महानिशीथ सूत्रपाठ-गोयमा जेणं केइ कहिवि कयाइ पमाय दोसओ असइ कोहेणं वा माणेणं वा मायाएवा लोहेणं वा रागेणं वा दोसेणं वा भयेणं वा हासेणं वा मोहेणं वा अन्नाणदोसेण वा पवयणस्सणं अन्नयरे ठाणे वइमेत्तेणंपि अणगारं असमायारी परुवमाणेवा अणुमन्नेमाणे वा पवयणमासाएज्जा सेणं बोहिपिणो नापावेजा किंमंगं पुणं आयरियं पयं लहेज्जा से भयवं किं अभब्वे मिच्छादिही आयरिए भवेज्जा गोयमा एथ्थचणं इंगाल मदगाइ नाए.
ભાવાર્થ –જે કોઈ કયારે પણ પ્રમાદથી, અતિશય ક્રોધથી વા માનથી, માયાથી, લોભથી, રાગથી, દેષથી, ભયથી, હાસ્યથી, મેથી, અજ્ઞાન દોષથી, પ્રવચનને વિપરીત પણે વચનમાત્રથી પણ પ્રરૂપે અથવા તે કાર્યને ભલું જાણે તે તે પ્રવચન સિદ્ધાંતની આશાતના કરે, અને તે સમતિ પણ ન પામે. ત્યારે ગૌતમ સ્વામી પૂછે છે કે, તેવો જીવ આચાયૅપદ શું પામે ? અભવ્ય વા મિથ્યાત્વદષ્ટિ છવ આચાર્યપદ પામે? ત્યારે વિરપ્રભુ કહે છે કે, ઈંગાલમર્દક આચાર્યને અત્ર ન્યાય સમજી લેવો. મિથ્યાદષ્ટિ જીવ પણ આચાર્યપદ પામે. વિરપ્રભુ કહે છે કે, જે કોઈ સાધુને ધર્મ મૂકી અગ્નિકાયને આરંભ કરે, કરાવે, અનુમોદે, તેમ બ્રહ્મચર્ય જે કોઈ સાધુ સા ખંડે, ખેડાવે, અનુદે તે તે અભિનિવેશિત મિથ્યાદષ્ટિ જાણવાં. ત્યારે ગૌતમ કહે છે કે, જે કોઈ આચાર્ય વિપરીત એટલે ઉસૂત્ર પ્રરૂપણું કરે તો તે શું ફળ પામે? ત્યારે વિરપ્રભુ કહે છે કે, હે ગૌતમ! સાવધાચાર્ય જે ફળ પામ્યો તે ફળ પામે. સાવવાચાર્યનો વૃત્તાંત પૂછતાં તેને વૃત્તાંત નીચે પ્રમાણે કહ્યા -
આ ચોવીશીની પહેલાં અનંતકાળે અનતી વીશીમાં જે હું છું તેવાજ સાત હાથ શરીર માનવાળા ધર્મસિરિ નામના ચોવીસમા તીર્થંકર થયા. તેમના તીર્થમાં સાત અશ્કેરાં થયાં. શ્રી ધર્મેસિરિ તીર્થકર મુક્તિ પામ્યા પછી કેટલેક કાળે–પાઠ–મહંસજાળ ના જાવામ વિરહ અસંયતિથી પૂજા સત્કાર કરવાનું આશ્ચર્ય ઉત્પન્ન થયું. લેક અજ્ઞાનથી અસંયતિને માનવા લાગ્યા.
જે સાધુને આચાર પાળે નહિ તેને અસંયતિ કહે છે. વળી તે અસયતિ હાલના કેટલાક નહિ સમજનાર પરિગ્રહારંભી એવા ગરજીઓની પેઠે પિતાને એટલે સાધુને વેષ ધારીને પ્રભુ પૂજવાનો અધિકાર નથી તેમ છતાં
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
વચનામૃત.
પ્રભુની પ્રતિમાની પોતે પૂજા કરે, પાતે દેરાસર કરાવે તે અસંયતિ જાણવા. તેમ દેરાસર કરવાનેા સાધુના અધિકાર નથી. શ્રાવક દેરાસર કરાવે. શ્રાવક પ્રભુની પૂજા કરે. કારણુ કે શ્રાવક ગૃહસ્થારંભી છે. માટે તેણે પૂજા કરવી. એમ સૂત્રમાં આજ્ઞા છે. સામુનિરાજ રજોહરણુ મુહપત્તિને ધારણ કરી શ્રાવકની પેઠે પોતે દ્રશ્યસ્તવરૂપે પ્રભુની પૂજા કરે નહિ. તેમ દેરાસરમાં વસે નહિ. કારણ કે, દેરાસરમાં વસવાથી પ્રભુની પ્રતિમાની આશાતના થાય છે. પેાતે હાથે સાધુ દેરાસર સમરાવે નહિ. પરિગ્રહ ધન ધાન્ય વગેરે સાધુ રાખે નહિ. તેથી વિપરીતપણે વર્તે તે અસંયતિ જાણવા. ત્યારે તે વખતે અસંગતિ ઉત્પન્ન થયા. તે દેરાસર કરાવવા લાગ્યા અને પોતે પૂજા કરવા લાગ્યા. શ્રાવક પાસેથી ધત ચાચી પાતે પૈસા રાખે, દેરાસરમાં પેાતાની માલકી રાખે અને વળી શું કરે તે કહે છે. મહાનિશીથ પત્ર ૪૯ પાડે.
सकसकिइममत्तिए चेइआलगे कारविडणं ते चैव दुरंतत्तयंत लखणाह माह मेहिं आसाइए - संचेव चेइआलगे मासिअ गोविडणं च Taaiir पुरिसक्कार परकमं संतेबलं संतेवीरीए संते पुरिसक्कार परकमेचणं उग्गाभिग्गहे इत्यादि.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેાતાની મતિએ પોતે પૈસા રાખી જાતે દેરાસર એટલે જીનેશ્વર ભગવાનની પ્રતિમાનું સ્થાન કરાવી, તે ભુંડા લક્ષણના ધણી માંહેામાંહે વાંચ્છા કરી મમતા ભાવથી પેાતાના માનીને રહે અને સાધુના ધર્મમાં વર્તવું, ખળ પરાક્રમ ફેારવવું તે મૂકે.
આ ઠેકાણે ચેન્નાયે એટલે જીન દેરાસર એવા અર્થ જૈન હિતેચ્છુ પત્રના અધિપતિ તરફથી બહાર પડયા છે, માટે સત્યાર્થ કરવા માટે તેમને ઉપકાર માનવામાં આવે છે. કારણકે ચેયાલય એ શબ્દના અર્થ પક્ષપાત દૃષ્ટિથી જ્ઞાન વગેરે કરવામાં આવતા હતા તેનેા તેા હવે પેાતાની મેળે નિષેધ થઈ ગયા. અને ચેયાલય શબ્દના ખરા રૂઢ અર્થને સમજવા લાગ્યા. આશા છે કે આગળ ઉપર માગધી ભાષાના શબ્દેનું જ્ઞાન થતાં સત્ય તે સત્ય તરીકે પ્રકાશશે, અને કદાપિ ચેયાલય એ શબ્દને અર્થ દેરાસર ન માનેા તા પેાતાનું ખેલવું પેાતાના મુખમાં પાછું પેસવા જેવા ન્યાય થાય. કેમકે ચેઈયાલય શબ્દથી મૂર્તિપૂજાના અસંયતિના દાખલેો આપી નિષેધ કરવાનું તમેા ધારા છે, તેથી ગમે તે રીતે પણ ચેઈય ચેયાલય શબ્દના અર્થે જીનમંદિર દેરાસર તમાએ ગ્રહણુ કર્યો છે, અને તેવા અર્થ જો તે ભાઈ નહિ ગ્રહણ કરે તે મૂર્તિપૂજાના સામેા આક્ષેપ શી રીતે કરી શકે? ભલા ઠીક ગમે તેમ કહા, સત્ય અર્થે કદી
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૪૧
છાને રહેતો નથી. કદાપિ એમ સમજે કે મૂર્તિપૂજક પક્ષ ચેઈયાલય જિણ પરિમાને જે અર્થ ગ્રહણ કરે છે તે અમને ઠીક લાગતો નથી. એમ જે સામા પક્ષ તરફથી કહેવામાં આવે તો તેને જવાબ કે કાશીના પંડિત કે જે જૈનેના ભેદથી અજાણ છે તેમને પૂછી જુઓ. તેઓ માગધી ભાષાના શબ્દનો સારી રીતે અર્થ કરી શકશે. તેમ તેના કરતાં પણ જર્મનીમાં, યુરેપમાં હજારે જેન ગ્રન્યો છે. અને વળી જર્મનીમાં જેનસૂત્રના જાણ હર્મન જેકોબી વિગેરે વિધાન છે. તેમણે આપણું સૂત્રોનાં ભાષાંતર પણ કર્યો છે. તેઓ માગધી ભાષાના જાણકાર છે. ભલા બન્ને પક્ષ તરફથી પત્ર લખી ખુલાસે તો મંગાવો. સત્ય તરી આવશે અને મત કદાગ્રહ દૂર થશે, અને જેનોમાં સંપ થશે.
હવે મૂળ વિષય ઉપર આવીએ–તે અસંયતિ જનપ્રતિમાની પૂજા કરવા લાગ્યા. તીર્થંકરના વચનો અનાદર કર્યો. હવે ગતમ સ્વામી શ્રી વીરપ્રભુને કહે છે કે –
से भयवं जेणं केइ साहु वा साहुणी वा निग्गंथे अणगारे दबध्ययं कुज्जासेणं किमालावेज्जा.
હે ભગવન નિગ્રંથ નામ જેણે બાહ્ય અને અત્યંતરથી ગ્રંથી છોડી એવા અને જેણે ઘર છોડયું એવા અણગારીભૂત સાધુ વા સાધ્વી થઈને દવસ્થય એટલે દ્રવ્યસ્તવ-અષ્ટ પ્રકારી પૂજા વગેરે શ્રાવકની પેઠે કરે, તેને કિંમાલવેઝા એટલે કેવા કહેવા. આ ઠેકાણે જેન હિતેચ્છુ પત્રના અધિપતિએ “ દ્રવ્યપૂજા કરે અથવા પ્રરૂપે એવા સાધુને કેવા કહેવા.” અહીં તેમણે પ્રરૂપે એમ મૂળમાં નથી છતાં લખીને ભૂલ કરી છે.
પ્રશ્ન–શું ભૂલ કરી છે ?
ઉત્તર—દ્રવ્યસ્તવ સાધુ વા સાધ્વી કરે નહિ પણ શ્રાવકને દ્રવ્યસ્તવ કેવી રીતે કરે તે સૂત્રના અનુસારે કહે-ઉપદેશ આપે તેમાં દેષ નથી, જે દ્રવ્યસ્તવને ઉપદેશ આપે નહિ એમ સાધુને કહેવું હોત તો નિયમ છે - on શર્થ ગુજકાલે રિ મારવેક્ષા આટલે પાઠ કહેતજ નહિ, અણુગાર સાધુ પિતે દ્રવ્યપૂજા કરે તો તેને કેવો કહે એટલોજ પાઠ છે. તેથી સાધુ વ્યાપૂજા શ્રાવક કેવી રીતે કરે તેને ઉપદેશ આપે એમાં દોષ નથી. અત્ર જેન હિતેચ્છુ પત્રના અધિપતિએ દ્રવ્યપૂજ પ્રરૂપે તે તેને કેવા કહેવા એટલા શબદ આ મહાનિશીથ સૂત્ર વિરૂદ્ધ લખ્યા છે. તેઓ વિચારશે તે સમજશે. હવે સાધુ વા સાધ્વી દ્રવ્યપૂજા જેમ શ્રાવક કરે છે તેની પેઠે
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
વચનામૃત.
કરે તા તેને કેવા કહેવા? તેના ઉત્તર ગૈાતમસ્વામીને શ્રી વીરપ્રભુ આપે છે તે પાઠઃ—
गोयमा जेणं केइ साहु वा साहुणी वा निग्गंथे अणगारे दव्वंथ्ययं कुज्जा सेणं अजयएवा असंजवइवा देवभोए वा देवचंगे इवा जावणं उमग्ग परइवा दुरुज्जिय सीलेइवा कुसीलेइवा सछंदायारिए इवा आलावेज्जा.
હે ગાતમ ! જે કાઈ નિગ્રંથ અણુગાર સાધુ વા સાધ્વી શ્રાવક જેમ જીન પ્રતિમાની ધૂપ, દીપ અને ફૂલથી દ્રવ્યપૂજા કરે તેમ પેાતે કરે (દ્રપૂજાતા અધિકાર શ્રાવકની આગળ પ્રરૂપે તેમાં દોષ નથી) તેા તે અયત્નાવંત કહીએ— અસંયતિ કહીએ. દેવભાઈ કહીએ. દેવના પૂજારા કહીએ. ઉન્માર્ગે પડેલા એવા જાણવા. વળી તે પેાતાના આચાર છેાડેલા એવા જાણવા-કુશીલ જાણવા. વળી તેમને સ્વચ્છંદાચારી જાણવા.
હું ગાતમ ! તેવા અસંયતિરૂપ કુલિંગીઓને તે વખતમાં ઘણા પ્રચાર થઈ ગયેા. ઘણા અસંયતિએ થઈ ગયા.
તેવામાં ત્યાં શુદ્ધ આચાર પ્રમાણે ચાલનારા કમલપ્રભ નામના આચાર્યે વિચરતા હતા તે મહા વૈરાગી, ત્યાગી, તપસ્વી, સંસારના ભયથી ખીતાશુદ્ધ પ્રરૂપણા કરનાર હતા. પ્રભુના વચનથી વિરૂદ્ધ વર્તતા નહાતા. તે કમલ પ્રશ્ન આચાર્યં ચારિત્રમાં જરા પણ દોષ લગાડતા નહાતા. ધણા શિષ્યના પરિવારે પરિવરેલા એવા તે જેમ સર્વન પ્રરૂપણા કરે તેમ તેમના વચનના અનુસારે સૂત્ર અને સૂત્રના અર્થે પ્રરૂપતા હતા. વળી કમલપ્રભ આચાર્ય કેવા હતા તે કહે છે.
1
-
aarय रागदोस मोहमिच्छत्तममीकाराहंकारो सव्वथ्य अपडि बद्धो किं बहुणा सव्वगुणगणाहिं ठिय सरीरो अणेग गामागर नगर पुर खेड कवड मंडन दोणमुहाई संनिवेस विसेसेसु अणेगेसु भव्व सताणं संसारचार विमोखखणिं सधम्म कहे परिकहितो विहरिसु. ભાવાર્થઃ—ગયેલા છે રાગ દ્વેષ તે જેના, વળી માહ, મિથ્યાલ, મમતા, અહંકાર તેના પણુ જેણે ઉપશમ વા ક્ષયેાપશમભાવે નાશ કર્યાં છે, એવા કમલપ્રભ આચાર્ય અપ્રતિબદ્ધ એવા અને સર્વગુણાના સમૂહ સરખા તે અનેક ગામ, નગર, પુર, ખેડ, કવડ, મંડપ, દ્રાણુમુખ, અંદર, સંન્નિવેશ વગેરે ઠેકાણે વિહાર કરતા અનેક ભવ્ય જીવાને ધર્મ કથાથી પ્રતિમાધ દેતા
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
(૩
વિચરે છે. ભાગ્યવંત એવા તે કમલપ્રભ આચાર્ય વિહાર કરતા કરતા જ્યાં સાધુવેશ ધારી અસંયતિઓ રહે છે ત્યાં આવ્યા. તે વેષધારીઓ મોટે તપસ્વી જાણુને તેની ભક્તિ, વંદન અને સન્માન કરવા લાગ્યા. કમલભ આચાર્ય પણ ત્યાં સુખે બેસી તે વેષધારીઓની આગળ કથા કહી. કમલભ આચાર્ય વિદ્વાન હતા. તેથી સાધુને વેષ ધરનાર આ કુલિંગીઓ પ્રભુની પૂજા કરે છે, તેમ સાધુના આચારથી ભ્રષ્ટ છે એવું જાણ્યું. પરિચયથી ગુણ અને દોષની માલુમ પડે છે. કમલપ્રભ આચાર્ય ઉપદેશ આપી ત્યાંથી જવા લાગ્યા ત્યારે તે અસંયતિઓ બોલ્યા.
आलावो--भयवं जइ तुमं चिठइ यगवासरत्तियं चाउमासियं पउ वियंतोणं मेथ्थ एत्तिगे चेइआलगे भवंति नूणं तुजाणं भीएत्तं कीरउ मणुग्गह अम्हाणं इहेव चाउमासियं.
ભાવાર્થ– હે ભગવાન કમલપ્રભાચાર્ય? જે તમે વર્ષાઋતુનું ચોમાસું અહીં કરો તો બહુ સારું. અમે તમારી પાસે વિનંતિ કરીએ છીએ કે, તમારું ચોમાસું થવાથી અમારાથી કેટલાંએક દેરાસર થશે.
કમલપ્રભાચાર્ય વિચારવા લાગ્યા કે, આ ભ્રષ્ટાચારી લોકે પ્રથમ તે સાધુના માર્ગથી ભ્રષ્ટ છે, પોતે દ્રવ્ય પૂજા કરે છે, દેરાસર કરાવે છે, અને વળી કહે છે કે તમો રહે તે વળી કેટલાંક દેરાસર નવાં થાય. ગૃહસ્થ શ્રાવક વર્ગ જે દેરાસર કરાવે તથા પ્રભુ પૂજા કરે છે તે જનાજ્ઞા વિરૂદ્ધ નથી. પણ જેમાં તે બાબત બીલકુલ દેરાસર કરવાને તથા દ્રવ્ય પૂજા કરવાનો અધિકાર સાધુને નથી. માટે હું તેમના કાર્યમાં કેમ મારી મરજી દેખાડું ? તેમ વળી હું તેમનું વચન પ્રમાણુ કરું? ભ્રષ્ટાચારી દેવાઈ અસંયતિના કાર્યોને હું મન થકી સારાં જાણું નહિ, તેવાં કાર્યોને વચનથી સારાં કહું નહિ, તે પછી તેઓ પિતે જ્યારે એમ કહે કે દેરાસર તમારા રહેવાથી અમારા વડે થશે, એ વાત કેમ અંગીકાર કરું, એમ વિચારી જવાબ આપ્યો કે તથા च तत्पाठः
भो भो पियवए जइवि जिणालये तहाविसावज्जमिणं णाहं वाया मित्तेणमेयं आयरिजा एवं च समयसारपरं तथ्य जहा ठियं अविवरीय णिसं कंभमाएणं तेसिं मिच्छदिठीहिं लिंगिणं साहुवेसधारिणं मझे गोयमा आसकलियं तिथ्ययर नाम कम्म गोयमा तेणं कुवलयप्पभेणं एगभवावसेसी कउभवोयहिं
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪
વચનામૃત.
ભા ભા પ્રિય ! જો કે જીનેશ્વરનાં દેરાસર છે તાપણું તે મુનિરાજોને અનાવવાં તે સાવદ્ય એટલે આરંભનું કારણ છે અને તે તમા કરી છે! તા તે તમારા કાર્યને વચનથી પણ હું આર્ં ના, કારણ કે, સાધુને આરંભનાં કાર્ય આચરવાના પ્રભુએ નિષેધ કર્યો છે, તે તમારાં કાર્યને વચનથી પણુ ભલાં કેમ કહું. એમ સિદ્ધાંતનું સારભૂત યથાર્થ જેમ છે તેમ અવિપરીતપણે શંકારહિતપણે, તે મિથ્યાર્દષ્ટિ સાધુ વેશ ધરનારાઓની મધ્યે જીનાનાપૂર્વક વચન કહેતાં, હે ગૈાતમ ! તે કમલપ્રભ અ.ચાર્ય તીર્થંકર નામ કર્મ ઉપા જૈન કર્યું. એકાવતારી એવું તીર્થંકર નામ કર્મ, અહીં નીડરપણે ખેલતાં કમલપ્રભાચાર્યે ખાંધ્યું. કિંચિત્ પણ તે અસંયતિયાના ભ્રષ્ટાચારને વખાણ્યા નહિ, અને વચનથી તમે સાધુ થઇને દેરાસર કરાવા છે તે સારૂ કરે છે। એમ કહ્યું નહિ. પણ તમે ખોટું કરી છે. તમારે સાધુના વેશ ધારણ કરીને દેરાસર બનાવવાનું કામ કરવું યેાગ્ય નથી, તથા તમે! શ્રાવકની પેઠે ધૂપદી પથી પૂજા કરી છે તે તમારા સાધુના આચારથી વિરૂદ્ધ છે, તેમ સ્પષ્ટ જણાવી દીધું. શ્રી મહાનિશીથમાં જણાવ્યું છે કે-શ્રાવક ધૂપદીપ વગેરેથી દ્રવ્યપૂન્ન કરે અને સાધુ ભાવ પૂજા કરે તેને મર્દાનીય સૂત્રમાં દાખલેો. गाहा महा निशीथ सूत्र.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भावेण होइ पढमा, दव्वेण होइ जिणपूया ॥
पढमा जईण दुन्निवि, गिहीण पढमिच्छ्यिपसथ्या ॥ १ ॥
જીનેશ્વરની પૂજાના બે ભેદ છે. જીતેશ્વરની ભાવપૂજા અને બીજી વ્ય પૂજા. પ્રથમ જીતેશ્વરની ભાવપૂજામાં સાધુ અને શ્રાવક એ બે અધિકારી છે અને ખીજી દ્રવ્યપૂજામાં ગૃહસ્થ શ્રાવકેાનાજ અધિકાર છે. અને આરંભી એવે! ગ્રહસ્થ દેરાસર કરાત્રે, દ્રવ્ય પૂજા કરે, તેમાં પણ પ્રશસ્તભાવે કર્મની નિર્જરા કરે છે. દ્રવ્ય પૂજામાં તે શ્રાવકનેજ અધિકાર છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે હેવર્લ્ડ દ્રવ્યપૂનામાં શ્રાવો ધતો નિઃ શ્રી તીર્થંકરાએ દ્રવ્ય પૂજામાં તા કેવલ શ્રાવકનેાજ અધિકાર છે, એમ કહ્યું છે. આમ કમલપ્રભા ચાર્યે સત્ય પ્રરૂપણા કરી તેવામાં ત્યાં ધણા મિથ્યાદ્રષ્ટિ અસ યતિયા ભેગા થયા. પાતાનાથી હડહડતું વિરૂદ્ધ કમલપ્રભ આચાર્યનું ખાલવું સાંભળી, પર સ્પર તેઓએ વિચાર કરી અને માંહેામાંહે તાલી દેખને કમલપ્રભાચાર્યનું નામ સાવઘાચાર્ય આપ્યું. તાપણુ કમલપ્રભ આચાર્યે જરા માત્ર પશુ ક્રોધ કર્યો નહિ, કમલપ્રભ આચાર્ય ત્યાંથી વિહાર કરી ગયા.
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
--
-
હવે તે વેષધારીઓને પરસ્પર વાદ થયો. કોઈ કહે કે સાધુ વેષધારીને આવાં કાર્ય કરવા યોગ્ય નથી. કોઈ કહે કે યોગ્ય છે. તે માટે બે મત પડ્યા. તેને ફેંસલે મૂકવા માટે કમલપ્રભ આચાર્યને તેડાવવાને બહુમતે નિશ્ચય કર્યો. સાવધાચાર્ય સાત માસને વિહાર કરી ત્યાં આવ્યા. સર્વ વેષધારીઓના દેખતાં સભામાં એક વેષધારી સાધ્વી આવી અને તેણીએ સાવધાચાર્યના પગને નમસ્કાર વંદન કરતાં પિતાના મસ્તકને સ્પર્શ કરાવ્યો તે સર્વે પ્રત્યક્ષપણે ત્યાં દેખ્યું. પશ્ચાત કમલભાચાર્યે સભાને વિષે મહાનિ શીથનું પાંચમું અધ્યયન કહેવા માંડયું તેમાં સ્પષ્ટ આવ્યું કે
આર.
નહિ .
जथ्यथ्थीकरफरिसं, अंतरिय कारणं विउपन्ने अरहावि करेज्जं स यं, तं गच्छं मुलगुण मोकं. १
વસ્ત્રને અંતરે, કારણે એટલે પચેટી પ્રમુખ રેગાદિક ઉત્પન્ન થયે છત, પણ સ્ત્રીને કર સ્પર્શે. તીર્થંકર પણ જે તે પોતે કરે તો પણ ગ૭ મૂલગુણ રહિત થાય. આચાર્ય આ ગાથાનો અર્થ કહેતાં અચકાયા, કારણ કે તેમના પગમાં વેષધારીણી સામીએ મસ્તક મૂકયું હતું અને તે સર્વે દેખ્યું હતું, તેથી જે તે સાચો અર્થ કહેવા સાવઘાચાર્ય નામ પાડયું હતું અને હવે તે કોણ જાણે શું નામ આપે. ગાથાનો અર્થ સત્ય પ્રરૂપવા સંબંધી ઘણું વચને પ્રભુનાં યાદ આવ્યાં વિચારમાં પડયા, તેવામાં વેષધારીઓએ કહ્યું કે, એ ગાથાને સત્ય અર્થ કહે. શું કંઈ નવું અદંપટ્ટ જેડી કાઢવા ગુથાય છે. તેને માટે જાણીને લાવ્યા છે આટલા માટે કે ? એમ અનેક વચને કહી ગભરાવ્યો. સત્ય કહેવા ઘણોએ વિચાર કર્યો. કલિંગી સાધ્વીએ મસ્તકથી મારો પગ સ્પર્ધો તેમાંથી શી રીતે બચવું ? આ ઠેકાણે કંઈ કારણ પણ નથી કે તેનું એઠું આપી અપવાદ આપી લખી જાઉં. તેમ વિચાર કરે છે તેવામાં પાછા તે વેશધારીઓએ શેર કરી મૂ. પ્રમાણિક વિધાન જાણીને સર્વ સંધે તને બોલાવ્યો છે અને કેમ ગાથાને અર્થ કરતાં વિચારના વમળમાં ગુંથાય છે. અને માન અને મિથ્યાવથી પ્રેરાયેલાએ જવાબ આપ્યો કે
__ भणियं च सावज्झायाहिएणं जहाणं उवसग्गं ववाएहिं आगमो. लिओ तुभेणयाणहेयं एगतो मिच्छत्तं.
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
e
વચનામૃત.
શું તમે નથી જાણતા કે ઉત્સર્ગ અને અપવાદપૂર્વક જીનાગમ સ્થિતિ છે. એકાંતે મિથ્યાત્વ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્વીએ મને સ્પર્શ કર્યાં તે અપવાદ માર્ગે છે, એમ કહી ઉત્સૂત્ર ભા ષણ કર્યું, તેથી અનંત સંસારની વૃદ્ધિ કરી પેાતાને જે સ્ત્રીના સ્પરૢ થયા હતા તેથી પેાતાની હેલના થાય તે કારણથી સત્ય અર્થ ઉપરની ગાથાના કહ્યા નહીં, તેથી ઉત્સૂત્ર ભાખ્યું. અને તેથી અનંત સસાર વધાર્યાં.
જૈન હિતેચ્છુ પત્રના અધિપતિએ આ ઠેકાણે લખ્યું છે કે આ વચનથી પેલા મૂર્તિપૂજકાને નાશી છૂટવાનું મળ્યું.
આ જવાબમાં પ્રિયભાઇ ! સમજો કે તે મૂર્તિને પૂજનારા તેા અસંયતિ હતા તેથી તે વચન હાલના સમયમાં પ્રભુ પ્રતિમાની પૂજા કરનાર શ્રાવક વર્ગને લાગુ પડતું નથી તેમજ તે સંબંધી ઉપદેશ આપનાર મુનિ વર્ગને આ વચન લાગુ પડતું નથી અને તેથી મૂર્તિપૂજાનું ખંડન થઇ શકતું નથી.
મુખ્ય સ્વાભાવિક ઉસૂત્ર ભાષણ તે! સાવઘાચાર્યે પેાતાને માટે કર્યું. સાધુ વૈષધારી અસંયતિઓને પોતાના કદાગ્રહુમતની પુષ્ટિ તેમાં થઇ હાય તા તે જાણે.
હે ગાતમ ! તે આચાર્ય કાળાનુભાવે કાળ પામી વાણુષ્યંતર દેવ થયા. ત્યાંથી ચવી પ્રતિાસુદેવના પુરાહિતની વિધવા પુત્રીની કુખે અવતર્યાં. વિધવા પુત્રી ત્યાંથી નાડી. ચંડાળના વાડામાં તે મેટા થયા. ત્યાં પાપ સેવી સાતમી નરકે તેત્રીસ સાગરાપમના આઉખે ઉત્પન્ન થયા. ત્યાંથી અંતરદ્વપમાં જન્મ્યા. ત્યાંથી મરી ભેંસાપણે ઉત્પન્ન થયેા. ત્યાંથી મરી મનુષ્ય થયે।. ત્યાંથી વાસુદેવપણે સાવધાચાર્યના છત્ર થયેા. ત્યાંથી મરી સાતમી નરકે ગયા, ત્યાંથી મરી ગજકર્ખા નામે મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થયે!. ત્યાંથી મરી સાતમી નરકે ગયા. ત્યાંથી ચ્યવી તિર્યંચતી ગતિમાં સાપણે ઉપન્ન થયેા. ત્યાંથી મરી બાળવિધવા વ્યભિચારીણી બ્રાહ્મણીની એટીના પેટે ઉત્પન્ન થયા. તે વિધવા બ્રાહ્મણીએ ગર્ભ પાડવા ચૂર્ણ ખાધાં. અંતે બહાર નીકબ્યા, સાતસ વર્ષ એ માસ અને ચાર દિવસ જીવીને મરી ગયા અને વાણુવ્યંતરમાં ઉપન્યા. અને ત્યાંથી ચકી મનુષ્યમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ભરી સાતમી નર્કમાં ગયા, ત્યાંથી આવી ધાણીના બળદ્રુપણે ઉત્પન્ન થયેા. ત્યાં ઘણું દુ:ખ પામ્યા. ત્યાં એગણુત્રીશ વર્ષનું આયુષ્ય પામી મનુષ્યપણે ઉત્પન્ન થયા. ત્યાં ગર્ભમાં બહુ દુ:ખ સહ્યું. વળી બાહેર જન્મીને પણ ધણી વેદના ભાગવી. એમ તેણે મનુષ્ય જન્મ નિષ્ફળ ગુમાવ્યા. એ પ્રમાણે હું ગામ 1
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
તે સાવધાચાર્યને જીવ ચદરાજ લકને આંતરા રહિતપણે ફરસીને અનંતકાળે પશ્ચિમ મહા વિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થયો. ત્યાં ભાગ્યવશાત તીર્થકરનાં વચન સાંભળવા ગયો. ઉપદેશ સાંભળી પ્રતિબોધ પામો, દીક્ષા અંગીકાર કરી, અને મુક્તિપદ સાવધાચાર્યને જીવ પામ્યો. પર્વત જેવા રાવાથgિoriorવિષે વીરપ્રભુ ગૌતમને કહે છે કે હે ગૌતમ તે પ્રમાણે સાવદ્યાચાર્યે દુઃખની પરંપરા સહી. ત્યારે ગૌતમ કહે છે કે –
મારા પુત્ર ૬૦. महानिशीथः-से भयवं किं तेण सावज्झायरिएणं मेहुणमासेवियं गोयमासे वियाहोवियं णोआसवियं से भयवं केण अठेणएवं बुच्चइ गोयमा जं ताए अज्झा एतं कालं उत्तमंगेणं पाए फरिसिए फरिसिज्झमाणो याणो तेणं आउबिउ संचरिए एएण अठेणं गोयमा एवं वुच्चइ.
सेभयवं तिथ्थयरनामकम्मगोयं आसकलियं एगभवावसे सीकओ आसीभवोयहिताकिमेयमणंतसंसारो हिंडणंति गोयमा नियय पमायदोसेणं
ગતમ કહે છે કે – વીરપ્રભો ! શું તે સાવધાચા મૈથુન સેવ્યું હતું. પ્રભુ કહે છે કે હે ગૌતમ! તેણે સેવ્યું અને અસેવ્યું એમ બેઉ કહીયે. હે ભગવન! શા માટે એમ કહો છો. હે ગૌતમ તે સાવઘાચા પિતાના પગને મસ્તકથી સ્પર્શતી એવી સાધ્વીને દેખી પગ ખેચી લીધા નહિં માટે એવું કહી; હે વીરપ્રભો! તેણે તીર્થકર નામ કર્મ નીપજાવ્યું અને એક ભવશેષ સંસાર સમુદ્ર કર્યો, ત્યારે કેમ અનંત સંસાર પરિભ્રમણ કર્યો. ઉત્ત. રમાં સમજ કે હે ગૌતમ! પિતાના પ્રમાદ દોષ વડે કરીને અનંત સંસાર વધાર્યો. બ્રહ્મચર્યાદિ વ્રતમાં એકાંતપણું છતાં ઉસ અને અપવાદની પ્રરૂપણથી પ્રમાદ દોષ વધાર્યો. ઉપયોગી જાણવા યોગ્ય અમે કેટલાક આલાવા લખ્યા છે. એ પ્રમાણે કમલભાચાર્યનું ચરિત્ર સંપૂર્ણ થયું. સાધુઓને દ્રવ્ય પૂજા તથા દેરાસર કરવાનો અધિકાર નથી તેની આ અધ્યયનથી સિદ્ધતા થઈ. પણ શ્રાવક વર્ગ પ્રભુ પ્રતિમાની પૂજા કરે, દ્રવ્ય પૂજા કરે, ભાવ પૂજા કરે, વિધિ પ્રમાણે દેરાસર બંધાવે એમ સ્પષ્ટ થયું. પણ ખંડન થયું નહિં. સત્યમેવ કરતે આ લેખ મધ્યસ્થ દષ્ટિથી વિચારી જુઓ.
સ. ૧૭૦૦ ની સાલમાં થઈ ગયેલા અને જેણે કાશીમાં ચોરાશી સભાઓ જીતીને ન્યાય વિશારદ પદ પ્રાપ્ત કર્યું છે અને જેણે સે ગ્રંથ
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
અનાવ્યા છે એવા મહાજ્ઞાની શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય પણુ ચૈત્યની પૂજા કરનાર સાધુને નિષેધે છે. દાખલા તેમનું રચેલું સ્તવન.
चैत्य पूजा करत संयत, देव भोइ कह्यो,
शुभ मने मार्ग नाशि, महा निशिथे लह्यो. देव. ८
જુએ તે પણ આજ મહાનિશીથના સૂત્રના દાખલેો આપે છે. શ્રી ચાવિજયજી ઉપાધ્યાય તપાગચ્છીય હતા. પ્રતિમાને માનનારા હતા. તેથી સમજવું કે-ગુરૂગમપૂર્વક જે તે સૂત્રના અર્થ ધારવામાં આવે તે ભૂલ થાય નહિં. મહાનિશીથમાં ઉપર પ્રમાણે વર્ણવેલાં અસંયતિ હિતો પ્રતિમાની પૂજા વિગેરે કરતા હતા તેને નિષેધ કર્યો છે. ખૂબ વિચારી જોજો, સૂત્રના અર્થે ધણા ગંભીર છે. મે પક્ષકારાએ પરસ્પર રાગદ્વેષની ચર્ચામાં ઉતરવું નહિ. મધ્યસ્થ દષ્ટિથી તથા મધ્યસ્થ લખાણુથી શકા સમાધાન કરવા પ્રયત્ન કરવા.
સત્ય જાણીને પણ દૃષ્ટિરાગથી અસત્ય કહેવું નહીં. ટીકાકારા અને ચૂીંકારા એવા મહાજ્ઞાની આચાર્ય તથા દશવૈકાલિક સૂત્રના રચતાર એવા નાની મહા આચાર્યં તે હાલના સાધુએ કરતાં મહાજ્ઞાની હતા. ભવભીરૂ હતા. મહા સમર્થ હતા. તેઓનાં વચનેા આપણે દૃષ્ટિરાગમાં તણાઇને માનીએ નહિ તે તેમાં આપણી મતિને દોષ છે. અહે। દષ્ટિરાગનું રાજ્ય સર્વત્ર પ્રસરાયું છે. કહ્યું છે કે
ૉગ.
कामरागस्नेहरागा, विषत्करनिवारणौ;
दृष्टिरागस्तु पापीयान दुरुच्छेदः सतामपि १
કામરાગ અને સ્નેહરાગ તેા ઘેાડાથી નિવારણ થાય છે અને પાપી એવા ષ્ટિરાગ તે સતપુરૂષોને દુ:ખે કરી ઉચ્છેદૃવા લાયક છે. સમભાવ રાખા, શાંત થાઓ, સત્યને સત્ય સમજો. આપણું કલ્યાણુ આપણી પાસે છે. વીતરાગ એવા તીર્થંકરે રાગ દ્વેષથી રહિત થવા ઉપદેશ આપ્યા છે. તેા તેજ રાગદ્વેષ વીતરાગના ભક્તામાંજ વાસ કરે ત્યારે આપણું ક્યાંથી હિત થાય ? કહ્યું છે કે—
राग द्वेष के त्याग बिन, मुक्तिको पद नाहि; कोटी कोटी जप तप करे, सवे अकारज थाई.
ભાવાર્થ:—રાગદ્વેષના ત્યાગ થયા વિના મુક્તિપદ નથી. કરાડે નામે વાર ક્રિયા કરવામાં આવે, જપ કરવામાં આવે અને તપ કરવામાં આવે
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
તોપણ તે નિષ્ફળ, જાણવું. માટે સત્ય સ્વરૂપ સમજી તેની શ્રદ્ધા કરવી અને કોઈ જીવના ઉપર દેષ કરવો નહિ. બાહ્ય નિમિત્તે કારણે જે કોઈ ભાવ વિના સેવે છે તેને ફળની પ્રાપ્તિ થતી નથી એમ સમજીને જે જે ધર્મ કૃત્ય ભાવથી કરવામાં આવે છે તે સફળ થાય છે.
પ્રશ્ન–અન્ય સૂત્રમાં કોઈએ જન પ્રતિમાની પૂજા કરી એ આલા છે. ઉત્તર–હા, આલાવો છે અને તે નીચે મુજબ,
तएणं सा दोवइ रायवरकन्ना जेणेव मञ्जणघरे तेणेव उवागच्छई उवा-मज्जणघरं अणुपविसइ अणु-हाया कयबलिकम्मा कयकोउ मंगलपायछित्ता सुद्धपावेसाइं मंगलाई वथ्थाई पवर परिहिआ मज्जण घराओ पडिनिखमइ पडि-जेणेव जिणघरे तेणेव उपागच्छई उवा-जिण घरं अणुपविसइ जिणपडिमाणं आलोए पणामं करेइ लोम हथ्थगं गिन्हइ गिन्हइत्ता जिणपडिमाओ पमज्जेइपत्तार सुरभिणा गंधोदएणं ण्हावेइता सुराभिए गंधका साइए गत्ताइं लुहेइत्ता सुरसेहिं.गंधेहि मल्लेहिअ अच्चेइ जहा सूरियाभो जिण पडिमाओ अच्चेइत्ता तहेव भणि अव्वं जाव धूवं दहइत्ताऽ वामं जाणुं अंचहत्ता दाहिणं जाणुं अंचइत्तार दाहिणं जाणुं धरणिअलंसि कहुत्ति खुत्तो बुद्धाणं धरणिअलंसि निसिहत्ता इसिंपचुन्नमइ करयल जावकटु एवं वयासी नमुथ्थुणं अरहताणं भगवंताणं जाव संपत्ताणं वंदइ नमंसह जिणघरानु पडिनिखमइ जेणेव अंतेउरे तेणेव उवागच्छइ.
તે રાજવર કન્યા દ્રૌપદીએ મન (જ્ઞાન) ગૃહમાં સ્નાન કર્યું અને ત્યાંથી નિકળીને જીનેશ્વરના મંદીરમાં પ્રવેશ કર્યો અને શ્રી જિન પ્રતિમાને દેખી પ્રણામ કર્યા અને મેર પીછી લઈને તેવડે પ્રભુને પ્રમાર્જન કર્યું. ત્યાર બાદ સુધી જળવડે પ્રભુને અભિષેક કર્યો, પછી પ્રભુને ગંધકામ્ય વસ્ત્રથી અંગ લુહણું કર્યું અને સારા સુધી બરાસ કેસરાદિ દ્રવ્યથી પ્રભુના અંગે વિલેપન કર્યું અને તે જેમ સૂરયાભ દેવતાએ પૂજા કરી છે તેવી રીતે અને સર્વ જાણું લેવું. વળી તે દ્રૌપદી ધૂપ પૂજા કરે અને તે પ્રમાણે દ્રવ્ય પૂજા કર્યા બાદ ભાવ પૂજા કરે ઇત્યાદિ સર્વ અધિકાર જાણી લે. મૂર્તિ પૂજા સંબંધીના સૂત્રોમાં અન્ય પાડે છે પણ વિસ્તારના ભયથી તે અલાવા અત્ર લખ્યા નથી.
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
વચનામૃત.
ઉપર લેખ સત્ય સમજવા લખ્યો છે. જેને આલેખ રૂચે નહિ તેણે લેખક ઉપર અશુભ ચિતવન કરવું નહિ. જેને રૂચે તેને પોતાના હિતમાં પ્રવર્તવું. પરસ્પર પક્ષોમાં વૈરબુદ્ધિ વૃદ્ધિ પામે છે તેને નાશ કરવો -ગઈએ. શ્રી વીર પ્રભુનાં વચન એવાં છે કે, તે હૃદયમાં ધાર્યાથી સર્વથા રાગ દેશને ક્ષય થઈ જાય છે.
મૂર્તિપૂજાની જેને શ્રદ્ધા થઈ છે તે ભવ્યજનોએ મૂર્તિપૂજનનું ખરું રહસ્ય સમજવું અને મૂર્તિમાં પ્રભુનો આરોપ કરી તે જેવા ગુણ હતા તેવા ગુણું થવું. સમજણની ફેરફારથી લોક મૂર્તિને નિષેધ કરે છે. તેમણે પિતાના પ્રભુની મૂર્તિ છે તેમ સમજી, નિંદા ઉસૂત્ર ભાષણથી અટકવું. જે
આ લેખ જરા શાંત મનથી પુનઃ પુનઃ વિચારશે તે તમારો અંતર વિચાર તમને સત્ય માર્ગે દોરશે. એજ હિત શિક્ષા.
૧. જે કાર્ય કરવાનું છે અને તેથી આમહિત છે તે તે કાર્યમાં
પ્રકાર કેમ કરવો. ૨. સમય આવ્યા વિના કાર્યની સિદ્ધિ થતી નથી માટે ક્ષમતાની જરૂર છે. 3. समये समये आत्मस्वरूपनो उपयोग राखवो जोइए. ૪. સેઝાની પેઠે વિભાવ દશાથી પોતાને મોટે ભાવો એ ક્યાં સુધી? ૫. પરમાર્થ બુદ્ધિ આ ભવ અને પરભવમાં હિતકારી છે. ૬. દરેક કાર્ય સૂક્ષ્મદષ્ટિથી અવલોકી વિવેકપૂર્વક કરવાથી વિશેષ
લાભ થાય છે. ૭. ઉદ્યોગ અને સાહસ સદા જે પુરૂષો ધારણ કરે છે તેને દુઃખની
સામું થતાં કલેશ ભોગવો પડતો નથી. ૮. દુનિયા દેરંગી છે માટે સાવચેતથી ચાલવું. ૮. જેને માટે અમૂલ્ય વખત રોક જોઈએ તેને માટે કોઈ વીરલા
અમૂલ્ય વખત રોકતા હશે. ૧૦. ચિન્તવીને જે કાર્ય કરવાનું હોય છે તેનું ભાન કોઈકને જ હોય છે. ૧૧. કર્મના ઉપર આધાર રાખી ઉદ્યમ ત્યાગ એ બુદ્ધિમતને છાજતું નથી. जिणधम्मो मुखफलो, सासयसुखो जिणेहिं पन्नत्तो नरसुरसुहाइ, अणुसगयाइ, अहकिसि पलालव्व ॥१॥ खणभंगुरे सरीरे, मणुयभवे अभ्भपडल सारिथ्थे; सार इतियमित्तं, जे कीरइ सोहणो धम्मो ॥२॥
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૧૦૧
અવલોકતાં અવલોકતાં ક્ષણિક એવા મનુષ્ય શરીરની સાર્થકતા. વિતરાગ કથિત સ્યાદા ધર્મનું અવલંબન કરવાથી છે એમ સિદ્ધ થાય
છે. શાશ્વત સુખાભિલાષી આત્માને વૈરાગ્યભાવે ક્ષણે ક્ષણે આરોપો રમવાની આવશ્યકતા છે. શરીરમાં રહેલા હે આત્મન ! તું અનંતવાર ચોરાશી લાખ જીવયોનિમાં ચરિત્રમા ભટક્યો, હવે મનુષ્ય જન્મ પામી પ્રમાદે કરી કેમ સરયતાવની પ્રાપ્તિ ગુમાવે છે ? જે શરીરમાં તું રહ્યા છે તે તારું ક્યાં સુધી ? જેના ઉપર તું મમતા રાખે છે તે પર તારું ક્યાં સુધી ? ઘમહિમા સિની સાથે તારે કેવો સંબંધ ? મોહદશાથી પુત્રી સાથે કે સંબંધ ? પુલથી બનેલું શરીર તે થકી મારતા ભિન્ન છે. પુદને ગુણ જડ છે ત્યારે તું વેતન છે. અને સુખ દુઃખને જાણી શકે છે. ગુરુના સાથી બનેલું શરીર ના વિદ્યા છે, ત્યારે તે આત્મ! તું ત્રણે કાળમાં અવિનાશી છે. પુદ્ગલ જ્યારે રૂપી છે, ત્યારે તું મહિમા છે. તેમ છતાં તે પોતાને પ માની ઠગાય છે, હે માનવ! તું જાતિ રહિત છે, લિંગરહિત છે. તારું નામ અમુક વા અમુક એમ નથી તેમ છતાં પણ તું તેની સંજ્ઞા ત થાય છે
ર્તિ અને અપચાને ધુમાડો કરવાનો નથી. અજ્ઞાનમ મારામાં ઉદ્દભવે છે. નિષ્ણા શ્રાંતિથી માત્રાની કેવી દુર્દશા ! તે હજી ટળી નથી. તે કયારે ટળશે અને હત્યાનો પ્રવાહ વિર્મા કયારે થશે. આખા દિવસનું અભિાનું કાર્ય દેખીએ તે બાયજ્ઞ પુરુનું ચુંથવું. જડરૂ૫ પુલને ધન માની તેના નાશે દુઃખી થવું, રોવું, શેક કરવો, વિનય અન્નાનું થઈ જવું ઈત્યાદિ છે, એમ ચાર વાર થતીત થયે, પણ પુરથી માત્રા ભિન્ન થયે નહીં, વહાનો મો થયો નહીં અને હત્યિ માની પિતાનામાં રહેલું અતિ સુખ વસા ધન ગુમાવ્યું. અહા ! કેવી દુર્દશા ! સુદૃઢના સંગી પ્રતિમાઓને ઉચ્ચ આદિ શબ્દનો પ્રયોગ કરવો તે નિરર્થક છે. હે પુત્રી સારા! જ્યાં સુધી તું ખુદને પિતાનું માને છે ત્યાં સુધી જ કયાંથી ઘટે ? જે ભારે આત્રિ સુધી અભિલાષા હોય તો જરાની પેઠે નિ:સળ થા. વાજુની પેઠે સબસિવંદ મ સંવમાં વિચર. અત્રમાં રિયત અનંત સ્તિયની ખોળકર, વાણદિને ત્યાગી સંતથિી તારું સત્ય વહ નિહાળ! હાલ તે પ્રમાણે વર્તવાની તને તાલુકતા છે. પ્રમાદે કરી જૂન્મ ગુમાવીશ નહીં. અનેક पूर्ण स्वपर प्रकाशक ज्ञान दर्शन चारित्रमय आत्मा छे. पुद्गलभां રહે પણ પુરુથી ન્યારો સારા છે, અને શું ન્યારો છું, મા નથી.
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
વચનામૃત.
શું કામ છું તે પણ આત્મા જ્ઞાન ગુણે કરી જાણે છે, છતાં માહે કરી આમા પરભાવે રમી કર્મ બાંધી ચતુર્વીતિ ભટકે છે. હવે હું આમન્ ! તું ચેત ! અને સત્યતત્ત્વના અવમેાધ કર !! સંસારની સાથે તારે કશા સંબંધ નથી. અવિાથી આત્માની સાથે લાગેલું કર્મ ટળશે ત્યારે મુક્તિ મળશે. અને તેને માટે દરેક ભવ્યાત્માઓની વૃત્તિ છે. તે સાપ્તતાને પામે!, હેવ શ્રી રાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ આત્મસાધજ મોના હૃદયમાં વચનામૃતને પ્રવાહ વહેા,
જૈનાએ નામ પ્રમાણે ગુણુ ધારણ કરવાના છે, અને રાગદ્વેષને જીતવાના છે. તેવી જૈન પ્રજા પરસ્પર એક ખીજા પ્રતિ સલાહસંપથી વર્તતી નથી એ પંચમકાળના પ્રભાવ છે. તાપણુ ભવ્યાત્માએ સમજવું કે—જેટલી જૈન પ્રજા છે તે શ્રી વીરપ્રભુના ધર્મને માનનારી છે. શ્રાવકા પૈકીમાં ગુજરાતમાં વાસ કરે તે ગુજરાતી કહેવાય છે અને કચ્છમાં વાસ કરે તે કચ્છી કહેવાય છે. તેઓ એ શ્રી મામાના પુત્રા છે. દરેક મનુષ્ય અજ્ઞાનવશાત્ ભુલને પાત્ર છે. કાઇ ગૃહસ્થે ધર્મનું કાંઈ કાર્ય કર્યું હેય તે તેમાં કાંઈ બીજો વિચાર ધારણ કરનારને વિરૂદ્ધ લાગે, તેમાં છાપાારાએ એકબીજાના દેષ જાવવા તે યુક્ત નથી; તેમ છતાં જાણે કે કાઈ ભાઇએ કદાપિ ભૂલ કરી હોય તાપણુ પરસ્પર વૈર વિરાધની લાગણી વધે અને સંવની વૃદ્ધિ થતાં ધર્મમાં ધા લાગે એ મહા ભૂલના સામું જોવું જોઇએ. ક્ષમા ધારણુ કરી ગંભીરતા ધરવી એ અમૂલ્ય ધર્મની ફરજ છે. ધારા કે કચ્છી ભાઇએએ સંધ કાઢયે હાય અને તેમણે કાઇને કાર્યવશાત્ માન આપ્યું હાય તા તે બાબતમાં મગજ મગજની વિચાર શક્તિ પ્રમાણે સારૂં ખાટું કહેવાય, તેમાં છાપા દ્વારાએ એક બીજાના કાર્યોં તરફ આક્ષેપ કર્યાં હાય તાપણુ લમમાવ ધારણ કરી વિચારીએ તેા આપણા ધરતી ભૂલ આપણે પેાતાને સમજવાની છે. બીજાના ઉપર ખીજાએ આક્ષેપ કર્યાં તેથી કાઇની આબરૂ જતી રહે. તી નથી. જેણે જેવા હેતુથી આત્માના હિતને માટે સંધ કાઢયે તેને તે પ્ર માણે ફળ મળ્યું અને મનુષ્ય જન્મતી સફળતા કરી, તે તે બાબતમાં સમજવાનું કે આપણાથી કંઈ વિરૂદ્ધ લખાયું હોય તે સમજી સહન કરવું, પણ આખી જૈન પ્રજામાં એ કાંટા પડી જાય તેવા વિરાધ માર્ગને અવલ બવે। નહિ, એ ભાગ્યવાન પુરૂષનું લક્ષણ છે. જે કાર્યમાં એ મત પડયા તા તે બાબતમાં ન્યાય અન્યાયના ઈન્સાક્ સર્વજ્ઞ કરી શકે. આપણા જૈન વર્ગ નાના છે. તે તેમાં કુસંપ થાય અને ખેતી લડાઇમાં ત્રીતે કાલે એમ
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
થાય તા આપણે શ્રી વિદ્વાન્નૌમાં વિરાજમાન શ્રી આશ્વિર પ્રમુની આજ્ઞા પાળવામાં અજ્ઞાની અપરાધી બનીએ; એમ કહેવામાં વિદ્ધતા જણાતી નથી. અવાજ જીવવું તેમાં નાનેા સરખા વિરાધ આગળ જતાં મેટા રૂપને ધારણ કરે અને તેથી પ્રાણીએ કર્મ બંધત કરે અને જૈત ધર્મને ધક્કા પડેઊંચે માટે જૈન ગૃહસ્થેાએ દીર્ધ દૃષ્ટિથી સમજી સમમાવે વર્તવું. આપણે અજ્ઞાની છીએ તેથી આમ કરીએ છીએ. મેટા તેજ જાવે કે જે ગૃહસ્થે ક્ષમા ધારણ કરી. આ વિષય અતિ ઉંડો છે. સંઘ વિગેરે કા ઢનાર કચ્છી ભાઇઓએ અને ગુજરાતી ભાઇએએ સમજવું જોઇએ. એ આંખા સરખી જાણતી. મારા વ્હાલા જૈત ગૃહસ્થા આ બાબતના તાત્પર્યાર્થ સમજી શકશે. અને એક બીજાના પ્રતિ વિરૂદ્ધ પગલાં નડુિ ભરે એમ ધારી વિજ્ઞપ્તિ સફળ કરશે. ચેન શ્રી શાન્તિ: શાન્તિ યાન્તિ:
लाभालाभ,
लाभालाभे सुखदुःखे, जीवितेमरणे तथा; स्तुतिनिन्दाविधाने च साधवः समचेतसः १
ભાવાર્થ:—લાભ અને અલાભ તેમ વિતવ્ય અને મરણુ તેમજ સ્તુતિ અને નિંદા એને વિષે સાધુએ સમચિત્તવાળા હોય છે.
For Private And Personal Use Only
કોઈ પણ વસ્તુના લાભ મળે તાપણુ મુનિવર્ય રતિને ધારણ કરતાં નથી. મનમાં એમ જાણે છે કેઃ શાતા વેદનીયના યેાગે મળતા જે લામેા તે વસ્તુતઃ જોતાં આત્માથી ભિન્ન છે, તેમાં મારૂં કશું કંઈ નથી, એ ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિરૂપ લાભ મળતાં પણુ સમભાવધારી મુનીશ્વર હૃદયમાં ખુશી થતા નથી. તેમ ઈંટ વસ્તુઓની પ્રાપ્તિના અલાભ થતાં પણ મુનિવર્ય નાખુશી થતા નથી. સુવિદ્ધિ ક્ષમાશ્રમણ મનમાં વિચારે કે મારી શાશ્વત આત્મિક લક્ષ્મીવિતા ખાદ્ય વસ્તુઓના લાભમાં વા તેના અન્નાભમાં ખુશી વા નાખુશી કેમ થવું જોઇએ ? શ્રી વીતરાગ પ્રભુ એમ કહે છે કેઃ આ જીવતે ચેારાશી લાખ જીયેાનિ પરિભ્રમણ કરતાં જડ વસ્તુઓની અનેક ાર પ્રાપ્તિ થઇ પણ તેમાં આત્માનું કંઇ વળ્યું નહિ. જે જે ભવમાં જીવતે જે જે ષ્ટિ વા `અનિષ્ટ વસ્તુઓના સંયાગ થાય છે તે તે ક્ષણિક છે. અલબત તે અન્ય ભત્રમાં સાથે આવતા નથી. ફાગટ જીવ તે વસ્તુઓમાં અહં મમત્ર ભાવ ધારણુ કરી પેાતાની ભુલથી ભત્રમાં ફરી ભટકે છે. પર વસ્તુમાં થતા લાભ અને
અલાભની
નાના દેહ ધારણ બુદ્ધિ ખાટી છે,
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
વચનામૃત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેનું કારણુ અનાન છે. અજ્ઞાનથી જીવ, જડ વસ્તુથી પેાતાને ભિન્ન ધારતા નથી અને ધન, ધાન્ય, પુત્ર, સ્ત્રી, ધર અને હવેલાં આદિ વસ્તુએમાં મમત્ર બુદ્ધિ કલ્પી જડર્મને ગ્રહણ કરી પાતેજ કર્મના કર્તા અને છે. આમ અનૈતિવાર પરવસ્તુમાં લાભ અને અલાભ બુદ્ધિ ધારણ કરી, પતિ અને ગતિને વશ પડી, વિકલ્પ સંકલ્પના યોગે સ્વભાન ભૂલી, પરવસ્તુ જે કર્મે તેને આત્માના અસંખ્યાત પ્રદેશે સમયે સમયે ગ્રહણ કરતા બુદ્ધિરાત્મ ભાવને પામ્યા. માટે આમ હૃદયમાં સ્વપરના વિવેક ધારણ કરી લાભ અને અલાભમાં પણ આત્માર્થી સમભાવને ધારણ કરે છે. શરીર ક્ષણિક છે. આયુષ્ય ક્ષણિક છે, દેખાતી વસ્તુઓ કે જે અંતે પેાતાની અનંત કાળથી થઈ નથી, અને થવાની નથી તેનાથી શેષ લાભ માનવે વા અલાભ માનવે ? વા તેથી ખુશીપણું અથવા નાખુશીપણું કેમ માનવું જોઇએ? આમ પ્રત્યેક ક્ષણે ઉત્તમ ભાવના યુક્ત થયેલા મુનિવર્યા લાભ અને અલાભની ઉપાધિથી અતરમાં દૂર રહી નિરૂપાધિ યુક્ત થઈ સંતાષતે ધારણ કરતા ઇંદ્ર, ચંદ્ર, ના, અને ચક્રવર્તિના સુખ કરતાં પશુ અધિક આત્મ સુખને અનુભવ લે છે. એવા મુનીશ્વર મહારાજને પત્થર, રત્ન, રાજા અને ટૂંકમાં સમબુદ્ધિ પ્રવર્તે છે. અહેા ! એવા મુનિવર્યાની ઉત્તમતા અહા ! તેમની સમતા એવીજ સમભાવ બુદ્ધિ આત્મા જીવાને પ્રાપ્ત થાય છે. અને તેવી સમમાવ યુદ્ધની પ્રાપ્તિ થાએ વમાવા.
अनेकान्तवाद विचार.
હજારા લાકા સૂર્યને દેખી આ સૂર્ય છે એમ સમજે છે. તેમાં કેટલાક સૂર્યને ક્રૂરતા માને છે. કેટલાક સૂર્યને સ્થિર માને છે. કેટલાક સાત ઘેાડાએ કરી યુક્ત સૂર્યને માને છે. પણ હજારા લેાકેાને યથાતથ્ય એક સરખુ નાત થતું નથી પણ મતિ અનુસાર ફેરફાર યુક્ત જ્ઞાન થાય છે તેમ શુદ્ધિ ધર્મ. નું સ્વરૂપ જાણતાં મતિ જ્ઞાનના તારતમ્યપાથકી આત્મ સ્વરૂપને સ્યાદાદ શૈલીયે સમજતાં સર્વેને એક સરખુ સ્વરૂપ સમજાતું નથી.
એકજ મેધનું પાણી જેમ જુદે જુદે સ્થાને પડયું હતું. ઉપાધિ ભે દથી અન્ય પરિણામને પામે છે. તેમ જ્ઞાનીઓના ઉપદેશ રૂપી મેત્ર મનુષ્ય મનુષ્ય પ્રત્યે જુદા જુદા પરિણામને પામે છે. એ ઉપાધિને ભેદ સમજવે.
મહા અધાર રાત્રિમાં જેમ દેખવું છે તેમ પંચમકાલ રૂપી રાત્રિમાં જૈન ધર્મ તત્ત્વનું સ્વરૂપ એળખવું દુર્લભ છે, કડછી જેમ ભાજનમાં રહે
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૦૫
તી છતી રસનો સ્વાદ જાણી શકતી નથી તેમ અજ્ઞાનીઓ કડછી સમાન હોવાથી જ્ઞાનીઓ પાસે રહ્યા છતાં શુદ્ધ આત્મ બોધ પામી શકતા નથી.
લંપટી પુરૂષો સ્ત્રીના અધરમાં અમૃત માને છે, કેટલાક નાગ લોકમાં અમૃત માને છે, કેટલાક દેવલોકમાં અમૃત માને છે, પણ તે બીચારા ખરા અમૃતને ઓળખી શકતા નથી. જેમ કસ્તુરી મૃગ ઘૂંટીમાં કસ્તુરી રહ્યા છતાં ચારે દિશામાં તેની વાસના ભ્રમથી ભમે છે, પણ પોતાની પાસે છે એમ જાણી શકતો નથી, તેમ અજ્ઞાનીઓ ખરું સુખ પિતાની પાસે છે તે જાણતા નથી અને ઉલટા બીજી વસ્તુમાં ખરા સુખના ભ્રમથી ભમ્યા કરે છે. આંખે કમળો થએલો માણસ જેમ સર્વ વસ્તુને પીળી દેખે છે, તેમ મેહરૂપી કમળાએ કરી માણસ અસાર સંસારને સારભૂત જાણે છે, તથા અહિતકારીને પણ હિતકારી સમજે છે. સંસારમાં કોણ પદાર્થ શાશ્વત છે કે જેને ગ્રહણ કરીએ? અલબત્ત સમજવાનું કે આત્મા વિના બીજા કે પણ પદાર્થની સુખ માનવું તે ભ્રમ છે. સુખ ક્યાં છે, તેનો વિચાર કરતાં સમજાય છે કે આત્મા વિના કોઈ પણ વસ્તુમાં સુખ નથી. બીજી વસ્તુઓ ઉપાધિભૂત છે. બીજી વસ્તુઓનો સંગ થવાથી આત્મા મનદ્વારા વિકલ્પ દશા અનુભવે છે, અને કર્મને સમુહ આત્મા ગ્રહણ કરે છે. આત્મા અને રૂપી વસ્તુ છે, પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે. પણ પુગલ સંયોગે લોલીભૂત થવાથી આપ-સ્વરૂપ ભૂલી ગયો છે અને પરભાવ જે પર વસ્તુ તેને પિતાની માની બેઠો છે. જ્ઞાની પુરૂષો પિતાનું સ્વરૂપ ધ્યાનધારાએ નીરખી તેમાં લીન રહે છે. અને કર્મ વસ્તુ ટાળવા ઉદ્યમ કરે છે. આપ સ્વરૂપમાં રમતાં કર્મજાલ નાશ પામે છે. અને સંસારમાં પરિભ્રમણ કરવાનું બીજભૂત જે કર્મ તેનો આત્માથી વિયોગ થાય છે.
કોઈક અપેક્ષાએ કમ વસ્તુમાં શત્રુપણું કંઈ ભાસતું નથી, કારણ કે તે કંઈ કર્મરૂપ પુદગલ સમજતું નથી કે હું તેને દુઃખી કરૂં વા સુખી કરું. જેમ લાકડી વા પકવાન તે શું કોઈના ઉપર રાગદેષ કરે છે. ના નથી કરતાં? તે તે પ્રમાણે કર્મ આત્મા ઉપર રાગ વા દેવને કરતું નથી. લાકડી વા પકવાનને જે ગ્રહણ કરી તેને જે ઉપયોગ કરે તેવું ફળ આપે, તે પ્રમાણે શુભાશુભ કર્મ પુગલને જે ગ્રહણ કરે તે પ્રમાણે તેના સંયોગથી સુખ દુઃખ જણાય છે. આત્માના ગુણોનું આચ્છાદન થવું અને પરપુદ્ગલનું આત્મા સાથે મળવું તેનું નામ દુઃખ; અને કર્મ થકી આત્માનું જુદા પડવું તેનું નામ સુખ સમજવું. બાકીનું સુખ તે દુઃખ સમજવું. જેમ જેમ સંસા રમાં જીવ બહુ માન માને છે તેમ તેમ તે મનને સ્મરણ કરતાં બુડે છે.
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
વચનામૃત. સંસારમાં સ્ત્રી ધનનો સંગ કરતા છતાં આત્માના સ્વરૂપની વિચારણા કરવી અને સ્ત્રી વગેરેમાં રાગ ધારણ કરે તે સ્મશાનીઓ વૈરાગ્ય સમજ. વેશ્યાને બંધ કર્યા છતાં જેમ સતીપણુનું ડોળ શોભે નહિ તેમ સંસારમાં ગૃહસ્થાવાસ રહી જ્ઞાનીને વેરાગીપણને ડાળ શોભી શકતા નથી.
સંસાર ત્યાગ કરી નીકળેલા અજ્ઞાની પુરૂષો પણ નાની થઈ નિરપાધિ દ્વારા મોક્ષ માર્ગ મેળવી શકે છે. તેમ તેરી રીતે સંસારમાં રહ્યા છતાં જ્ઞાની પુરૂષો મેક્ષ સામાન્ય દ્વારા મેળવી શકતા નથી. કારણ કે સ્ત્રી ધન અને પુત્રની ઉપાધિ શું જ્ઞાનીનું મન ફેરવી શકતી નથી ? હા અલબત્ત ફેરવી શકે છે. નાની થઈ ગૃહસ્થાવાસમાં પડી રહ્યા છે તે આત્માનું સ્વરૂપ જાણ્યાં છતાં પણ ઉધમ કરી શકતા નથી. તે ગળીયા બળદ સરખા જાણવા.
ચક્ષુવિના આંધળો માણસ જેમ દેખી શકતો નથી તેમ સમ્યગું જ્ઞાન વિના તત્વ સ્વરૂપ જાણું શકાતું નથી. જે પુરૂષ જ્ઞાન દ્વારા આત્મ
સ્વરૂપ જાણુને ક્રિયાને આદર કરતા નથી તે પાંગલા (લુલા) જાણવા. તે પણ આત્મહિત યથાયોગ્ય કરી શકતા નથી. મુક્તિ તે જ્ઞાન અને ક્રિયા બે વડે કરીને છે. માટે શાસ્ત્રમાં કહ્યું છે કે-શાન શિયાખ્યાં છે. જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ છે. એકાંત વાદી તત્ત્વ પામી શકતા નથી. એકાંત તત્ત્વની શ્રદ્ધા એ કુશ્રદ્ધા છે અને તેથી સંસારમાં ભટકવાનું થાય છે. વ્યવહારનય અને નિશ્ચયનય એ બે નયથી મુક્તિ છે પણ એકાંતન તત્વ સિદ્ધિ નથી. પણ જ્ઞાન અને ક્રિયાનું લક્ષણ જાણી સ્વીકારપૂર્વક મુક્તિ છે. જૈન ધર્મ ક્રિયા વિનાની જે અન્ય ધર્મની આશ્રવ ક્રિયા તેને ક્રિયા તરીકે માનવી તે અજ્ઞાન છે, સત સમાગમ તથા સદગુરૂ સંગમ દ્રવ્ય ક્ષેત્રકાળ-ભાવના અનુસારે પ્રાપ્ત થાય છે. દ્રવ્યક્ષેત્ર કાળ ભાવે જાણી શકે નહીં, અને ઉપનીત, અપનીત, અપનીત ઉપવીત તથા ઉપનીત અપનીત ભાષાના જ્ઞાન વિના ઉપદેશક પદને યોગ્ય થવું દુર્લભ છે. તેપણું જમાનાના અનુસાર સમજણ અનુસારે ઉપદેશ દેવો. ઉપદેશની ભિન્નતાને લીધે મહામતાંતર વધતા જાય છે. માટે શુદ્ધ ઉપદેશકની દુર્લભતા સંસારમાં છે. પ્રાણીઓ હઠ કદાગ્રહના ભર્યા શુદ્ધ વસ્તુને પણ અશુદ્ધ વસ્તુ તરીકે કહે છે. માટે હે ભવ્ય, જીવ જરા મનમાં વિચાર કરકે જીભ પામ્યાનું ફળ એ છે કે શુદ્ધ ઉપદેશક થવું. જ્ઞાનવડે જૈન શાશન છે, એમ કહીએ તો પણ ચાલી શકે; કારણ કે તીર્થકર મહારાજે ઉપદેશ આપ્યો તે પણ જ્ઞાન થકીજ આપે, અને લોકેએ સંસાર ત્યાગ કર્યો તે પણ જ્ઞાન થકી, માટે જ્ઞાની પુરુષોનું બહુ માન કરવું. અને તેમની વૈયાવચ્ચ કરવી તે શિવસુખ દાયક છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૦૭
જ્ઞાન વિના વ્યવહારકે, કહા બનાવત નાચ રત્ન કહો શા કાચક, અંત કાચ સો કાચ, વળી કહ્યું છે કેक्रिया शून्यं च यत् ज्ञानं, ज्ञान शून्या च या क्रिया । एतयोरंतरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥
સારાંશ એ છે કે જ્ઞાન વિના એકલી ક્રિયા ખતના જેવી છે અને ક્રિયાવિના જ્ઞાન છે તે સૂર્યસમાન છે પણ તેથી ક્રિયામાં મંદ પરિણામ નહીં રાખતાં ક્રિયાપૂર્વક જ્ઞાનને અભ્યાસ કરવો અને જ્ઞાનપૂર્વક ક્રિયાની આચરણ કરી આત્મહિત ચિંતવવું.
જેવી રીતે આત્માનું કલ્યાણ થાય તેવાં કારણે મેળવવાં જોઈએ. એ મુખ્ય માર્ગ છે, યાદ રાખવું જોઈએ કે જેન ધર્મ વિના બીજા ધર્મ પરિપૂર્ણ આત્મહિત કર્તા નથી. આત્મહિતકારી એક જન ધર્મ છે. જેને ધર્મને ઉપમા આપવાની આશા રાખવી તે ખોટી કહીએ તો પણ ચાલે એમ સમજવું. જ્ઞાની પુરૂષ શ્વાસોશ્વાસમાં કડી વર્ષનાં કરેલાં કર્મને નાશ કરે છે. અને અજ્ઞાની કરોડ વર્ષ સુધી પણ તપ કરતાં તેટલાં કર્મને નાશ કરી શકતો નથી. મતલબ કે કર્મનું સ્વરૂપ સમજ્યા વિના કર્મને નાશ શી રીતે થઈ શકશે ? જૈન ધર્મરૂપી ઘરના આધારભૂત-સ્તંભ સમાન જ્ઞાન છે. જે જ્ઞાનરૂપ સ્તંભને નાશ થાય તો જૈન ધર્મરૂપી ઘર પડી જાય. માટે જ્ઞાન તે તો અમૃત સમાન છે. કોડી વર્ષને સંયમ પર્યાય પણ જ્ઞાનવડે વહી જાય છે. જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે. જ્ઞાન વડે જ આત્મા ઓળખી શકાય છે. ક્રિયા કરવી તેને પણ બતાવનાર જ્ઞાન છે, જ્ઞાન એ આ જગતમાં સેવનીય વસ્તુ છે.
જેને જ્ઞાનને ખપ છે તે જ્ઞાનીનું બહુમાન કરે છે. જ્ઞાનીના વચન અમૃત તુલ્ય જાણવા. અજ્ઞાની જે મિત્ર હોય તો તે ચાર ગતિમાં ભટકાવનારો થાય છે. જ્ઞાની કડવાં વચન કદાપિ શીખામણ ધારાએ કહે તે પણ તે ઔષધની પેઠે કમ રોગને હરે છે. જ્ઞાનીએ શિવસુખ પામ્યું પણ અજ્ઞાની શી રીતે પામી શકે? રત્નત્રયીમાં પણ જ્ઞાનગુણું પ્રથમ કહેલ છે. ચતઃ શાનિનવાજ કાના મહંત કહેવાય છે તે પણ જ્ઞાન ગુણને અનુસરીને છે. જગતમાં ભમવાનું મુખ્ય કારણ અજ્ઞાન છે. જ્ઞાન ત્રણ ભુવનને પ્રકાશ કરવામાં સૂર્ય સમાન છે. કયો પદાર્થ એ છે કે જ્ઞાનથકી નથી જણાતો. સર્વે પદાર્થ જ્ઞાન દ્વારા પ્રકાશે છે. જેમ જેમ કર્મોપાધિ દૂર થાય છે. તેમ તેમ જ્ઞાન સ્પરે છે.
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
વચનામૃત
આપણે બહિર્દષ્ટિથી અવલોકન કરીએ છે તેવી જ રીતે અંત ષ્ટિથી અવલોકન કરીએ તે આત્માના ગુણોને ઉદય થશે અને તેવા અભ્યાસમાં જેમ આપણે આગળ વધીશું, તેમ તેમ આપણું મન પ્રફુલ્લિત રહેશે અને મન પુષ્ટ થશે. પુષ્ટ થવું તેને જ સમજવું કે જેમાં મનને વિકલ્પ સંકલ્પની જાળ ગૂંથવી પડે નહીં, મન જેટલું બહિરના કામમાં રોકાય છે તેટલું જ જે અંતર દષ્ટિથી આત્માના ગુણોના ચિંતવનમાં રોકાય તે સહેજસાજ કંઈ અભૂત રસ પ્રાપ્ત થશે. જ્ઞાની પુરુષે જેટલું જાણે છે તેટલું લખી શકતા નથીજેમ જેમ આપણે આત્માના નિદિધ્યાસનમાં રોકાઈએ છીએ તેમ તેમ આપણે નવીન આનંદ મેળવતા જઈએ છીએ. અને તે આનંદ દેવતાના સુખ કરતાં અતિ અધિક છે. સ્ત્રીના વિલાસથી લેપટી પુરૂષો જે આનંદ માને છે તે કેવળ આનંદ કહી શકાય નહીં. પણ આનંદ તે એવો છે કે નિત્યસ્થિતિ યુક્ત છે. આત્માના ગુણેવડે જે આનંદ થાય છે તે કેવલી ભગવંત જાણી શકે છે.
આપણે નાટક જોઈ તેમાં ગુલતાન થઈ જઈએ છીએ અને અધિક આનંદ માનીએ છીએ તે તેના કરતાં વસતા એ રહ્યા જે ગુણે તેના સમૂહને નીરખતાં અને તે કાલ વહી જાય તેમાં શું નવાઈ છે? ના કંઈ નવાઈ નથી. નવાઈ તો એટલી જ લાગે છે કે માણસ સુખ ની આશાએ ભ્રમિત જ્ઞાને કરી જડ વસ્તુમાં આમ સુખનો સ્વાદ લેવા ઈચ્છે છે પણ કોઈ કાળે મળી શકવાને નથી.
સંસારરૂપી વૃક્ષના બીજ ભૂત રાગ અને દેશ છે. તેનાથી શરીરની ‘ઉત્પત્તિ છે. જડ વસ્તુને સંયોગ આત્માની સાથે કરાવનાર રાગ અને દેવ
છે. તે બે મહા દુઃખદાયક છે. એ રાગ દ્વેષરૂપ ભ્રમણવડે આત્મા નવા નવા પરમાણુથી બનેલા કર્મ સ્કંધને ગ્રહણ કરે છે, પણ આત્મા પોતાનું સ્વરૂપ
ધ્યાન ધારાએ વિચારે છે, ત્યારે કર્મ જે આત્માની સાથે લાગે છે તેને વેપાર બંધ પડે છે. અંતર જ્ઞાન સ્વતઃ ઉદ્ભવે છે અને મનોવૃત્તિ નિશ્ચળ થતી જાય છે. મનોવૃત્તિમારા પુદ્ગલ સ્કંધને જે સંચય આત્માને લાગે છે તે બંધ પડે છે. તે મન પણ પરમાણુના સમુહથી બનેલી વર્ગણું રૂપે છે, તે વર્ગણ અતિ સૂમ છે. તેથી સ્થૂલ ચક્ષુથી દેખવી અગમ્ય છે. પણું જ્ઞાન ચક્ષુનો ઉદ્ભવ થતાં તેને આભાસ થાય છે અને વિશિષ્ટ શાનથી તે મનનું યથાસ્થિત સ્વરૂપ માલુમ પડે છે. આત્માની સાથે મનને નિકટ સંબંધ છે. જે તેને વશમાં રાખી સારા પાયા પર લગાવીએ તે પુગલરૂપ જે કર્મ તેના દૂરકરણમાં સામેલ થાય છે. પણ જો તેને વશમાં
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૦૮
નહીં રાખીએ તેા કર્મની વૃદ્ધિમાં સામેલ થાય છે. આ આખા શરીરને અધિષ્ટાતા ઉપરી આત્મા છે. અને આખુ શરીર આયુષ્યમર્યાદા પર્યંત આ ભાના તાબામાં રહે છે. પછી તે શરીરના આત્મા જે ઉપયોગ કરવા હાય તેવા કરે. જો તે શરીરને વશમાં રાખી મનરૂપી પ્રધાનારા આત્મા પેાતાના સ્વરૂપની શેાધમાં દીવસ ગાળે તા અંતે નિઃશરીરી થાય. અને તેમ કરે નહીં અને શરીર તથા મનને મેાકળું મુકે તેા અંતે નીચ શરીર ધારણ કરે અને તે શરીરદારા સુખ દુઃખના ભોક્તા થાય તેમાં નવાઇ નથી; લડાઈના મેદાનમાં લાખા સુભટાને જીતનારા ઘણા છે. પણ સંસાર રૂપી મેટ્ઠાનમાં મનને જીતનારા વિરલા છે. જેણે મનના વ્યાપાર ત્યાગ ક તેણે સર્વ કર્યું. મનના વ્યાપાર બંધ પડતાં નિ:વિકલ્પ દશા જાગશે અને સ્યાદ્વાદ રીતે ધ્યાનાદિકની સ્ફૂર્તિદ્વારા આપોઆપ સ્વગુણે કરી મુક્ત આત્મા થશે. આત્મા અખંડાનંદમય લોકાલાક નાયક વસ્તુ છે. આત્માના સ્વરૂપનું જાણુ થતાં સર્વનું જાણુ થયું એમ સમજવું જોઇએ. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. અકેકા પ્રદેશમાં અનંત જ્ઞાન છે એમ જ્ઞાની મહારાજ કહે છે. આત્મા અરૂપી છતાં રૂપી એવા પુદ્ગલ દ્રવ્યની સાથે સાગ પામ્યા છે. તે ૪ સુવર્ણ સંયેાગવત્ અનાદિકાલની તેની તેરીજ સ્થિતિ છે, એમ નાની મહારાજા કહે છે. તીર્થંકર મહારાજા સર્વ જ્ઞાની હતા, અને સૂક્ષ્મમાં સમ એવું સ્વરૂપ પદ્ધવ્યનું બતાવ્યું છે કે કોઈ અશ્રદ્ધા વાનથી સમજાવું મુશ્કેલ છે. જ્યારે સ્વતઃ સ્વતઃ ઉદ્યાગ, આત્મ સ્વ રૂપ પ્રતિ કરવામાં આવશે ત્યારે કર્મ દળને નાશ થશે અને સંપૂર્ણ કર્મ. જાળ નાશ પામી કે પેાતાના સ્વરૂપે આત્મા થઇ રહેશે. મનુષ્ય જાત જેટલી પરવસ્તુમાં ઉદ્યાગ કરે છે અને માહ ધરાવે છે તેટલે ઉદ્યગ પોતાના ભણી કરે તેા અવશ્ય આત્મસિદ્ધિ ઓળખી શકે. પણુ યાદ રાખવું જોઇએ કે પરવસ્તુ ઉપરથી મેાહ જ્યારે ઉતરશે ત્યારેજ આત્માની પ્રાપ્તિ થશે. આત્માને ઓળખાવનાર નાન છે. અહે। મહાત્માનેા કેટલા ઉપગાર કે જેણે આત્મ સિદ્ધિના ગ્રંથો રચ્યા તે શું વિચારવા લાયક નથી ? મહાત્મા જે થયા તે શું સાંસારિક સુખના ભાતા નહાતા. હા અક્ષમત:ôતા. પણ સાંસારિક સુખ નિર્જીવ તુચ્છ દારૂછુ લાગ્યું કે તુરત તેનાથી પાછા ફર્યાં.જ્ઞાનીઓના રસ્તાને અનુસરી જે આત્માના સ્વરૂપ તરફ ધ્યાન ખેંચે છે તેને શું કંઇ ખાકી રહે છે ? ના તેને કાંઇ બાકી રહેતું નથી. આત્માના સ્વરૂપની આળખાણુ કરી તેમાં લીન થવું તે શ્રેષ્ટ છે, પણ માહ માયા પાછી વળગવા આવશે તેના સામુ જીવે નહીં તેા ઠીક. માહ માયા એ સંસાર નૃક્ષનું ખીજ
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
છે અને પ્રાણીને પિતાની રિદ્ધિ મેળવતાં અડચણ કરે છે. જેને સંસારમાં મેહ છે. ગચ્છની વ સંધાડાની મમતા છે. ચેલાએલીઓની મમતા છે, પિતાની બડાઈ દેખાડવાની આકાંક્ષા છે. તેનું ચારિત્ર પાણીના રેલામાં તણુઈ ગયું જાણવું. સાધુ થયા બાદ પૂજાવાની, મનાવાની જે આકાંક્ષા તે ચારિત્રરૂપ કલ્પવૃક્ષના મૂળને બાળવામાં દાવાનળ સરખી જાણવી. રાગદ્વેષ જે કે થોડા દેખાતા હોય, બહારથી શાંત આકાર જણાય, વા કપટકળા થોડી આવડતી હોય વા કઈ કહે તેમ હા હા ભણે અને જગતમાં ભોળા એવા નામથી પ્રખ્યાત ગણાય, તોપણ જે આત્માનું સ્વરૂપ જાણ્યું નથી તે તેનું સર્વ ધૂળમાં ગયું, એટલે આત્માનું સ્વરૂપ સ્યાદ્વાદ રીતે જાણ્યું નથી તે કષ્ટ કરે. ક્રિયા-તપ-જ૫ જે કરે તે સર્વે તેનું ફળ શુન્ય જાણવું. કારણ કે ક્રોધી હોય વા રીમાળ હોય તે પણ જે જ્ઞાને કરી સ્યાદાદ રીતે આત્મસ્વરૂપ ઓળખતા હોય તેવા ગુરૂ મહારાજને સંગ કરવો તે આત્માને પ્રાંતે હિતકારક છે.
શકા: એમ માનશો નહીં કે દુનીયામાં જેની કીર્તિ ગવાણી હોય તેની પાસે ધર્મ છે. દુનીયામાં કોઈ એ માણસ નથી કે જેની કીર્તિ અને અપકીર્તિ તે બે ગવાયા વિના રહી હોય. માટે ભવ્ય જે આત્માનું હિત ઇચ્છતા હોય તે વિનયપૂર્વક તનમન અને ધનના અર્પણપૂર્વક જ્ઞાની એને વિનય કરશે તે અવશ્ય કલ્યાણ થશે. આત્માનું ઓળખાણ કરતાં ક્રોધ, માન, માયા, અને મેહ દૂર રહે છે. અને વિકલ્પ અને સંકલ્પરૂપ જે વિચારે તે પણ વિલય થાય છે. ફક્ત હું છું એવી રીતે આત્માની પ્રતીતિ થયા કરે છે અને અખંડ આનંદ ઉત્પન્ન થાય છે. તે રસ એવી જાતને છે કે જેણે અનુભવ્યો હોય તે જ જાણે. તેમ તીર્થકર મહારાજ પણ સાધ્ય આત્મસ્વરૂપ લક્ષી દેશના આપે છે અને બીજું જે જે બતાવ્યું છે તે પણ આત્માના ઉપકારક કારણ માટે છે. મારું તારું એ સર્વે પણ આત્માનું સ્વરૂ૫ ઓળખાયું નથી ત્યાં સુધી છે. દુનીયામાં જેટલાં પુસ્તકો છે તે પણ આત્માના જ્ઞાનથી રચાયેલાં છે. જ્ઞાન એ આત્માને ગુણ છે સર્વ ગુણેમાં મુખ્ય સત્તા ભોગવે છે. વેદાંતી તે જ્ઞાન સ્વરૂપ જ આત્મા માને છે. એટલે જ્ઞાન થકી આત્મા કંઈ જુદી વસ્તુ નથી. પણ જ્ઞાન તેજ આત્મા, એમજ છે. તે કહે છે. પણ તે પણ ભૂલ ભરેલ છે. જ્યારે જ્ઞાનને જ આત્મા એમ કહેવો ત્યારે એકલો જ્ઞાન શબ્દ કેમ નહીં કહે. જ્ઞાન એ ગુણ છે તે આત્મામાં ભાસે છે. જ્ઞાન એ આધેય છે અને આત્મા એ અધિકરણ છે. તેમને ભિન્નભિન્ન સંબંધ સ્વાદારવાદી કહે છે તે પ્રમાણ છે. નૈયાયિક
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
39
આત્મા અને નાન જુદાં જુદાં માને છે અને કહે છે કે “ જ્ઞાનાધિमात्मा આત્મા અને જ્ઞાનને ભેદ સંબંધ સ્વીકારે છે. પણ ભેદ અને અભેદ એ એ સંબંધ સ્વીકારતા નથી, તેથી તે પણ અમાન્ય છે. માન્ય સ્યાદાદ મત છે, શાસ્ત્રમાં પણ પ્રાચીન જૈન મત જ સિદ્ધ થાય છે અને વેદની ત્યારબાદ ઉત્પત્તિ થઈ છે. બ્રાહ્મણેા પણ જૈન મતમાંથી ઉત્પન્ન થયા છે. તેમ સાંખ્યા પણુ તથા જૈમીની વૈશેષિક એ સર્વ જૈતમાંથી ઉત્પન્ન થયા છે. જો કે રૂપે મત હાલ ચાલે છે, પણ માનદષ્ટિથી પક્ષપાત કર્યાં વગર યુક્તિથી તત્ત્વાની પરીક્ષા કરીએ તે। જૈનનાં જ તવા તત્ત્વ તરીકે ભાસે છે, અને સંપૂર્ણ સત્તા ધરાવે છે. વેદાંતી આખી દુનીયાના વેાના એક આત્મા માને છે અને સર્વ જીવ પરમાત્માના અંશ તરીકે કહે છે, તે પણ માન્યતા પરિપૂર્ણ સત્ય નથી. સર્વ જીવેશની ઐક્યાપત્તિ થવાથી એક જીવના મેાક્ષ થકી સર્વે જીવેાના મેાક્ષ થવા જોઇએ, એ માટું દૂષ્ણુ આવે છે. વળા સર્વ જીવે. જો પરમેશ્વરના અંશ તરીકે માનીએ તા અંશ તરીકે ચવાનું શું કારણ તે પણ જણાતું નથી.
વળી દરેક પરમાત્માના અંશે જ્યારે પ્રલયકાળ આવે છે, ત્યારે તેમના મત પ્રમાણે તે વિરાટ સ્વરૂપમાં રહે છે, ત્યારે તે બધા ભેગા થઇ ગયા ત્યારે તેમને કેવા સંબંધ થઈ ગયા. પરમાત્માના અંશા જ્યારે સ પરમાત્મારૂપે થઇ જવાના, ત્યારે આ દુનિયામાં કાણુ રહેવાનું તે પણુ વિચા વા લાયક છે. એમ સર્વે રીતે જોતાં અદ્વૈતમત એક પક્ષી કરે છે.
महाभारत शांति पर्व.
જ. श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यतां ।।
आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ॥ १ ॥
ભવ્યેા સર્વ ધર્મનું રહસ્ય સાંભળેા, શ્રવણુ કરી નિશ્ચય કરેા કે આત્માને પ્રતિકૂળ લાગે તેવું આચરણ અન્ય જીવ પ્રતિ આચરવું નહિ. સર્વે જીવેાનું ભલું ઇચ્છા. તમારી પેઠે સર્વ જીવ સુખ વાંછે છે. માટે અન્ય જીવાને દુ:ખી કરા નહિ. સર્વ જીવેા પ્રતિ યા દૃષ્ટિથી દેખા. કોઇના પ્રાણ નાશ કરી નહિં. દયા એજ વેટ્ટને સાર છે. દયા એજ મહાયજ્ઞ છે કહ્યું છે કે
રોજ. सर्वे वेदा न तत् कुर्युः सर्वे यज्ञाश्च भारत ।।
सर्वे तीर्थाभिषेकाश्च यत् कुर्यात्प्राणिनां दया ।। १ ।
For Private And Personal Use Only
૧૧૧
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૨
www.kobatirth.org
વચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી કહ્યું છે કે—
ફોન. मातृवत् परदाराणि, परद्रव्याणि लोष्ठवत् ।।
आत्मवत् सर्वभूतानि यः पश्यति स पश्यति ॥ १ ॥
જે ભવ્યેા પરસ્ત્રીને માતાની નજરથી દેખે છે, અને પર દ્રવ્યને લઇ બુદ્ધિથી દેખે છે અને સર્વ જીવાને આત્મ બુદ્ધિથી દેખે છે, તેજ ખરા દેખનાર સમજવા.
ૉજ.
यथा मम प्रियाः प्राणाः तथान्यस्यापि देहिनः ॥
इति मत्वा न कर्तव्यो घोरः प्राणिवधो बुधैः ॥ १ ॥ જેમ મને મારા પ્રાણ વહાલા છે તેમ અન્ય જીવાને પણ પેાતાના
પ્રાણુ વ્હાલા છે, એ પ્રમાણે માની ભયંકર પ્રાણુિં વધ કદી કરવા નહિ. અન્ય પ્રાણિયાને દુઃખ આપનાર પ્રથમ પાતે દુ:ખી થાય છે. આ વ ચેારાશી લાખ જીવયેાનિમાં હિંસા કરતા પુનઃ પુનઃ પરિભ્રમણ કરે છે.
ૉજ. कंटकेनापि विद्धस्य, महती वेदना भवेत् ||
चक्रकुन्तादियष्ट्या मर्यमाणस्य किं पुनः ॥ १ ॥
કાંટાવડે વીંધાયલાને પણ માટી વેદના થાય છે, તેા ચક્ર કુંતા, તરવાર છરીથી જાનવીનાં ધડ કાપી નાંખતાં તેમને કેટલી વેદ્નના થતી હશે ? અલબત અનંત વેદના થાય તેમાં અનુભવજ પ્રમાણ છે—
જોજ. उद्यतं शस्त्रमालोक्य विषादभयविह्वलाः ॥
जीवा कंपन्ति संत्रस्ताः नास्ति मृत्युसमं भयं ॥ १ ॥ यूपं छत्वा पशून् हत्वा कृत्वा रुधिर कर्दमम् । यद्येवं गम्यते स्वर्गे, नरके केन च गम्यते ॥ २ ॥
યૂપને છેદી, પશુઓને હણી અને રૂધિરનો કીચડ કરીને જે સ્વર્ગમાં જવાનું હાય તા નરકમાં કાણુ જાય ? ારા કારણુ કે પાપને કરનાર જીવા સ્વર્ગમાં જાય એ પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. અને દુનિયાથી પણ વિરૂદ્ધ છે ? કળિયુગમાં વૈષ્ણવ શાસ્ત્રામાં યજ્ઞના નિષેધ કર્યાં છે, તેને કાણુ ગણકારે છે ? જ્યાં દયા
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૧૩
નથી ત્યાં ધર્મ નથી. કેટલાક લેકે એમ માને છે કે યજ્ઞથી દેવતા પ્રસન્ન થાય છે, એ વાત ખોટી છે. દેવતા કંઈ માંસ ખાતા નથી. માંસ અપવિત્ર છે તેને દેવતા ખાય નહિ, પણ પાપી રાક્ષસ જીવો ખાય છે. ઉલટું પાપ કરનારના ઉપર દેવતાઓ ક્રોધાયમાન થાય છે. થોડાં વર્ષો ઉપર સિદ્ધપુર ગામમાં એક બ્રાહ્મણે યજ્ઞ કર્યો હતો અને એમાં જીવતા બકરાને હેપે હતો. એનું પરિણામ એ આવ્યું કે-બ્રાહ્મણનું આખું ઘર નાશ પામ્યું, પિોતે ઘરધણી મરી ગયે. પાપ કરવાથી કદી સારું થતું નથી. ઉગ્ર પાપ
આ છંદગાનીમાં પણ ફળ આપે છે. હિંદુસ્થાનમાં પ્રથમ જીવતી હિંસા થોડી થતી હતી, હાલ વિશેષ થાય છે. તે તેથી દેશની પાયમાલી, દુકાળ, રોગ વગેરેની પીડા વિશેષ દેખવામાં આવે છે. માટે દરેક દયા ધિર્મની લાગણી ધરાવનાર ધર્મ વીરએ આ દુનિયામાં મનુષ્ય જન્મ પામી, દયા લાગણી વધારવી અને ધર્મનાં કૃત્ય કરવા અને તેથી મનુષ્ય જન્મ સફળ કર.
जो समो सव्वभूएसु, तसेसु थावरेसु य ॥
तस्स सामाइयं होइ, एए केवलि भासियं ॥१॥ જે ભવ્ય ત્રસ અને સ્થારમાં સર્વ ભૂતમાં સમભાવવાળો છે. અને કોઈના ઉપર રાગ દેષ કરતા નથી તેને સામાચર કહે છે. અને તે કેવળજ્ઞાની પ્રરૂપિત મુદ્રાલેખ ત્રિકાળમાં વિજય પતાકા પ્રાપ્ત કરે છે. અને તે માટે મુનીશ્વર રામ અંગીકૃત કરી પરમ પદ સાધવા પ્રયત્ન કરે છે. મુનિવર્યો સદા નિરૂપાધિપદ સેવન કરે છે અને વીતરાગ ભગવંતના સ્યાદાદ ધર્મના વાહક ધર્મ ધુરંધર પદવીમાં પ્રથમતાને પામે છે. વળી ક્ષમાશ્રમણ કેવા છે તે કહે છે.
વા. संतोषसुखशय्यायां, सद्विवेकपरावृताः॥
स्वपंति ये महात्मनः शेरते ते निराकुलाः ॥ १॥ ભાવાર્થ –સંતોષ રૂપ સુખશામાં દિવેકરૂપ ચાદર પાથરીને જે ભવ્ય મહાત્માઓ શયન કરે છે, તે નિરાકુલતાએ સુવે છે. સંતોષની પ્રાપ્તિ જ્ઞાન વિના થતી નથી. પરિગ્રહની મૂચ્છ-તૃષ્ણ જયાં સુધી હોય છે ત્યાં સુધી મન અસ્થિર રહે છે અને શાંત થતું નથી. લોભી પુરૂષ સદા સંકલ્પ વિકલ્પ યુક્ત હોય છે. અનાદિ કાળથી લોભ જીવને લાગ્યો હોય છે, ચાર
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
વચનામૃત.
ગતિમાં પડેલા આ જીવે અનંતવાર લાભ કર્યાં, પરવસ્તુને મમતાના યોગે ગ્રહણ કરવા આ જીવે કાંઇ આકી રાખ્યું નથી, અને અગ્નિમાં કાષ્ટ ના ખ્યાથી ઉલટી અગ્નિની વૃદ્ધિ થાય છે, તેમ અનેક ભત્રમાં લેાભ પ્રકૃતિ જે પુદ્ગલ રૂપ છે તેનું સેવન કર્યું અને વળી આ ભવમાં પણુ લાભ કર્યાથી, ઝીવ ! વિચાર કે લાભ કોઇ પણ રીતે શાંત થશે? ના નહિ થાય. શું એ મજ છે ત્યારે તે લાભથી જીવને કાંઈ કાયદો છે ? ના કિંચિત્ પશુ નથી. શું ઇચ્છાની વૃદ્ધિ કરવાથી ધન વિશેષ મળી પશુ શકશે ? કદી નહીં. જે પ્રમાણે કર્મ બાંધ્યું છે તેટલુંજ મળે છે. ઉલટી ઈચ્છા કરવાથી કર્મબંધ થાય છે અને થવાનું હોય છે તે પ્રમાણે થાય છે. શાતા વા મરતા વેદનીય કર્મના ઉદયે આ જીવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવથી જે જે નિમિત્તથી ભાગવવાનું પૂર્વ ભવમાં કર્મારા નક્કી કર્યું છે, તે તે પ્રમાણે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી નિમિત્તાદિક યોગે આત્માને સાનુકૂળ વા પ્રતિકૂળ સાધને પામી સુખ દુઃખ ભોગવવું પડે છે. તે! ઝવે સન્મતિદ્વારા વિચારવું કે તું સુખને માટે કેમ રાગ વા દ્વેષાદિ સેવી નવીન કર્મની વર્ગણુાએ આત્માના પ્રદેશાની સાથે બાંધે છે? શ્રી મ તીર્થ, વાર્ પ્રમુતે પણ અનુજ અને પ્રતિષ્ઠ નિમિત્ત દ્વારા જ્ઞાતા અને બરાાતા વેદનીય કર્મ ભોગવવાં પડયાં છે. માટે જીવ ઈચ્છાની જાળમાં ગુંથાઇશ નહિ. ઇચ્છા આકાશ સમાન અનંત છે, કોઇ સ્વયંભૂરમણ સમુદ્રતા પાર પામી શકે પણુ લેભરૂપ સમુદ્રના કોઇ પાર પામી શકતું નથી.
લાલ ચેાગે અનેક ઉપાયે કરી અને જીવની હિંસા કરી જીવ લક્ષ્મીધન મેળવે છે, તાપણુ અંતે ધન પોતાનું થયું નથી, અને થવાનું નથી. ઉપાત કર્મ પરભવમાં અવશ્ય જીવને ભાગવવાં પડશે, તું કરાડાધિપતિ વા લક્ષાધિપતિ કહેવાય પણુ આંખ મીંચ્યા પછી શું કંઇ સાથે આવશે? કંઈ નહિ. àાભથી રંક રામપાત્રને પણ ત્યાગ કરી શકતા નથી. તેમ ધ નાથ કંઇ સાથે લેઈ મરી શકતા નથી. આ દુનિયામાં માત્ર નામ કીર્તિ ની લાલચે લેાભાવિષ્ટ જીવ, આર્તધ્યાન અને દ્રધ્યાનવશીભૂત થાય છે. સાધુ મહાત્માએ ધનની મૂર્છાના ત્યાગ કરી સતેષ ધારણ કરે છે તેમને ધન્ય છે. વળી તે મુનીશ્વરે સંસારમાં આત્મિક ધન વિના કંઇ સાર ગણુતા નથી. સંસારની મિથ્યા નદીને લાવતાં કાઇને સાર આવ્યા નથી અને આવનાર પણુ નથી. ભવ્ય પુરૂષ તે લક્ષ્મી પામીને સાત ક્ષેત્રમાં ખ રચી નાંખે છે. કારણુ કે સુપાત્રમાં વ્યય કરવા તેજ લક્ષ્મીની સાલ્યતા છે. કિંતુ મમ્મણુ શેફ ત્રા સાગર શેની પેઠે લાભાંધ થવાથી કર્મશક્ષિ ગ્રહણ
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૧૫
કરી અધોગતિ પામી દુઃખ પરંપરા અનુભવે છે. જે વસ્તુમાં કંઈ સુખ નથી અને જે દુઃખનો હેતુ છે, એવા ધનને આત્મજ્ઞાની મુનિવર્યો તૃણવત ગણે છે. અલબત તેવા મહાત્માઓ ઇંદ્ર, ચંદ્ર, અને નાગેન્દ્રના સુખોની પદવીને પણ તૃણવત ગણું અભિલાષ માત્ર કરતા નથી. એવા નિસ્પૃહ છ સંતોષતાને પામી એક પુદ્ગલ પરમાણુને પણ મમતાથી ગ્રહણ કરવા ઈચ્છતા નથી. એવા મુનિવર્યો સંતોષ રૂપ શસ્યામાં સહન કરે છે, અને હત્યવિવેઝ 1 પટની એાઢણું એાઢે છે. તેથી તે નિર્ભય છે, શાંતિમય છે. એવા મુનિવર્યો નિરાકુલ છે, અને અનંત સુખના અનુભવી છે. એવી દશાથી અનેક જીવોએ મોક્ષપદ પ્રાપ્ત કર્યું અને અનેક કરશે. બાહ્ય ઉપાધિમાં સુખને લેશ નથી. અંતે સત્ય તવ હૃપ ગામ ધર્મની પ્રાપ્તિથી મોક્ષ છે, વ્યહાર અને નિશ્ચયન દ્વારા સ્યાદાદ ધર્મ આરાધક મુનિવર્યો મુક્તપત્ર પામે છે. એજ ભવ્યાત્માઓનું ત્રય પર્ છે.
आत्मा अने कर्म
અનેક પ્રકારનાં કર્મ, જ્ઞાનીએ આઠ કર્મમાં સમાવેશ કર્યો છે, આઠ કર્મમાં ચાર કર્મ ઘાતી છે અને ચાર અઘાતી કર્મ છે. શનિવળ, નાવાય, મોય, અને તાય, એ ચાર કર્મોએ આતનાના ચાર મોટા ગુણ આચ્છાદન કર્યા છે. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાન ગુણ આદન કર્યો છે અને દર્શનાવરણીય કર્મ અનંત ન ગુણ આચ્છાદાન કર્યો છે. મોહનીય કર્મના બે ભેદ છેઃ સન મોટર્ન અને સાત્રિ મોદી. વન ઉર્જા અને આરતાનુયર્થ જાયનો સર્વથા ક્ષય થવાથી
ક્ષા સમિતિની ઉત્પત્તિ થાય છે. ત્રાહિત્ર ની સર્વથા પ્રકારે ક્ષય થવાથી સવા રાત્રિની પ્રાપ્તિ થાય છે. નાની નાનાં પાન સાર, ફાયપરામ માવ અને ક્ષાય એ માવ લાભે છે. ધૃતરાય
ને ક્ષાર થવાથી ગત વર્ષની પ્રાપ્તિ આત્માને થાય છે. આ ચાર ઘાતકર્મના ગે અનેકવાર સંસારમાં આત્માએ પરિભ્રમણ કર્યું, અને જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી સંસારમાં પરિભ્રમણ થયા કરશે. આ સ્થાને પ્રશ્ન થશે કે કેમ તે જડ છે, અને આત્મા તે ચેતન છે. કર્મ કંઈ બળવાન નથી તો તેનાથી અમાના ગુણને ઘાત શી રીતે થઈ શકે ? તેના ઉત્તરમાં સમજવાનું કે ભારત જ્યારે જ દેવવિમાવ માં પરિશુમે છે, ત્યારે જડરૂપ પુદ્ગલ દ્રવ્યના સ્કંધને આકષી અષ્ટ કર્મ રૂપે
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
વચનામૃત. પરિણુમાવે છે. હવે એ કર્મ રૂ૫ પરિણમેલાં પુગલ સ્કંધમાં એવો સ્વભાવ હોય છે કે તેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યાદિ આત્માના ગુણોનું આ
છાદન થાય છે. જેમ લોહ ચુંબકમાં સોયને આકર્ષવાની શક્તિ સ્વભાવે રહેલી છે, તેમ રાગ દ્વેષ ગે પિલિક દળી આકર્ષવાની શક્તિ આ ભામાં સમયે સમયે વર્તે છે. હવે રાગ દેષ અજ્ઞાન રૂપ વિભાવદશાથી જેમ જેમ, જે જે સમયે, આત્મા છુટે છે, તેમ તેમ તે તે સમયે, સ્વભાવ દશામાં રમતો મામા અનત કર્મ દળીને અસંખ્ય પ્રદેશથી ખેરવે છે.
જ્યારે વિભાવ દશમાં પુદ્ગલ દ્રવ્યની સાથે આત્મા ળિખે છે, ત્યારે રરસવ વવામાં અને આત્મા પુગલ દ્રવ્યથી છુટા પડે છે. જે જે અંશે આમ વિભાવ દશાથી છૂટે છે, તે તે એશે માત્મા વિર્ય પ્રાપ્તિ કરે છે. અતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ક્ષપશમભાવે આત્મા શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરતો સ્થિરતા યોગે અનુભવ દશા પામી, મોક્ષ સુખ સદશ સુખને ઘટમાં અનુ. ભવ કરે છે. જે પ્રયત્ન કરવામાં આવે તે એ ચાર ઘાતિ કર્મને ક્ષય કરી શકાય છે. કોઈ એમ કહેશે કે મોહનીય આદિ ઘાતી કર્મને જે ઉદય આવે છે તે ભગવ્યા વિના છુટકો નથી. મેહનીય કર્મને ઉદય કોઈનાથી છતાયો નથી માટે જેમ બનવાનું હશે તેમ બનશે એમ કોઈ કહે તેને સમજવાનું કે, ઉદ્યમથી ઘાતી કર્મનો ક્ષય થાય છે, પણ અઘાતી કર્મનો ક્ષય થતો નથી. દેશઉણું પૂર્યકોટિ વર્ષ પર્યત તેરમા ગુણઠાણે કેવલીને રહેવું પડે છે, તેનું કારણ અઘાતી કર્મનો વિપાકોદર ભેગવવા માટે. ઘાતી કર્મને નાશ કરવા ઉધમ કરવો જોઈએ. કોઈને કલેક મુખે કરતાં વાર થાય છે. પણ જેમ જેમ ઉધમ કરે છે તેમ તેમ એક દરરોજ વિશેષ મુખે કરે છે અને જેમ જેમ વિદ્યાભ્યાસને ઉદ્યમ કરે છે તેમ તેમ નવા વર્ષનો ક્ષપાન થાય છે. તેમ રાવળ, જર્મને પાત્ર પણ સમજો. મોહનીય વાર્થને ક્ષય પણ ઉદ્યમથી થાય છે. મોહનીય કર્મના ફળ રૂ૫ ઔદયિક ભાવને ભોગવતે પણ આત્મા રાગદ્વેષથી ભિનપણે વર્તત કર્મ ગ્રહણ કરતા નથી. દયિક ભાવને ભગવતે એ કારમાં વિભાવ દશામાં પરિણમે તો કમને ગ્રહણ કરે છે. તે રાતા ઘા કરતા વેરચના ઐચિવા, માન મેળવતો પણ જીવે તેમાં રાગદ્વેષ રૂપે પરિણમે નહિં તો. કર્મનો ગ્રહણ કર્તા બનતો નથી. પ્રથમ તો એ અભ્યાસ કરે છે ૩એરિમા અભિપ્રેમ બની બાહ્ય જગતની મોટાઈ, કીર્તિ, અપમાન વિગેરેની વાસના છેડી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવથી ચાર ઘાતી કર્મને ક્ષય કરે. અંતે જ્ઞાનીના વચન પ્રમાણે સશુરૂ અને સ્વસ્વરૂપને વેદતે આત્મા ઘાતી કર્મને
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૧૭
ક્ષય કરી અને અઘાતી કર્મને પણ નાશ કરી મુક્તિપદ પામે છે તે જ અર્તિત વચ્ચે અનંત કી મુ િપયા અને અનંત કાશે.
धर्मोन्नति. જગતમાં સર્વ પ્રકારની ઉન્નતિ કરતાં ધર્મોન્નતિ શ્રેષ્ઠ છે. ધર્મોન્નતિથી અનેક જીવોનું કલ્યાણ થાય છે. તત્ત્વજ્ઞાન અને યોગજ્ઞાન વિના ધર્મોન્નતિ થઈ શકતી નથી. ધર્મોન્નતિ વિના મનુષ્યોના હૃદયબળ ખીલી શકતાં નથી. દેવતા સમાન પરાક્રમ કરવું હોય તો હૃદયબળ ખીલવવું જોઈએ. સર્વ જીવોના આત્માને પિતા સમાન લેખી સર્વના ભલા માટે સ્વાત્મિક શક્તિને આપનાર મહાત્માઓ સત્વર ધર્મોન્નતિ કરી શકે છે. આખી દુનિયાના ભલામાં જેઓ પિતાનું ભલું સમજે છે તેઓ આ માર્ગને ખુલ્લો કરવા પ્રયત્ન કરે છે. ગમે તે ભાષામાં, ગમે તે દશામાં આત્માનું સ્વરૂપ સમજાવ્યાથી દરેક છો પિતાના સમાન બીજા આત્માઓને ગણી ધર્મોન્નાત કરી શકે છે અને મનવડે પણ અન્યનું ખરાબ કરવા પ્રયત્ન કરતા નથી. આત્માની જ્ઞાનાદિ અનન્ત શક્તિયોને ખીલવવાના ગુપ્ત સિદ્ધાનું ગુરૂઓ શિષ્યોને જ્ઞાન આપે છે અને જગત માં સર્વના ભલા માટે પ્રયત્ન કરે છે. ધર્મ એટલા શબ્દ ઉપર લાખો પુસ્તક રચાયાં છે, અને હજી રચાય છે. સર્વ પુસ્તકોનો સાર એ છે કે આત્માના જ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત કરવા ગમે તે રીતે પ્રયત્ન કરવા. ધર્મ સમજાય તે સડેલ છે. જગત જીવોને ખરા ધર્મની પ્રાપ્તી થઇ હોય તેનાં લક્ષણ નીચે મુજબ છે. ૧ જગતના સંર્વ જીવોનું રક્ષણ કરવા પ્રયત્ન કરે છે. પોતાના આત્મા
સમાન સર્વ જીવોને ગણે છે. ૨ બાહ્ય જડ સ્થલ પદાર્થોમાં નહીં મુંઝાતાં તે આત્માની અંદર રહેલા
ગુણોને શોધે છે. ૩ જગતના જીવોનું ભલું કરવા તે ભાવ, ધ્યાને ધારે છે. જ પ્રત્યેક જીવોની દિવ્ય જ્ઞાનચક્ષુ ખીલવવા ઉપદેશ આપે છે. ૫ મનની સમાનતા જાળવીને તે બાહ્ય ધર્મનાં કાર્યો કરે છે. ૬ સર્વ જીવોને ધર્મના રસિક બનાવવા પ્રયત્ન કરે છે. ૭. આત્મામાં રહેલી પરમાત્મતાને મેળવવા ધ્યાન-સમાધિ કરે છે. અને
મનની ઈચ્છાઓને ત્યજે છે. ૮ જ્યાં ત્યાં ગુણાનુરાગ દષ્ટિ ધારણ કરે છે, જ્યાં ત્યાં સળુણોની ભાવના ન કરે છે, અને દુર્ગણોને ટાળે છે.
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેચનામૃત.
૮ આત્માની દષ્ટિ ખીલવાથી તેના મુખ ઉપર આનંદની ઝાંખી છવાય છે,
ઉદાસીનતાને નાશ કરે છે. ૧. શ્રી વીર પરમાત્માના ત ફેલાવવા તે સૂક્ષ્મ અને સ્થલ શકિતયોને
ઉપયોગ કરે છે. ૧૧ દરેક પદાર્થોને સૂક્ષ્મ અનુભવ કરી આત્માના આનન્દમાં મગ્ન રહ છે. ૧૨ સ્વપરના ભલા માટે ક્રિયા યોગી બને છે. અને જ્ઞાનયોગી થઈ અજ્ઞા.
નનો નાશ કરે છે. ૧૩ શ્રી સર્વજ્ઞનાં તત્વોપર પૂર્ણ શ્રદ્ધા રાખે છે. કેઈના બુરામાં તે ઉમે
રહેતું નથી. ૧૪ બાહ્યનાં કાર્યો કરતાં છતાં તે અત્તરમાં સુરતા રાખે છે. ૧૫ મહાશય ગંભીર સરૂના ગંભીર ઉચ્ચ આશયને સમજવા ગ્યતાની
પ્રાપ્તિ ઈચ્છે છે. ૧૬ દરરોજ ઉચ્ચ થવાની ભાવના કરે છે. પરમાત્મ પદજ તેનું સાધ્ય-લક્ય બિંદુ કપાય છે.
આવી ઉત્તમ ચેષ્ટાઓને તે ધારણ કરે છે. ધર્મોન્નતિ ઉન્નતિ કરવાને માટે પોતાના તન મનને ભોગ આપે છે. કીર્તિ થા કેઈ પણ પ્રકારની બાહ્ય મોટાઈને લેઈ તે કશું કરતો નથી. પણ ક્ષુદ્ર વાસનાને ત્યાગ કરી સર્વના ભલા માટે ધર્મ કાર્યો કરે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધન કરે છે. ધર્મપરિષદમાં સત્યતને પ્રકાશે છે. રાગદ્વેષને ક્ષય કરવા પ્રયત્ન કરે છે. દુર્જનોનાં હૃદય પણ દયાના જળથી તે શુદ્ધ કરે છે. ધર્મોન્નતિના બાવહાર હેતુઓને જમાના અનુસાર સેવે છે. ધર્મના ફેલાવાથી પીછે હઠીતે નથી. હજારે વિનને જીતે છે. લોકોના કહેવા પર લક્ષ રાખતા નથી. સદાકાળ ધર્મોન્નતિમાં સકલ જીવનને ગાળી પરમાત્મ દશા પ્રાપ્ત કરે છે,
जैनोना त्रण फिरकाना ऐक्यनी शक्यता. ડિસેંબર તા. ૧૦ સને ૧૯૧૦ ના સાંજવર્તમાનમાં જેનમાં નવીન પંથની શંકા અને તેનું સમાધાન એ નામને એક લેખક વાંચી કંઈક નવું અનુભવ્યું છે. ઘણું લેકે તરફથી એ લેખને જવાબ આપવાના પ ઉપર પત્ર આવવાથી છેવટે જણાવવું પડે છે કે એ લેખમાં કંઈ અમારા લેખના વિચારોનું સમાધાન થએલું જોવામાં આવતું નથી. અનેક જવાબની પંચાતમાં પડવાની ઇચ્છા પણ નથી. લેખકે સારી ભાષામાં લેખ લખ્યો છે પણ તે કોણ છે
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૧૮
તે જણાવે છે તેની યોગ્યતા પિછાણું ઉત્તર આપી શકાય. નવીન પન્થની પ્રવૃત્તિનાં અનુમાનનું નિરાકરણ જે તેઓ તપાસીને કરે તે વિશેષ ઉચિત ગણાય. ત્રણ ફીકાઓ પણ, જે જેટલી મળતી બાબતે આવતી હોય તેટલામાં એક કરીને રહે તો આનન્દની વાત છે. જે જે બાબતોમાં વિરોધ આવતો હોય તે તે બાબતમાં પણ જાણું જોઈને કલેશની ઉદીરણું કરવી યોગ્ય નથી. એમ અમારા ઐક્યના વિચારે છે. પણ તેને અર્થ એ ન કરવો કે સિદ્ધાંતે વિરૂદ્ધ નવીન પંથની પ્રવૃત્તિ તથા તત્વ વિરૂદ્ધ પ્રરૂપણને પણ સત્ય માની લેઈ ઐક્ય કરવાના હિમાયતી થઈ જવું. હાલમાં તે પેથોની–
ગની તકરાર સમાવવાની જરૂર છે. તેમાં જ્યારે લેખકને ઉત્સાહ છે ત્યારે તેઓ આ બાબતને અનુભવ કરશે તે માલુમ પડશે કે નવીન વેષ-નવીન ક્રિયા એજ પંથને મૂળ હેતુ છે. વિચારોની વિશાળતા રાખવી, ભાતભાવ વધાર, સંપીને રહેવું તે તે સર્વેને માન્ય છે. પણ સિદ્ધાંતે વિરૂદ્ધ આચરણુ–ભૂલો હોય તે તે સુધારવી જોઈએ. જેનામાં જે જે અંશે ગુણો છે તેઓને તે તે અંશે અમો યોગ્ય માનીએ છીએ. લેખકને સંપભાવ પ્રશસ્ય છે, પણ નવીન પંથની થતી ઝાંખી પુષ્ટિની પ્રવૃત્તિ ઠીક નથી. કલેશની ચર્ચાઓનું સમાધાન રૂબરૂમાં લાવી શકાય માટે લેખકે રૂબરૂમાં મળવું. ધમધમા નહિ કરતાં પરના ભલામાં જે પ્રવૃત્તિ કરે છે તેને ધન્ય છે. હાલમાં હું વિહાર, અને ઉપદેશમાં ગુંથાયલે છું, સદગુણે માટે આત્મધ્યાનમાં રહેવું. વનમાળ રાખે.
जैनधर्मनी आस्तिकता. જે ધર્મનો પાયો આસ્તિતા ઉપર રચાયેલો છે. તે ધર્મના સ્વીકારથી મનુષ્યો ખરા સુખની કુંચી પ્રાપ્ત કરે છે. મન, વાણું અને શરીરને કેળવી આત્માની શુદ્ધ દશા પ્રાપ્ત કરી અનંત સુખ પ્રાપ્ત કરવું એજ ખરા ધર્મની ખૂબી છે. આત્માનું ખરું સ્વરૂપ જે ધર્મમાં યથાર્થ જણાય તે ધર્મને સ્વીકાર મનુષ્યો કરી શકે છે. જૈન ધર્મમાં આત્મજ્ઞાન સંબંધી ઘણું કહેવામાં આવ્યું છે.
દીલગીરીની વાત છે કે કેટલાક અનુજને જૈનધર્મને નાસ્તિક ધર્મ કહે છે. પણ તેવાઓ ઉપર કરૂણભાવ લાવ જોઈએ.
ખરે આસ્તિક કેણ?—જે પરમેશ્વરને માને, પુણ્યને માને, પાપને માને, બંધને માને, મોક્ષને માને, સ્વર્ગને માને, નરકને માને, દેવતાઓને
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
વચનામૃત.
માને, પુનર્જન્મ માને, દયા, ભક્તિ, શ્રદ્ધા, પરાપકાર આદિ ગુણાને માને, દેવ ગુરૂ અતે ધર્મને માને, જ્ઞાન, ક્રિયા અને ભક્તિમાર્ગ માને, તે આસ્તિક કહેવાય છે. ગૃહસ્થધર્મ માને, સાધુધર્મ માને, તપ, જપ અને તીર્થયાત્રા માને, મૂર્તિ માટે, રાજ્યભક્તિ માને, યાગ માને, યજ્ઞ માને, દાન માને, ઇત્યાદિ માનનાર આસ્તિક કહેવાય છે. જૈના ઉપરના કહેલા સર્વે સિદ્ધાંતા માને છે. અનેક તીર્થંકરા થયા અને થશે તે સર્વ, ઉપરના સિદ્ધાંતના આધ આપે છે; તેથી જેતેા ખરા આસ્તિક છે એમ માનવબાંધવા જાણી શકશે,
જેઓએ અપ્રકારનાં કર્મ ક્ષય કર્યાં છે તેએ સિદ્દબુદ્ધ પરમાત્મા કહેવાય છે. જેઓએ તીર્થંકર નામ કર્મ બાંધ્યું હોય છે. અને ધનધાતિક ચાર કર્મને ક્ષય કરી અનંત કેવળજ્ઞાન, અનંત કેવલર્શન, અનંત ક્ષાયિક ચારિત્ર ઉપાર્જન કર્યું હોય છે; તે તીર્થંકર ( અરિહંત ) કહેવાય છે. અને તે સમવસરણુમાં એસી દેવતા મનુષ્યા વગેરેને એધ આપી ચતુર્વિધ સંઘન રૂપ તીર્થની સ્થાપના કરે છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, નિર્જા, બંધ અને મેાક્ષ; એ નવ તત્ત્વના મેધ આપે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુત્રાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પંચ દ્રવ્યાસ્તિકાયનું, દ્રવ્ય, ગુણ અને પર્યાયથી સ્વરૂપ સમજાવે છે. ઉપચા રથી કાળદ્રવ્યનું સ્વરૂપ સમજાવે છે. એ પદ્ધવ્યાનું જગત બનેલું કહેવામાં આવે છે. અનાદિકાળથી આત્મા અને કર્મના સંબંધ બતાવે છે. અનંત છગ છે—એક ઇન્દ્રિયવાળા, એ ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિ યવાળા અને પંચેન્દ્રિય જીવેાના દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ભેદ છે. ઉર્ધ્વલેાક, અધેાલાક, અને તિબ્બેલાકનું સ્વરૂપ બતાવે છે. હિંસાના ત્યાગ, જુના ત્યાગ, ચારીને ત્યાગ, મૈથુનના ત્યાગ અને ધનના ત્યાગ આ પ્રમાણે સર્વથા પ્રકારે પાંચ આશ્રવના ત્યાગ રૂપ પંચ મહાવ્રત સાધુનાં બતાવે છે. અને રાત્રીભાજન ત્યાગ રૂપ હું વ્રત કહે છે. દેશથી હિંસાના ત્યાગ, જુના ત્યાગ, પારકી સ્ત્રીના યાંગ, પરિગ્રહ પરિમાણુ, દિશાનું પરિમાણુ, ભાગાપભાગ વિરમણુ, અનર્થદંડ વિરમણુ, સામાયકવ્રત, દેશાવગાશિક, પૈાષધવ્રત અને અતિથિવિભાગ વિરમણુ; એ ગૃહસ્થ શ્રાવ કનાં બાર વ્રત બતાવે છે. દાન, શીયળ, તપ, અને ભાવના. એ ચાર પ્રકા રના સામાન્ય ધર્મ બતાવે છે. મૈત્રી, પ્રમાદ, માધ્યસ્થ અને કરૂણા આ ચાર પ્રકારની ભાવના સર્વ જીવાએ ધારણ કરવી એવા મેધ આપે છે.
પુદ્ગલ પરમાણુઓના જથ્થા ભેગા થઇ આઠ પ્રકારનાં દ્રવ્યકર્મ અને છે અને તે આત્માના અસંખ્યાત પ્રદેશાની સાથે ક્ષીરનીર પેડે પરિણમે છે.
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૨૧
અષ્ટ પ્રકારનું દ્રવ્યકર્મ ગ્રહણ કરનાર આત્મા છે. રાગ અને દ્વેષથી મલીન થએલ આત્મામાં દ્રવ્યકર્મ ગ્રહણ કરવાની શક્તિ રહેલી છે તેથી તે અષ્ટ પ્રકારનાં કર્મ ગ્રહણ છે. પાપ અને પુણ્ય પરમાણુઓ રૂપ પુદ્ગલ દ્રવ્યોના જથ્થાનાં બનેલાં છે. અશુભ પરમાણુઓના જથ્થાથી પાપ બનેલું છે, અને શુભ પરમાણુઓના જથ્થાથી પુણ્ય બનેલું છે. અશુભરાગ અને અશુભ. વથી પાપકર્મની વર્ગણુઓને આત્મા ગ્રહણ કરે છે. શુભ રાગ અને શુભદેવથી પુણ્યકર્મની વર્ગણુઓને આત્મા ગ્રહણ કરે છે. પાપની વર્ગણુઓમાં અશુભ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ રહ્યા હોય છે અને પુણ્યની વર્ગણુઓમાં શુભ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ રહ્યા હોય છે.
પુણ્ય કર્મનો ભોગ ભોગવવાનાં મુખ્ય સ્થાન દેવલોક, અને મનુષ્યભવ છે. પાપ કર્મનો ભોગ ભોગવવાનાં મુખ્ય સ્થાન નરક અને તિર્યંચની ગતિ છે. ગોણુતાએ તે ચારે ગતિના છામાં પુણ્ય અને પાપ કહ્યું છે. પુણ્ય અને પાપ આવવાના હેતુઓને આશ્રવ કહેવામાં આવે છે. રાગ અને દ્વેષ આદિથી પુણ્ય અને પાપ આવે છે માટે તેને આશ્રવ કહેવામાં આવે છે. વસ્તુતઃ વિચારીએ તો પુણ્ય અને પાપ અને તેના હેતુઓને આશ્ચર કહે વામાં આવે છે. અષ્ટકર્મ આશ્રવ છે. આત્માની સાથે કર્મનું બંધાવું તેને બંધ કહે છે. અષ્ટકર્મને બંધ રોકવાના હેતુઓ-જેવા કે સાધુ ધર્મ, શ્રાવક ધર્મ, સમિતિ, ગુપ્તિ, ભાવના, ચારિત્ર વગેરેને સંવત કહે છે. પૂર્વે બાંધેલાં કર્મને ખેરવવાના ( ટાળવાના) હેતુઓ, જેવા કે બાર પ્રકારની તપશ્ચર્યા વગેરેને નિર્વા કહે છે. અષ્ટ પ્રકારના કર્મોથી આત્માનું છૂટવું તેને પ્રેક્ષ કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, આનંદ વગેરે ગુણેને ધારણ કરનારને લવ (આત્મા) કહે છે. જે જડ છે–જ્ઞાનગુણથી સર્વથા શૂન્ય છે એવા જડ પદાર્થોને વકીલ તરણ કહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાલ; એ પાંચ દ્રવ્યને અજીવ તત્વમાં સમાવેશ થાય છે. પુણ્ય, પાપ અને બંધ તત્વને પણ પુદ્ગલાસ્તિકાયમાં સમાવેશ થાય છે. બધા તત્વને અપેક્ષાએ પુગલ દ્રવ્યમાં સમાવેશ થાય છે. રાગ અને દ્વેષને ભાવકર્મ કહે છે. આત્મા અનંત છે. અનત છો અષ્ટ પ્રકારનાં કર્મ ખપાવીને મુક્તિ સ્થાનમાં જઈ સિદ્ધબુદ્ધ પરમાત્મા થયા. જે છ મુક્તિ ગયા નથી તેને સંસારી જીવો કહે છે. નવ તને પડુ દ્રવ્યમાં સમાવેશ થાય છે. વ દ્રવ્યનું વિશેષ સ્વરૂપ જેવું હોય તે (મારે બનાવેલ) વર્ષે રિવર ગ્રન્થ જે.
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
વચનામૃત.
ઉપર પ્રમાણે આત્માના ગુણેનું લક્ષણ બતાવ્યું. આત્માના અસંખ્ય પ્રદેશોને અનંત કમની વર્ગણુઓ લાગી છે. કોઈ કહેશે કે જ્યારે તે અનાદિ કાળથી લાગી છે ત્યારે તે છૂટી શી રીતે પડી શકે ? તેના ઉત્તરમાં કહે વાનું કે ખાણમાં સુવર્ણ અને રજ બે ભેગાં ભળેલાં હોય છે તે જેમ પ્રયોગથી જુદા પડે છે, ક્ષીર અને નીર ભેગાં મળી ગયેલાં હોય છે તો પણ તે હંસની ચાંચથી જુદાં પાડી શકાય છે; તેમ આત્મા અને કર્મને અનાદિ કાળથી મેળાપ છે, તો પણ તે ભિન્ન થઈ શકે છે. વસ્તુતઃ આત્માઓ અરૂપી છે તે પણ તે કર્મના સંબંધથી વ્યવહારવડે અનાદિ કાળથી રૂપી કહેવાય છે. જ્યારે કર્મને સર્વથા નાશ કરે છે ત્યારે તે સત્તા અને વ્યક્તિથી અરૂપી કહેવાય છે. કર્મના યોગે આત્માની સાથે પાંચ પ્રકારના શરીરને સંબંધ થાય છે. વારિક, શૈક્રિય, મા , તેજસ્ અને કાર્યા. આ પાંચ પ્રકારના શરીરનું અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ જેવું હોય તે પ્રાપ્તના સૂર તથા સવાર્થ સૂત્રમાંથી જોવું. સાત ધાતુ વગેરેનું સ્થૂલ મૈદારિક શરીર બનેલું હોય છે. મનુષ્ય અને પશુ પંખી વગેરે તિને વારિક શરીર પ્રત્યક્ષ દેખવામાં આવે છે. સુખ અને દુઃખના ભોગને ભેગવવાનું મુખ્ય તાએ આ શરીરથી હોય છે. થાન, જે આદિ ગુણથી મનુષ્યને તથા તિર્થને વૈક્રિય શરીરની પ્રાપ્તિ થાય છે. અષ્ટકર્મના વિકારથી બનેલું કામણ, અને આહારની પાચન ક્રિયા કરનાર તૈજસ્ એ બે શરીરે દેવતા, મનુષ્ય, અને નારકીના જીવોને અવશ્ય હોય છે. દેવતા અને નારકીના છ ને તેજ ભવમાં ઉત્પન્ન થનાર ક્રિય શરીર હોય છે. આહારક લબ્ધિવાળા ચતુર્દશ પૂર્વધરે આહારક શરીર બનાવી શકે છે.
મનુષ્યો ભરીને બીજો અવતાર ધારણ કરે છે તે મરતાની સાથે તૈજસ અને કામણું શરીર કે જે બે સુક્ષમ છે તેને પરભવમાં જીવ સાથે લેઈ જાય છે, તેથી ત્યાં તે બે શરીરના યોગે જેવાં જેવાં કર્મ કર્યો હોય તેવાં તેવાં તે તે ભવ એગ્ય નવાં સ્થળ, દારિક અને વૈક્રિય શરીરને પ્રાપ્ત કરે છે. જેવા જેવા શુભ યા અશુભ પરિણામના વિચારો કરવામાં આવે છે તે તે પ્રમાણે પુણ્ય અને પાપ કર્મની વણાઓ ગ્રહણ કરવામાં આવે છે; અને તે પુણ્ય અને પાપકર્મ આખા જીવનમાં જેટલું પ્રાપ્ત કર્યું હોય છે તેટલું સર્વ કામણ શરીરમાં સત્તાઓ–પ્રકૃતિરૂપે પડી રહી પરભવ સાથે આવે છે, અને તે અમુક અમુક કામે ઉદયમાં આવી સુખ અને દુઃખ હેતુપૂર્વક સુખ અને દુઃખને ભોગ આત્માને આપે છે. જેમ વડના બીજમાંથી આખું મોટું વડનું ઝાડ પ્રગટે છે તેમ કામણ શરીરમાં રહેલી
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચનામૃત,
૧૨૩
કર્મની પ્રકૃતિયો જે સૂક્ષ્મ છે તેના પેગે દરેક ગતિમાં મોટાં દિવ્ય સ્થૂળ શરીરે પ્રગટી નીકળે છે. જેવાં જેવાં કર્મો કર્યા હોય છે તેવાં તેવાં કર્મ બંધાઈ કામણ શરીરની સાથે પરભવમાં આવે છે. એવો સિદ્ધાંત હોવાથી મનુષ્યોએ પાપકર્મથી દૂર રહેવું જોઈએ. પુણ્ય અને પાપનો સર્વથા પ્રકારે ક્ષય થાય છે ત્યારે મુક્તિ થાય છે. પુણ્ય અને પાપના યોગે સારાં ખોટાં શરીરે આત્માને ધારણ કરવા પડે છે, તેમજ ઉચ્ચ વા નીચ અવતાર ધારણ કરવા પડે છે.
અશુભ રાગને નાશ કરવો હોય તો શુભરાગથી કરો. અશુભ દેશને નાશ કરવો હોય તે શુભ દેવથી કરે. શુભ દેવનો નાશ કરવો હોય તે કેવલ આત્માને શુદ્ધ પગ ધારણ કરે. રાગ અને દેવના સંસ્કારોનો કંઈ એકદમ નાશ થતો નથી. આત્માનું સ્વરૂપ પરિપૂર્ણ સમજાય, અને જ્ઞાનધ્યાનમાં જીવન ગાળવામાં આવે તો રાગ અને દ્વેષનો નાશ થાય છે. પ્રારબ્ધ કર્મના યોગે સંસારમાં જે જે વસ્તુઓ મળી હોય તેમાં સંતોષ માની હર્ષ વા શોક કરે નહિ. જડ વસ્તુઓ જે ક્ષણિક છે, ઘડીમાં જેને નાશ થવાને છે, અનેક રૂપાંતર જેનાં થયાં કરે છે એવી બાહ્યની વસ્તુએમાં મહારાપણાની બુદ્ધિ ધારણ કરવી નહિ. પ્રારબ્ધાનુસારે જે લક્ષ્મી પિતાને મળી હોય તેના ઉપરથી મમતા ઉતારીને હજારો છોના ભલામાં તેને સદુપયોગ કર. મનમાં થતા અશુદ્ધ વિચારો જેવા કે ક્રોધ, માન, માયા, લોભ, કામ, કલેશ, નિંદા, અને વિશ્વાસઘાત વગેરેને નાશ કરે. વાણું સત્ય, અને પ્રિય બોલવી. કાયાથી જીવની હિંસા કરવી નહિ, કરાવવી નહિ, અને જે કરતા હોય તેની પ્રશંસા કરવી નહિ. સર્વ પ્રકારના કર્મને ક્ષય કરવા માટે સંયમ માર્ગની આરાધના કરવી. ઇત્યાદિ હેતુઓથી સકળ કર્મને ક્ષય થાય છે. ઈત્યાદિ તના ઉપદેષ્ટા કેવલજ્ઞાની શ્રી તીર્થકર મહારાજા છે. શ્રી તીર્થકરને, જીવનમુક્ત પરમાત્મા અપેક્ષાએ કહેવામાં આવે છે. જે સાધુ થઈને પંચ મહાવ્રત પાળે છે, બેતાલીશ દોષ રહિત આહાર ગ્રહણ કરે છે અને પાંચ માંડલીના દોષોને ટાળે છે; તીર્થકરની વાણી અનુસાર દેશના આપે છે, તેને ગુરૂ કહે છે. સાધુઓ અને સાધ્વીઓને ગુરૂપદમાં સમાવેશ થાય છે.
મોક્ષને માટે સમ્યગ જ્ઞાન અને સમ્યફ ક્રિયાની આવશ્યકતા છે. સર્વ જેવું પદાર્થનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે તે પ્રમાણે સર્વનય સાપેક્ષ પદાર્થોનું સ્વરૂપ જાણવું તેને સભ્ય જ્ઞાન કહે છે. જ્ઞાનના પંચ પ્રકાર છે--અતિશાન, ગુજરાત, મહાન, મન: પવૅવાન અને ઇશાન. તેમાં માતાના
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
વચનામૃત.
અને તાનિ પહેલા પ્રતાપ છે, અવધિજ્ઞાન અને મન પર્યવ જ્ઞાન છે તે દેશથી પ્રત્યક્ષ પ્રમાણ છે. કેવલજ્ઞાન છે તે સર્વથી પ્રત્યક્ષ પ્રમાણ છે. પાંચ ઈન્દ્રિયો અને મનની સહાયથી ઉત્પન્ન થનારને અતિપાત કહે છે. જિનવાણી સાંભળીને જે જ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન કહે છે. સાક્ષાત આત્માના પ્રદેશેની અને ઇન્દ્રિયની સહાય વિના જે જે રૂપી પદાર્થો જેવા હોય તેવા જણાય તેને શાન કહે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનમાં જે જે ચિંતવ્યું હોય તે તે સાક્ષાત આત્માના પ્રદેશથી જાણવામાં આવે તેને મન:પર્યવ ાર કહે છે. સર્વ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થવાથી લોક અને અલોકને સાક્ષાત્કાર થાય છે તેને જેવાન કહે છે. કેવળજ્ઞાન આવ્યું કદી જતું નથી. કેવળજ્ઞાન પામ્યા બાદ અઘાતી કર્મને ક્ષય કરી કેવલજ્ઞાની પરમાત્મપદ પામે છે. શ્રી વીતરાગનો કહેલો ધર્મ મુક્તિમાર્ગનો હેતુભૂત હોવાથી, સદાકાલ તેનું આરાધન કરવું. જિન પ્રતિમા વડે જિનના ગુણોનું સ્મરણ પૂજન કરી જિનમાં રહેલા ગુણે આપણું આત્મામાં પ્રકટાવવા જોઈએ. ગુણીના ગુણોને, તેની વાણુતારા, તેની છબી ધારા, બહુમાન પ્રશસાથી લેવા જોઈએ. મૂર્તિને પૂજનારા જેને કંઈ જડના પૂજકો નથી, પણ મૂર્તિમાં પરમાત્માને ભાવ કલ્પી પરમાત્માની પૂજા કરી પરમાત્માના અમૂલ્ય ગુણેને સ્મરે છે અને તે ગુણેને હૃદયમાં ધારણ કરે છે. પુસ્તકોમાં લખેલા અક્ષરો તે જડ છે, તો પણ તે અક્ષરો દ્વારા વાય પદાર્થોનું
સ્મરણ કરી, સત્ય તત્ત્વનો વિવેક કરીએ છીએ. તેવી રીતે પરમાત્માની મૂર્તિધારા પરમાત્માનું સ્મરણ કરી તેમના ગુણોને લેવા જોઈએ; એમ અસલ સનાતન જૈન સિદ્ધાંતમાં મૂર્તિ પૂજા પ્રતિપાદન કરી છે. કેવળજ્ઞાની સાકાર હતા માટે તેમની મૂર્તિની પૂજા સિદ્ધ થાય છે. હાલમાં વિકટેરીઆ રાણી વગેરેના બાવલાને લોકો માન આપે છે તેનું કારણ ફક્ત ગુણાજ છે. અસલ તેમ પરમાત્માની મૂર્તિધારા સગુણ લેવાનો રીવાજ ચાલ્યો આવે છે. - પરમાત્મ પદ પ્રાપ્ત કરવા માટે સદાચરણે રૂપ જે ચારિત્ર છે તે આવશ્યક સમજી તેની ક્રિયા કરવી જોઈએ. પરમાત્માએ શુદ્ધ ક્રિયાથી કર્મને ક્ષય થાય છે એમ જણાવ્યું છે. ઇર્ષ્યા, રાગ, દ્વેષ, મનની ચંચલતા, મેહ, મમતા, પાખંડ, કૃપણુતા, હિંસા, જૂઠ, વ્યભિચાર આદિની અશુદ્ધ ક્રિયાઓ ' છે; તેને ત્યાગ કરી ઉત્તમ સગુણોની જે જે માર્ગે પ્રાપ્તિ થાય તે તે શુદ્ધ ક્રિયાને આદર કરવો જોઈએ.
આ પ્રમાણે ઈશ્વરાદિને માનનાર જેને દુર્ગુણરૂપ પશુઓનો જ્ઞાનરૂપ અગ્નિમાં હોમ કરી સત યજ્ઞ કરે છે. અથવા ઉત્તમ સગુણને ધારણ કર
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
નાર ગુરૂ જનેાની પૂજા કરવી તે પણ ચક્ષ કહેવાય કરે છે. માટે જૈના ઉત્તમ સિદ્ધાંતના માનતાર સ્તિક કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૨૫
છે—તેવા યજ્ઞ જેને હાવાથી પરમ આ
કેટલાક ઈશ્વરને જગતના કર્તા હર્તા માને છે. આત્માના બનાવનાર પણ ઈશ્વર છે. આવી માન્યતા જૈનેને કબુલ નથી. કારણુ કે, રાગદ્વેષ રહિત એવા જે ઈશ્વરને જૈને માને છે તે ઈશ્વર, કદી જગત્ રચવાની જંજાળમાં પડતા નથી. બાકી આત્મરૂપ ઈશ્વર જે શરીરરૂપ જગતના કર્તા કર્મના ચેાગે છે અને શરીર રૂપ જગા હતા પણ છે, શરીર સૃષ્ટિ-કમ સૃષ્ટિને કર્તા આત્મારૂપ શ્વિર છે, પણ તે સંસારી અવસ્થામાં, અશુદ્ધ પરિણતિના ચેાગે કમ્મરૂપ સૃષ્ટિને કર્તા અને હર્તા જાણવા. આવી રીતે જ્ઞત્ત્વ તેા અપેક્ષાએ આત્માને ઈશ્વર કલ્પી જૈના સ્વીકારે છે. તે વિના કર્મરહિત શુદ્ધ પરમાત્મામાં જગત કર્તૃત્વ, જૈના માનતા નથી. કેટલાક અદ્વૈતવાદી વેદાન્તિયેા પણ જગતને કર્તા ઈશ્વર માનતા નથી. કારણ કે બ્રહ્મ કેવલ સત્ય છે અને માયા અસત્ છે. તેા અસત્ જગત્ત્ના કર્તા બ્રહ્મ માનવું તે વૃંધ્યાપુત્રવત્ અસત્ ઠરે છે. આર્યસમાજી પણ વેદના આધારે કહે છે કે, આત્માએ તથા કર્મના બનાવનાર ઈશ્વર નથી. આત્માએ અનાદિકાળના છે. જ્યારે તે આત્માના બનાવનાર ઈશ્વર વેદના આધારે આર્યસમાજીએ માન્યા નહીં, ત્યારે જેતા પણ જ્ઞાના ખનાવનાર તરીકે આગમના આધારે ઈશ્વરને માને નહિ તે રાજપ્રમાળ ને યુક્તિમુત્ત જ્ઞ છે. વેદને માનનાર આર્યસમાજીએ પૃથ્વી, જલ, આદિ પરમાણુઓને નિત્ય માને છે, પરમાણુઓના બનાવનાર ઈશ્વર માનતા નથી. ત્યારે જૈતા પણ પુદ્ગલ પરમાણુઓનેા બનાવનાર ઈશ્વર માનતા નથી. આર્યસમાજીએ વેદનું પ્રમાણ આપી કહે છે કે, જીવાને, કર્યા કર્મ પ્રમાણે સુખ દુઃખને ન્યાય આપનારા દશ્વિર છે, ત્યારે જેના કહે છે કે, જીવાને, જે જે કર્મ કર્યા હોય છે તેનું ફળ છાએ કરેલાં કર્મ પેાતાની મેળેજ આપે છે. ઈશ્વરની ન્યાયશક્તિ કલ્પવાની જરૂર તેમાં રહેતી નથી. અગ્નિમાં ઉષ્ણતા આપવાની શક્તિ જેમ છે, જલમાં શીતતા આપવાની શક્તિ જેમ છે, અગ્નિ હાથમાં ઝાલીએ તા અગ્નિ બાળે છે, એ ઉષ્ણતા ગુણુમાંજ ખાળવાની સ્વયં શક્તિ છે, કંઇ શ્વિર ત્યાં ન્યાય કરવા આવતા નથી; તેમ પુણ્ય અને પાપ કર્મોંમાંજ સુખ અને દુઃખ આપવાની શક્તિ છે. ત્યાં ઈશ્વરની પ્રેરણા તથા ન્યાય શક્તિ કલ્પવાની જરૂર પડતી નથી. જેમ આર્યસમાજી પણ ઉપર જણુાવેલી ખાખતાના કર્તા ઈશ્વરને માનતા નથી, તેમ જૈતા પણુ આત્મા તથા પરમાણુઓથી બનેલાં કર્મ
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
વચનામૃત.
આદિના કર્તા ઈશ્વરને સ્વીકારતા નથી. જે વસ્તુ, નિત્ય, અનાદિ કાળની હોય છે, તેના કર્તા ઈશ્વર કરી શકતા નથી; એમ વેદના આધારે જ્યારે આર્યસમાજીએ મુક્તકંઠે કહે છે ત્યારે જગા બનાવનાર ઈશ્વર નથી એમ જો જૈના કહે તે તેમાં સંપૂર્ણ સત્યતાજ સિદ્ધ કરે છે.
વેદધર્મવાળા અમુક અમુક બાબતામાં ઈશ્વરની કર્તૃત્વશક્તિ સ્વીકારે છે, અને જેના તે અમુક હેતુથી સ્વીકારતા નથી. પરમાણુઓને ભેગા કરનાર અને તેને અમુક પદાર્થ બનાવનાર ઈશ્વર છે. ત્યારે જૈના કહે છે કે પરમાણુઓમાં અમુક સંયાગામાં ભેગા મળી અમુક આકારરૂપે બનવાની શક્તિ રહી છે. તાવત માત્ર આટલા છે. સાયન્સ વિધા પણ પદાર્થોમાં ભેગા મળવાની તથા વિખરવાની શક્તિ છે એમ સ્વીકારે છે. આ બાબત વિશેષ મનન કરવા ચેાગ્ય છે.
હવે આત્મા સંબંધીના વિચાર કરીએ. સનાતન વેદાન્તિયેા આત્માને સર્વત્ર વ્યાપક માને છે. આત્મા સર્વત્ર વ્યાપક છે એને સિદ્ધાન્ત શરમતનો છે. રામાનુજ આચાર્ય આત્માને પરમાણુરૂપ સૂક્ષ્મ સ્વીકારે છે, અને આત્માને સર્વત્ર વ્યાપક માનનારની દલીલેા તાડી નાંખે છે. શાંકરમતવાળા આત્માને અણુ માનનારની દલીલા તેાડી નાંખે છે. શાંકરમતવાળા સર્વ છવાના એક આત્મા બ્રહ્મરૂપ સ્વીકારે છે, ત્યારે રામાનુજ મતવાળા અણુરૂપ ભિન્ન ભિન્ન આત્માને સ્વીકારે છે, અને દલીલો વેદાન્ત સુત્રના આધારે બતાવે છે. આર્યસમાજી આત્માઓને ભિન્ન ભિન્ન સ્વીકારે છે. સર્વ જીવના એક આત્મા સ્વીકારતા નથી. અને તેથી અદ્વૈતવાદના સર્વત્ર વ્યાપક બ્રહ્મને દલીલેાથી તાડવા યુતિયા આપે છે. આર્ય સમાજીએ સર્વત્ર વ્યાપક ભિન્ન ભિન્ન આત્માને માને છે.
જૈના સિદ્ધાન્તાનુસાર દલીલેાપૂર્વક આત્માએને ભિન્ન ભિન્ન માને છે. વ્યક્તિની અપેક્ષાએ સર્વ આત્માએ ભિન્ન ભિન્ન છે. સંગ્રહનયની અપેક્ષાએ સર્વ આત્માઓની એકસરખી સત્તા હૈાવાથી સર્વ આત્માઓનું એકત્વપણું માને છે. અમુક અમુક અપેક્ષાઓને લેઇ સર્વના એક આત્મા અને સર્વના ભિન્નભિન્ન આત્મા સ્વીકારતાં તકરારનું સ્થાન રહેતું નથી, એકજ મનુષ્ય પુત્રની અપેક્ષાએ પિતા, અને પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર એમ એ ધર્મ સહિત કહેવાય છે. તેમ આત્મા પણુ સત્તાથી એક, અને વ્યક્તિથી ભિન્ન ભિન્ન સ્વીકારવામાં આવે તે તે અપેક્ષાએ સવટે છે. શ્રી રામાનુજ અણુરૂપ આત્મા માને છે અને શંકરાચાર્યજી વ્યાપક બ્રહ્મ માને છે, ત્યારે જેના આત્માને વ્યાપક પણુ માને છે અને અભ્યાપક પણ
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
માને છે. કેવલજ્ઞાનમાં લેાકાલાક ભાસે છે તેની અપેક્ષાએ સર્વત્ર વ્યાપક આત્મા માનવામાં આવે છે, અને સૂક્ષ્મ શરીરમાં પશુ અસંખ્યાત પ્રદેશથી વ્યાપીને રહે છે માટે અણુ જેટલા અર્થાત્ ઘણા સૂક્ષ્મ પણ આત્મા આ અપેક્ષાએ માનવામાં આવે છે. વ્યાપક અને અણુવાદમાં જૈને અપેક્ષાથી અન્ને પણ સ્વીકારતા હાવાથી ખંડનમંડન કરતા નથી. અપેક્ષા સમજીને વ્યાપક માને વા અણુરૂપ માતે તે સ્યાદાદ યથાયોગ્ય ધટે છે. જ્યારે આત્મા કેવલીસમુદ્ધાત કરે છે ત્યાં લેાકાકાશમાં સત્ર આત્માના પ્રદેશા વ્યાપે છે, તે વ્યક્તિની અપેક્ષાએ અમુક કાળમાં આત્મા વ્યાપક ગણાય છે. શાંકર અને રામાનુજવાળાએ વ્યાપક અને અણુવાદમાં જુદા પડે છે, ત્યારે જૈના એના સિદ્ધાંતને અમુક નયેાની અપેક્ષાએ માનતા હેાવાથી બન્નેના વાદને પોતાના દર્શનમાં ઉતારે છે. શુદ્દાદ્વૈતવાદિએ આત્માને માને છે અને તે આત્મા તે કદી પરમાત્મા થાય નહિ. પરમાત્મા વિષ્ણુ છે અને આત્માએ સદા કાલ પરમાત્માના સેવક રહેવાના છે એમ સ્વીકારે છે. જના અમુક અષે ક્ષાએ, એટલે જ્યાં સુધી આત્માની પરમાત્મ દશા થઈ નથી ત્યાં સુધી બહિરાત્મા વા અન્તરાત્મા તે પરમાત્માના સેવકા કહેવાય છે, એમ માને છે. પણુ આત્માની સંપૂર્ણ શક્તિયાને વિકાસ થતાં તે પરમામાં કહેવાય છે. આર્યસમાજીમ, શાંકરમતવાળાએ તથા સાંખ્યા તથા રામાનુજઆચાર્ય આત્મા પુનર્જન્મ ધારણ કરે છે, તેમ માને છે; ત્યારે જૈતા તથા ઔદ્દા પશુ આત્મા પુનર્જન્મ ધારણુ કરે છે તેમ માને છે. ફક્ત પ્રોસ્તિયા, ચાર્વાકા અને મુસલમાને આત્માનેા પુનર્જન્મ સ્વીકારતા નથી.
અદ્વૈતવાદિયા આત્માને નિત્ય સ્વીકારે છે. રામાનુજ શુદ્દાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, તેમજ આર્યસમાજીએ પણ આત્માનું નિત્યપણું સ્વીકારે છે. આહ્વા આત્માને ક્ષણે ક્ષણે નવા તરીકે ઉત્પન્ન થનાર માની અનિવાર્સ્વીકારે છે. જેના આત્માને દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય માને છે અને પર્યાયાચિંકનયની અપેક્ષાએ અનિત્ય માને છે. થજીદમાં સહિતા ભાગમાં કહ્યું છે કે સાતે સજ્જ તે-તે આત્મા કંપે છે. અને તે આત્મા કંપાયમાન થતા નથી. મૂળ દ્રવ્યરૂપે નિત્ય છે. તેથી તેની અપેક્ષાએ કંપાયમાન થતા નથી, અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ શરીર આદિ પર્યાય કરે છે તેની અપેક્ષાએ કંપાયમાન થાય છે. દ્રવ્યરૂપે નિત્ય હાવાથી કંપાયમાન થતા નથી, અને પર્યાય રૂપે શરીર વગેરેથી અનિત્ય હોવાથી-અનિત્ય છે તેથી કંપાયમાન થાય છે. આમ અપેક્ષાએ જૈને નિત્ય અને અનિત્યવાદ સ્વીકારે છે. મધ્યસ્થ દૃષ્ટિમંતા વિચારશે તા આમ અપેક્ષાએ ચેાગ્ય સમજાશે, જે જે
For Private And Personal Use Only
૧૨૭
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
વચનામૃત.
વાદિયે આત્માને નિત્ય માને છે તેના મત પ્રમાણે આત્મા નિત્ય હાવાથી તે કાર્યરૂપ નથી. તેથી તે અનાદિકાળના સિદ્ધ કરે છે. સારાંશ કે નિત્ય એવા જે આપણે આત્માએ છીએ તેના બનાવનાર ઈશ્વર નથી; એમ આપણા સિદ્ધાંત અનુસારે સમજી શકાય છે. આત્માના બનાવનાર ઈશ્વર નથી એમ જૈને પણ માને છે. આા પશુ ઈશ્વરમાં જગત્કર્તૃત્વ સ્વીક્રારતા નથી. આત્માએ વગેરેની બાબતમાં ઇશ્વરકતૃત્વ નથી એમ સમાલોચનાથી કેટલીક બાબતેથી સમજી શકાશે. પ્રીસ્તિયા અને મુસલમાન જીવાના બનાવનાર ઈશ્વરને માને છે.
આત્માને પુનર્જન્મ માન્યા વિના પુણ્ય અને પાપના તે ભેાતા થઇ શકતે! નથી. જેઓના ધર્મ પુનર્જન્મના સિદ્ધાંત ઉપર રચાયેા છે તેના ધર્મવાળા પાપથી ડરતા રહે છે અને સદાચારમાં લક્ષ રાખ્યા કરે છે. પુનર્જન્મના સિદ્ધાંત માન્યા વિના આ ભવમાં શુભકાર્ય કરવાં, અને અશુભ કાર્ય કરવાં નહિ એવી દૃઢ ભાવના રહી શકતી નથી. હિંદુએ પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણુ એ ત્રણ પ્રકારનાં કર્મ માને છે. જૈના અષ્ટ પ્રકારનાં કર્યું માને છે તે ઉપર જણાવવામાં આવ્યું છે. આત્મા અતે કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતને માનનારા આસ્તિક ગણાય છે. આત્મા અને કર્મનું સ્વરૂપ પરિપૂર્ણ સમજવામાં આવે તેા આત્માના તરફ લક્ષ લાગે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય આદિ અનંત ગુણુમય આત્મા છે. જેમ કર્મનાં આવરણુ ખસતાં જાય છે તેમ તેમ આત્માના ગુણા ખીલતા જાય છે. રાગદ્વેષ, અજ્ઞાન, હિંસા આદિ પાપના હેતુઓનેા નાશ કરવાથી આત્માની ઉચ્ચ દશા થતી જાય છે. આ જ્ઞાનવડે આત્મા, કર્મને પડદો ચીરી નાંખી લોકાલોકના પ્રકાશ કરતાર થાય છે. અનંત સુખ પ્રાપ્ત કરે છે. જન્મ જરા અને મરણનાં દુઃખાને નાશ કરે છે. પરમાત્મા સિદ્ધ કહેવાય છે. આવી દશા પ્રાપ્ત કરવા માટે કેટલાક કનક કામનીને ત્યાગ કરી સાધુત્રત પાળે છે, પરિપૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે, રાગ અને દ્વેષને જીતવા પ્રયત્ન કરે છે; યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ એ અષ્ટાંગ યાગને આદર કરે છે. જૈનેમાં આ અષ્ટાંગ યોગના વિશેષ પરિચય છે. સાધુ અને સાધ્વીઓ યથાશક્તિએ આ અષ્ટાંગ યોગતે ધારણ કરે છે. ગૃહસ્યા તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી ગૃહસ્થાવાસમાં રહી. નીતિથી ધન પ્રાપ્ત કરે છે. સદા આચારાની શુદ્ધિ પાળ્યા કરે છે. સારાં વ્રતેા અંગીકાર કરે છે. વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણીની નીતિની વૃદ્ધિ કરી આત્મગુણા ખીલવે છે. સુતિગૃહસ્થા અને સાધુઓનું અંતિમ લક્ષ્ય મુક્તિ સ્થાન છે.
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૨૯
મુક્તિના સંબંધમાં દરેક ધર્મવાળાઓની જુદી જુદી માન્યતા છે. કેવલા દૈતવાદિયે (શકરમતાનુયાયિઓ) ત્રણ પ્રકારના કર્મ ક્ષયથી મુક્તિ સ્વીકારે છે. પણ તે આકાશની પેઠે સર્વત્ર વ્યાપકપણું મુતાત્માનું સ્વીકારે છે. વૃત્તિને ક્ષય અને બ્રહ્મ સ્વરૂપમય થઈ જવું એજ મુક્તિ છે, એમ અત વેદાતિ સ્વીકારે છે. બ્રહ્મની પેઠે મુતપણું પણ સર્વત્ર છે. કેટલાક સાયુજ્ય અને નિરાયુજ્ય એવી બે પ્રકારની વેદાતિ મુક્તિ સ્વીકારે છે. રામાનુજ આચાર્ય પણ ગુણથી રહિતપણું તે રૂપ મુકિત સ્વીકારે છે. ૩ ૪ પર પુનરાવર્તતે ચાલ્યા નરિવર્તનતે તદાન એ મન-મુક્તિમાં ગએલા જીવ પાછા આવતા નથી. જ્યાં ગયા બાદ પાછું કરાતું નથી તે મારા મહારું છે. આવી આ મલેકના ચરણના આધારે કેટલાક વેદાતિયાની માન્યતા છે. આર્ય સમાજીઓ કહે છે કે, મુક્તિમાં અમુક કાળની મર્યાદા સુધી છે રહીને પાછા સંસારમાં આવે છે. સાંભળવા પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ પૂર્વે એમ છપાવ્યું હતું કે, જીવો મુક્તિમાં ગયા બાદ પાછા આવતા નથી. પાછળથી મુક્તિમાંથી પાછા આવે છે એમ છપાવ્યું છે. સત્ય જ્ઞાની જાણે. સ્વામિનારાયણવાળાઓ વિષ્ણુ ભગવાનની પાસે અક્ષરધામમાં રહેવું તેને મુક્તિ માને છે. શુદ્ધાદ્વૈત (શ્રી વલ્લભ સંપ્રદાયવાળાઓ) ગોલોકમાં જઈ શ્રી વિષ્ણુ ભગવાનની પાસે રહેવું તેને મુક્તિ માને છે. થીઓસોફીઆમાંના પણ કેટલાક લોકો અમુક સ્થાનમાં અમુક વખત સુધી રહેવું તેને મુક્તિ માને છે, અને મુક્તિમાંથી આત્માઓ પાછા સંસારમાં અવતાર ધારણ કરી, અન્ય મલીન આત્માઓને સુધારે છે. સારાંશ કે તેઓની માનેલી મુક્તિમાંથી તેમાંના કેટલાકના મત પ્રમાણે છે પાછા સંસારમાં આવે છે. મુસલમાન અમુક સ્થાનમાં રહેવું તેને મુક્તિ માને છે. પ્રીસ્તિ પણ તે પ્રમાણે મુક્તિમાં અમુક બાબત સ્વીકારે છે. બૈો સંપૂર્ણ વાસનાના ક્ષયને મુક્તિ સ્વીકારે છે. બોદ્ધાએ મુક્તિનું સ્થાન કહયું નથી.
જેને સંપૂર્ણ અષ્ટકમના ક્ષયથી મુક્તિદશા સ્વીકારે છે, લોકના અંતે સિદ્ધશિલાની ઉપર મુક્તિમાન છે. અષ્ટકર્મથી જે મહાત્માઓ મૂકાય છે તે તર્ત એક સમયમાં મુક્તિસ્થાનમાં જાય છે. ત્યાં અનંત કેવલજ્ઞાન, કેવલ દર્શન, અનન્ત સુખ, અને અનંત વીર્ય-શક્તિથી સદાકાલ બિરાજે છે. મુક્ત દશામાં સિદ્ધ, બુદ્ધ, પરમાત્મા કહેવાય છે. સમયે સમયે અનન્ત સુખ ભેગવે છે. સિદ્ધ-મુક્ત થએલા આત્માઓ મુક્તિમાંથી કદી પાછા આવતા નથી. તેઓને કર્મના અભાવે જન્મ, જરા અને મરણ નથી. બળેલું બીજ જેમ બીજીવાર ઉગી નીકળતું નથી, તેમ જેઓએ કર્મને
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
વચનામૃત.
ખાલી ભસ્મ કર્યા છે એવા મુક્તિના જીવેા કદી સંસારમાં પાછા આવતા નથી. કાઈ કહેશે કે સસારી જીવાને દુઃખમાંથી બચાવવા પાછા આવે છે, આ પણ દલીલ ચેગ્ય નથી. કારણકે જેણે સંપૂર્ણ કર્મના ક્ષય કર્યો છે તેને કર્મ વિના અવતાર ધારણ કરવા પડતા નથી. દુઃખી જીવાને બચાવવા માટે સંસારમાં રહેલા ધણા મહાત્માએ ઉપદેશ આપે છે. પરમાત્મારૂપ થએલાઓને આવવાની કશી જરૂર પડતી નથી. મુક્તિમાં અનંત આ ભાએ પરમાત્મ રૂપે બની અનંત સુખ ભાગવે છે. અનંત જ્ઞાનવર્ડ સર્વ પદાર્થોને જાણે દેખે છે.
કેટલાક દુઃખના અત્યંત અભાવ તેનેજ મુક્તિ માને છે. કેટલાક કહે છે કે મુક્તિમાં જ્ઞાન રહેતું નથી. જૈતા કહે છે કે દુઃખના અત્યંત અભાવ પૂર્વક મુક્તિમાં અનંત સુખ ગુણુ પ્રગટી નીકળે છે. ચિત્ અને આનર્ મુળ આત્માના છે, માટે આત્મા વિજ્ઞાનન્દુ કહેવાય છે. મુક્તિમાં અનંત જ્ઞાન છે. જ્ઞાન વિનાની જડ મુક્તિને કાણુ ઇચ્છે? કોઇ અે નહીં. જૈતા જ્ઞાન અને અનંત આનંદ મુક્તિમાં માને છે. અને ત્રામાં તેજ સદાકાલ પામવે થાય છે એમ સ્વીકારે છે. સિદ્ધાત્મા સર્વે અરૂપી એટલે પરમાણુથી ભિન્ન અસંખ્યાત પ્રદેશી અત્યંત સુક્ષ્મ હોય છે. તે એક ઠેકાણે અનંત ભેગા રહે છે, તાપણુ એક ખીજાને હરકત થતી નથી. કારણકે તે આકાશ પેઠે અરૂપી છે. સસારમાં અત્યંત અદ્વૈત જીવા છે. મુક્તિમાં ગયાથી સંસારમાં રહેલા છત્રના છેડે આવતા નથી. મુક્તિમાં જવાના ઉપાયેા જ્ઞાન, શૅન, અને ચરિત્ર છે. જ્ઞાનીનચાાિળિ મોક્ષઆના; તત્વાર્થ સૂત્રમાં કહ્યુ છે. શ્વેતાંબરા અને દિગંબર જૈને કેટલાક ક્રિયા વગેરેના ભેદો ત્રિના, આત્મા, કર્મ, મુક્તિ, નવ તત્ત્વ, ષડ્ દ્રવ્ય, અને ઇશ્વર આદિની માન્યતામાં સિદ્ધાંત તત્ત્વ તરીકે એક સરખી માન્યતા ધરાવે છે. આ પ્રમાણે મુક્તિ બાબતમાં જૈનેાની માન્યતા જણાવી.
જગત્કર્તૃત્વ તરીકે ભિન્નમાન્યતાના દેવા—વૈષ્ણવ મતવાળા વિષ્ણુને જગતકર્તા તરીકે માને છે. બ્રહ્માને માનનારા બ્રહ્માને જગત્ બનાવનાર તરીકે માને છે. શિત્રમતવાળા મહાદેવને જગા બનાવનાર તરીકે સ્વીકારે છે. દેવી ભગવતવાળા શિક્તને જગત્ કરનારી માને છે. પ્રી. સ્તિયા પેાતાના ઈશ્વરને જગતકર્તા તરીકે માને છે. મુસલમાના મુદ્દાને માને છે. કોઇ કતને માને છે. આર્ય સમાજીએ ઉપરના મતવાળાએ જેવી રીતે માતે છે તેવા આકારવાળા દેશને જગત્કર્તા તરીકે કબુલ કરતા નથી, ઉલટું બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, અને દેવી વગેરેનું ખંડન કરે છે. આર્ય સમાજી
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૩૧
સૂર્યને વિષ્ણુ કહે છે. મેધ સહિત વિદ્યુતને મહાદેવ કહે છે. વાયુને બ્રહ્મા કહે છે. કેટલાક યાગને માનનારા પૂરક પ્રાણાયામને બ્રહ્મા કહે છે. કુંભક પ્રાણાયામને વિષ્ણુ કહે છે. રેચક પ્રાણાયામને મહાદેવ કહે છે. અને આત્મશક્તિને દેવી કહે છે. જેના જ્ઞાન, દર્શન, ચારિત્રને, બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ્વર કહે છે. અથવા આત્મા સંપૂર્ણ જ્ઞાનને ધારણુ કરી સર્વેન અને તે તે બ્રહ્મા કહેવાય છે. સંપૂર્ણ ગુણાને સ્થિર કરે ત્યારે આત્માત્ર વિષ્ણુ કહેવાય છે, અને અનંત કર્મની વર્માના જ્યારે સર્વથા નાશ કરે ત્યારે તે મહાદેવ કહેવાય છે. એક આત્માનેજ ગુણાની અપેક્ષાએ અનેક નામથી ખેલાવવામાં આવે તે તેમાં કાઈ જાતના દોષ નથી. જગત્ અનાદિકાળથી દ્રવ્યાથિક નયતી અપેક્ષાએ છે. માટે જગતને બનાવનાર કોઈ ઈશ્વર નથી એમ જૈને સ્ત્રીકારે છે, તેમ આદ્દા તથા કેટલાક અદ્વૈતાદિ વેઢાન્તિયે પશુ સ્વીકારે છે. વૈશેષિક દર્શનવાળા પણુ પૃથ્વી આદિના પરમાણુઓને નિત્ય માને છે અને તે પરમાણુએ રૂપ જગતના અનાવર ઈશ્વર નથી એમ સ્વીકારે છે. આર્ય. સમાજીએ સૂર્ય, મેત્ર, અને વાયુ વગેરેને જગા પોષક માતી ઉપચારથી કર્તા તરીકે માને છે, એવું ઔપચારિક કર્તાપણું તે જૈને પણ સ્વીકારે છે. પણ વસ્તુતઃ સત્યકર્તાપણું એવા સૂર્યાદિમાં માનતા નથી. ઈશ્વર પરમાત્મા તા ઉપચારથી પણું કર્તા તરીકે સિદ્ધ થતા નથી. સાંખ્યા કહે છે કે પ્રતિઃ ની પુરુષસ્તુ પુર પારાવત્ નિજૈઃ પ્રકૃતિ (કર્મ ) કર્ત્ત તરીકે છે. પુરૂષ-શ્વિર (આત્મા) તા નિર્લેપ છે. કાઇ વસ્તુને કર્તા સિદ્ધ થતા નથી. જેના પશુ પરમાત્માને અકર્તા માને છે. રાગદ્વેષ રહિત પરમાત્માને જગત્ બનાવવાનું કંઇ પણ પ્રયેાજન નથી. જૈતેના સિદ્ધાંત પ્રમાણે સર્વ પ્રકારની ખટપટ રહિત પરમાત્મા છે. ઇત્યાદિ ઉપર જણાવવામાં આવ્યું છે.
ઉપસંહાર—જેતા ઉપર પ્રમાણે સિદ્ધાંતને સ્વીકારી મુક્તિમાં જવા ઇચ્છે છે તેથી તે મઞાપ્તિજ ગણાય છે. જેને આ પ્રમાણે પોતાના સિદ્ધાંતાને માને છે અને અન્યદર્શનને પણ અમુક નયની અપેક્ષાએ માનીને તેનું ગ્રહણ કરે છે. અમુક એકેક નયને માની દર્શને ઉભાં થયાં છે. પણ તેમાંથી (નયેાની સાપેક્ષતાથી) સત્ય ખેંચી લેવું. જે ભાગ અસત્ય લાગે તેની ઉપેક્ષા કરવી. સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવે કાઇ ધર્મ ઉપર દ્વેષ ધારણ કરવા નહિ. ષડ્ દર્શનજિત અંગ ભણી જે--જિન દર્શન રૂપ પુરૂષનાં સાંખ્ય, વૈશેષિક, મીમાંસક, અને ઐાદ્ધ વગેરે દર્શને અંગ છે. અંગાને અંગ રૂપ માની તેમાંથી સાર ખેંચવા. અન્ય દર્શનાને સાપેક્ષતયાઢ સમજાયી સ્યાદ્વાદ દર્શનની ખૂબી સમજાવવી, વિતંડાવાદ કરીને ધર્મની મારામારી કરવાથી રાગ
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
વચનામૃત
દેશની વૃદ્ધિ થાય છે. હિંદુસ્થાનમાં રહેલા હિંદુઓ વગેરે બાંધવોને જૈન તત્વ સમજાવવા જેનોએ પ્રયત્ન કરવો જોઈએ. જે તેઓ જેનતત્વને સમજશે તો જૈન ધર્મની નિંદા કરશે નહિ. તેમજ એકેક નથી પરસ્પર કલેશ પણ કરશે નહિ. ભારતધર્મમંડળ નામના પુસ્તકમાં લખેલું છે કે એક વખત જૈનોની સંખ્યા આર્યાવર્ત વગેરેમાં ચાલીશ કરોડ મનુષ્યની હતી. જેમાં જૈન તત્વ જાણવાનું જ્ઞાન પ્રતિદિન ઘટવાથી હાલ આશરે ચઉદલાખ મનુ બ્બાની સર્વ જૈનોની સંખ્યા ગણાય છે. પહેલાં ચારે વર્ણ જૈન ધર્મ પાળતી હતી.
ચોવીશ તીર્થકરો તો ક્ષત્રિય (રજપુતો) હતા. છેલ્લા તીર્થકર શ્રી મહાવીરસ્વામી કે જેનું નિર્વાણુ થયાં આજ ૨૪૩૭ વર્ષ થયાં છે, તેઓના અગ્યાર પાટવી શિષ્ય ગણધરો બ્રાહ્મણ હતા. મહાવીરસ્વામીના વખતમાં ૌતમબુદ્ધ થયો હતો. તેણે બુદ્ધ ધર્મનું સ્થાપન કર્યું હતું. શ્રી મહાવીરસ્વામીના નિર્વાણુ વખતે અઢાર દેશના રાજાઓએ હાજરી આપી હતી. ગૌતમસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. કેણિક, શ્રેણિક, ચેક, પ્રતન, પ્રસન્નચંદ્ર વગેરે રાજાએ એમહાવીરસ્વામીના પરમ ભક્ત હતા. પશ્ચાતનંદ, સપ્રતિ, વનરાજ, કુમારપાલ અને વસ્તુપાલ વગેરે જેન. રાજાઓના વખતમાં જૈન ધર્મનો ફેલાવો વિશેષ થયો હતો. નાત જાતના ભેદ વિના સર્વ લેક જૈન ધર્મ પાળતા હતા. આર્દ્રકુમાર જેવા મુસલમાન અને મેતાર્થ મુનિ જેવા ચંડાલ કુલમાં ઉત્પન્ન થએલા પણ જૈન ધર્મ પાળી મુકિત પદ પામ્યા છે. તે વખતમાં જેનોની વિશાલ દષ્ટિ હતી. શંકરાચાર્ય જેવાના વખતમાં પણ જેનો શાસ્ત્રાર્થમાં સામા ટકી રહ્યા અને જૈન ધર્મનો ફેલાવો કરવા લાગ્યા. અન્ય ધર્મવાળાઓની રાજસભા સમક્ષ શાસ્ત્રાર્થ કરી જૈન ધર્મનો ફેલાવો કરવા લાગ્યા. જે લોકો યજ્ઞમાં પશુઓને હોમતા હતા, તેવાઓને પણ બોધ આપી, જ્ઞાન-ધ્યાનરૂપ યજ્ઞમાં દર્યા અને જૈન ધર્મ પમાડયો. હાલના જેને જે તે પ્રમાણે વિશાળ દષ્ટિ ધારણ કરી આર્યસમાજીઓની પેઠે પિતાના ધર્મને ફેલાવો કરે તે ઉદ્યમ કરવામાં તેઓના પૂર્વજોના પગલે ચાલ્યા કહેવાય. જ્ઞાન, ધન, અને સત્તામાં જે પ્રજા આગળ પડે છે તે પિતાના ધર્મને વિશેષ ફેલાવો કરી શકે છે. જેનામાં પણ આવી આ. ભિક સત્તા પ્રગટ થશે તે તેઓ હારિફાઈમાં આગળ પડતા ગણેશે કોઈ ધર્મના ઉપર દેષ કરે નહિ. અન્ય ધર્મ પાળનારા ઉપર પણ ઉપકારો કરવા. અન્ય ધમએના આત્માને પણ પિતાના આત્મા સમાન લેખી તેઓ ઉપર મૈત્રી ભાવના ધારણ કરવી. જે જ્ઞાન સંપાદન કર્યું હોય તેનું દાન આપણે માનવ બાંધવોને આપવું. અન્ય ધર્મીઓના આત્માને પણ
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૩૩
ધાર્મિક કેળવણી આપી ઉચ્ચદશ કરવી. તેમના ભલામાં ભાગ લે . આવી ઉત્તમ દષ્ટિને જેને એ સદાકાળ ધારણ કરવી, પુરૂષ અને સ્ત્રીઓને કેળવણી આપવી. મીશનરીઓની પેઠે અન્ય ધર્મીઓને વિદ્યાના દાનની મદદ કરી, પ્રીતિધર્મમાં જતા બચાવવા અને જૈનધર્મનું જ્ઞાન આપવું. આવી ઉત્તમતાથી અન્ય ધમઓને, જેનધર્મ જાણીને તે સ્વીકારવાની રૂચિ થશે.
જે લોકો આત્મા માનતા નથી, પુનર્જન્મ માનતા નથી, ઈશ્વર, પુણ્ય, અને પાપ માનતા નથી; તે જડવાદીઓ અથવા ચાર્વાક કહેવાય છે. તેઓને આસ્તિક બનાવવા આત્મતત્વનું જ્ઞાન આપવું. તેવાં પુસ્તકો આપવાં. અને તેવા નાસ્તિકોની નાસ્તિકતા ટાળવા સદાકાળ પ્રયત્ન કરો.
ઉપર પ્રમાણે જેનોની આસ્તિતાનાં તો સમજી આત્માની ઉન્નતિ કરવા પ્રયત્ન કરો. દુર્ગુણોને ટાળવા. સદ્ગણોને લેવા. સગુણોના ધારકોની સેવા કરવી. જગતમાં પુરૂષો અને સ્ત્રીઓ શારીરિક, માનસિક અને વાચિક સ્થિતિને સુધારો કરી આધ્યાત્મિક દશાની ઉત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરે. સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત થઈ સત્ય સુખને પ્રાપ્ત કરે. [ 5 વરની મારી છે.
सज्जनमा अने दुर्जनमां तफावत. સજજને સમુદ્ર, પૃથ્વી, નદી, સૂર્ય, ચંદ્રની પેઠે સહેજે બીજાઓને ઉપકાર કરે છે ત્યારે દુર્જનો કટક વૃક્ષ–હલાહલ વિષ અને સર્પની પેઠે બીજા ઓને દુઃખના દેનાર થાય છે. સજજને જ્યારે બીજાઓમાં ગુણ દૃષ્ટિથી ગુણ દેખે છે, ત્યારે દુર્જને અવગુણુ દષ્ટિના ગે બીજાઓમાં છતા અને અછત દે દેખે છે-બીજાનું ભુંડું કરવા આળ ચઢાવે છે. સજનો જ્યારે ઉપકાર કરવા તૈયાર રહે છે, ત્યારે દુર્જને ઉપકાર કરનારનું પણ ભૂંડું કરવા તૈયાર હોય છે. સજને સ્વભાવે દયાળુ હોય છે ત્યારે દુર્જને સ્વભાવે બીજાના પ્રાણને ઘાત કરનારા હોય છે. સર્જનો જ્યારે દુનિયાની ધોળી બાજુ તરફ લક્ષ રાખે છે, ત્યારે દુર્જનો ગુરુ, માતા-પિતા, પાઠક આદિ ઉપકારી જનની પણ કાળી બાજુ ઉપર લક્ષ આપે છે. સજજનો બીજાઓના ગુણની સ્તુતિ કરે છે, દુર્જને બીજાઓના ગુણોને પણ અવગુણેમાં ફેરવી નાખીને નિન્દા કરે છે. સજજને જ્યારે મનુષ્યોને દયાળુ, ગુણી, પરોપકારી, ન્યાયી, સત્યવક્તા કે ધર્માચાર્ય બનાવવા પ્રયત્ન કરે છે, ત્યારે દુર્જને અન્ય મ. નુષ્યને હિંસક, નિંદક, ગુણ ઉપર અવગુણુ કરનાર, નાસ્તિક, જુઠા, પ્રપંચી, ધૂર્ત, કે પાપી બનાવવા પ્રયત્ન કરે છે. સજજને કલ્પવૃક્ષ સમાન છે, ત્યારે
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
વચનામૃત
દુર્જના ખાવળીયાના વૃક્ષ સમાન છે. સજ્જના ખીજાના દુ:મે દુ:ખી થાય છે, ત્યારે દુર્જના ખીજાના દુ:ખે હર્ષિત થાય છે. સજ્જતા અન્ય જતેાની ઉન્નતિ દેખી ખુશી થાય છે, અને પ્રમાદભાવનામાં આનંદ માને છે. ત્યારે દુર્જતા અન્ય જનની ઉન્નતિ દેખાતે યા સાંભળીને તેની અપકીર્તિ થાય તેવા ઉપાયા કરવા મંડી જાય છે. અને મનમાં દાવાનળની પેઠે મળ્યા કરે છે. સજ્જને સર્વે ઉપર પ્રેમ ધારણ કરે છે, ત્યારે દુર્જનેય દ્વેષ ધારણ કરે છે. સજ્જના હિત શિક્ષાને અમૃત સમાન માને છે, ત્યારે દુર્જના હિત શિક્ષા દેનારનું પણ ભૂંડું ઈચ્છે છે. સજ્જને સાગરની પેઠે ગંભીર રહે છે. ત્યારે દુર્જના ક્ષુદ્ર બુદ્ધિ ધારણ કરે છે. સજ્જતા કપટકળાને કેળવતા નથી, ત્યારે દુર્જને કપટકળા કેળવવામાં મેટી પડિતાઇ તે હોંશીયારી માને છે. સજ્જતા ઉપરથી અને અંદરથી નિર્મલ હાય છે, ત્યારે દુર્જને અંદરથી કપટ વિષ ભરેલા હોય છે. સજ્જતાના હૃદયમાં વિધા અમૃતરૂપે પરિણામ પામે છે, ત્યારે દુર્જનાના હૃયમાં વિષ રૂપે વિદ્યા પરિણમે છે. સજ્જના ખીજાનું ભલું કરવા પ્રયત્ન કરે છે, ત્યારે દુર્જના અનેક પ્રકારે બીજાનું ખુરૂં કરવા પ્રયત્ન કરે છે. સજ્જને ખીજાઓની કુમતિને નાશ કરવા ઉપદેશ આપે છે, ત્યારે દુર્જના બીજાઓને કુમતિની વૃદ્ધિના ઉપદેશ આપે છે. સજ્જનેાનાં હૃદય હડસની પેઠે ઉજ્જળ હાય છે, ત્યારે દુર્જનાનાં હૃદય કાળા અંજનની પેઠે કાળાં હોય છે. સજ્જના કાવાદાવાના પ્રપંચેાથી દૂર રહે છે, ત્યારે દુર્જને સદાકાળ કાવાદાવા રચવામાં પેાતાનું જીવન ગાળે છે. સજ્જતાના મુખમાં અને હૃદયમાં પશુ મધુરતા હાય છે, ત્યારે દુર્જનેાના હૃદયમાં વિષ અને વાણીમાં મધુરતા હેાય છે. સજ્જના ધર્મને પ્રાણની પેઠે ધારણ કરે છે, ત્યારે દુર્જના ધર્મને ઢોંગ તરીકે માને છે, સજ્જના સદાકાળ અન્ય જીવાને મદદ આપે છે, ત્યારે ૬અનેા તેથી વિપરીતપણે પ્રવર્તિ અન્યનું ખરાબ ઇચ્છે છે. સજ્જનેાની સ ત્તાથી અન્યથાનાં દુઃખા દૂર ટળે છે, ત્યારે દુજૈતાની મહત્તા તથા સ ત્તાથી અન્યથવાને દુ:ખની પરંપરા પ્રાપ્ત થાય છે. સજ્જને પાપીઓને ધર્મી બનાવે ત્યારે દુર્વ્યતાના સમાગમમાં આવેલા જીવે અધર્મી બની જાય છે. સજ્જનેા અનેક સદ્ગુણા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, ત્યારે દુર્જના અનેક દુર્ગુણે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. સજ્જનેાની દૃષ્ટિમાં રાગ ષના અભાવે નિર્મળતા હાય છે ત્યારે દુર્જનોની ષ્ટિમાં રાગ અને દ્વેષના ચેાગે મલીનતા હાય છે. સજ્જતાની વૃત્તિ પરમાત્મા તરફ વળે છે, ત્યારે દુર્જનાની દૃષ્ટિ મેહમાયામાં પ્રવર્તે છે. સજ્જતાની દૃષ્ટિથી જગતનું કલ્યાણુ
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૩૫
થાય છે, ત્યારે દુર્જનની દૃષ્ટિ જ્યાં જ્યાં પડે છે ત્યાં અપમંગળ કરે છે. સજ્જને દેવ સમાન છે અને દુર્જને દૈત્ય-રાક્ષસ સમાન છે. સજજનોની સંગતિ લાભ કરનાર થાય છે, ત્યારે દુર્જનોની સંગતિ દુઃખ કરનારી થાય છે, માટે સજ્જનેની સદાકાળ સંગતિ કરવી. શનિતઃ દમણ,
આ જગતમાં માને સુંદર રૂપ, મીઠા શબ્દો, મીઠા રસ, મનહર સુગંધ અને સ્પર્શના સુખમાં મોહ પામી ભવજાળમાં ફસી પડે છે. વાસના ઘણુ શેખ અને ઉપદ્રવનું મૂળ છે.
એ એક સમય છે કે તે પ્રાપ્ત થયા બાદ કોઈની સાથે કોઈનો મેળાપ થતો નથી, કોઈ પાછું આવતું નથી. સર્વ ઉપર પતનકાળ ક્રિયા વર્તે છે. મૃત્યુ સર્વને વશ કરે છે. પરંતુ કોઈ મૃત્યુને વશ કરી શકતું નથી. આત્મજ્ઞાનિ મૃત્યુને જીતે છે.
સંસારમાં માયાના સંગથી ઉદ્દભવેલી વિચિત્ર વાસનાઓથી જીવ સ્વસ્વરૂપ ભૂલી માયાના પાશમાં મૃગવત ફસાયો, અને જરાવસ્થા આવી તેપણ કંઈ ચેતી શકતો નથી. અહે! જીવની કેટલી અજ્ઞાનતા! મનમાં જરા વિચારો કે, આ દેહ અત્યારે ગમે તે રૂપાળો અને સુંદર લાગે છે, પણ તે કાળે કરીને બળરહીત તથા વિરૂપ તે થવાને જ. અત્યારે આ બધી ઉપાધિનું મારે હવે શું પ્રયોજન છે? જ્યારે અંતે જરા આવવાની છે, ત્યારે ક્ષણિક વસ્તુ ઉપર પ્રેમ કરવો નકામો છે.
અજ્ઞાની મનુષ્ય, સ્ત્રી, પુત્ર, ધન, અને ઘરને મમતાથી પિતાનાં માને છે. પણ અંતે તે સર્વને છોડી વિનાશ પામવાનો જ. એ કેટલી ઘોર આપત્તિ !
મનુષ્ય પિતાના દેહનું ગમે તેટલું જતન કરે, તે પણ અંતે તેના દેહની રાખ થવાની જ.
જુઓ, વિચારે, ધારે પણ જ્યાં સુધી પ્રતિમાને દેખ્યો નથી, વિચાર્યો નથી, ધાર્યો નથી, ત્યાં સુધી મનુષ્ય જન્મની સાફલ્યતા થતી નથી.
મહિમા અતિભાને નિયંતા છે.
બીજ સઘળા મનુષ્યો ઉપર જય મેળવનાર કરતાં આત્મા ઉપર જય મેળવનાર ખરેખર વિથ છે.
માનસિક પાપનો ત્યાગ કર અને તારા મનથી સગુણી જીવન ગાળ. જે મનુષ્ય ક્રોધ કરવાના પ્રસંગે ક્રોધ કરે છે, તે પાપી છે. આપણને ધિક્કારનારને નહિ ધિક્કારીને આપણે સુખમાં રહીએ છીએ.
જે અન્યને મારે છે તેને માર ખાવો પડશે, જે બીજા તરફ ઈષ્પ બતાવે છે, તે બીજા તરફથી ઈર્ષ્યાજ જેશે.
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
વચનામૃત.
તેણે ગાળ દીધી, મારી નિંદા કરી, મને માર્યો, મને હરાવ્ય, આવા વિચાર મનમાં રાખનારાઓના ધિક્કારને કોઈ દીવસ અંત આવશે નહીં કારણ કે-કદાપિ પણ ધિક્કાર ધિક્કારથી અટકતો નથી. ધિકકાર પ્રેમથીજ નાશ પામે છે. આ એક પુરાણે ઉત્તમ નિયમ છે. જે મનુષ્ય પવિત્ર વિચારથી બોલે છે, અથવા વર્તે છે તો મનુષ્યની સાથેજ જતી તેની છાયાની પેઠે સુખ તેને અનુસરે છે.
सघळा मनुष्य शिक्षाथी कंपे छे, सघळा मनुष्य मृत्युथी बीहे छे, याद राखो के तमे पण तेना सरखाज छो, अने तेटला माटे कोइ प्राणीनो वध करता नहि. अने करावता पण नहि.
धर्मशास्त्री कहे छे के-दरेक प्राणि तरफ दयाळु अने परोपकारी था, जगत्मां शांति फेलाव, आज सिद्धांतनु रहस्य मने सद्गुरुए आप्युं.
अद्वैतवादनी ज्ञानचर्चा. વાદી–અમે એક બ્રહ્મને માનીએ છીએ. માયા આળપંપાળ છે અને બ્રહ્મ તે સચ્ચિદાનંદ એકજ શુદ્ધસ્વરૂપ છે.
- પ્રતિવાદી–હે અદૈતવાદિન !!! આ તમારે પક્ષ આકાશકુસુમવતઅસત્ય કરે છે. પ્રથમ તો અમે તમને પૂછીએ છીએ કે માયા બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન ? જે કહેશો કે માયા બ્રહ્મ થકી ભિન્ન છે તો પૂછીએ છીએ કે તે માયા જડ છે કે ચૈતન્ય–કહેશે કે જડ છે તો તે નિત્ય છે કે અનિત્ય ? જે કહેશે કે માયા બ્રહ્મથકી ભિન્ન છે તથા નિત્ય છે તે અદૈતમતના મૂળને તે તમારે આરિતને સિદ્ધાંત બાળીને ભસ્મ કરી નાખશે. કારણ કે બ્રહ્મથી ભિન્ન વસ્તુ ભાયા કરી તે પાછી નિત્ય તે તમારા મુખે તમે એજ દૈતમત સ્થાપન કર્યો, અને અદ્વૈતવાદ મૂળથીજ અસિદ્ધ કર્યો. કહેશે કે માયા જડ છે અને અનિત્ય છે તો દૈતતા સિદ્ધ થઈ કારણ કે અનિત્યવસ્તુ કાર્ય રૂપ છે. તે માયા અનિત્ય હેવાથી કાર્ય રૂ૫ ઠરી અને કાર્ય કારણથી પેદા થાય છે તે પછી માયારૂપ કાર્યનું ઉપાદાન શું છે તે કહેવું જોઈએ. જે કહેશે તે માયાનું ઉપાદાન કારણ છે તો પરિતાર્થે પસરથારામામવા અનવસ્થા દૂષણ પ્રાપ્ત થશે. વળી જે માયાનું કારણ બ્રહ્મ માનશો તે સર્વ કંઈ બ્રહ્મજ બનશે. અને માયાથી બ્રહ્મ કદાપિ જુદું થવાનું નહિ. કદાપિ તમે માયાને ચૈતન્ય માનશે તો પૂર્વ કહેલાં દૂષણે તમારા અતવાદમાં આવી ઉભાં થશે. વળી જે તમે
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૩૭
*-
-
**
*
*
*
* *
ધ નક
ક્ષા
*
*
*
કહેશો કે માયા બ્રહ્મ થકી અભિન્ન છે. તે તે બ્રહ્મ જ કહેવું જોઈએ, પણ માયા એક જુદી છે એમ કહે તે પોતાના મુખને સ્વયં બંધ કરવું પડશે.
વાદી–માયા છે તે તે એક જુદા પ્રકારની છે અને આંખે દેખાય છે તે તે સર્વ પ્રપંચ છે.
પ્રતિવાદી–બહુ સારૂ મહેરબાન ! તમો માયાને જુદા પ્રકારની માને છે તે જુદા પ્રકાર કોનાથકી જાણ? તમે કહેશો કે બ્રહ્મથકી માયાને જુદે પ્રકાર છે તે અમે કહીએ છીએ કે સ્વભાવ ભિન્ન ભિન્ન હોવાને લીધે જુદા જુદા પ્રકાર માનવા પડે છે, તે બ્રહ્મથી માયાને સ્વભાવ જુદે જ કર્યો. માયાનો સ્વભાવ જડ છે અને બ્રહ્મનો સ્વભાવ જ્ઞાનવિશિષ્ટ છે, તે તે બ્રહ્મ અને માયા બે વસ્તુઓ સિદ્ધ કરી. જેમ અજવાળું અને અંધારું બે જુદી વસ્તુઓ છે તેમ સમજવું. એમ બે વસ્તુઓ સિદ્ધ કરી તે અદૈતવાદરૂપ ભ્રમ દૂર થઈ ગયો. વળી અમે તમને પૂછીએ છીએ કે ભાયા કરતુ છે કે અમત ? જે તમે સત કહેશે તે બે તત્વની સિદ્ધિ થઈ અને જે અસત કહેશે તો આ જગતમાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ રાગી, કોઈ શેકી, કોઈ રાજા, કોઈ રંક ઇત્યાદિ પ્રપંચ કયાંથી થયે તે કહેવું જોઈએ. વળી અસત એ અમાપ છે. અભાવ ચાર પ્રકારનો છે:- માવ ૨, કર્થમવ ૨, અસ્થમા 3, અત્યતામવ8, એ ચાર અભાવમાંથી - કયા અભાવરૂપ માયા છે તે કહેવું જોઈએ. જે અત્યન્તાભાવરૂપ માયા છે
એમ કહો તે તે બીલકુલ દેખાવી જોઈએ નહીં. જેમ સાચત્તમા બીલકેલ જણાતો નથી તેમ માયાને પ્રયતામાવ હોય તો તે દેખાવી જોઈએ નહીં. પણ ઘર, પદ, ૩, એ સર્વ તમોએ ભાયારૂપે માન્યાં છે તે આંખે દેખાય છે માટે માયાને તમારાથી અસત કહેવાશે નહીં. આ કુટુંબ અસર હેવાથી તે જણાતું નથી, તેમ માયા પણ અર7 હોય તો જણાવી જોઈએ નહીં–અતઃ માયાને અસત કહેવી છે તે પુત્ર જેવું છે. બ્રહ્મ અને માયા એ બે પદાર્થ સ્વતઃ સિદ્ધ છે. વાદી–અમારા શાસ્ત્રમાં લખ્યું છે કે
હવા જીવ હિ મૂતાભા મતે તે એવાથત: .
gaધા પાદુ વેવ, તે કદિ વર ?.. સર્વ પ્રાણુઓનો એકજ આત્મા છે તે દરેક ભૂતને વિષે રહેલો છે. તે એકજ છતાં બહુ પ્રકારે દેખાય છે; જેમ એક ચંદ્ર છતાં જળમાં બહુ દેખાય છે તેમ જાણું લેવું.
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
વચનામૃત
પ્રતિવાદી–તમેએ આપેલ દષ્ટાંત યુક્તિને પણું સહન કરી શકતું નથી. સર્વ પ્રાણીઓને જે એક આત્મા માનીએ તો એકને સુખ થયે છત બીજાને પણ સુખ થવું જોઈએ. એકના દુઃખે બીજાને દુખ તથા એકને મુક્તિ પ્રાપ્ત થયે છતે પણ મુક્તિ મળવી જોઈએ. પણ એમ તે થતું નથી. માટે સર્વ જીવને એક આત્મા કહી શકાય નહીં, તથા અતિના પર્વ છે અને બીજા છે તેના વા તરીકે છે. જે એમ કહેતા હતો તે પણ ઠીક પાયા પર નથી. કારણ કે પારાની પેઠે આત્માના ક –એટલે જુદા જુદા અંશ થવાનું તેમાં કંઈ કારણ છે જ નહીં. અને આત્માના અંશ કદાપિ કાળે બને જ નહીં. વળી તમારા દષ્ટાંતની એક રીતે ખામી દર્શાવું છું. એક ચંદ્રનાં પ્રતિબિંબ પાણીમાં પડી શકે એ સ્વાભાવિક છે. કારણ ચંદ્ર રૂપી છે, રૂપીનું પ્રતિબિંબ પડી શકે પણ આત્મા તે અરૂપી છે. અરૂપી આત્માનું પ્રતિબિંબ-જીવાત્મા હોઈ શકે નહીં. વળી આત્માનું પ્રતિબિંબ ક્યા દર્પણરૂપ પદાર્થમાં પડે છે ? કહેશો કે માયામાં. તે માયા નામને પદાર્થ બીજો ઉભો થાય છે ત્યાં ભિન્નતા પ્રાપ્ત થાય છે. જ્યાં ભિન્નતા ત્યાં અદ્વૈત-અભિન્નતા સંભવેજ નહિ. આકાશ અરૂપી હોવાથી તેનું પ્રતિબિંબ જેમ પડતું નથી તેમ આત્મા અરૂપી હોવાથી તેનું પ્રતિબિંબ પડવું અસંભવિત છે. માટે જળમાં ચંદ્રનું પ્રતિબિંબ સંબંધીનું તમારું દૃષ્ટાંત નિરર્થકજ છે. આત્મા પ્રતિ શરીર ભિન્ન જ છે. આમાં ત્રણ પ્રકારના છે. ૨ ઉકા , ૨ તારા, રૂ હિરમ. વિશેષ ગ્રંથોમાં જોઈ લેવું. વળી અમે કહીએ છીએ કે મનષ્યનું પતિબિબ છાંયડા તરીકે પડે છે. તે છાયારૂપ પ્રતિબિંબ મનુષ્યથી ભિન્ન છે કે અભિન્ન ? જે કહેશે કે ભિન્ન છે તે તે જડ છે કે ચેતન છે? જે જડ કહો તે એમ ઠર્યું કે મનુષ્યાકાર ચેતનનું-પ્રતિબિંબ છાંયડા તરીકે પૃથ્વી ઉપર પડયું. તે છાંયડો ભિન્ન અને જડ ઠર્યો, તો મનુષ્પાકાર ચેતન વસ્તુને ગુણ છાંયડામાં આવ્યું નહીં, તેમ તમારો બિબ પ્રતિબિંબ ભાવ, ફક્ત પરમાત્માના ગુણ વિનાને થઈ પડશે અને કંઈ નહીં તે થઈ જવાને. જેમ દર્પણમાં પડેલ છાયામાં મુખનું પ્રતિબિંબ મુખ રૂપે ભાસે છે તે મુખ રૂપ પ્રતિબિંબ હજારે ઉપાય કરે પણ અસલ મુખને જે ગુણ તેને પામે નહીં. તેમ પરમાત્માના પ્રતિબિંબ તરીકે જીવાત્માઓને માનનાર મતવાદીઓ કદાપિ કાળે પરમાત્મા સ્વરૂપ થવાના નહીં. અને તેમની કષ્ટ ક્રિયા જ્ઞાન, ધ્યાન, ભસ્મીભૂત કળ વિનાનાં થવાનાં, એ મહાદેષ પ્રગટ થાય છે. વળી અમે પૂછીએ છીએ કે પરમાત્માના અંશભૂત જીવાત્માઓ એકાત થકી નિત્ય પરમાત્માથી ભિન્ન છે કે અભિન્ન ! જે કહેશે કે પરમા,
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
ભાથી જીવાત્માઓ એકાન્તથકી નિત્ય ભિન્ન છે, તે જીવાત્માઓ કદાપિકાને પરમાત્મારૂપ થવાના નહીં અને પરમાત્માથકી સદાય ભિન્ન રહેવાના. એ મેટું દૂષણ તમારા સિદ્ધાંતમાં આવે છે. વળી જે તમે કહેશો કે પરમાત્માથી અંશભૂત જીવાત્માઓ એકાન્તથકી નિત્ય અભિન્ન છે, તે સર્વ કંઇ પરમાત્મા બની ગયું ! રાગી–દેવી પણ પરમાત્મા બની ગયા!અજ્ઞાની પણ પરમાત્મા, તેમ હરોઈ પણ પરમાત્મા, રાગી પણ પરમાત્મા, સ્ત્રી પણ પરમાત્મા, સર્પ પણ પરમાત્મા, એમ થવાથી પરમાત્માને આવાં ભયંકર દૂષણે લાગે છે. અને સર્વ કોઈ પરમાત્મા બની ગયું તો ધર્મ કરવાની શી જરૂર તમારા મત પ્રમાણે છે ? સુખી પણ પરમાત્મા ને દુઃખી પણુ પરમાત્મા. કદાપિકાને જીવથી દુઃખ દૂર જવાનું નહીં તેમ અજ્ઞાન પણ જીવથી દૂર જવાનું નહીં ચાર વર્ષ જૂનામાવતિ હવે બીજી રીતે અદ્વૈતમ પરીક્ષાને વિચાર આરંભીએ છીએ.
सर्वप्राणिनां एक एव हि आत्मा स्यात्तर्हि संसारिणां मुक्तत्वापत्तिः । मुक्तानां संसारित्वापत्तिश्च मुखिनो दुःखित्वापत्तिः॥ दुःखिनां मुखित्वापत्तिः भविष्यति कुतः एक एव आत्मत्वात् एक एव आत्मा सर्वप्राणिनां स्वीकर्तुं न शक्यते एकस्य आत्मनः स्वीकारे जगदनुभवाविरोधापत्ति रीति एकात्मा.स्वीकर्तुं न शक्यते॥ | સર્વ પ્રાણીઓને એક આત્મા સંભવતો નથી એ વાત સિદ્ધ થઈ. વળી હે મતવાદિન ! હું ચંદ્રનાં બિંબ અને એથી જળમાં પડતાં પ્રતિબિંબ અનેક ભાસે છે તે દષ્ટાંત આપ્યું. પણ તે દષ્ટાંત છેટું ઠરે છે. કારણ કે ચંદ્રને ચંદ્રનાં પ્રતિબિંબ જળમાં પડેલ છે. તેનો ભેદ છે. જે બિંબ અને પ્રતિબિંબને ભેદ માનીએ નહિ તે દર્પણમાં પડેલા પ્રતિબિંબને નાશ થયે છતે ચંદ્રને પણ નાશ થ જોઈએ. પણ તે નાશ થતો નથી. માટે બિબ અને પ્રતિબિંબને ભેદ છે. આ ચંદ્રનું પ્રતિબિંબ છે. આ અનુભવમાં ચદ્રને ભેદ પતિબિંબમાં ભાસે છે. માટે બિંબ અને પ્રતિબિંબ એક કહેવાય નહિ. જ્યારે બિંબ અને પ્રતિબિંબ ભિન્ન થયાં ત્યારે એક ચંદ્ર અને નેક પ્રકારને ભાસે છે એમ કહેવાય નહીં, કારણ કે ચંદ્રમાં એકત્વ રહેલું છે અને અનેકત્વને ચંદ્રમાં બાધ છે. માટે એક ચંદ્ર અનેક પ્રકારનો ભાસે છે એમ કહેવું અસત્ય છે. તેવી રીતે એક આત્માના પ્રતિબિંબ તરીકે અનેક જીવાત્માઓ માને છે તે કહેવાય નહીં. કારણ કે બિભૂત એકાત્મા અને તેના પ્રતિબિંબ તરીકે અને જીવાત્માઓ છે, તેને પરસ્પર ભેટ છે. માટે
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
વચનામૃત.
એકાત્મા એજ અનેક જીવાત્મા તરીકે કહેવાય નહીં. કદાચિત્ તમા જિંત્ર અને પ્રતિબિંબને એક કહેા તેા દર્પણમાં પડેલું એવું ચંદ્રનું પ્રતિબિંબ તેના નાશ થયે છતે ચંદ્રના પણ નાશ થશે. તઃ વિપ્રતિવિધયોઃ વૈયવાત પણ ચંદ્રના નાશ થતા નથી. તેવી રીતે પ્રતિબિંબ તરીકે જે જીવાત્માઓ છે તેના થાશ થયે છતે કિંમ સ્વરૂપ જે એક આત્મા તમેા માને છે. તેના પણ નાશ થઈ જશે. પુનઃ વિશ્વવરણ્યગમન: પ્રતિનિધત્ત્વપજ્ઞાવાત્મના સર વેચવાત્. વળી સર્વ પ્રાણીઓને જો તમેા એક આત્મા કહેશેા તા એક કાલાવચ્છેદન કાઈ સુખી હોય છે, કાઇ દુ:ખી હાય છે, તેમ થવું જોઇએ નહીં; કેમકે સર્વેને એક આત્મા હેાવાના લીધે, કેવળ બધાને સુખ થવું વા કેવળ બધાને દુઃખ થવું જોઇએ. પણ એમ થતું નથી, અને એક કાલાવચ્છેદન કાઈ સુખી ભાસે છે અને કોઈ દુ:ખી ભાસે છે. માટે સર્વે પ્રાણીઓને એક આત્મા કહેવાય નહીં. આત્મા અનેક છે તે વાત સિદ્ધ ઠરી. ખીજાં આત્મા એક માનશે તેા પામર તે મુક્ત તથા મુક્ત તે પામર થઈ જશે. તેા મુદ્દ–પામતા જે ભિન્ન વ્યવહાર થાય છે તેની અનુપત્તિ થશે. માટે આત્મા એક મનાય નહીં. પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્મા અ નંત છે એક નથી. તીર્થંકર મહારાજા કે જે સર્વજ્ઞ છે તેમનું કથન સત્ય ઠર્યું. શ્રી તીર્થંકર મહારાજ અનંતજ્ઞાની હતા તેમણે કહેલાં શાસ્ત્ર સત્ય છે. પરમાત્માના પ્રતિબિંબરૂપે જીવાત્મા કહી શકાય નહિ. કણાદ અનેક આ ત્મા સ્વીકારે છે, આર્યસમાજી પણ અનેક આત્મા સ્વીકારે છે.
અદ્વૈત—સર્વ જીવાત્મા બ્રહ્મ સ્વરૂપમય છે, પશુ સ્થૂલદૃષ્ટિથી જીવા ભાએ અનેક ભાસે છે પણુ તે ભ્રમ છે. જ્યારે તમારા ભ્રમ ભાગી જશે ત્યારે બ્રહ્મથી અતિરિક્ત કાંઈ પણ ભાસશે નહીં.
પ્રતિવાદી—ત્રાહરે વાહ! એ તમારાં વાયા કેમ કરી સત્ય ઠરશે ! કહ્યું છે કેઃ——
मणिलुठतु पादाग्रे, काचः शिरसि धार्यताम् ॥ परीक्षककरप्राप्तः काचः काचो मणिर्मणिः ॥ १ ॥
તે પર્ એક અદ્વૈતવાદીની કથા છે તે સાંભળે!. એક બ્રાહ્મણીને કાઇ ગૃહંસ્ય પેાતાના ત્યાં રસેાઈ કરવા મેલાવી. જેમ જેમ રસાઇ કરતી જાય તેમ તેમ એક એક પદાર્થ ચાખતી જાય, પછી ઘર માલીકે જાણ્યું કે આ બ્રાહ્મણી મારી રસાઇ ઝૂડી ( એ'ડી ) કરે છે, માટે તેણે તેણીને કહ્યું કે હું ખાઇ ! હું શા માટે મારી રસેાઇ ઉચ્છિષ્ટ કરી ? ત્યારે બ્રાહ્મણી ખાલી કે ભાઇ ગીતાજીમાં કહ્યું છે કે~~~
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૧૪૧
अहं वैश्वानरो भूत्वा माणिनां देहमाश्रितः ॥
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥१॥ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે, સર્વ પ્રાણી માત્રના દેહમાં હુંજ વૈશ્વાનર નામને અગ્નિ થઈને પ્રાણુ અપાનથી સમાયુક્ત થયા છતે ચતુર્વિધ અનાજને પચાવું છું. માટે હે ભાઈ! જે રસોઈ મેં પહેલેથી ચાખી એ વૈધાનરરૂપ ભગવાનને થાળ તરીકે પહોચી. પેલો ગૃહસ્થ પણ પાકો ઘંટ જે હતો. તેણે ધગધગતું એક અંબાડીયું લેઈ તુરત પેલી બૈરીને ચાંપી દીધું. બેરી બેલી કે આમ કેમ મને બાળો છો? ત્યારે તે બોલ્યો કે ગીતાજીમાં કહ્યું છે કે આત્મા તે અગ્નિથી બળતો જ નથી. ૨.
नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः ॥
न चैनं क्लेदयत्यापो, न शोषयति मारुतः॥१॥ આત્માને શસ્ત્ર છેદી શકતું નથી, અને અગ્નિ બાળી શકતા નથી, જળ આ૮ શકતું નથી, તેમ વાયુ શોષણ પણ કરી શકતો નથી. તે તે સદૈવ નિરંજન છે. માટે હે બાઈ હારા આત્માને શું થઈ ગયું ?
તે બૈરી સમજી ગઈ–કબુલ વાત કરી લીધી, તેમ અતવાદિના તમારા મત પ્રમાણે આત્મા જે નિરંજન છે તેને ભ્રમ થાયજ કેમ ન જ થાય. તો તે ત્રિકાલ અવિદ્યા અબાધિત આત્માને માને છે. સૃષ્ટિ પહેલાં એક બ્રહ્મ હતું તેમ ઉપનિષમાં સ્પષ્ટ લખ્યું છે. દેવ સૌ મત્ર મારી હે સૈમ આ સૃષ્ટિ પહેલાં એક સત-બ્રહ્મજ હતું. જ્યારે સૃષ્ટિ પહેલાં બ્રા હોય ત્યારે એ બ્રહામાંથી જીવાત્મા એ થાય કેમ ? કહેશો કે અવિવાઅજ્ઞાન (બ્રમ) લાગવાથી તો ભાઈ ! તમારા કહેવા પર અનેક દૂષણ ખડાં થાય છે. કારણ કે સત બ્રહ્મને અવિદ્યા લાગીને તેજ જીવ રૂપે થયો તો હવે ધ્યાન, ભજન, જ્ઞાન એ સર્વ તમે સ્વસ્વરૂપ પામવા બ્રહ્મ થવા કરે છો તે નિરર્થક જશે. કારણ બ્રહ્મ હતા તે જીવ થયા તે પાછા બ્રહ્મ થશે તો છવ થવાનો સંભવ થાય છે. પાછાં જન્મ મરણ તો ભોગવવા પડશે. ત્યારે પછી દેવલોકમાં અને મેક્ષમાં ફેર તો રહે જ નહિ. અને તમારી ગીતાજીનાં વચન તમારે ખોટાં કરવાં પડશે. આત્મા તો મુક્તિ પામીને પાછો ફરે નહિ તે જ તમારા ભગવાન કહે છે કે મારું ધામ.
यद् गत्वा न निवत्तन्ते तद्धाम परमं मम. . માટે તમારું કહેવું અસત્ય છે. વળી જગત અને પરમાત્મા એક માનતાં જગત મિથા ગણતાં બ્રહ્મ પણ મિચિજ થશે. અને જા.
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
વચનામૃત.
~
~
~
~~
તને નિત્ય કહેશે તે કાતિ મિથાઇ ખોટું ઠરતાં તમારાં પ્રમાણ નાશ પામશે માટે જે ઉભય બંને સત્ય માનશો તે તાપ પર લાગુ પડશે. સર્વદા તમારે માટે તો રજજુપાશ છે. માટે તમારા મત પ્રમાણે બ્રહ્મ નિયા અગર અનિત્ય માની શકાતું જ નથી. તથા માયાને અનિર્વાઓ માનશો તે (અનાવિઘા નિયા વાળદિય) તેનો અર્થ એક રીતે કહી નહિ શકાય તેવી એમ છે તે માયાને વ્યવહારજ નહિ થાય. અનેકાન્ત મત રીતે સત, અસત, ઉભયથા માનવી પડશે તેજ વ્યવહાર થશે.
અદ્વૈતવાદી–ગંગાના બિંદુઓ જેમ ગંગાથી ઉછળી પાછી તેમાં જ સમાય છે તેમ બ્રહ્મમાંથી અનેક જીવ પ્રકટે છે ને તેમાં સમાઈ જાય છે.
- પ્રતિવાદી–અરે ભાઈ! વિચારે ખરા. ગગાથી ગગાના બિંદુઓ અભિન્ન હોય તે તે ગગાથી ભિન્ન થાય જ નહીં. માટે એ દષ્ટાંત પણ કલ્પિત અસત્ય છે. બ્રહ્મ અરૂપી–નિરાકાર છે માટે તેમાંથી જળકણુ પેઠે અનેક જીવો નિકળે છે અને તેમાં સમાઈ જાય છે એમ પ્રત્યક્ષ પ્રમાણ પણું કહેવાતું નથી. બ્રહ્મથી અનેક જીવો નિકળી પાછા તેમાં લય થઈ જાય છે એમ કહે તો સુખ દુઃખના અનુભવની અનુપત્તિ થશે. કારણ કે તમારા મત પ્રમાણે બ્રહને સુખ દુઃખ નથી એ વિરોધ આવે છે. માટે પ્રતિશરીર ભિન્ન ભિન્ન આત્મા સ્વીકારવા જોઈએ. ગંગાનું પાણી અને ગંગાના જળ
બે પ્રત્યક્ષ વસ્તુ છે અને બ્રહ્મ પ્રત્યક્ષ ન હોવાથી તે દૃષ્ટાંત પણ આપવું ખોટું છે. જળના કણ જળથી ઉપજે છે. પાછા જળમાંજ લય પામે છે. તે દૃષ્ટાંતમાં સમજવાનું કે તે બે અનિત્ય છે. તેમ અહીં બ્રહ્મથી ઉત્પન્ન થયેલા જીવાત્માઓને તમે નિત્ય વા અનિત્ય માને છે? નિત્યની ઉત્પત્તિ થાય નહીં, નિત્ય વસ્તુ કાર્યરૂપે સંભવે નહીં, એમ તૈયાવિક કહે છે. અને બાથી ઉત્પન્ન થયેલા જીવાત્માઓને અનિત્ય કહેશો તે વધી આમિર
તે અનિત્ય ઠરશે. માટે બ્રહ્મમાંથી ઉપજતા છે તેમાં લય પામે છે એ વાત અસિદ્ધ ઠરી.
વાદી–અમારી ઉપનિષદોમાં તથા શંકર સ્વામિના ગાદિસ્થ પરંપરા શિષ્ય માધવ, શંકરવિજયના ત્રીજા પ્રકરણમાં લખે છે કે બાબા ગાવકુપવાન સ્વનિસિ. પરમાત્માજ જગત નું ઉપાદાન કારણ છે. જગતમાં જે કંઈ છે તે સર્વ પરમાત્મા ૫ છે.
પ્રતિવાદી–એ પણ કહેવું વ્યાજબી નથી. જ્યારે જગતરૂપ પરમાત્મા છે ત્યારે કોઈ પાપી નથી, કોઈ ધમાં નથી, કોઈ સુખી નથી, કોઈ દુખી નથી, સ્વર્ગ-નર્ક-સાધુ કે ચાર કઇજ નથી. ચંડાળ જેવા બ્રાહ્મણ, સ્ત્રી
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
૧૪૩
જેવી માતા, ગદ્દા જેવા બાપ, રાગી સમાન ત્યાગી ઠરશે; કારણ સર્વે જગ ત્ પરમાત્મા છે—અખંડ એકરસ રૂપે છે તેા ત્યાં ભેજ શે!?
અદ્વૈતવાદી—અમારા અદ્વૈતમતના આધાચાર્યે શંકરાચાર્ય સ્વામિ છે તેમણે સર્વે મતાનું ખંડન કરી શ’કરમત-અદ્વૈતમત સ્થાપ્યા છે. તેનું ખંડન કરનાર કાણુ છે? જુઓ તે ૫૧ શકર દિવિજયમાં લખેલું છે તેમાં જૈન તથા આપ સર્વેને પરાજય શંકરે કર્યાં દર્શાવ્યેા છે.
પ્રતિવાદી—એ વાત તદ્દન ગલત છે. શંકર દિવિજય કલ્પિત છે તે હમષ્ઠાં સિદ્ધ થઇ ચૂક્યું છે. તે- પર હાલમાંજ બહાર પાડવામાં આવ્યું છે કે, જૈન સાધુ કપાળમાં તિલક કરતા નથી ને તે ગ્રંથમાં સાધુ તિલક કરીતે સામેા આવી શંકરાચાર્યે બ્લેડે વાદ કરવામાં આવ્યેા. લખ્યું છે તે વાત તદ્દન જૂડી છે. શંકરાચાર્યના અદ્વૈતવાદનું શ્રી રામાનુજાચાર્યં, શ્રી વલ્લભાચાર્યે, શ્રી માધ્વાચાર્યે તથા નિંબાર્કાચાર્યે, અને આર્યસમાજીએ ખંડન કરી, તે અદ્વૈતમતને નિર્મૂલ કરી નાંખ્યા હેાવાથી હજી તે ઉભા થવા પામ્યા નથી. કારણુ તે તે સંપ્રદાયાનું ખંડન કર્યું છે. માટે તમારા અદ્વૈતમત સિદ્ધ થઈ શક્યા નહિ હાવાથી તે અસિદ્ધ છે અને સર્વદા અમારા જૈન ધર્મ સિદ્ધ સત્ય ઠરે છે. સંગ્રહુનયની અપેક્ષાએ ઉઠેલા અદ્વૈતવાદના જૈન દર્શનમાં સમાવેશ થાય છે. પણ એકાન્ત સંગ્રહનય માન્યાથી મિથ્યાત્વ ગણાય છે. અમારા શ્રી યશોવિજય ઉપાધ્યાય તથા શ્રી હેમાચાર્યે વિગેરેએ અદ્વૈતનું ખડન કરી જૈન વિજય દર્શાવ્યા છે. માટે ભાઇ સમજી સત્ય માર્ગે વળેા અને આત્માનું કલ્યાણ કરી.
उच्चभावना.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા ઉચ્ચભાવનાથી પરમાત્મા થાય છે. હું અધમ છું, શક્તિહીન હું, પાપીમાં પાપી છું, દુષ્ટ છું, વ્યભિચારી છું, એવી નીચભાવના કદી ન ભાવવી જોઇએ. અન્ય પ્રતિ પણ આવી નીચભાવના કદી મનમાં ન લાવવી જોઇએ. હું પાપી છું, એમ વિચારવાના કરતાં હું પાપ ટાળવા સમર્થ છું, હું પાપથી ભિન્ન છું, પાપને દૂર કરી શકું, આવી ઉચ્ચ ભાવનાથી ઘેાડા દીવસમાં પાપની વૃતિયા નાશ પામે છે. હું દુષ્ટ છું, એવું આભામાં ૬તાનું આળ ન ચઢાવવું જોઇએ. વસ્તુતઃ આત્મા દુષ્ટ નથી. કર્મજ દુષ્ટ છે, અને તે કર્મના આરેાપ આત્મા ઉપર કર્યો, દુનિયાની સર્વે વસ્તુને આરાપ આત્મા ઉપર કર્યાં, તેથી તેા આત્મા બંધાયા છે. માટે હું દુષ્ટ નથી, દુષ્ટ કર્મને હરવા સમર્થ છું. અનેક જીવેાએ દુષ્ટકર્મના નાશ કર્યો. હું દુષ્ટ નથી
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૪
વચનામૃત
અને કોઇ આત્માને દુષ્ટ ધારતા નથી. આવી ઉચ્ચ ભાવનાથી હૃદયમાં આતં અને રૌદ્રધ્યાન ઉત્પન્ન થતું નથી, મૈત્રીભાવનાની વૃદ્ધિ થાય છે, અને આત્મા પોતાનું નિર્દોષ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. હું વ્યભિચારી નથી. વસ્તુતઃ નિશ્ચયથી અન્ય પણ વ્યભિચારી નથી. આવી શુદ્ધ નિશ્ચયનયની ઉચ્ચભાવનાથી વ્યવહાર દૃષ્ટિથી જોતાં જે જે દેષા લાગ્યા હાય છે, તે ટળી જાય છે. આ વાક્યને અજમાવી જીવે એટલે ખાત્રી થશે. અન્ય પશુ વસ્તુતઃ વ્યભિચારીનથી, આવી શુદ્ઘનયભાવનાથી વ્યભિચારીયાપર થતા દ્રેષ અટકશે, અને પેાતાના હ્રદયમાં દ્વેષ ન જાગવાથી હૃદય · નિર્મળ રહેશે. આવી ભાવના સન્તજન પામી શકે છે. ખાળવા તેમાં પ્રવેશ કરી શક્તા નથી, એમ કહેવાય તા પણ નક્કી ખાત્રી રાખશે! કે ઉચ્ચભાવના ભાલવાનું સામર્થ્ય સર્વેમાં રઘુ છે. હું કર્મના વશ નરહી શકે. કર્મનાશ કરવાનું સામર્થ્ય મારામાં રહેલુ છે. આત્માની શક્તિ હું પ્રગટાવી શકું. કર્મ કરે તે થાય એવા કોઇ અપેક્ષાએ નિયમ છે. આત્મા કર્મના નાશ સહજમાં કરી શકે છે. નઠારાં કર્મ ટાળાને સારાં કર્મ કરવાનું સામર્થ્ય પણ મારામાં રહ્યું છે. ધનાદિકના અભાવે હું ગરીબ છું, એમ ભલે લેાક કહે, પણ આત્માના ગુણા તે આત્મામાં રહેલા છે, તેની અપેક્ષાએ હું ગરીબ નથી. સર્વ મનુષ્યે પરમાત્મા થઇ શકે. આત્મામાં પરમાત્મપણું રહ્યું છે. નારી વૃત્તિયેાની ભાવનાથી આત્મા નીચ થઈ શકે છે; અને પરમાત્મા છું, અનન્ત શક્તિમય છું ત્યાદિ ઉચ્ચવ્રુત્તિ. યેાની ભાવનાથી આત્મા પરમાત્મા થઈ શકે છે. શુભાશુભ અવતારા પણુ શુભાશુભ વૃત્તિયેનું પરિામ છે, માટે ક્ષણે ક્ષણે ઉચ્ચભાવના ધારવી. વસ્તુતઃ આત્મા અસંખ્ય પ્રદેશમય નિર્મળ છે, તા તેને નીચ ચિતવવાને શાહક ? આત્માનું ખરૂં સ્વરૂપ મૂકીને તેમાં કાળનું આળ ચઢાવીને આ ભાને તેવા ભાગ્યાથી કર્મની વૃદ્ધિ થાય છે. ઉચ્ચભાવનાની અપેક્ષાએ ઉચ્ચભાવના તમને અવશ્ય ઉચ્ચ કરશે. ધરની અંદર દીવે! હાય, કાઇ ધરને ઉચ્ચ કહે, નીચ કહે, નાનું કહે, મારું કહે, તેથી દીા તેવા થઇ શકતા નથી. તેવીજ રીતે શરીરરૂપ ઘરની અંદર રહેલ આત્મા દીપક સમાન છે. શરીરને કાઇ ગમે તે કહે તેથી આત્મા હું એમ છું, એવી નીચભાવના ભાવવી નહીં, દુનીયા મને જે જે કહે છે તે હું નથી, એમ ઉચ્ચ ભાવના ભાવવી. દુનિયાના વ્યવહાર વિચારાની લા–ભય અને ક઼ીર્તિ વગેરેને દૂર મૂકી, આત્માની પરમાત્મસત્તા વિચારવી. ભાવના જેવી તેવુંજ ફળ ધારા. આનંદની વાનગી ઉચ્ચભાવનાથી મળશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
श्री स्थापनाचार्यथी थता फायदा.
સાધુ અને સાધ્વી દરેક સ્થાપનાચાર્ય રાખે છે. ગુરૂ વિરહુંમિ વણા ગુરૂના વિરહમાં સ્થાપનાયાર્ય રાખવા જોઇએ. ચંદનકની જાતિ સમુદ્રમાં થાય છે. હાલ એડનની પાસેથી નીકળે છે. ચંદનકના આવર્ત બે પ્રકારના હાય છે. વામઆવર્ત અને દક્ષિણાવર્ત; તેમાં વામાવર્તવાળા તા ધણા દેખ વામાં આવે છે. દક્ષિણાવર્તવાળાના મહિમા ધણા બતાવ્યા છે અને તે ક્વચિત્ મળી આવે છે. વામાવર્તચંદ્રનક મેળવી મુનિવર્ગ તેને પ્રતિષ્ઠામાં મૂકે છે. સ્થાપનાચાર્યની મૈત્રથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને તેથી તેની અંદર સ્થાપના બુદ્ધિના રહસ્યને ચમત્કાર રહે છે. સ્થાપનાચાર્ય રાખવાની પરંપરા ઘણી જૂની છે. અનુયોગદ્ગારસૂત્રના મૂળપાઠથી સ્થાપનાચાર્ય રાખવાની સિદ્ધિ થાય છે. માટીના પૂતળામાં દ્રાણુની બુદ્ઘિ દ્રઢ ધારણુ કરી દ્રાણુની તન્મયપણે પૂજા કરનાર ભિક્ષને જેમ વિદ્યાની સિદ્ધિ થઈ તેમ શ્રી સદ્ગુરૂની ચંદન આદિમાં સ્થાપના કરી ધર્મક્રિયા કરવાથી પણ તેવા પ્રકારનું ઉત્તમળ થઇ શકે છે. અને તે સબંધી પૂર્વાચાર્યાંમાં ભદ્રબાહુ સ્વામીએ સ્થાપના કુલક ફલેપ બનાવ્યા છે. તેમાં સારૂં વિવેચન કર્યું છે. તેમજ એકસેસને આઠ ગ્રંથ બનાવનાર પ્રમાણુવક્તા શ્રી યશે।વિજ યજી ઉપાધ્યાયજીએ સ્થાપનાની સય રચી છે. તે નીચે મુજબ છે. સડ્ડય.
For Private And Personal Use Only
પૂર્વ નવમાથી ઉધરી, જિમ ભાખે શ્રી ભષાહરે. થાપના ૫ અમે કહું, તિમ સાંભળજો સવિસાહૂ, તિમ પરમગુરૂ યઅે ચિત્ત દીજે રે, મન તેા શિવ સૂરલતા ફુલ લીજે રે. ટેક. લાલ વરણ જેહું થાપના, માંહે રેખા શામ તે જોઇ રે. આયુજ્ઞાન બહુ સુખ દિયે, તેતેા નીલકંઠ સમ હોય. તિમ. ૨. પિત્તવરણ જે થાપના, માંહે દીસે બિંદુ તે શ્વેતરે; તેહ પખાલી પાચે, સવિરાગ વિલયના હેતરે. શ્વેત વરણ જે થાપના, માહે પીતાબંદુ તસ હાય રે; નયન રોગ છાંટ ટળે, પીતાં ટળે સ્થૂળ શરીર રે. નીલ વરણ જે થાપના, માંહે પીબંદુ તે સારે; તેહુ પખાલી પાએ, હાય વિષતા ઉતારરે હાય.
સ. 3.
પી. ૪.
૫,
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
વચનામૃત.
વાં. ૧૦.
ટળે વિશુચિકા રોગ જે, ધૃતલાભ યેિ ધૃતવારે; રક્ત વરણ પાસે રહ્યા, માહે માનવી કેરાં મન્તરે, માહે રૃ. શુદ્ધ શ્વેત જે થાપના, માંહે ક્રિસે રાતી રેખ૨ે; દંડ થકી વિષ ઉતરે, વળી સજે કાર્ય અશેષરે અર્ધરક્ત જે થાપના, વળી અધરક્ત પરિપુટરે; તેહ પખાલી છાંટયે, હરે ક્ષિરેગને કુરે જંબુ વર્ણ જે થાપના, માંહે સર્વ વર્ણના ખિદરે; સર્વ સિદ્ધિ તેહથી હેાવે, માહે નરનારીના વૃન્દરે. મા જાતિ પુષ્પ સમ થાપના, મુતવંશ વધારે તેરે; મયૂરપિચ્છ થાપના, વાંછિત દિયે નવિ સન્દેહરે. સિદ્ધિ કરે ભય અપહરે, પારદ સમ બિંદુ તે શ્યામરે; મૂષક સમ જે થાપના, તે ટાળે અહિવિષ ડામરે, એક આવર્ત મળ દીચે, બિહુ આવત સુખ ભંગરે; ત્રિહુ આવત માન છે, ચિહુ આવત હુિં રંગરે, પચ આવતે ભય હરે, છ આવત છે રાગરે; સાત આવત સુખ કરે, વળી ટાળે સધળા રોગરે વિષમાવતે મુખ ભલું, સમ આવત ફળહીનરે; ધર્મનાશ હોય એહુથી, એમ ભાખે તત્ત્વ પ્રવીણ, ઈસ ૧૪ જેહ વસ્તુમાં થાપીએ, દક્ષિણ આવર્ત તેહરે;
તે ૧૧
ચિ. ૧૨.
૧ ૧૩.
તે અખુટ સબળુ હાયે, કહે વાચક જશ ગુણ ગેહરે કહે, ૧૫. શ્રીભદ્રબાહુસ્વામી નવમાપૂર્વમાંથી ઉદ્ધરીને સ્થાપનાનું માહાત્મ્ય કહે છે. શ્રીભદ્રબાહુ સ્વામી શ્રુતકેવલી છે. અને તેમનાં વચન પ્રામાણિક ગણાય છે. સ્થાપના જો લાલવર્ણવાળી હોય છે તે તે બહુ સુખ આપે છે. લાલ વધુ સ્થાપનામાં શ્યામરેખાએ હોય છે, તેા તે આયુષ્ય જ્ઞાન અને બહુ સુખ દેનારી થાય છે. પીળાવણની સ્થાપના હાય અને તેની અંદર શ્વેતબિંદુ હોય છે એવી સ્થાપનાના જળથી પખાલ કરી પાવામાં આવે છે તે પૂર્વ રાગને નાશ કરનારી થાય છે. શ્વેત એટલે ધેળા વર્ણવાળી સ્થાપના હાય છે અને તેમાં પીળા બિંદુએ હાય છે તે તે સ્થાપનાના જળછંટકાવથી ચક્ષુના રાગ ટળે છે, સારી ચક્ષુઓ બને છે; અને તેને પખાલ કરી પીતાં મૂળ વિગેરે રાગા પણ ટળે છે. નીલવર્ણવાળી સ્થાપના હોય અને તેની અંદર પીળા બિંદુઓ પડયા હાય છે તા તેવી સ્થાપનાને પખાલી પીવાથી સર્પ વિષના નાશ થાય છે. ધૃત વર્ણવાળી સ્થાપનાથી ધી વગેરેને લાભ થાય
For Private And Personal Use Only
૭.
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
છે. લાલ વર્ણવાળી સ્થાપનાથી મનુષ્યોનાં મન મોહ પામે છે એ, સ્થાપનામાં ગુણ રહે છે. શુદ્ધ કરત સ્થાપનામાં રાતી રેખા હોય છે તો તેનાથી સર્પ ડંખ વિષ ઉતરે છે અને સંપૂર્ણ કાર્ય ની સિદ્ધિ થાય છે. અર્ધરક્તસ્થાપના ૫ખાલી જળ જે આંખે છાંટવામાં આવે છે તો આંખના રોગો નાશ પામે છે અને તેથી કોઢરોગનો પણ નાશ થાય છે. જાંબુઆના વર્ણવાળી સ્થાપના હોય અને તેની અંદર સર્વ પ્રકારના બિંદુઓ હોય છે તે સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. અને તેની સ્થાપના જેની પાસે હોય છે તેના ઉપર સર્વને મોહ થાય છે. સર્વ લોક વશ થાય છે. જાઈનાં પુષ્પ સમાન સ્થાપના હોય છે તે તે સુતવંશની વૃદ્ધિ કરે છે. અને મયુરના પિચ્છ સમાન સ્થાપના હેય છે તે વાંછિત ફળને આપે છે, એમાં જરા માત્ર પણ સંદેહ નથી. જે સ્થાપના પારદ સમાન હોય છે અને તેની અંદર કાળાં બિંદુઓ પડેલાં હોય છે તે સર્વ કાર્યનીસિદ્ધિ કરે છે અને ભયનો નાશ કરે છે. જે સ્થાપના મૂષકસમાન હોય છે તે સર્પનાં વિષ ટાળે છે. એક આવર્તની સ્થાપના રાખવાથી બળની પુષ્ટિ થાય છે, બે આવર્તથી સુખનો ભંગ થાય છે. ત્રણ આવર્તવાળા સ્થાપનાચાર્યથી માન વધે છે અને ચાર આવર્તથી રંગ રહેતો નથી. પાંચ આવર્તવાળા સ્થાપનાચાર્ય - યનો નાશ કરે છે. છ આવર્તવાળા સ્થાપનાચાર્ય રોગ થવામાં નિમિત્ત કારણુરૂપે થાય છે. સાત આવર્તથી સુખ મળે છે અને સઘળા રોગ ટાળે છે. એક, ત્રણ, પાંચ, સાત આદિ આવર્ત વિષમ આવર્ત કહેવાય છે, વિષમાવર્ત સ્થાપનાચા ચંથી અત્યંત સુખ થાય છે. સમ આવર્ત બે, ચાર, છ, આઠ આદિ કહેવાય. છે તેથી ફળની હીનતા થાય છે. દક્ષિણાવર્ત સ્થાપનાચાર્ય તે કેક ઠેકાણે હોય છે તે સ્થાપનાચાર્ય જે વસ્તુમાં સ્થાપન કરવામાં આવે છે તે વસ્તુ અખૂટ થાય છે એમ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે. સ્થાપનાચાર્યને ગુરૂ તરીકે માનવામાં આવે છે, અને એવી ગુરૂ બુદ્ધિથી સ્થાપનાચાર્ય સમક્ષ સર્વ ક્રિયાઓ થઈ શકે છે. સ્થાપનાચાર્યની સમક્ષ કરેલી ક્રિયાઓ પતિમાની પેઠે આત્મસમ્મુખ કરી શકે છે. સ્થાપનાચાર્યને મુખ્ય ઉદ્દેશ જાણુવામાં આવે તે પ્રમત્ત દશાથી આત્માનો બચાવ કરી શકાય છે. સ્થાપનાચાર્યમાં પૂજ્ય બુદ્ધિ હોવાથી લાભનીજ પ્રાપ્તિ થાય છે. જે લોકોએ સ્થાપનાચાર્ય સમક્ષ ક્રિયા કરી ધર્મને લાભ લીધે છે, તેઓ સ્થાપનાચાયેનું મહત્વ જાણી શકે છે. સ્થાપનાચાર્યથી લાભ થવાનો સંભવ છે, પણ હાનિ થવાનો સંભવ નથી. સ્થાપનાચાર્યથી હૃદયની શુદ્ધિ થાય છે. સ્થાપનાચાર્યના મુખ્ય ઉદેશથી શૂન્ય જીવોને સ્થાપનાચાર્યથી જોઈએ તેવો લાભ મળી શકે નહીં એ સ્વાભાવિક છે. સ્થાપનાચાર્યનું જ્ઞાન લેઈ જે લોકો સ્થાપના
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
i ૧૪૮
વચનામૃત
ચાર્યને માને છે તે ઉત્તરાત્તર ઉન્નતિ માર્ગમાં પ્રવેશ કરે છે, શ્રદ્ઘાળુ જીવે સ્થાપનાચાર્ય દ્વારા ભક્તિ માર્ગમાં પ્રવેશ કરે છે, સકળ ક્રિયાનું મૂળ શ્રદ્દા છે. શ્રદ્દાથી મન ધર્મક્રિયામાં સંશયરહિતપણે પ્રવેશ કરે છે. સ્થાપનાચાર્યથી વિશેષ અન્ય ફાયદાએ પશુ થાય છે. સ્થાપનાચાર્ય નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણની શુદ્ધિ થવામાં સ્થાપનાચાર્યરૂપ નિમિત્ત કારણની જરૂરી. યાત છે. સાધુ અને સાધ્વીએ સવારમાં અને ત્રણ વાગ્યાના આશરે એમ બે વખત સ્થાપનાચાર્યની પ્રતિલેખના કરે છે, તેથી જ્ઞાન દર્શન અને ચારિત્રની શુદ્ધતા થાય છે, સ્થાપનાચાર્યથી સંબંધી વિશેષ હકીકત ગુરૂ ગમથી જાણુવી જોઇએ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ज्ञानी शुभ अने अशुभ संयोगोना प्रसंगोमां अलिस रहे छे.
સર્વે જીવાને પુણ્ય અને પાપના ઉદ્દયથી સાનુકૂળ અને પ્રતિકૂળ સા ગાના પ્રસંગ થાય છે. શુભસયેાગેામાં આત્મા શુભમનાદ્રવ્યકારણથી હર્ષ ધારણ કરે છે. અને અશુભ સંયોગામાં અશુભમને દ્રવ્યકાણુથી ખેદ્ર ચિંતા ધારણ કરે છે. સાનુકૂળ સંચેગામાં આત્મા રાગ કરે છે અને પ્રતિકૂળ સચેકગામાં આત્મા દ્વેષ ધારણ કરે છે. આવી રાગ અને દ્વેષની દશામાં આસક્ત રહેનાર આત્મા ઉચ્ચજીવન કરી શકતા નથી. નવતત્ત્વોનું તથા ષડ્ દ્રવ્યનું જ્ઞાન સહેલાઇથી થઇ શકે છે, નવતત્ત્વતી શ્રદ્ધા થઈ શકે છે, પણ રાગદ્વેષને જીતવાની આત્મશક્તિ કોઇ વિરલા ધારણુ કરે છે. રાગદ્વેષને જીતવા તેજ ચારિત્રકાટી કહેવાય છે. ચારિત્રકાટી પ્રાપ્ત કરવાથી અનતાનંદ થાય છે. સદ્ વર્તનના પણ ચારિત્રમાં સમાવેશ થાય છે. રાગ અને દ્વેષ જિતવાથી જિનેશ્વરા પુજ્ય ગણાયા છે. આપણે પણ તે સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ છીએ. સુખ દુઃખમાં સમભાવ,
સુખ દુ:ખ વાદળ છાયા પેરે ક્ષણમા આવે જાય—આ વાક્યને પરમાર્થ એ છે કે ખાદ્યસુખ અને દુઃખ સદાકાળ રહેતાં નથી. ઘડીમાં સુખ થાય છે અને ડીમાં દુઃખ થાય છે, ઘડીમાં કીર્તિ થાય છે, ઘડીમાં અપકીર્તિ થાય છે, ઘડીમાં લક્ષ્મી મળે છે ત્યારે બીજી ઘડીમાં નાશ પામે છે, પુત્રજન્મે છે ત્યારે સુખ થાય છે અને પુત્ર મરવાથી દુઃખ થાય છે. આવી રીતે સુખના અને દુઃખના હેતુએથી મનમાં સુખ ઉપરથી નિશ્ચય સમજાય છે કે સુખ અને દુ:ખના
અને
દુઃખ પ્રગટે છે, આ
હેતુઓની મનમાં સારી
અને ખાટી અસર થાય છે અને તેથી સુખ દુઃખ થાય છે. મનમાં સારી
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુખની વેળા કરતાં દુ:ખની વેળામાં જ્ઞાની વિશેષત: સા વધાન રહે છે.
વચનામૃત.
૧૪૯
પ્રાપ્ત થાય છે. જ્ઞાતિ
અગર ખાટી અસર ન થાય તેા સમભાવની સ્થિતિ પુરૂષો મનમાં જ્ઞાનબળથી સારી અમર ખાટી અસર થવા દેતા નથી. આત્મજ્ઞાનના ઉપયેગથી વિવેકદૃષ્ટિ સત્યમાર્ગનેજ દેખાડે છે. જ્ઞાનીપુરૂષના કાઈ ગુણ ગાય છે તેાપણુ તેમને કઈ સારૂ લાગતું નથી, કારણકે તે સમજે છે કે ગુણ ગાવાથી અન્યને લાભ મળે છે એમાં મારૂં કંઇ જતું આવતું નથી. તેમજ કાઈ નિંદા કરે, આળ ચઢાવે, છાપામાં અસત્ય છપાવે; તાપણુ સમજે છે કે, અન્યકૃત નિંદાથી મારૂં કંઇ જતું આવતું નથી. જે જીવ નિંદા કરે છે, લખે છે, છપાવે છે, તેને પોતાના કૃત્યનું ફળ ભોગવવું પડે છે તેથી ઉલટા જ્ઞાનિ પુરૂષો નિર્દકના ઉપર પશુ ધ્યાની દૃષ્ટિથી જુએ છે, આવી વિવેક દૃષ્ટિથી જ્ઞાનિપુરૂષા દુઃખને સમયપણુ ઉત્સવ સમાન ગણે છે. છાયામાં સર્વે જીવો શાંતિથી રહે છે પણ તાપના પ્રસંગમાં શાંતિ રહેવી મુશ્કેલ છે. સુખમાં ચિત્ત શાંતિમાં રહે એ બનવા યાગ્ય છે પણ દુઃખમાં ચિત્ત શાતિ રહેવી મુશ્કેલ છે. નાનિપુરૂષો સુખના પ્રસંગ કરતાં દુઃખના કાળમાં વિશેષતઃ આત્મદશામાં જાગ્રત રહી ધૈર્યધારણુ કરી સમભાવ રાખે છે. ખરાબ સાગાના વચ્ચમાં જ્ઞાની ઉભા રહી અન્તરથી નિર્લેપ રહે છે. નહિ ભડકનારા ધાડા તથા વૃષભા રણમેદાનમાં તેના અવાજોથી ભડકતા નથી. તેમ જ્ઞાતિ પુરૂષ પણુ દુઃખના સમયમાં ગભરાતા નથી. નાની સમભાવથી અશાતાના ઉદ્યાની પેલીપાર જાય છે, દુઃખના સમયમાં તે વિશેષતઃ આત્મદશામાં જાગ્રત રહે છે, તેના મુખની પ્રસન્નતા એક સરખી કાયમ રહે છે. નાની એમ સમજે છે કે બાહ્યના સુખ દુઃખના સયેાગામાં મારાપણું કષ્ટ નથી. અવૃત્તિની ભાવનાના નાશ કરવા. પુનઃ પુનઃ તે મનમાં આત્મભાવના જારી રાખી તેના દૃઢસંસ્કારા રાપે છે, દુ:ખના પ્રસંગમાં નાની વિશેષતઃ વૈરાગી-ત્યાગી અને છે; કારણકે જ્યારે રાગ, શાક, વિયેાગ, અપકીર્તિ, અને અલાભ વગેરે કુસ યેાગા દેખે છે ત્યારે તે લડવૈયાની પેઠે ધૈર્ય ધારણ કરે છે અને તેને સમભાવથી ભાગવીને જીતી લે છે. તેના મનમાં ખાદ્યના શુભાશુભ સંયોગા અસર કરી શકતા નથી. દુ:ખના સમયમાં જ્ઞાતિના આત્માનું જ્ઞાન રક્ષણ કરે છે અને નવાં કર્મ બાંધવા દેતું નથી. બાહ્યદૃષ્ટિવાળાવા જ્ઞાનિને દુઃખ પડતું દેખે છે પણ નાની તા તેને હીસાબમાં ગણતા નથી. સુખના સયેગા કરતાં દરેક પ્રાણીને દુઃખના સંયેાગા જીંદગીમાં વિશેષ હાય છે. સારા વિચારો કરતાં દરેક પ્રાણી નઠારા વિચાર! ધણા કરે છે, આ સર્વનું કારણ મન છે. મન અને સ્થિતિમાં અળગું રહે તા સમભાવ ચારિત્રથી સાક્ષાત્ આનંદના ભાતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
માં પણ આત્માના આનંદ ભગવે છે.
આત્મા બને છે, આત્મજ્ઞાન અને ચારિત્રની અતંતશજ્ઞાની પુરૂષ દુ:ખ- ક્તિથી આત્મા ચિતા શાક વગેરેને ક્ષણુનાં જીતી લે છે. આવા સત્પુરૂષો જલપંકજવત્ સસાર્ધી ન્યારા રહી શકે છે. જ્ઞાની પુરૂષ ભિક્ષા માગે છે પણ તે અન્તરથી માગતા નથી. કારણ કે તે શરીરના નિભાવ માટે ભિક્ષા માગે છે પણ આત્માના આનંદ માટે ભિક્ષા માગતા નથી. જ્ઞાની પુરૂષની કાષ્ટ મશ્કરી લખે, છૂપાવે તાપણુ તેની તેને અસર થતી નથી. જ્ઞાની શરીરથી રાગી હોય તાપણુ અન્તરથી તે નિરાગી રહી આત્માનંદ ભાગવે છે. ધર ખળી જાય તાપણુ તેના મનમાં જરામાત્ર શૈાકની અસર થતી નથી. જ્ઞાતિમુનિવર્યંનું કાઇ માન કરે તેાપણુ તેને હર્ષ થને નથી, કોઇ અપમાન કરે તે પણ તેને શાક થતા નથી. જ્ઞાતિને પ્રમાદાવસ્થામાં સુખ દુઃખના સંયોગા જીતવા કઠીન લાગે છે પણ જ્ઞાનની પરિપત્ર:અવસ્થા થતાં બાજી શુભાશુભ સંચાગાતે જીતી આત્માનંદ ભાગવે છે. જ્ઞાની પેાતાના આત્માત્રિના અન્યત્ર અહંમમત્વ બુદ્ધિ ધારણ કરતા નથી. ગજસુકુમાલ અને મેતાર્ય મુનિના શરીરે મહા પીડા થઇ તાપણુ આત્મસ્વરૂપમાં લીન હતા તેથી તેમને શરીરની પીડા અસર કરી શકી નહિ. કોઇ મનુષ્યને કાંટા વાગ્યા હાય છે ત્યારે તેના કાંટા કાઢનાર પુરૂષ કાંટા વાગનારને કાંટા કાઢતાં દુ:ખ ન થાય તે માટે કહે છે કે, હે ભાઈ અમુક ઝાડ ઉપર જો શું થાય છે. ત્યારે તેનું ચિત્ત દૃશ્ય પદાર્થની સાથે લીન થાય છે કે પેલા કાંટા કાઢનાર કાંટા કાઢે છે છતાં તેને વેદના માલુમ પડતી નથી અને દુઃખ એછું થાય છે. તેવી રીતે નાની પુરૂષ આત્મસ્વરૂપમાં લીન એવેા થઇ જાય છે કે તેને બાલનાં દુઃખ પડે છે, વેઠે છે; છતાં અન્તરથી ભિન્ન રહે છે અને તે આત્મ સ્વરૂપમાં લીન થએલા હેાવાથી આત્મસુખતી ખુમારીમાં હાય છે. ચેગિ જ્ઞાનીને કાઇ અલ્પ સામર્થ્યવાળા કહે, લખે, છપાવે તેાપણુ ચેગિ જ્ઞાતિ પુરૂષને તેની કંઇ અસર થાય નહિ. જ્ઞાનીને તથા યાગિને કાઇ મૂર્ખ કહે તે તેથી તે મૂર્ખ બની જતા નથી, જ્ઞાનીને કાઇ નાની કહે તેથી કંઇ જ્ઞાતિને વિશેષ લાગતું નથી. આ પ્રમાણે નાની પુરૂષ ચારિત્ર અ’ગી કાર કરી રાગદ્વેષના ત્રિકારાને જીતે છે અને જીતવા પ્રયત્ન કરે છે, કાઇ વખત પાયે પડે તાપણુ પુનઃ ચારિત્રની સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. અને કરે છેજ.
પરમાં ઈષ્ટપણું અને અનિષ્ટપણું માનવાથી રાગદ્વેષ થાય છે. આત્માના સ્વરૂપવિનાની સર્ચ ભાવનાએ પદાર્થોપર છે તેમાં ઇષ્ટપણું અને ખરાબ પદાથામાં અનિષ્ટપણું માનવાથો અનુક્રમે રાગદ્વેષ ઉત્પન્ન થાય
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૫૧
છે. જ્ઞાનને પરવસ્તુમાં ઇષ્ટ અને અનિષ્ટબુદ્ધિ રહેતી નથી તેથી તેને પરવસ્તુઓ એક સરખી સમાન ભાસે છે. પરવસ્તુમાં શત્રુ અને મિત્રપણાની બુદ્ધિ રહેતી નથી વસ્તુતઃ પરવસ્તુ તે આત્માની નથી. આત્મા સર્વથી ભિન્ન છે. સચ્ચિદાનન્દ સ્વરૂપમય છે, આત્મા જ ખરાબ વિચારોથી દુઃખી થાય છે. અને શુભ વિચારોથી સુખી થાય છે. આત્મા જ અજ્ઞાનથી પરવસ્તુમાં ઈષ્ટાનિષ્ટપણું કલ્પે છે અને આત્મા જ જ્ઞાન અને ચારિત્રબળથી પરવસ્તુમાં ઇટાનિષ્ટપણું કલ્પને નથી, જ્ઞાની સત્તપુરૂષોને મોહક પદાર્થો જેટલી મેહની અસર કરી શકતા નથી. તેના કરતાં અજ્ઞાનીઓને અનંત ગણી મોહની અસર કરે છે. જ્ઞાની જ્ઞાનમગન રહેરે પાપ મેલ સબધોય, ઉદાસીન કરણ કરેરે, હર્ષ શેક નવિહોય. જ્ઞાની જ્ઞાનમાં સદાકાળ મગ્ન રહી પાપ મેલને ધોઈ નાંખે છે, પ્રારબ્ધ કર્મના યોગે કાયાદિક ક્રિયાઓ કરે છે પણ તેમાં હર્ષ શોક ધારણ કરતો નથી. આવી જ્ઞાનિની દશા પ્રાપ્ત
કરવા યોગ્ય છે. ધર્મધુરંધર, ધર્મશાસ્ત્ર જક, તથા આચાર્ય ઉપાધ્યા- પ્રરૂપક વ્રતપાલક આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ વિછે અને સાધુઓ શેષતઃ તત્ત્વજ્ઞાનના અભ્યાસી હોય છે. સર્વ ગૃહસ્થના જ્ઞાનદશાથી નિ- કરતાં જ્ઞાન ચારિત્ર આનંદ આદિ સદ્ગણે પ્રાપ્ત કરે લપ રહી શકે છે.. છે તેથી તેઓ ભવ્યજનોના સંબંધમાં આવે છે, છતાં
અન્તરથી ન્યારા રહી ઉપકાર કરી શકે છે, આવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ જ્ઞાનદશાથી આશ્રવના એટલે કર્મના હેતુ એને પણ કર્મ નાશ થાય તેવા રૂપે પરિણામાવે છે. જનસંસર્ગ શિક્ષણ આહારાદિક ક્રિયાઓ કરે છે છતાં જ્ઞાનદશાથી નિર્લેપ રહી શકે છે. * ગૃહસ્થ કરતાં આચાર્ય વગેરે વિશેષતઃ સમભાવની સ્થિતિ જ્ઞાનદશાથી જાળવી શકે છે અને ઉપાધિના સંયોગોમાં પણ નિરૂપાધિદશા અન્તરથી ભોગવે છે. આત્મજ્ઞાન પામેલા આચાર્ય, ઉપાધ્યાય, અને મુનિવરની વિશેષતઃ જ્ઞાન અને ચારિત્ર દશા રહી શકે છે. તેજ કારણથી પરમાત્મા સર્વજ્ઞ શ્રી વીરભગવાને આચાર્યને જ પોતાના ધર્મ શાસનના ઉપરી બનાવ્યા છે અને ગૃહસ્થને ભક્ત બનાવ્યા છે. ગૃહસ્થો પણ જ્ઞાનદશા પામી દેશ થકી ચારિત્રની બારવ્રત રૂપ દશા પ્રાપ્ત કરી શકે છે અને કર્મને નાશ કરવા પ્રયત્ન કરે છે. સાધુમાગે અને ગૃહસ્થના બે માર્ગ શ્રી વીરભગવાને કેવલજ્ઞાનથી પાડયા છે તે યથાયોગ્ય આત્મોન્નતિના માર્ગ છે. જેને જેવી ગ્યતા હોય તેવા માર્ગમાં તે રહી શકે છે.
જ્ઞાનિની દશા પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનથી જ્ઞાનિની દશા પ્રાપ્ત કરી શકાય છે. આત્મા અનંત
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
વચનામૃત.
શક્તિનો ધણું છે. તેનાથી સર્વ બની શકે છે. જે વસ્તુને ઉદેશી પ્રયત્ન કરે છે તેને તે પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાન એ આત્માને મૂળ ગુણ છે. ત્યારે તેને પોતે પ્રગટાવી શકે એમાં કંઈ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાનમાં રમતા કરવાથી પ્રતિદિન જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયપશમ વૃદ્ધિ પામે છે. અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને અનેકાંત જિનાગમ જ્ઞાન માટે સદગુરૂની જરૂર છે. સામગ્રીની પ્રાપ્તિ થતાં આત્મજ્ઞાનરૂપ કાર્યની સિદ્ધિ થાય છે. સાધુઓના સમાગમથી જ્ઞાનિની દશા પ્રાપ્ત થાય છે. જ્ઞાનિની દશા માટે પૂર્ણ શ્રદ્ધા, પ્રેમ ભક્તિ અને સત્સમાગમની આવશ્યકતા શાસ્ત્રમાં સ્વીકારેલી છે, તેથી ભવ્ય પુરૂષો તેજ માર્ગે વળી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી આનંદજીવન ક્ષણે ક્ષણે ગાળે છે. આત્મજ્ઞાનિ પુરૂષોની અનુમાનથી બુદ્ધિઅનુસાર પરીક્ષા થઈ શકે છે. પિતાની મેળે શાસ્ત્ર વાંચતાં જે આત્મ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તેની પ્રાપ્તિ સંતસાધુઓના સમાગમથી ક્ષણમાં થાય છે. મનુષ્યજન્મમાં સારામાં સાર બાહ્ય સુખ દુઃખમાં
સમભાવ દશા. જેન સિદ્ધાંતનો ગુરૂગમ દ્વારા પૂર્ણ અભ્યાસ કરવાથી તત્ત્વજ્ઞાનીપણું પ્રાપ્ત થાય છે. ઈગ્લીશ વગેરે ભાષા જ્ઞાનથી કંઈ તત્ત્વજ્ઞાન વા આત્મજ્ઞાન થતું નથી માટે જિનાગમ વાંચી સાંભળી અધિકાર પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરી અંતે આત્માની સમભાવ દશા સારા ખોટા પ્રસંગોમાં જાળવવી. પુત્ર, શિષ્ય, ધન, કીર્તિ, સત્તા, અને વૈભવ આદિથી આત્માનું વસ્તુતઃ કંઈ હિત થતું નથી. આત્મજ્ઞાન પામી આત્માના શુદ્ધ સ્વભાવમાં રહેવું એજ જીવનને સાર છે. શ્રી વીર ભગવાન કે જેમને ગૃહસ્થાવાસમાં ચોસઠ ઇન્દ્રા પૂજતા તેમણે સમભાવ ચારિત્ર પ્રાપ્ત કર્યું. શ્રી વીર પ્રભુ પિતાને કોઈ પૂજે, અને કીર્તિ કરે તો બાહ્ય સુખમાં આત્મત્વ માનતા નહોતા, અનેક પ્રકારના ઉપસર્ગ થતાં, આત્માને સમભાવ સ્વભાવ છેડતા નહિ, આવી આત્મદશા પ્રાપ્ત કરી સર્વ થઈ સિદ્ધ પરમાત્મા થયા. તેમણે અનેક ભવથી આરંભેલી આત્મજ્ઞાન દશાને સત્તાવીસમા ભાવમાં પૂર્ણ કરી. અર્થાત સર્વજ્ઞ થયા. આપણે પણ પ્રભુના પગલે ચાલી આત્મજ્ઞાન અને સમભાવ દશાને માટે ક્ષણે ક્ષણે ભાવના કરવી. આત્મબળથી થએલી દઢ આત્મભાવના અને સમભાવની કોટીને અનંત આનંદ પ્રાપ્ત કરાવે છે. શાળાના વિભાગોની પેઠે આવી આત્મજ્ઞાનની સમભાવ દશામાં હળવે હળવે પ્રવેશ થાય છે, પ્રમાદ દશાથી પાછું પડવું થાય છે અને અપ્રમત્ત દશાથી ચઢવું થાય છે. સર્વ મનુષ્યો આમ સ્વરૂપ બિંદુરૂપ લક્ષ્યને એકાગ્રરૂપ બાણથી વિંધવા પ્રયત્ન કરે છે. તેમાં કેટલાક પાસ થાય છે અને કેટલાક નપાસ
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૫૩
થાય છે પણ તેથી હિંમત હારવી નહિ. પ્રતિદિન આત્મજ્ઞાનથી સમભાવ દશા પ્રાપ્ત કરવા અભ્યાસમાં જોડાવું. આવી ક્રિયા કરનાર શુક્લ પક્ષીયો છે અને આવી ક્રિયામાં નહિં જોડાનાર કૃષ્ણ પક્ષી છે. સમભાવના મહેલ ઉપર ચઢવા માટે એક લાખ પગથીયાંની કલ્પના કરે. કોઈ પાંચમા પગથીયે છે, કોઈ હજારમા, કોઈ દશ હજારમાં અને કોઈ લાખમા પગથીયે છે, કોઈ સમભાવના મહેલમાં છે, કોઈ પગથીયે ચઢે છે, અને ચઢીને પડે છે, આગળના પગથીયે ચઢેલા નીચલા પગથીયે રહેનારની નિંદા કરે છે, અને નીચ ગણે છે. નીચા પગથીયાવાળા આગળના પગથીયા ઉપર ચઢેલા ને ઉચ્ચ ગણે છે, વસ્તુતઃ જ્યારથી જાગ્યા ત્યારથી ચઢનાર સર્વ પગથીયા ઉપર છે માટે પડતાની નિંદા નહિ કરતાં પગથીયાથી પડતા આત્માઓને ટેકો આપી આગળ ચઢાવવા જોઈએ, પણ પડનારની નિંદા-હેલના કરવી નહિ, દ્રવ્ય દયા કરતાં આત્માની આવી ભાવદયામાં અનત ગુણ પરોપકાર સમાયા છે. આત્મજ્ઞાનની દૃષ્ટિથી સમભાવ રૂપ મહેલના પગથીયા ઉપર પગ મૂકનારે ચઢતાં ચઢતાં ઈષ્ટનિષ્ટ સંયોગ રૂ૫ બે દિશાઓમાં લક્ષ્ય દેવું નહિ. આગળને આગળ ચાલ્યા જવું તે માટે કહે છે કે,
સ્વસ્થ ચિતે ચાલવું ત્યાં મોહઘાટી ભેરવી; ઘાટ અવધટ ઉતરીને, આત્મસત્તા વેદવી. જીવડા જાગીને જેગીસંગે, ચાલજે નિજ દેશમાં છવડા. ૧ ચિત્ત નિજ ઉપયોગમાંહિ, રાત્રી દીવસ ચાલજે. પામી મે દેશ હારે, નિજસ્વરૂપે મહાલજે. છવડા. ૨ સારી આલમ દેખજે તુ, યેતિ જ્યોત મિલાવજે; ભૂલી જગનું ભાન વાલહમ, તારી ધ્રુવની પાવજે. જીવડા, ૩ અલખ અરૂપિ આતમા તું, જેડીલાને જગાડજે, બુદ્ધિસાગર તરણા પાછળ, ભાનુને તું ભાળજે. જીવડા. ૪
સમભાવ અથવા આત્મસ્વરૂપ મૂળ ધર્મદશામાં અનુભવજ્ઞાનરૂપ યોગિની સાથે સ્વસ્થ ચિત્તે ચાલવું છે, મોહઘાટી ભેદીને અવધટધાટ, વક્રઘાટ ઉતરવાને છે. આત્મસ્વરૂપમાં રમી આત્મસ્વરૂપ દવાનું છે. હે આત્માના પિતાના શુદ્ધ સ્વભાવને ઉપગ રાખી રાત્રી દીવસ ચાલજે; સર્વજ્ઞ થઈ સર્વ જગતને જ્ઞાતા દષ્ટા થા, સિદ્ધસ્થાનમાં સિદ્ધોની સાથે સિદ્ધતાને બંધ કરજે. અજ્ઞાન ભાવે જગત નું જે ભાન થાય છે તેને ક્ષાયિકજ્ઞાન પામી ભૂલી જ જે, અર્થાત દૂર રહેલા ધ્રુવના તારાની પેઠે અખંડ સ્થિર સ્વરૂપ પ્રાપ્ત કરજે. અલક્ષ્ય, અને અસ્વરૂપ એવા હે આત્મન ! તું તારા સજાતિય આત્માઓને
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૪
www.kobatirth.org
વચનામૃત.
સમભાવરૂપ શિવ મહેલના પગથીયાઆ ઉપર ચઢવા માટે જગાડજે. તરણાની પાછળ સૂર્ય રહ્યા હોય તેમ અજ્ઞાનરૂપ તરણું તેનાથી આત્મરૂપ સૂર્ય આમ્બતિ થએલા છે તેને. હે ભવ્ય ! અજ્ઞાનરૂપ તરણું દુર કરી પ્રાપ્ત કરજે, આત્મજ્ઞાનથી હારૂં દર્શન થતાં સારા ખોટા સંયોગાથી ત્હારૂં કંઇ બગાનાર નથી, હારા મૂળ સ્વરૂપમાં રહેવાની સ્થિતિ મેળવી શકીશ, આત્મશક્તિના વિશ્વાસ રાખ, સારા અને ખાટા સચેાગામાં સમભાવ રાખવાની ટેવ પાડજે તેથી તું જીવનમુક્ત થઇ અનંત આનંદના ભક્તા થશે.
સાત ક્ષેત્રમાં દાન આપવું.
તેમને એક ભાગ્યવંત
तपागच्छ विजय शाखामां अग्रगण्य संवेगी
श्री सत्यविजय पन्यासनुं जीवन चरित्र.
મહાત્મા પુરૂષોના ચરિત્રથી અનેક પ્રકારનું જ્ઞાન થાય છે અને તેમના સતનના લાભ પણ વાચકવૃન્દને થાય છે. પંડિત શ્રી જિનહર્ષ મુનિરાજે શ્રી સત્યવિજયજીનું નિર્વાણુ ખનાવ્યું છે તેના આધારે આ લેખ લખવામાં આવે છે.
શિવરાજ પુત્ર
જન્મ.
સુનિતા સત્ય
માગમ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મ.
શ્રી સત્યવિજયજીના જન્મ દેશ માળવા હતા. સપાદલક્ષના નામ તે દેશ ઓળખાય છે. માળવામાં લાડલુ નામનું ગામ દેશ ગામ, અને હતું. તે સમયમાં ત્યાં વ્યાપાર સારા ચાલતા હતા. ગૃહસ્થ વણિક લાકા વસતા હતા. ત્યાં એક વીરચંદ નામે શેઠ વસતા હતા. તેમનું દુગડ ગાત્ર હતું. તેમના આચાર વિચાર સારા હતા. અને તેમની જૈન ધર્મ ઉપર શ્રદ્ધા સારી હતી. તેમની માતુશ્રી વીરમદે હતાં. તેમનામાં અનેક સદ્ગુણાએ વાસ કર્યાં હતા. પત્નીના ધર્મોનું સારી પેઠે પાલન કરતાં હતાં. સર્વની સાથે પ્રેમથી સભાશુ કરતાં હતાં. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જીર્ણોદ્ધાર, જ્ઞાન અને ચૈત્ય; એ સાત ક્ષેત્રનું યથાશક્તિ ધનથી પાષણ કરતાં હતાં. દાન આપવા ઉપર સારી ફિચ હતી. વ્યાપારથી આજીવિકા કરીને સતાષમાં જીવન નિગમન કરતાં હતાં. અનુક્રમ દેવગુરૂ ધર્મની આરાધના કરતાં પુત્ર થયા. તેનું શવરાજ નામ પાડયું. બાલક પુત્ર ઉપર મા આપને અત્યંત પ્રેમ થયે તેનાં લક્ષણ સારાં હતાં. ધર્મ ઉપર પ્રેમ સહેજે થવા લાગ્યા. ધર્મ ક્રિયાઓમાં વિશેષતઃ રૂચિ થવા લાગી. એક દિવસ ત્યાં એક મુનીશ્વર પધાર્યા. તેમના દર્શનથી શિવરાજના હૃદયનાં ધર્મની ઉંડી અસર થઈ. કહ્યું છે કે“
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૫૫
श्लोक साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः
तीर्थः फलति कालेन सद्यः साधुसमागमः ॥१॥ સાધુઓના દર્શનથી પુણ્ય થાય છે. સાધુઓ જંગમ તીર્થ રૂપ છે, સ્થાવર તીર્થની સેવા તે પરભવમાં ફળ આપે છે અને સાધુઓને સમાગમ તે ત્વરિત ફળ આપે છે. મુનિના ઉપદેશની અસર શિવરાજના હૃદયમાં વિધુત ઇવ થઈ. વૈરાગ્યે હૃદયમાં વાસ કર્યો. સાંસારિક પદાર્થોની ક્ષણિકતા સ્પષ્ટ ભાસવા લાગી. માતા પિતા, અને સગાં વહાલાં એક ભવનાં સંબંધી છે, પરભવમાં કઈ સાથે આવનાર નથી. શરીર વારંવાર વચ્ચેની પેઠે બદલવા પડે છે એમ નિશ્ચય થયો. સંસારમાં વાસ અનાદિકાળથી કર્યો, પણ સંસારને પાર આવ્યો નહીં. ધર્મ છે તે જ સાર છે. સાધુ માર્ગ આદરવાથી મુક્તિ મળે છે એમ નિશ્ચય થયો. માતા અને પિતાની પાસે આવી દીક્ષા
લેવાની રજા માગી. જનની અને જનકે પુત્રને અનેક જનની જનકને પ્રકારે સમજાવ્યું પણ શિવરાજને દીક્ષા લેવાને રીક્ષા માટે પ્રાર્થના, નિશ્ચય દઢજ રહ્યા. માતાએ પરણાવવા ઘણે આગ્રહ
કર્યો. સાધુનાં વ્રત પાલવાં કઠીણ છે, મેહને પરાજય. કરવો મુશ્કેલ છે, સંસારમાં રહી ધર્મ કરવાની કોશીશ કરી. પણ સર્વ પ્રાપચિક કોશીશે વ્યર્થ થઈ માતા અને પિતાએ અંતે અકૃપૂર્ણનયને દીક્ષા લેવાની રજા આપી અને કહ્યું કે હે શિવરાજ પુત્ર ! તું માબાપનું કહ્યું માનતા. હોય તે અમારી સમ્મતિતઃ લુંકામાં દીક્ષા લેતે બહુ સારૂ શિવરાજને પૂર્વ સાધુ મળ્યા હતા તેના પ્રતાપથી તેમને જ્ઞાન થયું હતું તેથી કહ્યું કે લંકા ગચ્છના આચાર્યને તેડાવશે નહિં કારણ કે હું તેમની પાસે દીક્ષા લેનાર નથી.
સુવિહિત અને શુદ્ધ સમાચારી જેમાં છે અને જેમાં જીનરાજની મૂર્તિ માનવામાં આવે છે એવા વિર ભગવાનની અવિચ્છિન્ન પટ્ટપરંપરામાં આવેલા સુવિહિત મુનિ ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરવાનો છું, તે માટે હે માતા આજ્ઞા આપે. શિવરાજની બુદ્ધિ તપગચ્છમાં દીક્ષા લેવાની હતી. માતાએ પુત્રનું મન સ્થિર જોઈ શ્રી વિજયસિંહ સૂરીન્દ્રને તેડાવવા વિચાર કર્યો. વીરચંદ્રની સલાહ લઈ, ગામના શ્રાવક સંઘને પુછી, ગપતિ સૂરિને આ
નંદથી તેડાવવા વિજ્ઞપ્તિ કરી. સૂરિરાજ પણ લાભનું શ્રી વિજયસિંહ કારણ જાણું વિહાર કરતા પ્રવેશમeત્સવપૂર્વક સૂરિને તેડાવવા વિ. ત્યાં આવ્યા. સંઘમાં આનંદ થયો. હજારો મનુષ્ય જ્ઞાતિ આવાગમન, ધર્મ દેશના સાંભળી નિશંક મનવાળાં થઈ ધર્મ સા
ધન કરવા લાગ્યાં, લંકા મતની શ્રદ્ધાવાળાઓ પણ
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
વચનામૃત.
દીક્ષા મહેૉત્સવ.
થાય છે.
ગુરૂના ઉપદેશ.
પૂર્વની ખરી શ્રદ્ધામાં જોડાઇ મૂર્તિને માનવા લાગ્યા. દીક્ષા મહાત્સવની તૈયારીઓ થવા લાગી. અાન્ડિંકા મહાત્સવ શરૂ થયા. શ્રી વિજયસિંહ સૂરીશ્વરે શિવરાજને ક્ષણિક પદાર્થોનું સ્વરૂપ સમજાવ્યું. હે ભવ્ય શિવરાજ, અનંતભવ પરિભ્રમણુ કરતાં મહા પુણ્યયેાગે સત્ય તત્ત્વનું ભાન આત્મામાં અનંત સુખ ભર્યું છે. છતાં જીવ માહથી જડ વસ્તુમાં સુખની ભ્રાંતિથી રાચે માચે છે, સ્યાદાદ દર્શનપૂર્વક આત્માનું સ્વરૂપ જ્ઞાનરોન ચારિત્રરૂપ છે. પદ્ધમમાં રમણતા કરવાથી પુદ્ગલ સંગથી છૂટાય છે. શ્રી વીતરાગ પ્રજીના ઉપદેશ પ્રમાણે કર્મથી છૂટવાને સાધુમાર્ગ શ્રેષ્ટ છે; કારણુ કે માધુ થવાથી આશ્રવના ત્યાગ થાય છે. આત્મા ખાદ્ય વસ્તુને પેાતાની નથી માનતા ત્યારે તે વખતે નિર્મમત્વ ભાવવાળા થાય છે, છકાયના જીવેાની દયા પશુ ચારિત્ર લેવાથી બને છે. તે ભત્રમાં મુક્તિ પામનાર તથા ત્રણ જ્ઞાન સહિત એવા તીર્થંકરા પણ ચારિત્ર અંગીકાર કરે છે. ઈત્યાદિ ઉપદેશ સાંભળી શિવરાજ કહેવા લાગ્યા કે હું ગુરૂરાજ ! મ્હને આ અસાર સંસારમાંથી તારા–સશ્વના જગત્માં કાઈ તારનાર નથી, આ શિવરાજની પ્રાર્થના. પનુંજ મ્તને શરણ થાઓ. કૃપા કરીને દીક્ષા આપી મુક્તિમાર્ગ સન્મુખ કરે!. આ પ્રમાણે વિનંતિ કરી ઘેર આવ્યા. સાત આઠ વરધાડા કડાથા, સર્વે ગામ જમાડયું, સ્નાન કરી વસ્ત્ર આભૂષણ પહેરી ઘેાડા ઉપર શિવરાજ ચઢથા, અનેક પ્રકારનાં વાજિંત્ર વાગવા લાગ્યાં, વરધોડા ગાજતે વાજતે ગુરૂ પાસે આવ્યા, માતાની ચક્ષુમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. માતાએ ગુરૂને કહ્યું કે હે ગુરૂરાજ ! આપની દેશનાથી મને તથા મારા પતિ તથા પુત્રને ધર્મ ઉપર પૂર્ણ રાગ થયા છે. મારા પુત્ર રત્નને હું આપને સોંપું છું. મારા હૃદયના હાર છે, મારા પ્રાણ છે, તેને આપશ્રી પુત્રની પેઠે સાચવશેા. આપના ખેાળામાં અર્પી
દીક્ષા.
અને સારી રીતે
બાલ્યાવસ્થા છે માટે તપ કરવાની ઉગ્રવૃત્તિ નિવારજો. સારસંભાર કરશેા. મારા પુત્રના અવગુણ તરફ દષ્ટિ કરા નહીં. થાડું કહેવામાં ઘણું સમજી લેશે. ચાદ વર્ષની ઉમરે શુભ વાર તથા વેળામાં શ્રી વિજયસિંહ સૂરિએ શિવરાજતે દિક્ષા
સત્યવિજય.
છે માટે એને મીઠી વાણીથી હિતશિક્ષા આપશેા. ન્હાના બાળક ઉપર કદી રીસ કરશેા નહીં. એની
આપી સત્યવિજય નામ પાડયું. સાધુના વેશે ન્હાના મુનિવર્ય વૈરાગ્યની મૂર્તિ જાણે સાક્ષાત હોય નહિ ?
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૫૭
તેમ શોભવા લાગ્યા–ગુરૂમુખે જ્ઞાન શિખવા લાગ્યા. વ્યાકરણ, શાસ્ત્ર તથા ન્યાય
શાસ્ત્ર, સૂત્ર, ટીકાઓ, ચૂર્ણ, ભાષ્ય, અને નિયુક્તિ, અભ્યાસ, આદિને સારી પેઠે અભ્યાસ કરવા લાગ્યા. ઉત્કૃષ્ટ
ક્રિયા કરવા લાગ્યા, પંચમહાવત સારી પેઠે પાળવા લાગ્યા. પંચમ આરાના યતિ પ્રમાદી થવા લાગ્યા. મૂળવ્રતમાં પણ દેષ લગાડવા લાગ્યા ત્યારે સત્યવિજયજીના મનમાં વિચાર થયો. શ્રી વિજયસિંહ આચાર્યજીના શિષ્ય સત્યવિજયજીએ
કિદ્ધાર કર્યો.
दुहा-मूळ निर्वाण ग्रन्थ. શ્રી આચારજ પૂછીને, કરૂં કિયા ઉદ્ધાર; નિજ આત્મ સાધન રૂં, બહુને હોય ઉપકાર; શ્રી ગુરૂ ચરણ નમી કરી, કરજેડી તિવારે રે, અનુમતિ જે મુજને દીયો, તો કરૂં કિયા ઉદ્ધારરે, ૧ કાલ પ્રમાણે ખપ કર, દોષી હલ કર્મ લેવાનું તપ કર્યું આળસ મુકીને, માનવ ભવન ફલ લેવાશે. ૨ ગુણવંત ગુરૂ પિરે કહે, ચગ્ય જાણુને સુવિચારે જિમ સુખ થાએતિમ કરે, નિજ સફલ કરે અવતારે૩ ધર્મમાર્ગ દીપાવવા, પાંગરીયા મુનિ એકાકીરે; વિચરે ભારડની પરે, શુદ્ધ સંયમસુ દિલ જાકીરે. ૪
એક દીવસ શ્રી સત્યવિજયજીએ શ્રી વિજયાસિંહરિને કહ્યું કે આપની આજ્ઞા હોય તે હું ક્રિાદ્ધાર કરું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે સંયમ પાળું. શ્રી આચાર્યે કહ્યું કે-જેમ સુખ થાય તેમ કરે (જહા સુખે દેવાણું પિયા) પિતાનો અવતાર સફળ કરો. આ પ્રમાણે કહ્યું ત્યારે ધર્મમાર્ગ દીપાવવા શ્રી સત્યવિજયજીએ એકાકીપણે વિહાર કર્યો અને ઉદેપુરમાં આવી ચોમાસું કર્યું. ઘણું લોકોને પ્રતિબોધ આપી ધર્મમાં સ્થિર કર્યા. છઠ્ઠ છઠ્ઠનું ઉગ્રતપ કરવા લાગ્યા, મેવાડમાં વિચરીને મારવાડ દેશમાં વિહાર કર્યો. મારવાડ દેશમાં ઘણું લોકોને જૈન ધર્મમાં સ્થિર કર્યા. મેડતા ગામમાં કે જ્યાં શ્રી આનંદઘનજી પણ પ્રસંગે રહેતા હતા અને જ્યાં તેમની દેરી છે ત્યાં આવી ચોમાસું કર્યું. ત્યાંથી વિહાર કરતા કરતા અનેક ભવ્યજીને પ્રતિબદ્ધતા નાગારમાં આવી ચેમાસું કર્યું. ત્યાં અનેક મનુષ્યોને ધર્મ પમાડી વિહાર કરતા જોધપુરમાં આવી
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮.
વચનામૃત.
ચોમાસું કર્યું. એમ વિહાર કરતા કરતા સેજિત ગામમાં પધાર્યા. શ્રી વિજય
સિંહસૂરિની પટ્ટપર વિરાજિત શ્રી વિજયપ્રભસ રિએ સં. ૧૭૨૯ - સેજત ગામમાં સં. ૧૭૨૮ ની સાલમાં સત્યવિજયજત ગામમાં જીને પન્યાસપદ આપ્યું. ત્યાંથી વિહાર કરતાં સાદડી પન્યાસપદ, ગામમાં આવ્યા. ત્યાં આવી એક ચોમાસું કર્યું, ત્યાંથી
વિચરતા અનુક્રમે ગુજરાત દેશમાં આવ્યા. પાટણમાં આવતાં સંઘના આગ્રહે ત્યાં રહ્યા. ત્યાંથી અમદાવાદ આવી ચાતુર્માસી કરી. અમદાવાદમાં ઘણે મહિમા થયો. સર્વ ગચ્છમાં મહાપુરૂષ શ્રી સત્યવિજયજી છે એવી ખ્યાતિ થઈ ત્યાંથી પાટણ પધાર્યા. શ્રાવક તથા શ્રાવિકા શ્રી સત્યવિજયજી પન્યાસના મુખથી વ્યાખ્યાન સાંભળવા લાગ્યાં. વૃદ્ધાવસ્થા થવાથી પાટણમાં ઘણું ચોમાસાં કર્યો, તેમના સાધુ તરીકે કેટલાક શિષ્ય પણ થયા. શ્રી સત્યવિજયજી પન્યાસની ઉંમર બ્લાસી વર્ષની થઈ અમદાવાદના સમકરણ શાહાના પુત્ર સૂરચંદ શાહ વ્યાપાર માટે પાટણમાં આવ્યા હતા, તે શ્રી સત્યવિજય પન્યાસને પ્રતિદિન વાંદી ધર્મોપદેશ સાંભળતા હતા. એક દિવસ પન્યાસજીને મંદવાડ થયા, ચાર પાંચ દિવસ મંદવાડ રહ્યા. પણ શ્રી સત્યવિજયજી ધર્મધ્યાનમાં લીન થયા, સમભાવે વેદના સહી ચઉમરણ પયન્તો આદિ સારી રીતે ગણવા લાગ્યા. અંત્યવસ્થા જાણું ઘણું સ્ત્રી પુરૂષે વાંદવા આવવા લાગ્યાં. રૂપિયાદિક નાણાવડે પન્યાસના નિર્મળ નવઅંગનું નરનારીઓ પૂજન કરવા લાગી. નિર્વાણ ગ્રંથમાં રૂપૈયાદિક નાણાંથી નવ અંગે પૂજા કરી એમ લખ્યું છે. ઘણું લોકોએ વ્રત પ્રત્યાખ્યાન કયો. પિશ શુદી બારસે સિદ્ધયોગ અને શનિવાર હતો ત્યારે પન્યાસજીએ દેહત્યાગ
કર્યો. સૂરચંદ શાહે તે પ્રસંગે બંદીવાનને છોડાવ્યા, પોશ શુદી ૧૨ અનુપમ માંડવી રચીને તેમાં પન્યાસજીના શરીરને પધસ્વર્ગગમન, રાવ્યું. પ્રાતઃકાલમાં માંડવી કાઢી. આગળ સૂરચંદ
શાહ હતા. હાકેમના સિપાઈઓને પણ સાથે ગરબડ મટાડવા લીધા. “જય જય નંદા જય જય ભદ્દા શબ્દ બોલતા સંઘ માંડવી સાથે ચાલવા લાગ્યા. શ્રાવક શ્રાવિકાઓ સાની રૂપાનાં ફળ ઉછાળવા લાગ્યાં. વાડીમાં શરીર પધરાવ્યું, રૂડા સ્થાનકે ચિતા રચી અગરતગર ચંદન, ઘતાદિથી શરીર પ્રજવાળ્યું, અને ત્યાં અનુપમ શૂભ (સ્તૂપ) બનાવ્યો, જે થુભ દેખતાં ઘણું મનુષ્યોને તેમના જીવન ચરિત્રની યાદી આવે છે. અને તેમના સગ્ગણો તરફ દષ્ટિ જાય છે. ગુણીના ગુણ ગાવતાં તે ગુણે સત્તામાં પિતાનામાં રહ્યા છે તે પ્રગટ થાય છે. શ્રી વિજયસિંહ સરિના એ અહેવાસી
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૫૮
શિષ્ય હતા, તેમનું જીવન નિર્મળ ચારિત્રથી સફળ થયું. સારાંશ, તેમનું નામ સંવેગી વિજયશાખાના મુનિવરેમાં આધ
પુરૂષ તરીકે અમર થયું. તેમના શિષ્ય કપૂરવિજય થયા. શિથિલાચારમાં પડી ન રહેતાં નિર્મળ આચારને ધારણ કર્યો. તેને ધડ હાલ લેવા યોગ્ય છે. અપ્રમત્તદશાથી તેઓ ઘણું કરી શક્યા, તેમની વૈરાગ્ય દશા હૃદયમાં ધારણ કરવા યોગ્ય છે. ચૌદ વર્ષની ઉમરે દીક્ષા લીધી. સર્વ આયુષ્ય બહાસી વર્ષનું હતું, તે ઉપરથી સિદ્ધ થાય છે કે તેમણે અડસઠ વર્ષપર્યત સંયમ માર્ગનું પરિપાલન કર્યું. શ્રી વિજયસિંહ સરિએ કઈ સાલમાં દીક્ષા આપી તે નિર્વાણ ગ્રંથ ઉપરથી સિદ્ધ થતું નથી પણ ૧૭૨૮ ની સાલમાં પન્યાસપદ લીધું તે વખતમાં વિજયપ્રભ સુરીશ્વર હતા. ત્યારે સિદ્ધ થાય છે કે ૧૭૨૮ ની સાલ પહેલાં દીક્ષા લીધી હોય. દીક્ષાની સાલ અને મૃત્યુની સાલના અન્યરાસા વગેરેથી નિર્ણય કરવાનો બાકી રહે છે. આચાર્યોની પરંપરામાં ચારિત્ર માર્ગમાં સાધુઓ શિથિલ થાય છે ત્યારે ક્રિયે દ્ધાર થાય છે. શ્રી સત્યવિજયજીના પહેલાં શ્રી આનંદવિમલસૂરિએ પણ ક્રિોદ્ધાર કર્યો હતો. શ્રી સત્યવિજય નિર્વાણ જોતાં તેમણે ક્રિોદ્ધાર કર્યો તે વાત સાબીત થાય છે. સત્તરની સાલમાં ૧૭૩૮ કે ૩૮ સુધી શ્રી વિનયવિજયજી વિદ્યમાન હતા. તે પણ પન્યાસના સમકાલીન હતા. પણ વિનયવિજયજી ઉપાધ્યાયે ક્રિોદ્ધાર કર્યો નથી. એમ તેમના ગ્રંથોથી જણાઈ આવે છે. શ્રી સત્યવિજયજીના સમકાલીન શ્રી યશોવિજયજી થયા. તે શ્રી ઉપાધ્યાયજીએ ૧૭૪૫ ની સાલમાં ડભોઈ સ્વર્ગગમન કર્યું. તેમણે પણ દિયોદ્ધાર સંબધી કંઈ હકીકત જણાવી હોય એમ જણાતું નથી. પણ પન્યાસજીએ ક્રિદ્ધાર કર્યો એ વાત નિવવાદ સિદ્ધ થાય છે. તેમની ક્રિયદ્વારની ઈચછા તેમના સમકાલીન પંડિતેને માન્ય હતી કે નહિ તેને નિર્ણય કરે હજી બાકી રહે છે. રોગી માર્ગમાં શ્રી સત્યવિજયજી પ્રથમ થયા. તેમનાથી શિથિલાચાર નાશ પામ્યો. તે પણ આજ્ઞા તો આચાર્યની માનતા હતા. શ્રી સત્યવિજયજી પણ વિજયસિંહ સુરિ બાદ વિજયપ્રભ સુરિની આજ્ઞામાં હતા. નિર્વાણુના કર્તા શ્રી જિનહર્ષ મહા વિદ્વાન હતા. નિર્વાણ ગ્રંથની સાલ.
સત્યવિજય ગુરૂ ગાવતાંએ, થાએ હર્ષ અપાર; કર્યો ગુરૂએ સદાએ, શ્રી સંઘને જ્યકાર, સત્તર છમ્પન્ન વત્સરે એ, મહા શુદી દસમી પ્રમાણ નિર્વાણ પન્યાસને એ થયે, જિન હર્ષ સુજાણ,
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
સત્તરસે છપ્પનના માધ શુદી દશમીના દીવસે જિનહષઁ પડિત સત્યવિજય નિર્વાણુ બનાવ્યું. જિનહર્ષ પણ પન્યાસના સમકાલીન છે. સત્યવિજયને ગુરૂ કહી ખેાલાવે છે તેથી તે પણ તેમના રાગી સિદ્ધ થાય છે. પૂર્ણ રાગ વિના નિર્વાણુ કેમ બનાવે.
શ્રી સત્યવિજયજીના ચારિત્રની વિશેષ હકીકત જાણવા માટે આગળ પાછળના ગ્રંથોની તથા રાસાની જરૂર છે. તેમણે સાધારણ જિનસ્તવનમાં બનાવ્યું છે તે અમદાવાદમાં ટહેલાના ઉપાશ્રયમાં છે. તે વિના પન્યાસજીએ ગુર્જર ભાષામાં અગર સંસ્કૃત ભાષામાં ગ્રંથ બનાવ્યેા હાય એમ જણાતું નથી. તપાગચ્છ સંવેગી વિજયની શાખામાં ક્રિયાદ્વાર કરનાર પ્રથમ આ પુરૂપ છે. એમ સ્પષ્ટ જણાઇ આવે છે. ખરતર, અંચળ વગેરે અન્ય ગમાં સત્યવિજયજીની પેઠે ક્રિયાહાર થયે! એમ વાંચવામાં આવ્યું નથી. તેનું કારણુ વિચારવા યાગ્ય છે. શ્રી સત્યવિજયજી પન્યાસના શિષ્યાના જીવનચરિત્ર યેાગ્ય લાગશે તેા યથા રૂચિમતિ નવરાશ પ્રસંગે લખવામાં આવશે.
परोपकार ( अद्भूत तत्व . )
परोपकाराय सतां विभूतयः
પરોપકાર માટે સત્ પુરૂષાની વિભૂતિયા છે.
અન્યના ઉપર ઉપકાર કરવાથી આત્મા ક્ષણે ક્ષણે ઉચ્ચ કોટિપર ચઢતા જાય છે. મેષ દૃષ્ટિની પેઠે ઉત્તમ પુરૂષો પરાપકાર કરે છે. પાપકાર કરવામાં જે જે વસ્તુ વાપરવામાં આવે છે તે પાછી મળે છે. મનુષ્યના જીવનમાં પાપકારજ મોટા ધર્મ છે. જે જે પ્રાતઃસ્મરણીય ઉત્તમ પુરૂષા થઇ ગયા તે સર્વ પરાપકાર ગુણુના લીધેજ, ભવ્યે! સમજશેા કે, પરાપકાર વિના તમારૂં શરીર ઉભુ રહી શકે નહીં. તમારૂં શરીર્ અન્યના પરાપકારના લીધેજ ઉભુ છે. પરસ્પરોપ્રદ નીવાનાં આ ઉત્તમ સૂત્ર સૂચવે છે કે, જીવાને પરસ્પર ઉપકાર છે. એક બીજાની સહાય વિના ચાલે તેમ નથી. મનુષ્ય બાલ્યાવસ્થામાં માતાપિતા પરાપકારથી ઉછરે છે પશ્ચાત્, વિદ્યાગુરૂ, કલાગુરૂ, ધર્મગુરૂ આદિના પાપકારમાં દખાએલા છે. મનુષ્ય અન્નાદિનું સેવન કરે છે, પણ જો તે અન્નાદિક ન હોય તે તેનું ગુજરાન શી રીતે ચાલી શકે ? કપાસ ન હેાત તા વસ્ત્ર શાનાં પહેરત, આ ઉપરથી સિદ્ધ થાય છેકે, દરેક આત્માને અન્યના આશ્રયની જરૂર છે, રાજાને પ્રજાના આશ્રયની જરૂર
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૧૧
છે. પ્રજાને રાજાના આશ્રયની જરૂર છે. ગૃહસ્થને યાગિના આશ્રયની જરૂર છે. તેમજ યાગિને ગૃહસ્થની અપેક્ષા આહારાદિક માટે રાખવી પડે છે. આમ ઉપકારની સાંકળમાં જગત સંકલિત થયું છે. ગમે તે સ્થિ તિમાં ગમે તેના ગમે તેવા ઉપકારા થએલા હોય છે, થાય છે . અને થશે. આ ન્યાયથી મનુષ્યએ ઉપકાર પ્રતિ લક્ષ રાખવું જોઇએ. ચડકોશિક સર્પત પ્રતિખેાધવાની શ્રી મહાવીર તીર્થંકરને શી જરૂર હતી? વિચારતાં માલુમ પડશે કે ફક્ત ઉપકાર દૃષ્ટિજ. સર્વ કૃત્યમાં, સર્વ ધનમાં, અને સર્વ તીર્થમાં ઉપકાર સમાન કોઇ નથી. ઘણા મનુષ્યા સામેા બદલા લેવાની બુદ્ધિ રાખી ઉપકાર કરે છે. આવા ઉપકારથી અધઃપતન થાય છે, કારણ કે કાઇએ ઉપકારના બદલે સામે ન વાળ્યે તેા ઉલટા તેના ઉપર ક્રોધ થાય છે, અને પશ્ચાત્તાપ થાય છે. માટે નિષ્કામબુદ્ધિથી ઉપકાર કરવા જોઇએ. નિષ્કામબુદ્ધિથી કરેલ ઉપકાર અનંત ધણું ફળ આપે છે. ઉપકાર કરતાં કદી વિષ્ર આવે તાપણુ પાછા ફરવું નહિ. જે મનુષ્યા કીર્તિની ઇચ્છાથી ઉપકાર કરે છે તેને ફક્ત કીર્તિજ મળે છે, પણ ઉત્તમ ફળ મળી શકતું નથી. પ્રત્યેક આત્માને ઉચ્ચ કોટીપર મૂકવા તેનું નામ પરાપકાર છે, દરેક આત્મામાં અનંત સુખને પ્રકાશ કરવામાં જે જે વિદ્મા (અપાયા) છે તેના નાશ કરવા સહાય કરવી તે પરાપકાર જાણુવા. સદ્ગુણી જીવ તા ગુણવાન છે એટલે તેનું શું ભલું કરી શકાય. પણ જે દુર્ગુણી છે તેના દુર્ગુણાને નાશ કરવા તેજ ખરેખર પાપકાર છે. પાતાના કરતાં અલ્પશક્તિવાળા વાનું રક્ષણ કરવું, તેમનાપર દયા કરવી, તેમનાં દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવા, તેજ ખરેખર પરીપકાર છે. કોઇ પણ પ્રાણીને સંકટમાંથી બચાવવું, તેની કીર્તિનું રક્ષણ કરવું, તેના હૃદયમાં રહેલી દુર્બુદ્ધિના નાશ કરવા તેજ પરાપકારનું સર્તન જાણુવું. ઉત્તમ પુરૂષો પરાપકાર કરતાં કંટાળતા નથી. પરાપકાર એ ઉત્તમમાં ઉત્તમ આવશ્યક કર્તવ્ય છે. પરાપકાર વિના મનુષ્યને મનુષ્યમાં ગણવા કે કેમ તે વિચારવા ચેાગ્ય છે. શ્રી તીર્થંકરા પણ ગૃહાવાસમાં દીક્ષા લેતી વખતે એક કરોડ સાઠ લાખ સામૈયાનું પ્રતિદ્દિન સાંવત્સરિક દાન આપે. છે. પાતાના ઘેર ભિક્ષુક માગવા આવે છે તે ઉપરથી શિખવાનું કે જો આ ભવમાં દાનાદિકથી પરાપકાર નહિ કરવામાં આવે તે પરભવમાં નીચ અવતાર આવશે. પરાપકાર પેાતાના આત્માના હિત માટે કરવાની જરૂર છે. કારણ કે, આપનાર જે આપે છે તેના બદલામાં તે વિશેષ પ્રાપ્ત કરે છે,. પરાપકારી મનુષ્ય ઉચ્ચ જીવન સહેજે કરે છે, નદી, સમુદ્ર, અને મેધ વગેરે ઉપકારના દૃષ્ટાંતરૂપ છે. મનુષ્ય ક્ષણે ક્ષણે ઉપકાર કરી શકે. દરરાજ ઉપકાર
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
વચનામૃત.
કરવાની ટેવ પાડવી જોઇએ, પ્રથમ નહાના ન્હાના ઉપકાર કરતાં શીખવું જોઇએ, ઉપકાર કરવાની ટેવ પાડવાથી પશ્ચાત સહેજે ઉપકાર કરવાનું વલણ થાય છે. પ્રત્યેક મનુષ્યને અન્ન, વસ્ત્ર, દવા, અને જ્ઞાન આદિથી ઉપકાર કરે જોઈએ. જે મહાત્માઓએ પિતાનું જીવન ઉપકારમાં જ હેમ્યું છે તેના નામની દીવાલીઓ હાલ પ્રવર્તે છે અને જ્યાં ત્યાં તેમના અક્ષર દેહ જીવતા દેખાય છે. ખરેખર ઉપકારીજ પૂજ્ય ગણાય છે. શ્રી સિદ્ધ ભગવાનને પરમેકિમાં પ્રથમ ન ગણ્યા અને અરિહંતને ગણ્યા તેનું કારણ પણ એ છે કે
અરિહતે છોના જ્ઞાનચક્ષુ ઉધાડી સિદ્ધને બતાવ્યા છે. માટે ઉપકારની અને ક્ષિાએ તે પ્રથમ પૂજાય છે. ઉપકાર કરનારનાં દેહ પૂજાય છે. તેની જન્મભૂમિ પૂજાય છે. ઉપકારીના શરીરની રાખ પણ પૂજાય છે. જગતમાં ઉપકારીજ પૂજાય છે. જે મનુષ્ય સ્વાર્થોધ બની અન્યના ઉપર ઉપકાર કરતા નથી તે અતે બહુ પશ્ચાત્તાપ પામે છે. તેમનું જીવન ઉચ્ચ થતું નથી. તીર્થ કરે કેવળજ્ઞાન પામીને પણ જગતના જીવને તારવા માટે ઉપદેશ આપે છે. અહો કેવી તેમની ઉપકારદષ્ટિ! ઉપકારદષ્ટિવાળો પુરૂષ મનના શુભ વિચારથી ઉચ્ચ સુખમય જીવન કરે છે. મનનાં પાપોને તે ધોઈ નાંખે છે. મનની ઉજવલતા કરે છે. મનને સદ્ગણેથી વાસિત કરી ઉત્તમ પરમાત્મ દશા સન્મુખ કરી અન્યના માટે દૃષ્ટાંતભૂત થાય છે. જ્યારે મનુષ્યના હૃદયમાં પરોપકાર કરવાની વૃત્તિ આવે છે ત્યારે અન્ય ગુણે પણ સ્વયમેવ આવે છે. પરેપકારી પુરૂષ કલ્પવૃક્ષાદિથી પણ અધિક છે. અન્યના દુર્ગુણોને નાશ કરે હોય તે ફક્ત સગુણદષ્ટિ ધારણ કરી પરોપકારજ કરે. પોપકારી સર્વ વર્ષમાં શ્રેષ્ઠતા ભોગવે છે. સ્વાર્થના માટે તો આખું જગત સડે છે પણ જે પરોપકાર તરફ લક્ષ રાખે છે તેને ધન્ય છે. પરોપકારીનું ક્ષણ ક્ષણનું જીવન જે જાય છે તેનું મૂલ્ય થઈ શકતું નથી. મનુષ્યથી અન્યના ભલામાં જે જે કરવામાં આવે છે તે પરોપકારમાં સમાઈ જાય છે. આ સારો છે અને આ ખે છે એમ પરોપકાર કરતી વખતે જોવાનું નથી. બોટા મનુષ્યને પણ સાર કરવો એ પરોપકાર છે, તો બોટાને ખરાબ જાણું તેનું ભલું ન કરવું તે પરોપકાર શી રીતે ગણુય? કોઇના ઉપર ઉપકાર કરવામાં આવ્યું હશે અને કઈ વખત ઉપકાર કરનાર અધમ સ્થિતિમાં આવ્યો હશે તે તે મનુષ્યો ગમે તે વખતમાં સહાય કરી ઉચ્ચ કરશે. આંબાનું ફળ વાવ્યાથી કેરીજ મળશે, સારું કરવાથી અંતે શુભ ફળ મળશે. ઉપકારનું ફળ દેવરૂપ કોઈ બાબતમાં આવે છે તેથી પશ્ચાત્તાપ કરશો નહિ. ગુણના ભાઈ દોષ. દુનિયામાં કેટપ્લાક પુરૂષ ઉપકાર કરનારના સામા થાય છે, તેથી કંઇ ઉપકારનું ફળ
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
૧૬૩
નષ્ટ થતું નથી. ઉપકારનું ફળ તા પરભવમાં મળ્યા વિના રહેતું નથી. કેટલાક છવા ઉપકાર કરતાં કઇ વિદ્મ આવે છે તેા ઉપકાર સામું જોતા નથી. ઉત્તમ પુરૂષો પ્રાણાંત પણ ઉપકાર કરી છૂટે છે. મત, વાણી, કાયા,ધન, અને સત્તાથી પરનું ભલું કરવું તેમાંજ શ્રેષ્ટત્વ સ્વીકારે છે. ગાડી, વાડી, લાડી, તાડી, અને મેાજમજામાં મશગુલ થઈ જે પરતું ભલું કરતા નથી, અને પરનું ભલું કરવા યા પણુ જરા લાવતા નથી એવા જીવાની અધમ સ્થિતિ જોઈ તેમના ઉપર કરૂણા આવે છે. તે છવાનું કોઈ પણ રીતે ભલું થા. તેમના આત્મા શુભ સંસ્કારથી વાસિત થઈ પરાપકારમાં જોડાએ, ઉત્તરાત્તર ધર્મ. દાનાદિક ઉત્તમ પરીપકારની શક્તિયેા પ્રાપ્ત થાઓ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री संवेगी सत्यविजय पन्यासना शिष्य मुनि श्री कपूरविजयजीनुं जीवनचरित्र.
જન્મ ગામ વાગાડ.
જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં ગુજ્જરદેશ છે. ગુજ્જરદેશમાં જૈનધર્મની પ્રવૃત્તિ વિશેષતઃ દેખાય છે. અન્ય દેશા કરતાં ગુગુર્જરદેશ પાટણ, જર્જરદેશમાં જૈનધર્મના સાધુએ વિશેષતઃ સંપ્રતિ વિચરે છે. જિનમંદિર શ્રેણિથી ગુજ્જરદેશ સુષ્ઠુ શાલી રહ્યા છે, ગુજ્જરદેશમાં પાટણુનગર છે. વનરાજચાવડાએ અણુહિલ ભરવાડના નામથી સ. ૮૦૨ ની સાલમાં અણુહિલપાટણ વસાવ્યું છે, ત્યાં જૈનધર્મી કુમારપાળ રાજા તથા હેમચંદ્રસૂરિ થયા છે. સત્તરસે'ની સાલમાં વર્ણન કરનાર કવિ ત્યાં એકસાને આ ગૈાઢજિન પ્રાસાદ હતાં એમ કહે છે. પંચાસરા પાર્શ્વનાથ ચિંતામણિ પાર્શ્વનાથ વગેરે પ્રસિદ્ધ મંદિર છે. ત્યાંના શ્રાદ્ધવર્યા સત્તર પ્રકારની પૂજા પૂર્ણ ભક્તિથી જિનરાજની કરે છે અને ત્યાં સુપાત્રમાં દાન અર્પતા વાચકવર્ગની આશા પૂર્ણ કરનારા ગૃહસ્થા ત્યાં વસતા હતા. ખરેખર પાટણુ પુણ્યનું સ્થળ લેખાય છે. પાટણની પાસે નજીક વાગરાડ ગામ છે. રાજાની પાસે જેમ યુવરાજ શાભે તેમ પાટણનગરની પાસે વાગરાડ ગામ શાલે છે. ત્યાં સર્વે શ્રેવિર્ય શિ રામણી ભીમજીશાહ વસતા હતા, તે પારવાડ વશના હતા. તેમને રાજ્યવર્ગ પણ માન આપતા હતા. ભીમજી શેઠની કુળવતી સવીરા નામની સ્ત્રી હતી, સાંસારિક સુખ ભાગવતાં એક પુત્ર થયા. બારમા દીવસે તેનું નામ કહાતજી પાડયું. બાલ્યાવસ્થામાં કહાનજીનાં જનની જનક મૃત્યુ પામ્યાં, ત્યારે
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
'વચનામૃત. કહાનજી પુત્ર કહાનજી પાટણ ફુવાને ત્યાં રહેવા ગયા, ત્યાં વ્યાવ
હારિક વિદ્યાને અભ્યાસ કર્યો. કહાનજીની વય ચતુર્દશ વર્ષની થઈ ત્યારે તે સમયે તેમને સશુરૂને
સમાગમ થયો. કહાનજી અવસર પામી સદ્ગુરૂ પાસે સદગુરૂ સમાગમ, , યાચિતસ્થાને બેઠે. શ્રી સદગુરૂ પણ ગ્ય
જાણું ઉપદેશ આપવા લાગ્યા. હે ભવ્યછવા રાશી લક્ષ છવયોનિ પરિભ્રમણ કરતાં મનુષ્ય જન્મની પ્રાપ્તિ દુર્લભ છે. એકેન્દ્રિયા
દિક અવતારમાં જરા માત્ર પણ સુખ નથી. મનુષ્યસદગુરૂને ઉપદેશ. પણું પામ્યા છતાં આર્યદેશમાં જન્મ પામ દુર્લભ
છે, તેમાં પણ ઉત્તમ મૂળ પામવું દુર્લભ છે. ઉત્તમ કુળમાં ઉપન્યા છતાં પણ નિરોગત્વ પામવું દુર્લભ છે. તેમાં પણ પંચેન્દ્રિય પટુતા પામવી પણ દુર્લભ છે. તેમાં સદ્દગુરૂને સંગ થ દુર્લભ છે. સ
ગુરૂને સંગ થતાં પણ સિદ્ધાંતનું સાંભળવું દુર્લભ છે. કારણ કે સરૂની વાણી સાંભળતાં તેરકાડીયા વિધ્ય કરે છે. સિદ્ધાંત શ્રવણ કર્યા બાદ તેની શ્રદ્ધા થવી દુર્લભ છે. વીતરાગ કથિત તત્ત્વની શ્રદ્ધા થતાં પણ વિરતિપણું પામવું દુર્લભ છે. કંચન કામિનીના મોહ છવ સંસારમાં પરિભ્રમણ કરે છે. જડ વસ્તુ ઉપરથી મોહ ઉતર્યા વિના કર્મનો નાશ થતો નથી. મનુષ્ય ધારે તો સંસાર સમુદ્રની પેલી પાર ઉતરી શકે છે. આયુષ્ય ક્ષણે ક્ષણે નાશ પામે છે. માટે જ્યાં સુધી શરીરાદિક સામગ્રીની સગવડતા છે ત્યાં સુધી આ ત્માની પરમાત્મ દશા પ્રગટાવવા પ્રયત્ન કરવો જોઇએ. ઈત્યાદિ સલ્લુરૂની દે.
શના સાંભળી કહાનજીના મનમાં વૈરાગ્ય પ્રગટયે, અને દીક્ષાની તીવેચ્છા. સંસાર વિષ સમાન ભાસવા લાગ્યો. મૃત્યુ બાદ કોઈ
સાથે આવનાર નથી, ત્યારે શા માટે સંસારની વસ્તુઓ માટે આયુષ્ય નિષ્ફળ ગાળવું ? ખરેખર અસાર સંસારનો ત્યાગ કરો જેઇએ. આ પ્રમાણે વિચારીને ગુરૂને કહેવા લાગ્યા કે હે ગુરૂજી! હવે મને દીક્ષા આપી કૃતાર્થ કરે. શ્રી સદ્દગુરૂ કહેવા લાગ્યા કે-હે ભવ્ય સંયમ પાળવું મહા દુર્લભ છે. યુવાવસ્થામાં કામને જીત એ કંઈ સામાન્ય કાર્ય નથી. શ્રી સ
ગુરૂની તરવારની ધાર પ્રમાણે આજ્ઞા પાળવી જોઇયે. સર્વ શરીરાદિકની પ્રત્તિ યતનાથી કરવી જોઈએ. અનેક પ્રકારના પરિસહ સહન કરવા પડે છે. માટે હે ભવ્ય દીક્ષા પરિપૂર્ણ વૈરાગ્ય કરીને લેવી જોઈએ. દીક્ષા લીધાં બાદ સદાકાળ ચારિત્રમાં સ્થિર રહેવું જોઈએ. સ્વછંદ મતિને ત્યાગ કરવો પડશે. જે તમાંરે સંયમની તીવ્રછા હોય તો સ્વજનની અનુમતિ લે
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૬૫
ઇને દીક્ષા અંગીકાર કરે. કહાનજી આ પ્રમાણે ગુરૂની વાણી સાંભળી ઘેર આવ્યા. સ્વજનને સર્વ વાત કહી અને સંસારની અસારતા જણાવી દીક્ષાનો ભાવ જણાવ્યું. અનેક પ્રકારના દૃષ્ટાંતથી સ્વજનને બોધ કર્યો, અને અનુ
મતિ લેઈ ગુરૂની પાસે આવ્યા, ગુરૂએ પણ યોગ્ય જાણું દીક્ષા, કપૂરવિજ- ચતુર્વિધ સંઘની સમક્ષ સં. ૧૭૨૦ સત્તરાઁવીસના યજી નામ પાડયું, માગશર સુદીમાં વિધિપૂર્વક દીક્ષા આપી, વાસખેપ
કરી કપૂરવિજયજી નામ પાડયું. શ્રી કપૂરવિજયજી મહારાજ પંચમહાવ્રત્તનું સમ્યગરીતે પાલન કરવા લાગ્યા. ગુરૂસાથે પાટણથી અન્યત્ર વિહાર કર્યો. ગુરૂની પાસે આવશ્યક આદિક સૂત્રોને અભ્યાસ કરવા લાગ્યા. શ્રી વિજયભસૂરિની આજ્ઞાથી ૫ ન્યાસપદ યોગ્ય સમયે ગ્રહણ કર્યું. સંવત ૧૭૫૭ના પોષ માસમાં તેમના ગુરૂ સત્યવિજય પન્યાસનું નિર્વાણ થયું. તેમના પટ્ટધર શ્રી કપૂરવિજયજી થયા. વઢીયાર, મારવાડ, ગુજરાત, સોરઠ, રાજનગર, (અમદાવાદ), રાધનપુર, સાચોર, સાદડી, શોજિત, વડનગર, વિગેરે સ્થળે માસાં કર્યો. તેમના વૃદ્ધિવિજયગણિ તથા ક્ષમાવિજય પન્યાસ એમ બે શિષ્યો થયા. વૃદ્ધાવસ્થામાં પાટણમાં ચોમાસાં થયાં અને ત્યાં ઉપધાન ભાલારોપણ અને બિંબપ્રતિષ્ઠા વિગેરે અનેક કૃત્ય કરાવ્યાં.
* સંવત ૧૭૭૫ ના શ્રાવણ કૃષ્ણપક્ષ ચતુર્દશી ભદ્રંવાર પુષ્યવિજય મૂહુર્તમાં શ્રી કપૂરવિજયજીનું સ્વર્ગગમન થયું. ભક્ત શ્રાવક તથા શ્રાવિકાઓએ નવખંડ માંડવી તૈયાર કરી અને તેમાં ઉક્ત મુનિવરના શરીરને પધરાવ્યું. સંઘ ગાજતે વાજતે ચાટા વચ્ચે વચ્ચે થઈ નિકળે. સોના અને રૂપાનાણું પુષ્કળ ઉછાળ્યું. જય જય નન્દા જય જયભદાનો આઘોષ થવા લાગ્યો. ગામની બહાર દાહકસ્થળે શિબિકા ઉતારી. અને ચંદન વગેરેનાં કાઇથી શરીરને અગ્નિ સંસ્કાર કર્યો.
બેસ્થભની પાસે ત્રીજી તેમની થઈ. ઉક્ત મુનિ મહારાજ સ્વભાવે શાન્ત હતા. તેમની પાટે ક્ષમાવિજયજી બિરાજ્યા. આ મુનિરાજે કઈ પુસ્તક બનાવ્યું હોય તેમ જણાતું નથી. આગમસાર ગ્રંથના કરનાર મુનિ દેવચંદજી તથા કપૂરવિજયજીને ઘણે સંબંધ હતો. તેમનું ચરિત્ર, સંવત ૧૭૭૮ ની સાલમાં વડનગરમાં ચોમાસું કરી, વિજયાદશમી શનિવારને દિવસે પંડિત જનવિજયજીએ રચ્યું છે. સર્વે મળીને કપૂરવિજયજીનો દિક્ષા પર્યાય ૫૫ વર્ષને હતે. પૂર્વના મુનિઓ વિશેષ આયુષ્યવાળા હતા. હાલના મુનિઓએ આવા ઉત્તમ મુનિવરોનું અનુકરણ કરવું જોઇએ.
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૬
www.kobatirth.org
વચનામૃત.
अमदावादवाळा शा. अमृतलाल केशवलालनं मृत्यु.
Žv
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શા. અમૃતલાલ કેશવલાલ અમદાવાદ નિશાપાળના રહીશ એક એશવાળ જૈનયુવક હતા, તે અધ્યાત્મ મ`ડળના સભાસદ હતા. તેમના આપના ભુપ વાડીલાલભાઇ હાલ હયાત છે. ભાઇ અમૃતલાલે સ. ૧૯૬૫ ના કારતક શુદી બારસના રાજે સાંજરે શરીરને ત્યાગ કર્યાં, તે પહેલાં હું તેમની પાસે ગયા હતા. તે સમયે તેમને ભાન હતું. આત્મિક ઉપદેશ સંભળાવ્યેા. તેની શ્રદ્ધા બહુ સારી હતી. ચાર શરણુ કરાવ્યાં. જ્ઞાન પૂજાવ્યું. આત્મામાંજ લક્ષ રાખવું. દુનિયાની સર્વ વસ્તુઓમાં મમત્વભાવ રાખવા નહીં. આત્મા વિના સર્વે પરવસ્તુઓ છે. જે જે વેદના થાય છે તે તે ભાગવ્યા વિના છૂટકો નથી. અંતે તેના મુખમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા “આત્મા વિના કઇ વસ્તુ હારી નથી. ધર્મ તેજ સાર છે. સર્વ જીવાને હું ખમાવું છું.” આટલું કથા ભાદ હું ઉપાશ્રયે આવ્યા. પશ્ચાત્ તેમનું અંતે મૃત્યુ થયું.
ભાઇ અમૃતલાલને બાલ્યાવસ્થાથી મ્હારા સમાગમ હતા. જૈનધર્મપર તેની પૂર્ણ શ્રદ્ધા હતી. પ્રભુપૂજા, સામાયક, અને પ્રતિક્રમણ, વગેરે ક્રિયા ધર્મની કરતા હતા. વ્યાખ્યાન સાંભળતા હતા. સ્વભાવે શાંત હતા. ક્રોધ કદી થતા હતા તેા પાછળથી પશ્ચાત્તાપ કરતા હતા, જૈનધર્મ વિના અન્ય દેવાદિકમાં તે મિથ્યાત્વ માનતા હતા. જૈનધર્મ સબંધી અત્યંત રાગ હતા. જૈનધર્મનાં ભાષણેામાં ભાગ લેતા હતા અને ભાષા પણ આપતા હતા.
આ શિષ્ય ખરેખર આત્મગુણુની અભિલાષાવાળા હતા. દયા-દાન, અને પરાપ કાર, આદિ સદ્ગુણા કેટલાક અંશે વ્હેનામાં સારી રીતે ખીલ્યા હતા. કઇ કોઇ પ્રસંગે તે મ્હારા ઉપર પત્ર લખતા હતા. હેના પત્ર ઉપરથી તેની ધર્મ પ્રતિ કેટલી તીવ્ર જિજ્ઞાસા હતી. તે વાંચક જાણુરો અને તેથી તેઓ ધર્મ માર્ગે વળશે એમ જાણી તેના પત્રા તથા પ્રત્યુત્તર પા અત્ર એક એ ટાંકવામાં આલે છે.
મુ. રીઢાલ.
પરમપૂજ્ય ગુરૂ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી વગેરે. યાગ્ય શ્રી અમ દાવાદથી લેખક સેવક અમૃત કેશવલાવની ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેાજી. વિ. આપના પ્રથમના એધમય પત્ર વાંચ્યા. આનંદ પામ્યા. ધર્મસાધન સંબંધી આપે વિશેષે કરી લખ્યું પણ હું બહુ ઉપાધિકારક વ્યાપારાદિકમાં શુંથાયેા છું, ખરેખર સંસારમાં આવી ઉપાધિ પહેલાં હું દેખતા નહતા. ખરેખર સંસારમાં રહી ધર્મ સાધન બરાબર થતું નથી તેથીજ તીર્થંકરાએ
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૬૭
સંસારના ત્યાગ કર્યો છે. સાંસારિક ઉપાધિ છેડવા વારંવાર મનમાં વિચારા
પ્રગટે છે પણ હું શું કરૂં. સયેાગે પ્રતિકૂળ લાગે છે. ધર્મનું આરાધન થતું નથી તાપણુ સામાયકની આપે તેથી ધર્મનાં કેટલાંક તત્ત્વા વાંચું છું, મનન કરૂં છું, પ્રભુપૂજા કરૂં છું; પણ વારંવાર આજીવિકા અર્થે થતા વ્યાપારાની ચિંતા ઘેરી લે છે. આપના મેધપત્રથી ઘણી શાંતિ રહે છે, અને રાગના નાશ થાય છે, માટે પુત્ર લખતા રહેશેા. મારી સ્થિતિના આપ જાણકાર છે. તેથી ઉપદેશ વડે ક પશુ ધર્મના ઉપકાર કરશે.
For Private And Personal Use Only
મ્હારા મન પ્રમાણે પ્રતિજ્ઞા આપી છે
લિ. આપના બાળ અમૃત પ્રત્યુત્તર.
શ્રી. રીઢરોલ, લિ. બુદ્ધિસાગર,
શ્રી અમદાવાદ તંત્ર જીજ્ઞાસુ શ્રાવક શા. અમૃતલાલ કેશવલાલ યાગ્ય ધર્મ લાભ. વિશેષ, તમારા પત્રથી તમારી કેટલીક આન્તરિક જીજ્ઞાસા જાણી. બાહ્ય ઉપાધિના સંયોગામાં આત્મત્ર બુદ્ધિ ન માનતાં આત્મામાંજ આત્મવ બુદ્ધિ સ્વીકારવી જોઇએ. વ્યાપારાદિ પ્રસંગે પણ વિશેષતઃ તેમાં નકામા વિકલ્પ સંકલ્પ કરવા ન જોઇએ. બાહ્ય વ્યાપારાદિને માટે જેટલી કાળજી છે તેના કરતાં અનંત ઘણી કાળજી ધર્મ વ્યાપાર માટે રાખવાની જરૂર છે. પરભવ જાતાં ખાદ્ય ઠાઠમાઠની સર્વ ઉપાધિ કંઈ પણ સાથે આવતાર નથી. જેનું કાળજું ઠેકાણે ન હેાય તે મૂર્ખ ગધેડા જેમ સિંહના સપાટામાં આવી ગયા. તેમ કાળરૂપ સિંહના સપાટામાં આવે છે. ખાદ્યની ઉપાધિ ખાટી છે એમ તીર્થંકરાએ જણાવ્યું છે અને તેઓએ પણ તેને ત્યાગ કરી આત્મધ્યાન કર્યું હતું. તેમનાથી વિશેષ પુરાવાની જરૂર જણાતી નથી. ભવ્ય જીજ્ઞાસુ । પર વસ્તુમાં પેાતાનાપણું કંઇજ નથી. શા માટે પરવસ્તુને પેાતાની માનવી જોઈએ ? શ્રી તીર્થંકરાએ કહેલા જૈન ધર્મ અમૂલ્ય ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક છે. તેનું આરાધન જો નહિ કરવામાં આવે તા અંતે માખીની પેઠે હાથ ધસવા પડશે. જૈન ધર્મ વિના અન્ય ધર્મમાં આવી રીતે સ્પષ્ટ સત્ય સ્વરૂપ સમજાવ્યું નથી. જૈન ધર્મના મુખ્ય ઉદ્દેશ અષ્ટકર્મના નાશ કરીને આત્માની પરમાત્મ સ્થિતિ કરવી તેજ છે. અનંત દુઃખની પરંપરાના ત્યાગ કરાવી અનંત સુખ પ્રાપ્ત કરાવવું એજ મુખ્ય ઉદ્દેશ છે, તે કયારે આર્યાં ગણાય કે જ્યારે આત્મા, વીતરાગનાં વચન નક્કી માની લે. હાડાહાડ, શ્રી વીતરાગનાં વાય સાંસરાં વ્યાપે, ત્યારેજ કંઈક ધર્મ માર્ગ તરફ વળવાના વખત આવે. જ્ઞાન અને શ્રદ્ધા
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
વચનામૃત.
વિનાની જે ઉપરની ગાડરીયા પ્રવાહના જેવી ધર્મ પ્રવૃત્તિ છે તેથી કંઈ ગુણસ્થાનકનાં પગથીયાંપર ત્વરિત ચઢી શકાતું નથી. માટે વિશેષતઃ ગુરૂ સન્મુખ વા તેમના અભાવે પરાક્ષમાં પણ ધર્મનાં પુસ્તકો વાંચી મનન કરી હૃદયમાં ઉતારશેા.
For Private And Personal Use Only
તમે ધર્માંજ છે. એવા તેા પાડવા
જે લેાકાને અત્રે
જે જે અશે તમારી ધર્મ ભાવના છે તે તે અશે પણ મનુષ્ય જીવન ક્ષણિક છે. માટે ધર્મના દૃઢ સંસ્કારે જોઇએ કે પરભવમાં અનાયાસે ધર્મ ઉપરજ રૂચિ થાય. ધર્મ ઉપર રૂચિ થાય તેમને પરભવમાં ધર્મના ઉપર રૂચિ સહેજે થતી નથી જે લોકો અત્રે સાધુઓ ઉપર અરૂચિ ધરાવે છે સાધુઓને હલકા ગણે છે તેમના એવા અશુભ સંસ્કારાને લીધે પરભવમાં સાધુ ઉપર સહેજે પ્રેમ થતા નથી. તેથી ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેમજ સાધુઓને હલકા ગણવાના સંસ્કારો પરભવમાં ઉદય આવવાથી સાધુપણું લેઇ શકાતું નથી. ધર્મ સંબંધી જે જે કારણા . ઉપર આત્મા અરૂચિ ધારણ કરે છે તે તે વસ્તુઓની પ્રાપ્તિ પરભવમાં સહજે થતી નથી. કેટલાક એમ માને છે કે હાલમાં સા યુઓમાં સંપ નથી. સાધુઓ થઇને પણ મન મુંડાવતા નથી. માટે હાલના કાળમાં ઘરમાં રહીને ધર્મનું સાધન કરવું જોઇએ. આવાં વાયેા ખેલનાર ચેાવીસ તીર્થંકરની આશાતના કરે છે. પ્રથમથીજ ભગવાન કહે છે કે પ્ચમા આરામાં પંચ વિષ ભેગાં થવાનાં, તેમાં લોકોની ધર્મ બુદ્ધિ ન્યૂન થવાની, અને એછી ભાવના થવાની એમ ભગવાને સૂત્રમાં કહ્યું છે. એકવીશ હજાર વર્ષે પર્યંત સાધુસાધ્વીએ આરાધક થવાના, તે આજથીજ આવા ખરાબ વિચાર કરવાથી તેના સંસ્કારા હ્રદયમાં ખરાબ બીજની પેઠે વાવવાથી અંતે ફળ પણ ખરાબ આવશે એમાં જરા માત્ર પણ સંશય નથી, જૈનના સર્વ સાધુએ કંઈ એવા હોતા નથી. તેમાં પણુ પાંચ આંગળીઓની પેઠે તરતમતા ધણી છે. માટે આત્મજ્ઞાની ગીતાર્થ સદ્ગુરૂના વચને પર વિશ્વાસ રાખી ગાડરીઆ પ્રવાહમાં તણાતા લાકેાની કહેણીપરથી સાધુ વર્ગ તરફ્ અરૂચિ ધારણ કરવી નહીં, ઉપાધિ રહિત સાધુ વર્ગ જે કંઇ આમહિત કરી શકે છે તે ગૃહસ્થાવાસમાં શી રીતે બની શકે. આ વાક્ય જે અનુભવીએ છે તેને યથાર્થ સમજાશે. અનુ લેાકેા ગાડરીયા પ્રવાહને લીધે સધર્મને પણ અસમ્યક્ષણે ભજે તેથી સમ્યધર્મના કાઇ પણ હેતુ તરફ્ કદી પણ અરિચ ધારણ કરવી નહીં. ધર્મના પ્રત્યેક હેતુઓનું સૂક્ષ્મ બુદ્ધિથી અવ લેાકન કરતાં એમ લાગે છે કે અસંખ્યયોગે મુક્તિ થઇ શકે છે. હે ભવ્ય 1 સાંસારિક સત્તાના લક્ષ્મીના અને વિદ્યાના અગ્રગણ્યાને દેખી ધાર્મિક મહુત્તા
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૬૯
તરફ અરૂચિ ધારણ કરીશ નહિ. ધર્મઆરાધક છવ, બાઘની સંપત્તિ સત્તા રહિત હોય તો પણ તે મહાન છે. કેવલી ભગવાનની દ્રષ્ટિમાં તે મેટામાં મેટ છે. બાહ્ય લક્ષ્મી અને સત્તાની ઉપાધિથી પુષ્ટ બનેલા છો તો કેવલી ભગવાનની દૃષ્ટિમાં કસાઈના ઘરના બકરાની પ3 દયાપાત્ર દેખાય છે. કેવલીભગવાનની દ્રષ્ટિમાં જે સત્ય છે તે જ સત્યને હું તે શ્વાસોશ્વાસ ઉપાસક છું. તે વિના અન્યની ત્રણ કાળમાં ઈચ્છા નથી. હાલમાં તે જિનાગમોના આધારે કેવલીની દષ્ટિને નિર્ણય થાય છે અને તેથી જિનાગમોની પૂર્ણ શ્રદ્ધા કરવી જોઈએ. જે છે શેકાવાળા છે તેઓ જે જ્ઞાનિગીતાર્થ ગુરૂ સન્મુખ સૂત્રોના પ્રશ્ન કરે તો તેમની યોગ્યતા પ્રમાણે કેટલુંક સમજી શકે, પોતાની સ્કૂલબુદ્ધિના લીધે કંઈક સૂક્ષ્મ તત્વ ન સમજાય છે તે સંબંધી વધુ પ્રયાસ કરવો, પિતાની બુદ્ધિને વાંક કાઢ. પણ જિનાગોમાં તો પૂર્ણ શ્રદ્ધાની ભાવનાથી પરભવમાં સમકિતની પ્રાપ્તિ સહેજે થાય છે. જ્ઞાનિગીતાર્થ ગુરૂનાં ચરણકમળ સેવીને ધર્મની વિશેષતઃ આરાધના કરવી જોઈએ. ધર્મના જે જે હેતુઓ છે તે તે તપેક્ષાએ સત્ય છે. ધર્મના કઈ પણ હેતુઓનું કોઈ પણ કાળે ખંડન કરવું નહિ. સર્વ જી પોતપોતાની યોગ્યતા પ્રમાણે તરતમ યોગે હેતુઓને અંગીકાર કરે છે. વ્યાવહારિક ધર્મ હેતુઓને જે જે છ આદરે છે તે તે અંશે તે છો તરી જાય છે. ધર્મ હેતુઓની ખૂબી બતાવીને બાળ ને ધર્મમાં સ્થિર કરવા ગુરૂઓ અનેકાંતદેશના આપે છે. વ્યવહાર માર્ગમાં વર્તન રાખી મનમાં આત્માનું ધ્યાન ધરવું. જે જે અંશે તે જનતવનું જ્ઞાન કરીશ તે તે અંશે ધ્યાન કરી શકીશ, કારણ કે જ્ઞાનવિના ધ્યાન હોતું નથી. સદગ્રંથનું વિશેવતઃ વાંચન રાખજે, પ્રભુપૂજા આદિ ધર્મ ક્રિયાની રૂચિને વધારી ઉપાદાન ધર્મ પ્રકટ કરવા ઉધમ કરજે. નાસ્તિક મિત્રોની સંગતિથી ભગવાનના એક વચન પર પણ અશ્રદ્ધા ધારણ કરીશ નહીં. કેવલીભગવાનના કરતાં કોઈ તેવું સત્ય પ્રરૂપનાર નથી. માટે મતાંતરોની ઘટાપસ્થિતિ દેખી સ્વધર્મથી ભ્રષ્ટ થવું નહીં. જૈન ધર્મની શ્રદ્ધા ચેલમછઠના રંગ જેવી હૃદયમાં ધારણ કરજે. જે જે શંકાઓ થાય તે પુછીને નિર્ણય કરજે. ઉપાધિ માર્ગમાંથી છૂટવાની તીછા રાખજે. દુઃખ અને સુખમાં સમભાવ રાખજે. દુનિયાના બોલવા ઉપર લક્ષ આપીશ નહિ. પરભવમાં અંતે ધર્મજ સાથે આવશે. આયુષ્યને ભારે નથી. એને તો શરીર છેડવું પડશે ત્યારે શા માટે અમરપણું કલ્પવું જોઈએ? મહારે હારું પરિહરીને આત્મામાં જ આત્મભાવના રાખજે. દરેક કાર્યો કરતી વખતે પણ અંતરથી ધર્મની
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
વચનામૃત.
ભાવના રાખજે. ધર્મનું જીવન ગાળવા પ્રતિદિન ઉધમ કરજે. વિશેષ શું. ધર્મ વિના અન્યમાં કંઈ નથી? સાધ્યબિંદુ આત્માની પરમાત્મા દશાજ કલ્પજે. ભજન સંગ્રહ વાંચી કંઈક વિશેષ ઉંડે ઉતરી નિવૃત્તિ તરફ લક્ષ રાખજે.
પત્ર બીજે.
મુ. મેહસાણા. લિ. મુનિ બુદ્ધિસાગર, શ્રી અમદાવાદ તત્ર જિજ્ઞાસુ શ્રાવક ભાઈ શા. અમૃતલાલ કેશવલાલ ગ્ય ધર્મલાભ. વિશેષ તમારે પત્ર આવ્યું તે પહએ. વાંચી બીના જાણું. જનધર્મનાં તરવાની અપૂર્વ ખૂબી વિચારતાં માલુમ પડે છે એમ વાંચી ખુશ થાઉં છું. જેમ જેમ શ્રી મહાવીરનાં તત્ત્વોને વાંચશે, મનન કરશે, તેમ તેમ વિશેષ વિશેષ અનુભવ થયા કરશે. જે કર્મગ્રંથાદિ સૂક્ષ્મગ્રંથોને અભ્યાસ કરવા માંડશો તો મહાવીર સ્વામી સર્વજ્ઞ હતા, એમના વિના આવું કર્મનું સૂમસ્વરૂપ કઈ બતાવી શકે નહિ. એમ એમ અવલોકતાં પરિપૂર્ણ નિશ્ચય રૂચિ પ્રગટે અને તેથી આત્મા નિશ્ચય સમ્યકત્વ પામે. આત્માની અપૂર્વ શક્તિનું કર્માવરણ યોગે આચ્છાદન થયું છે. જેમ જેમ કમાવરણ ખસે છે ત્યારે તે તે પ્રકારની લબ્ધિો પ્રગટ થાય છે. એમાં શું આશ્ચર્ય છે? આમમાં જે ગુણો છે તે સર્વ પ્રગટ થાય છે. અસપદાર્થની ઉત્પત્તિ થતી નથી. આત્માના અનંત જ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત કરવા માટે જડવસ્તુમાંથી ચિત્તવૃત્તિ પાછી ખેંચી લેઈ આત્મસમ્મુખતા ભજવી જોઈએ. અનંત જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિથી જ પરમાત્મદશા કહેવાય છે. જ્યારે ત્યારે પણુ પરમાત્મદશા પ્રાપ્ત કર્યા વિના મુક્તિ નથી તે, હવે કેમ પ્રમાદ કરે જોઈએ? હે ભવ્ય સર્વસંગ ત્યાગ દશારૂપ ઉત્તમ ચારિત્રની કોટીમાં પ્રવેશ કરવા કંઈ પણ કર્યા વિના છૂટકો નથી. પ્રમાદમાં તે પ્રમાદમાં આયુષ્ય ગયું તે અંતે કંઈ પણ સાથે આવનાર નથી અને પરભવમાં ખરાબ અવતાર આવશે. હજી ચેતવાને સમય છે. જ્યાં સુધી શ્વાસોશ્વાસ વહે છે ત્યાં સુધી તમે આત્માને ઉચ્ચ બનાવી શકશે. પશ્ચાત તમારા હાથમાં કંઈ નથી. જેટલું ચેતાય તેટલું ચેતી . સંગ તેને વિયોગ છે. જે જે દૃશ્ય વસ્તુઓને દેખી ખુશ થાઓ છો તેનાથી તમારે જુદુ પડવું પડશે. જવસ્તુઓ ત્રણ કાળમાં કોઈની થઈ નથી અને થવાની નથી. આજીવિકા માટે પણ સંકોચ વૃત્તિથી ઉદર નિર્વાહ કરી આત્માથી પુરૂષો બાહ્યમાં વિશેષ પ્રવૃત્તિ કરતા નથી. કઈ વસ્તુને લભ! કઈ વસ્તુને મમત્વભાવ!!! ખરેખર તત્વને વિચારે તો ક્ષણિક વસ્તુઓનો સ્વમવત અસત સંબંધ લાગે છે, તેમાં જ્ઞાની કેમ બંધાય ? અલબત બધાય નહીં, પાપના કાર્યોમાંથી ચિત્ત
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૭૧
વૃત્તિ વિમાવાથી આશ્રવ ( કર્મ ) ના હેતુઓથી આત્મા બંધાતા નથી. વિશેષ શું કહેવું લખવું, સમ્યગ્દષ્ટિને ક્ષણે ક્ષણે ઉપયાગ રાખી પરવસ્તુને પોતાની નહી માને. અને પરવસ્તુની પ્રીતિ હરશે। તા આત્મામાં પ્રીતિ લાગશે. વૈરાગ્ય, ત્યાગ, ભક્તિ, વિનય, અને પ્રત્યાખ્યાન આદિથી આત્માની ઉચ્ચદશા કરવા સદાકાળ અંતરથી પ્રવૃત્તિ કરીશ તા તુજ હારા આત્માના મિત્ર થશે, તારક થશે, ખરેખર અંતરમાં સુખ છે, બાહ્યમાં દુ:ખ છે. અંતરના ઉપયાગમાં રહા.
जैन कोने कहेवो ?
જીનની આજ્ઞા પાળનારને જૈત કહે છે. તીર્થંકરનાં કહેલાં તત્ત્વ ઉપર જેને શ્રદ્ધા નથી તે જૈન નથી. કેટલાક જૈન એવુંએ નામ ધરાવે છે પણ જૈન ધર્મની શ્રદ્ઘાથી વિમુખ હોય છે. કપાલ કલ્પિત ધર્મમાં દાખલ થાય છે, તેવા જૈના ફક્ત નામનાજ સમજવા, તીર્થંકરનાં કહેલાં તત્ત્વને જાણી તેની જે શ્રદ્ધા કરે છે, ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે છે, તેજ ખરેખરા જૈન છે. જૈન કુળમાં જન્મ થયા પણ જૈન ધર્મનું જ્ઞાન કર્યું નહિ તા તે માતાને પેટે આવીને ખરેખર મનુષ્ય જન્મ હારે છે. જે તે આધથી જૈન ધર્મ અમારા છે એમ માની જિનાગમેાનું શ્રવણુ કરતા નથી તેવા ભેાળા જૈનાને અન્ય વિદ્વાનેા ભરમાવી શકે છે, માટે જૈન તત્ત્વજ્ઞાનનું શ્રેત્રણ કરવું જોઇએ. કેટલાક જૈત ધર્મના લેખ લખે પણ મનમાં જૈન ધર્મની શ્રદ્દા ન હાય તા તથા કપટી નામધારી જેનાથી જૈન ધર્મની શી રીતે ઉન્નતિ થાય ? હાલના સમયમાં ઇંગ્લીશ ભાષાના અભ્યાસીએ કેટલાક જૈન ધર્મ જાણુતા નથી, તેથી નાસ્તિકાના સપાટામાં આવી નય છે. હાલમાં દરેક ધર્મવાળા પાતપાતાનાં તત્ત્વાના પ્રકાશ કરવા લાગ્યા છે ત્યારે તેવા સમયમાં ધનના લાલુપી ધર્મને વેચી ખાનારા કેટલાક જૈને ફક્ત ઉંઘ્યા કરે છે. જૈન વજ્રાક્ષ થયા પણ જૈન ધર્મનું જ્ઞાન ન મેળવ્યું તેા તેવા વકીલપાથી જૈનપણું શી રીતે ધટે ? સી. આઇ. ઈ. ના કિામ મળ્યા પણ જૈન તત્ત્વનું જ્ઞાન થયું નહિ તેમજ શ્રદ્ધા ન થઇ તે સી. આઈ. ઇ. ના કિાબ ધારવાથી શું થયું ? ત્રણ ચાર મીલાના માલીક થયા પણ જૈન તત્ત્વનું જ્ઞાન ન મેળવ્યું અને જૈન ધર્મની શ્રદ્ધા ન થઇ હતા તેવા જેનાથી જૈન ધર્મની અને પેાતાની ઉન્નતિ શી રીતે થવાની? માસ્તર થયા, ગ્રેજ્યુએટ થયા પશુ જૈન તત્ત્વજ્ઞાન ન મેળવ્યું તો તેવા માસ્તરાથી જૈન ધર્મની શી રીતે ઉન્નતિ થવાની ? નવકારશીના લાડવા જમવા છે પણ જૈન ધર્મની શ્રદ્ધા
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
વચનામૃત.
તા મનમાં નથી, એવા પેઢભફ જૈતેના જન્મથી પણ શું ! જૈન તત્ત્વનું જ્ઞાન તથા શ્રૃહા થવાથી જૈન ધર્મની ઉન્નતિ થાય છે. આત્માની ઉન્નતિ કરી હાય તે! પ્રથમ જૈન તત્ત્વનું નાન કરવું જોઇએ. ગુરૂએની પાસે જૈન તત્ત્વનું જ્ઞાન કરવું જોઇએ. અન્યમતવાળાઓ જેવા કે આર્ય સમાજીઓ વગેરે પેાતાના ધર્મ વધારવા અનેક પ્રકારના પ્રયત્ન કરે છે. ત્યારે સત્ય ધર્મના ઝુડા તળે રહેનાર જૈના ખીલકુલ જૈન ધર્મનું જ્ઞાન કરે નહિ અને જૈન ધર્મની ઉન્નતિ કરવા પ્રયત્ન કરે નહીં તે કેટલું શરમ ભરેલું છે
પહેલાં જૈનિયા એમ છુમે! પાડતા હતા કે જૈન ધર્મનાં પુસ્તકા છપાવ્યાં નથી તેથી અમે શું વાંચીએ ? શું પુછીએ ? પણ હવે જૈતેમનાં પુસ્તક હજારી છપાવેલાં મળે છે, છતાં પુછતાં માલુમ પડે છે કે ફાઇ ભા'ગ્યેજ એક બે પુસ્તક વાંચીને સમજતા હશે. નાટક ચેટકનાં પુસ્તક પ્રેમથી વાંચે છે. હાટલમાં અભક્ષ્ય ભક્ષણ કરે છે! કિંતુ ધર્મનું પુસ્તક ખરીદવા વાંચવા કંઇ પણ જોઇએ તે પ્રમાણમાં વધારા થતા નથી. હવે કંઇ જૈન ધર્મ જે સમજે છે તેના મનમાં જાગૃતિ આવી છે. તે પણુ કઢીના ઉભરાની પેઠે સમજાય છે. હાલમાં જૈન તત્ત્વજ્ઞાન માટે જૈનશાળાઓ દ્વારા શિક્ષણ અપાય છે પણ તે આપનારા ગુરૂ નહિ હાવાથી તે ભાડુતી જ્ઞાન ખરાખર હૃદયમાં અસર કરી શકતું નથી. જો માસ્તર જૈન ધર્મી હાય છે તેા કંઈ છોકરા જૈન ધર્મની શ્રદ્ધાવાળા થાય છે. જૈન કારન્સ પણ જૈન ધર્મની ઉન્નતિ માટે પ્રયત્ન કરે છે પણુ જોઇએ તેવી પ્રારંભ સ્થિતિદેખાતી નથી. જૈન ધર્મની કારન્સ ભરવામાં આવે છે પણુ જૈન તત્ત્વજ્ઞાન શું છે તે સંબંધી તો કંઈ કહેવામાં આવતું નથી. જૈ શ્રાવક ભેગા થાય છે અને કહે છે કે અમે જૈન ધર્મના વાવટા ક્રૂકાવીએ. તેમના ઉત્સાહ સારી છે, પણ પાતેજ ઉન્નતિના અજાણુ હાવાથી અન્યની ઉન્નતિ શી રીતે કરી શકે ? પરમ પ્રભુ વીતરાગના નામની જય છેલાવી જ્યાં શ્રાવકા જૂતાં ટ પહેરી સંઘ તરીકે કહેવાતી કાન્ફરન્સમાં પ્રારંભમાંજ અવિનયનું ઉદ્ધૃત પગલું દેખાડે તે આગળ ઉપર શું કરી શકે ? મેટાં મેટાં ખર્ચ કરવાં, જય જિનેન્દ્રિના ઠેકાણે હીપ હીપ હુરરના પાકારા પાડવા, રાત્રીમાં ચા પાર્ટીઓ કરવી, અને અન્ય ધર્મીઓને દેખાડવું કે જેને ફક્ત ઉપરથીજ સર્વ આચારાને 'માનનારા છે; આવી તેમની સ્થિતિના લીધે જૈન ધર્મની શી રીતે ઉન્નતિ થાય? કાન્સ કંઈ નથી કરતી એમ તા કહેવાય જ નહીં, તેના પ્રતાપે જેનામાં કંઈ સારી જાગૃતિ તત્ત્વજ્ઞાન માટે જોઇએ તેવા પ્રયાસ થવા જોઇએ.
આવી છે પણ જૈન કાન્ફરન્સના પ્રમુખ
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૭૩
જૈન ધર્મને પરિપૂર્ણ જ્ઞાતા થઈ શકે કે જેથી જૈન તત્વ જ્ઞાનને ફેલાવે થાય પણ આતે તેથી ઉલટું દેખાય છે. અનેકાન્ત તત્ત્વ શું છે એનું સ્વરૂપ સમજે નહીં એવા પૈસાના માલીથી ત્રણ કાળમાં જૈનની ઉ. ન્નતિ થઈ શકે છે કેટલાક કહે છે કે બારીસ્ટર વા કેઈ ઇંગ્લીશ વિશેષ જાણે તેને કોન્ફરન્સને પ્રમુખ કરવો જોઈએ. પણ સમજવાનું કે જે બારીસ્ટર જૈન ધર્મનું જ્ઞાન પામ્યા નથી, જૈન ધર્મપર શ્રદ્ધા નથી. જેમને આચાર ધર્મથી ઉલટ છે, વકીલો પણ તેવા હોય તે જૈન ધર્મની ઉન્નતિના માટે પ્રમુખપદ શી રીતે શોભાવી શકે ? આત્મભોગી મનુષ્ય ધર્મને ઉદ્ધાર કરી શકે છે. જે જે ધર્મમાં મહાત્મા થયા છે તેની પાસે કંઈ સત્તા કે લક્ષ્મી નહોતી, પણ ત્યાગ, વૈરાગ્ય અને આત્મભેગથી હજારો મનુબ્દોને ધર્મના રસ્તે વાળી શક્યા. સત્તા વા લમીવાળાઓનો અનાદર કરે એવું તે કંઈ કહેવાનું કે સમજવાનું નથી. કિંતુ જેની જેવી યોગ્યતા હેય તેજ કાર્યને માટે તે લાયક થઈ શકે છે. કોન્ફરન્સના મંડપ ઉપર ચઢી ભાષણ આપનારે પ્રથમ તો જૈનધર્મનું સારી રીતે જ્ઞાન મેળવવું જોઈએ. સાત વ્યસનથી દૂર રહેવું જોઈએ, માન અને કીર્તિને અધ્યાસ દૂર કરે જોઈએ. જે જે ભાષા આપવાં તે જૈન ધર્મની રીતીએ આપવાં જોઇએ, જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ, કહેણું પ્રમાણે રહેણું રાખવી જે. ઈએ. આ પ્રમાણે ભાષણકારે ખરા જીગરથી પ્રયત્ન કરે તે કોન્ફરન્સની સૂ ર્યની પેઠે પ્રતિદિન વૃદ્ધિ થતી જાય. કોઈની તેડી તૂટે નહિ. કોન્ફરન્સમાં હજાર રૂપિયાનાં બેઠકોમાં ખર્ચ થાય છે તે શા માટે કરવાં જોઈએ? પ્રથમના જેને દરેક તીર્થના ઠેકાણે વા સંઘયાત્રામાં વા ગામમાં પણ એક ઝાઝમ અને ગાદીના ખર્ચે ઠાઠ વિના હજારો ભેગા થઈ શકતા હતા. હાલ તે સાહેબની ખુરશી પ્રમાણે ખુરશી જોઈએ. પણ સાહેબના જેવા કયાં ગુણુ છે?તીયાં પહેરનારને શું ભેયપર બેસતાં હરકત આવે છે. નકામો કેમ પૈસો ખર્ચ જોઈએ? ઠાલી દમામ કેમ રાખવો જોઈએ ? જૈન ધર્મના સાધુ જુઓ કેવી સ્થિતિમાં છે. વિહાર કરે છે ત્યારે સર્વસામાન પિતે ઉચકે છે તેથી શું તે હીન થઈ ગયા ? પિતાના ગુરૂઓનું આટલું વર્તન ધ્યાનમાં રાખી જેનશ્રાવકે માનદશા ભૂલી કોન્ફરન્સ ભરે તે અન્યને અનુકરણીય થઈ પડે. અન્યકેમ જેમ કરે તેમ કરવું જોઈએ. આવી વિચારશક્તિ વિનાની અને નુકરણીય ટેવ પશ્ચાત્તાપ પાત્ર બનાવે છે. અને અંતે સદાકાળ એક સરખી સ્થિતિમાં રહેવાતું નથી. આર્યસમાજીઓ તેમજ થીઓસોફીસ્ટા પિતાના ધમને વધારવા અનેક પ્રકારના પ્રયત્ન કરે છે. ત્યારે જેને કેમ ઉંઘતા હશે ?
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
વચનામૃત.
પહેલાં જૈતાની રીતિને અન્યલાક અનુસરતા હતા. હાલ વિપરીત દેખવામાં આવે છે. પણ ભૂલ્યા ત્યાંથી કુરીથી ગણા. તમારા વિજય તમારા હાથમાં છે. બાલ્યાવસ્થામાંથી તમારા છેાકરાએને જૈનગુરૂ પાસે જ્ઞાન અપાવે, કાન્ફરન્સની દિશા જુદા રૂપમાં મૂકવી જોઇએ. લાખા રૂપૈયા નકામા ખચર્ચાય છે તે ન ખર્ચતાં જૈનધર્મના જ્ઞાન માટે તેને વ્યય કરેા. જૈનધર્મનું તે જ્ઞાન સપાદન કરો. જૈનધર્મ સંબંધી ભાષણ આપવું હોય તે પ્રથમ જૈનધર્મનું જ્ઞાન સૈપાદન કરો. જૈનધર્મ સંબંધી લેખ વા પુસ્તકા લખવાં હાય તા જૈનધર્મનાં પુસ્તકા વાંચે. સર્વ પેાતાના અધિકાર પ્રમાણે ધર્મમાં પ્ર યત્ન કરી. તમે જૈનધર્મને બરાબર સમજા તા તમારા રૂંવે રૂંવે ધર્મોભિમાન પ્રગટશે અને તેથી સર્વ ધર્મ પન્થોની આગળ વધી જૈનધર્મના વા વટા ફરકાવશે, પોતે જૈતતત્ત્વ શું છે તે સૂક્ષ્મપણે જાણતા નથી તો અન્યની શી રીતે ઉન્નતિ કરવાના હતા? આજે કંઇ લખવામાં આવે છે તે શિખામણુરૂપ છે. તેમાં કાઈની લાગણી દુ:ખાવાના હેતુ નથી. શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડનું વચન સંભારેા. તે કહે છેકે જૈતા પાતાના ધર્મ માટે ખરાખર લક્ષ રાખતા નથી. પેાતાના ધર્મના જૂના લેખા તથા પ્રાચીન શાસ્ત્રાના ઉદ્ધાર કરવા જોઇએ, જૈન ધર્મ પાળનારાઓ વધે તેવા ઉપાયેા લેવા જોઇએ. જૈન ધર્મ પાળનારા વધારે થાય તેવા ઉપાયા યાજવામાં આવશે તે તેથી ધર્મની લાગણી લેખે આવશે, કાન્ફરન્સ વા મંડા વા અન્ય કાઇપણુ સભાએ હાલ છે અને જે જે કંઇ ધાર્મિક કાર્યો જે જે અંશે કરે છે તે તે અશે તે ધન્યવાદને પાત્ર છે. પણ જૈન તત્ત્વનું નાન પોતે કરે તે અન્યને જૈનતત્ત્વ સારી રીતે સમજાવી શકે. જૈન ત્રિઘાર્થિઓને ઇંગ્લીશ ભણવામાં સહાયભૂત જૈન મેર્ડિંગા કેટલેક ઠેકાણે થઈ છે પણ ત્યાં જૈનતત્ત્વનું જ્ઞાન સારી રીતે આપવામાં આવે છે એવું સતાષકારક પરિણામ દેખવામાં આવતું નથી. તેનું કારણ એ છે કે તેના આ ગેવાના જૈતતત્ત્વજ્ઞાનથી પ્રાયઃ પરિપૂર્ણ કેળવાયલા નથી, વ્યાવહારિક કેળવ ણીથી કેળવાયલા કરતાં ધાર્મિક કેળવણીથી કેળવાયલા નેા, ધર્મની ઉન્નતિ માટે સારૂં કાર્ય કરી શકે. ધાર્મિકનાન પુરેપુરૂ પામ્યા વિના ઇંગ્લીશ કેળવણી ફક્ત લેઇ કેળવાયલા અન્યા હોય તે ધર્મમાં શું સમજી શકે? ધાર્મીક તત્ત્વજ્ઞાન વિના સર્વ પ્રકારની વિધા આ ભવપર્યંત સુખ
કારી છે. શ્રી વીરપ્રભુનાં કહેલાં તત્ત્વ જાણે ત્યારે જ કહેવાય. ખરેખર એક જૈનથી જેટલી જૈન ધર્મની ઉન્નતિ નામધારી હજારા જૈતાથી કઇ પણ થતું નથી. કેટલાક રોડીયા તા પ્રભુની
For Private And Personal Use Only
ખરેખરા જૈન
થાય છે તેટલી
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
૧૭૫
કોઈ દીવસ પૂજા કરવી અને પર્યુષણમાં એક દિવસ સભાને કચરી વચમાં આવીને વ્યાખ્યાન વ્યવહાર સાચવે છે. એવા જ્યાં આગેવાન ગણતા હોય એવી કામની ઉન્નતિ સ્વપ્નમાં પણું શી રીતે થઈ શકે? જ્ઞાની પુરૂષ એક પણ સારો પણ હજારેનું ટોળું શું કરી શકે? ઘણુ શેઠીયાઓ ફક્ત પિતાની વાહવાહને માટે કંઈ ખર્ચે. પણ જ્યાં સુધી જેનતવજ્ઞાન જાણું આ ભાનું હિત કર્યું નથી ત્યાં સુધી તે જેનોન્નતિ શી રીતે કરી શકે? જે વર્ગમાં સાધુઓ વ્યવહારક્રિયાના ગચ્છના ભેદની લડાલડીમાં પિતાનું જીવન પૂર્ણ કરે અને શેઠીઆઓની વાહવાહ ગાતા હોય તેવાઓથી જેની શી ઉન્નતિ થાય? અન્યધર્મના કેવા કેવા ભેદો છે. તેના કરતાં જૈનતત્વ અમુક અંશે ઉત્તમ છે એવું તત્ત્વ જે ન જાણતા હોય તેવા સાધુઓ ભલે સામાન્ય કથાઓ વાંચી બાલરંજન કરે, પણ તેઓથી જનતાને ફેલાવે થઈ શક્યા નથી. જ્યારે શ્રી મહાવીરદેવે કહેલાં નવ તત્વ વગેરેની ઘેરઘેર ચર્ચા થવા માંડશે અને કર્મગ્રંથ આદિ સૂક્ષ્મ ગ્રંથોની ચર્ચા થઈ રહેશે. જૈનતત્ત્વના ગ્રંથે સંબધી મોટી મોટી સભાઓ ભરી વ્યાખ્યાન વાંચવામાં આવશે, અન્ય પત્થવાળાઓને પણ જેનતત્ત્વજ્ઞાન સમજાવવામાં આવશે ત્યારે ખરા જેને પ્રગટી નીકળશે. જેનતત્ત્વજ્ઞાનને શાસ્ત્રાધારે વિધિપુર સર ફેલાવો કરનારા તીર્થકર પદવી પ્રાપ્ત કરે છે, જ્યારે જાપાનની પેઠે કેળવાયેલો વર્ગ મોહમાયા ત્યાગી, આત્મભેગી બની, ધાર્મિક જ્ઞાન લેઈ અને સાધુ થઈ ઉપદેશ દેવા પ્રયત્ન કરશે ત્યારે જનતત્ત્વને ફેલાવે થશે. મહાવીરના પગલે ચાલનાર જેને કયારે કહેવાશે કે જ્યારે તે રાત્રી દીવસ મહાવીરના સિદ્ધાંતનું શ્રવણુ મનન કર્યા કરશે.
જૈન ધર્મના ઉદ્ધારકે જ્યારે ત્યારે પણ યુગપ્રધાન તરીકે સાધુઓ થ. વાના છે. યુગપ્રધાને સાધુના વેષે થયા અને થશે. માટે કેળવાયેલો વર્ગ મેહને ત્યાગ કરી સાધુવ્રત અંગીકાર કરે તો ઘણું લેકોને પ્રતિબોધ આપી જન કરી શકે. વાત લાંબી લાંબી કરવી છે, બણગાં ફૂંકવાં છે પણ કરવાનું કંઈ નથી એવી સ્થિતિવાળો મનુષ્ય પિતાનું વા અન્યનું ભલું કરી શકતો નથી. જમાનાને અનુસરી જન ધર્મે વિજયવંત રહે તે માટે ચાંપતા ઉપાય લેવાની જરૂર છે. હાલ કેટલેક અંશે જૈનવર્ગ જાગ્રત થયો છે પણ હજી બરાબર જાગ્રત થયો નથી. બાલ્યાવસ્થામાંથી દરેકને જૈનધર્મનું જ્ઞાન આપવાની ખાસ આવશ્યકતા છે, રણક્ષેત્રમાં મરણીયો થઈ લડે તે જયલક્ષ્મી વરે છે તેની પેઠે પૂર્વાચાર્યો પ્રયત્ન કરતા હતા. તેવી રીતે હાલ પણ પ્રત્યત કરવાની જરૂર છે. શ્રાવક કરતાં સાધુ અનંતગણું આત્મહિત કરી શકે છે. ભગવતી
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
19;
વચનામૃત
સૂત્રમાં કહેલું કે, શ્રીજૈનશાસન શ્રી સાધુઓથી રહેવાનું છે, સાધુએજ જગતના ઉદ્ધારક છે. ગૃહસ્થવર્ગ તે। સદાકાળ ભક્તજ રહે છે, કેટલાક ધ ર્મમાં ગૃહસ્થ ગુરૂઓ હાય છે પણ: જૈનધર્મમાં તા સાધુએજ ગુરૂએ હાઇ શકે છે. શ્રીવીરપ્રભુના સૂત્રેાના અનુસારે જૈન કહેવાય છે. શ્રીવીરપ્રભુનાં સૂત્રાથી જેની શ્રદ્ધા વિરૂદ્ધ હાય એવાથી જૈનેતિ થઇ શકતી નથી. જૈતા! જો તમે તમારા ધર્મની જાહેાજલાલી કરવા ધારતા હા તા અવશ્ય જૈનતત્ત્વની કેળવણી લેશેા. જૈતાની ઉન્નતિના નીચે પ્રમાણે ઉપાય! મ્હારી છુદ્ધિમાં, ભાસે છે તેને અન્યને મેધ થવા માટે અત્ર જણાવવામાં આવે છે. ૧. જૈનધર્મના પ્રાચીન ગ્રંયાને લખાવીને તથા છૂપાવીને ઉદ્ધાર કરવા જોઇએ.
૨. કાશીની જૈનસંસ્કૃત પાઠશાળાની પેઠે માટી ચાર જૈનસંસ્કૃત પાઠશાળાઓ થવી જોઇએ. તેમજ અમદાવાદની જૈન ખાીંગ જેવી મેકર્ડીગા ધર્મની કેળવણી શુભ અપાય તેવી થવી જોઇએ.
૩. આખા હિંદુસ્તાનમાં વસતા જૈનાને વ્યવહારિક કેળવણીની સાથે એકક્રમથી એકભાષામાં જૈન તત્ત્વજ્ઞાન મળવું જોઇએ, તે તે માટે પુસ્તકા તથા જૈન શિક્ષકા તૈયાર કરવા જોઇએ.
૪. પ્રાચીન જૈનશિલાલેખા અને પ્રાચીન જૈનધર્મને સાબીત કરનારા અનેક પુરાવાના સંગ્રહ કરી એનું પુસ્તક રચવું જોઇએ.
૫. આચાર્યાં, ઉપાધ્યાત્મ, સાધુએ અને સાધ્વીઓની ઉન્નતિ માટે તેમની વૈયાવચ્ચ થવી જોઇએ. તેમને ભણાવવામાં ધનના વ્યય કરવા જોઇએ. ૬. જમાનાના અનુસારે જૈનપુસ્તકા કેટલાંક નવાં રચાવાં જોઇએ. ૭. જૈનધર્મના ફેલાવા કેવી રીતે કરવા તેના વિચાર માટે એક સાધુઆનું મંડળ ભરાવું જોઇએ અને તેમની આજ્ઞાનુસારે શ્રાવકાએ પ્રવૃત્તિ કરવી જોઇએ.
૮. જૈતતત્ત્વાસબંધી અન્ય ધર્મીએ આક્ષેપ કરે તે માટે વાદમડલ સ્થાપવું જોઇએ કે તે પ્રસંગે પ્રસંગે આક્ષેપના જવાબ આપતું રહે. ૯. જૈન યાગજ્ઞાન, અને મંત્રજ્ઞાન, વગેરેના અભ્યાસકા સાધુઓ થઇ શકે એવા ઉપાયે લડવા જોઈએ.
૧૦. ધાર્મિક કેળવણી લેનારને અમુક અમુક જાતની ડીગ્રીએ આ પવી જોઇએ.
૧૧. અન્યધર્મ પાળનારાઓને જૈનધર્મી બનાવવા માટે ઉપાચા લેવા જોઇએ. અને તે સંબંધીઓનુ એક મેઢું મંડલ સ્થાપવું જોઇએ.
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૭૭
૧૨. સાત ક્ષેત્રમાંથી હાલ કયા ક્ષેત્રને વધારે ઉત્તેજન આપવું તે સંબધીને નિર્ણય કરે જોઇએ.
૧૩. જેનધર્મીઓની સંખ્યા વધે છે કે ઘટે છે, તથા જૈનધર્મને ઉપદેશ કેવી રીતે આપવો તે સંબંધી વાર્ષિક સભા ભેગી કરવાની જરૂર છે, જૈનધર્મની ધુસરીના ધરનાર આચાર્યોએ તથા ઉપાધ્યાયએ તથા સાધુઓએ
જ્યાં ત્યાં વિચરી ઉપદેશ દે, અને તેમાં ક્યા ગામમાં કયા સાધુની જરૂર છે તેની ચોમાસા પહેલાં નિમણુંક કરવી જોઈએ.
૧૪. જેનધર્મીઓની સંખ્યા વધારવા માટે અન્ય જે જે ઉપાયો ધ્યાનમાં આવે તે જવા જોઈએ, અને ગરીબ જૈનોને મદદ કરવી જોઈએ ઇત્યાદિ ઉપાયો ધ્યાનમાં આવે છે. આ સંબંધી કેટલુંક કાર્ય કોન્ફરન્સ તરફથી આરંભાયું છે પણ શ્રાવકના વર્ગમાં શ્રાવકો માટે આગેવાને છે તે જે જૈનધર્મનું જ્ઞાન લે તે તેમની દષ્ટિમાં ફેરફાર થાય, અને કંઈ વિચાર કરી શકે. જૈનધર્મના આગેવાનો તે ખરેખર આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓજ છે. જૈનધર્મ પાળનાર પૈસાદાર વર્ગ તો ભક્ત વર્ગ ગણાય છે. તે તે શ્રાવકના
ગ્ય કાર્યમાં આગેવાન ગણાય. વ્યવહારથી અને નિશ્ચયથી જે ઉત્તમ કાર્ય કરે છે તે જન કહેવાય છે માટે જે આ લેખ વાંચવાથી લાગણું થાય તે ચેતો ! ચેતો ! જેનતત્વજ્ઞાન થયા વિના સમક્તિ થવાનું નથી. માટે સર્વ પ્રકારના અધ્યાસો ટાળીને જૈનધર્મનું જ્ઞાન સંપાદન કરે. જનતત્ત્વજ્ઞાન પામી સ્વ અને પરનું હિત તમે કરી શકશો. સંકુચિત દષ્ટિ ત્યાગીને વિસ્તૃત દષ્ટિ કરવાની જરૂર છે. જેનધર્મની ઉન્નતિ માટે માસિક, પાક્ષિક અને સા. પ્તાહિકની પણ જરૂર છે, પણ પત્રના પ્રગટ કર્તાએ સત્યગ્રાહી તથા જનતત્વજ્ઞ હોવા જોઈએ. જૈનધર્મ સંબંધી પત્રના કાઢનારાઓ કેટલાક આજીવિકા માટે ધંધે લઇ બેઠેલા હોય છે તેથી ગમે તેની વાહ વાહ ગાઈ ઉદરપતિ કરે છે. કેટલાક તો જૈનતત્વજ્ઞાન શું છે તેને બરાબર વિચાર કરી શકતા નથી. અને જૈનતત્વના પરિપૂર્ણ અભ્યાસના અભાવે આડું અવળું લખાણ કરી સારાને ખોટું કહે છે અને બેટાને સત્ય કહે છે, પરસ્પર કામમાં લડાઈ કરાવે છે. માટે જૈનધર્મ સંબંધી પત્ર કાઢનારા પ્રથમ તો જનતત્ત્વજ્ઞાની, સત્યવક્તા, પ્રમાણિક, સમયg, જૈનધર્માભિમાની, પ્રતિક્રમણ કરનાર અને જૈનધર્મની ક્રિયાઓમાં શ્રદ્ધાવાળા હોવા જોઈએ. કહેણું જેવી રહેણી રાખનારા રહેવા જોઈએ. આ પ્રમાણે ચારે તરફથી જનતત્ત્વજ્ઞાન ફેલાવવાનાં સાધને જે થશે તે અલ્પ સમયમાં જૈનધર્મને ફેલાવો થશે. આવી પૂર્વોક્ત જણુવેલી વ્યાખ્યા પ્રમાણે જે ચાલે છે તે ખરેખરા જેને જાણવા. એવા જેને પ્રગટ થાઓ,
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૧૭૮
વચનામૃત.
श्रीमंत महाराजा गायकवाड सरकारनी रुबरु लक्ष्मी
विलास पेलेसमां आपेलं भाषण.
(આત્મજ્ઞાન, સમાનભાવ, કેળવણી, દુર્ગુણેનો ત્યાગ, સંપ, રાજા પ્રજાના ધર્મ, નીતિ, બાળલગ્ન અને વૃદ્ધલગ્નને અટકાવ, ધાર્મિક ઉન્નતિ, સાધુધર્મ, આચાર, ધર્મગુરૂઓ ઘણું કરી શકે) વિદરન, તત્ત્વ જીજ્ઞાસુ મહારાજા સાહેબ તથા સભ્યજને,
આજે શ્રીમંત મહારાજા સાહેબના આમંત્રણથી “આત્મોન્નતિ ” સંબંધી મહારા વિચાર જણાવું છું.
આત્માની ઉન્નતિને “આત્મતિ” કહે છે. જ્ઞાની પુરૂષો આત્માની શોધ કરે છે. આત્મા શરીરની અંદર રહ્યો છે, અને તે સૂર્યની પેઠે સર્વ પદાર્થોને પ્રકાશ કરે છે. આત્મા અનાદિ કાળથી છે, અને તે પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે. અનંત આત્મા શ્રી તીર્થકરોએ કહેલા છે. તેમજ આત્મા સંબંધી વેદાંત, મીમાંસા, જૈમિનેય, સાંખ્ય, અને વૈશેષિક વગેરે દર્શને વિવેચન કરે છે. આત્માની ઉન્નતિ જ્ઞાન અને શુભ આચારથી થઈ શકે છે, અને નઠારા વિચારો તથા નઠારા આચારોથી અવનતિ થાય છે. આત્માની નાસ્તિકતા જડવાદીઓ કહે છે અને તેઓ પૃથ્વી તત્ત્વ, જળ તત્ત્વ, વાયુ તત્ત્વ, અગ્નિ તત્ત્વ, અને આકાશ તત્ત્વ, એ પંચભૂતના સંયોગે ચૈતન્ય માને છે; પણ પંચભૂત થકી આત્મા ભિન્ન છે એમ હાલ જડવાદીઓમાં પણ કેટલાક માનતા થયા છે. અને ઇંગ્લેંડ અમેરિકા વગેરે દેશોમાં પણ ચૈતન્યવાદ પ્રસર્યો છે. પંચભૂત થકી આત્મા ભિન્ન છે એમ કેવળજ્ઞાનથી સર્વોએ કહેલું છે અને તે સિદ્ધાંતોથી સિદ્ધ થાય છે. આવો સિદ્ધાંત છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી કે જે આજથી ૨૪૩૫ વર્ષ પર વિદ્યમાન હતા તેમણે કહેલો છે અને તેમના પહેલાં અઢીસો વર્ષ ઉપર શ્રી પાર્શ્વનાથ તીર્થકર થયા હતા તેમણે પણ કહે છે અને તેમના પહેલાં શ્રી નેમિનાથ ભગવાન અને તેમના ૫હેલાં શ્રી મુનિસુવ્રત્તસ્વામી અને એમ પાછળ જતાં છેવટે પ્રથમ તીર્થકર શ્રી અષભદેવ સ્વામી થયા. તેઓએ પણ કેવળજ્ઞાનથી એક સરખો ઉપદેશ કર્યો છે. યુરોપ, અમેરિકા વગેરે દેશમાં હાલ સુધી લોકો જડવાદને માનતા હતા પણ “મેસમેરીઝમ', ભૂતાવાહન” ક્રિયાથી તે લોકો જડથી ચૈતન્ય તત્ત્વ ભિન્ન છે એમ સ્વીકારવા લાગ્યા અને હાલ ચૈતન્ય તત્ત્વને સિદ્ધાંત વિશેષતઃ ત્યાં પ્રસરતા જાય છે. જ્ઞાન દર્શન, અને ચારિત્ર વગેરે ગુણો આત્મામાં રહેલા
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૭૮
છે અને તે કર્માવરણ દૂર થતાં ખીલે છે. બીજા પ્રાણીઓના આત્મા કરતાં મનુષ્યનો આત્મા ઉચ્ચ ગણાય છે, કેમકે તેની શક્તિઓ એકેંદિયાદિ જીવે કરતાં વિશેષ ખીલેલી છે. માટે ઉત્તમ સામગ્રી પામી ઉન્નતિ કરવા વિશેવતઃ પ્રયતન કરવા જોઈએ. આ પ્રયત્ન સાધવા માટે બે રસ્તા છે. ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ. ગૃહસ્થીઓએ ગ્રહવાસમાં રહીને એક બીજાને સમાનભાવથી જોવા જોઈએ. કેટલાક જીવ પુણ્યથી સુખી દેખાય છે, અને કેટલાક પાપથી દુ:ખી દેખાય છે પણ આત્મતત્ત્વ તો સર્વમાં એક સરખું રહેલું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્ર, વગેરે જાતિઓ જેકે વ્યવહારથી પડેલી છે, તોપણ આત્મદષ્ટિથી જોતાં સર્વ મનુષ્યના શરીરમાં આત્મતત્વ એક સરખું વ્યાપી રહેલું છે. દરેક વર્ષે જે આત્માની ઉન્નતિ કરવી હોય તે, નીચ ભાવના દૂર કરવી જોઈએ, અને ઉચ્ચ ભાવના રાખવી જોઇએ. આત્મદષ્ટિથી જોતાં સર્વ જીવ ઉપર સમાન ભાવના રાખવી જોઈએ, કારણકે, આત્મા નિરંજન, નિરાકાર અને જ્યોતિ સ્વરૂપ છે. કર્મના યોગથી દરેકની જુદી જુદી સ્થિતિ થએલી છે તે પણ આત્મસત્તા તે દરેક જીવોમાં એક સરખી રહેલી છે. ગૃહસ્થ સર્વ જીવોને એક સરખા માનીને ધાર્મિક અને વ્યાવહારિક કેળવણું આપીને મનુષ્યોની ઉન્નતિ કરવા ધારે તે ઉન્નતિ થઈ શકે. કેળવણી વિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની સમજણ પડતી નથી, ઉન્નતિના ઉપાયો સુજતા નથી, આર્થિકસ્થિતિ પેદા કરવામાં પણ કેળવણી વિના ઉન્નતિ થઈ શકતી નથી, તેમ વ્યવહારના દરેક કાર્યોમાં કેળવણી ઉપયોગી છે. જાપાન કે જે દેશ ૪૦ વર્ષ પહેલાં કંઈજ હિસાબમાં નહોતો તેણે કેળવણી લીધી, ને રૂશીયા જેવા મોટા રાજ્યપર જીત મેળવી. શ્રી ગાયકવાડ સરકારે પિતાના રાજ્યમાં ફરજીયાત કેળવણું દાખલ કરી તે માટે તે નામદારને ધન્યવાદ ઘટે છે. તાળીઓ, કુટુંબનું, ગામનું, દેશનું, ને સર્વનું ભલું કરવાની ઈચ્છાવાળાએ કુસંપ ત્યાગ કરવો જોઇએ. ચેરી, વિશ્વાસઘાત અને વ્યભિચાર વગેરે દુર્ગ
ને ત્યાગ કરવો જોઈએ. રંક હોય કે રાજા હોય તો પણ આવા સગુણો વિના ઉન્નતિ થઈ શકે નહિ. સંસ્કૃત, ગુજરાતી અને ઈંગ્લીશ વગેરે ભાષા ભણી અનેક ગ્રંથોને અભ્યાસ કરવામાં આવે તે પણ મનને કેળવી નીતિમાન નહિ થવાય ત્યાં સુધી ઉન્નતિ થવાની નથી. ધર્મવિના નીતિની ઉત્પત્તિ થઈ શકતી નથી અને નીતિ વિનાની કેળવણું લુખ્ય છે. સગુણથી આત્માની ઉન્નતિ થઈ શકે છે એમ તીર્થકર કહે છે. દરેક ધર્મવાળાઓ ખંડન મંડનમાં નહિ ઉતરતાં આવા સગુણો ધારણ કરે તે આત્માની ઉન્નતિ થવામાં કંઈ હરક્ત જણાતી નથી. આભેન્નતિ કરવામાં ગુણ ગ્રહણ કરવાની દૃષ્ટિ રા
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
વચનામૃત
ખવી જોઈએ. અને દરેક પરસ્પરના ગુણે ગ્રહણ કરવા જોઈએ. ગુણ ગ્રહણ કરવાની દૃષ્ટિથી સર્વ ધર્મોમાંથી સાર ખેંચી શકાય છે. સમભાવથી આત્માની ઉન્નતિ થઇ શકે છે. બુદ્ધ હોય, વેતાંબર હોય, દિગંબર હોય, વેદાંતી હોય વા મુસલમાન હાય પણ જે સમભાવ આવે ને રાગદેષ ટળે તે તેની મુકિત થઈ શકે છે. હિંદની અવનતિ ધર્મના ઝગડાથી થઈ છે. માટે ભિન્ન ભિન્ન ધમીઓએ પણ સંપીને વર્તવું જોઈએ. બીજામાં રહેલા સારા સગુણ લેવા જોઈએ. જે સંપીને વર્તવામાં આવે તે કલેશ, ઈર્ષ્યા અને મારામારી દૂર થાય. શરીરના દરેક અંગો સંપીને વર્તે છે તે સુખી રહે છે પણ પરસ્પર કુસંપ કરી રહે તો શરીર નભી શકે નહીં. આ દષ્ટાંતથી સંપીને રહેવાને ફાયદો આપણને માલમ પડે છે. દરેક ધર્મના ધર્મગુરૂઓ સાપેક્ષ બુદ્ધિ રાખી વર્તે તો ધર્મના ઝગડાઓ દૂર થઈ શકે અને તેથી ગૃહસ્થોમાં સંપ થઈ શકે, આવી સાપેક્ષ બુદ્ધિ શ્રી મહાવીરસ્વામીએ સ્યાદવાદ રૂપે પ્રરૂપી છે. શ્રી મહાવીર સ્વામીના વખતમાં કેટલાક મતવાળા આત્મા માનતા હતા. ત્યારે
હે કે જે તે વખતે ઉત્પન્ન થયા હતા તે આત્માને ક્ષણિક એટલે અનિત્ય માનતા હતા. આ બે દર્શનવાળા વચ્ચે મતભેદ કુસંપ વર્તતો હતો. તે વખતે શ્રી મહાવીર સ્વામીએ કેવળજ્ઞાનથી દરેકના મતની નયનોની અપેક્ષાએ સત્યતા સમજાવી હતી. તેવી જ રીતે હાલના જમાનામાં અપેક્ષા સમજાવવામાં આવે તો ધર્મના ઝગડાઓ કમી થઈ દેશનતિ-ધર્મોન્નતિ થાય. જુના મતવાળાઓ કેળવાએલાઓને ધિક્કારે છે, અને કેળવાએલાઓ જુના મતવાળાને ધિક્કારે છે. આમ એક બીજાની વચ્ચે કલેશ થાય તે કોઈ પણ પ્રકારની ઉન્નતિ થઈ શકે નહીં, માટે બને વિચારવાળાઓ પરસ્પર એક બીજાનું સત્ય ગ્રહણ કરે તો બન્નેની ઉન્નતિ થઈ શકે, તેમજ વ્યવહારમાં ઉન્નતિ ક્રમમાં જોડાતાં પ્રજાએ રાજાની આજ્ઞા પાળવી જોઈએ, તેમ રાજાએ પણ પ્રજાના વિચારોને માન આપવું જોઈએ. આમ રાજા પ્રજા પરસ્પર સંપથી વર્તે તે શીધ્ર ઉન્નતિ થઈ શકે. દોષ દષ્ટિનો આત્મોન્નતિ કરવા માટે નાશ કરવો જોઈએ. જેમ માતા પિતાના નાના બાળકનું મળ ધોઈને સાફ કરે છે તેમ ગુણુ પુરૂષોએ અન્ય જનોના દોષોનો માતૃદષ્ટિથી નાશ કરવો જોઈએ. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે શુદ્ધ વિચારોથી મનુષ્ય શુદ્ધ થઈ શકે છે અને અશુદ્ધ વિચારોથી મનુષ્ય અશુદ્ધ થઈ શકે છે. માટે જ્યાં ત્યાંથી શુદ્ધ વિચારો ગ્રહણ કરવા જોઈએ. નીતિ શાસ્ત્રમાં વર્ણવેલા ગુણો ભિન્ન ભિન્ન દેશવાળા ધારણ કરે અને પાપની વૃત્તિઓને દૂર કરે તે તેની ઉન્નતિ થઈ શકે. બ્રહ્મચર્યનું રક્ષણ કરવામાં આવે તો તે પણ ઉન્નતિનું મોટું સાધન છે. તેને માટે
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૮૧
નાની વયનાં લગ્ન બંધ થવાં જોઇએ. કન્યા ને વરની ઉમરમાં તફાવત દ્વાવા જોઇએ. કુમારપાળ રાજાના રાસમાં પુરૂષની પ્રાયઃ૨૫ અને સ્ત્રીની ૧૬ વર્ષની ઉમ્મર પાણિ ગ્રહણ માટે કહેલી છે. તેવી રીતના લગ્નથી પ્રજા ઉત્પન્ન થાય તે ઘણીજ ખળવાન થવાના સ`ભવ છે અને બળવાન પ્રજા અનેક પ્રકારની ઉન્નતિ સારી રીતે કરી શકે. માટે નાની ઉંમરનાં લગ્ન અટકાવવાં જોઇએ તેમજ વૃદ્ધ ઉમ્મરના પુરૂષો લગ્ન કરે છે, તેથી કેટલાક પ્રસંગે અનીતિ અને તેથી નારી પ્રજા ઉત્પન્ન થવાના સ`ભવ છે માટે તેને પણ ત્યાગ કરવા જોઇએ. સ્ત્રી વર્ગને સારી સંસ્કારવાળી કેળવણી આપવી જોઇએ. તેથી પશુ ઉન્ન તિના માર્ગ સરળ થાય છે, કારણ કે માતા શુદ્ધ હાવાથી પ્રજા પણુ સારી થઇ શકે. જમાનાને અનુસરી હુન્નર કળા, અને વેપાર વગેરેથી પેાતાની ઉન્નતિ કરવા ધારે તા દરેક મનુષ્ય કરી શકે, એવે! ગૃહસ્થને વ્યવહાર ધર્મ છે, ધાર્મિક ઉન્નતિ.
હવે ધાર્મિક ઉન્નતિ સંબંધી હું કહું છું,
દરેક મનુષ્ય હૃદયમાંથી ક્રોધ, લાભ, મેાહ, મત્સર, અને કામ વગેરે દુર્ગુણાને દૂર કરવા જોઇએ. બહારથી ટીલાં ટપકાં કરવામાં આવે પણુ અંતરમાં જો સદ્ગુણુ ન હોય તે પેાતાના આત્માની ઉન્નતિ શી રીતે થઇ શકે ? શ્રી મહાવીર સ્વામીની આજ્ઞા છે કે મનુષ્યા સદ્ગુણાથી મુક્તિ મેળવી શકે છે. નીચ જાતી વા ઉચ્ચ આદિ ભેદની મારામારીમાં નહિ પડતાં સર ળતા ધારણ કરીને એટલે રાગદ્વેષને તજીને આર્યપણું ધારશુ કરે છે તે મુક્તિ મેળવી શકે છે. દુર્ગુણુના ત્યાગ કરવામાં તથા સદ્ગુણા મેળવવામાં દુ:ખ પડે તાપણુ તેથી પાછું હઠવું જોઇએ નહીં. શ્રી મહાવીર સ્વામીએ આત્માતિ કરવા માટે અપાર દુ:ખ સહન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમના દૃષ્ટાંતથી હું સર્વને સદ્ગુણા મેળવતાં કષિ દુઃખ વેઠવું પડે તાપશુ તેથી પાછા નહીં હઠતાં સદ્ગુણા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાના આગ્રહ કરૂં છું. મનથી પુણ્ય અને પાપ બંધાય છે, માટે મનને વશક રવા પ્રયત્ન કરવા જોઇએ. વિદ્વાન થઇ અનેક પ્રકારના ભાષણ આપવામાં આવે વા અમુક પંથેા સંબધી શ્રદ્ધા કરવામાં આવે તાપણુ દયા, ક્ષમા, વિવેક, સહનશી લતા, વૈરાગ્ય, અને ધ્યાન આદિ ગુણેાવિના આત્માની પરમાત્મ અવસ્થા થતી નથી. અમુક પંચવાળાને ત્યાં શ્રુતિ રજીસ્ટર આપેલી છે એમ નથી, પણ સર્વે મતવાળા જે સમ્યકત્વપૂર્વક આવા સદ્ગુણા ધારણ કરી લાગેલા કર્મીના નાશ કરે તા મુક્તિ મેળવી શકે. પ્રથા હાય તાપણુ ઉપર કહેલા
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
વચનામૃત.
સદ્દગુણે પ્રાપ્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી મુકિત થઈ શકશે નહીં. મુખથી રામ રામ કહેવામાં આવે અથવા અલ્લા અલ્લા કહેવામાં આવે, હરિ હરિ કહેવામાં આવે અને અરિહંત કહેવામાં આવે, પણ જ્યાં સુધી મનને વશ કરી સદ્ગુ મેળવી જ્ઞાન ધ્યાનથી અંતઃકરણ શુદ્ધ કરી કર્મો ખપાવવામાં આવશે નહીં, ત્યાં સુધી આત્મોન્નતિ થઈ મુકિત મળી શકશે નહીં. જીંદગી ઘણું અમૂલય છે, તેથી જીંદગીને એક શ્વાસોશ્વાસ પણ નકામો કાઢવો જેઈએ નહીં. મેં તમારા આગળ વિચારો દર્શાવ્યા છે. તેને સારાસાર વિચાર કરી તેમાંથી જે સારા વિચારો તમને લાગે તે ગ્રહણ કરશો; નહિ તો મહારો ને તમારો બનેને વખત નકામે જશે માટે જંદગીને સદુપયોગ કરશો.
સાધુ વિષે. શ્રી મહાવીર સ્વામીએ સાધુ અને સાધ્વી એ બે વર્ગની સ્થાપના કરી છે. જીવની હિંસા કરવી નહિ, જુઠું બોલવું નહિ, ચેરી કરવી નહિ, બ્રહ્મચર્ય પાળવું, પૈસો વગેરે કોઈ જાતનું ધન રાખવું નહિ, અને રાત્રે ખાવું નહિ. આવી છે મહાપ્રતિજ્ઞા પાળવાની તેમણે આજ્ઞા કરી છે, તેમજ તેઓએ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રનું જ્ઞાન મેળવી દેશ, કાળ ઓળખી ગામોગામ ફરી સર્વ ગૃહસ્થોને ઉપદેશ આપી તેમના આત્માની ઉન્નતિ કરવી એમ ફરમાવ્યું છે. સાધુ મહારાજાઓ, પુરૂષો તથા સ્ત્રીઓને યોગ્ય વખતે ઉપદેશ આપે છે. સાધ્વીઓ સ્ત્રી વર્ગને ઉપદેશ આપી શકે છે. વિધવા સ્ત્રી વગેરેને પિતાના તથા પરના ઉપકારને માટે આ સાધી માર્ગ ગ્રહણ કરવે બહુ લાભકારી છે. હાલમાં જેનોના વેતાંબર સાધુ ૨૫૦ તથા સાબી ૧૨૦૦ ના આશરે છે. સ્થાનકવાસીઓમાં સાધુ તથા સાધ્વીની સંખ્યા વિશેષ છે, પણ તેમાં સંસ્કૃત અભ્યાસી થોડા છે. તેઓ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરે તો ઘણું કરી શકે. કેળવણીના પ્રતાપે સાધુ તથા સાધ્વીઓ દેશકાળને ઓળખવા લાગ્યા છે, અને તેઓ ઉન્નતિના ક્રમમાં જોડાયા છે. દેશકાળને અનુસરી ભાષણો પણ આપે છે; તેથી મહારા વિચાર પ્રમાણે ભવિષ્યમાં થોડાં વર્ષમાં ઉન્નતિ થશે. આખા દેશની અંદર ગુરૂઓથકી જે ઉન્નતિ થાય છે તે રાજાએથી પણ થતી નથી. ગુરૂ નિઃસ્વાર્થિ થઈ સર્વ જીવોપર દયા રાખનાર હોય છે. સત્ય બોલવાથી તેમના વચનપર વિશ્વાસ આવે છે. ચેરી નથી કરતા તેથી તે પ્રામાણિક ગણાય છે. બ્રહ્મચર્ય પાળવાથી શરીર તંદુરસ્ત રહે છે, અને તેથી સારા વિચાર કરી શકે છે. પૈસો પાસે નહિ રાખવાથી નિઃસ્પૃહી બની સત્ય કહી શકે છે અને વિષયી થઈ શકતા નથી.
બિીજ ધર્મના લગભગ ૫૬૦૦૦૦૦ સાધુઓની સંખ્યા હિંદુસ્તાનમાં છે
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
૧૮૩
એમ વસ્તિપત્રક ઉપરથી સાંભળવામાં આવ્યું છે. તેઓ જો શાસ્ત્રજ્ઞાન મેળવી સદાચાર ધારણ કરી સાધ આપે તેા હિંદુસ્થાનની ઉન્નતિ જલ્દી થાય. જે પ્રમાણે સાધુએ સેવાને સુધારવાને પ્રયત્ન કરે છે તે પ્રમાણે જે સેવકાએ પણ પેાતાના ગુરૂએમાં કાંઇ ખામી માલુમ પડે તે તે સુધારવા પ્રયત્ન કરવેા જ જોઇએ. સાધુઓએ માલમશાલા ખાઇને માહમજામાં પડી રહેવાનું નથી, પણ ભતાની આત્માન્નતિ કરવા સાપેક્ષથી ઉપદેશ કરવા જોઇએ.
મેં મારા જે વિચાર ઉપર મુજબ દર્શાવ્યા છે તેમાંથી જે મેગ્ય લાગે તે ગ્રહણ કરશો.
t
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરના આશયનું મુનિશ્રીનું ભાષણ પુરૂં થયા પછી શ્રીમંત મહારાજાતી આજ્ઞાનુસાર વડાદરા ટ્રેનીંગ કોલેજના પ્રીન્સીપાલ રા. નંદુનાથ કેદારનાથ દીક્ષિતે આભાર માનતાં જણાવ્યું કે મુનિ મહારાજના ઉપદેશથી શ્રીમંત મહારાજા સાહેબ ઘણાજ પ્રસન્ન થયા છે અને મહારાજશ્રીએ જે તત્ત્વ નીતિમય ધર્મ અને જન સમાજની સેવા વગેરે ઉપયાગી નાખત વિષે કહ્યું છે તે ખાસ મનન કરવા લાયક છે. ક્રીથી હું તેમનેા શ્રીમંત તરફથી આભાર માનું છું.
""
आत्मभावना.
नाणं च दंसणं चेव, चरितं च तवो तहा ।
वीरिअं उबओगोअ, एअं जीवस्स लख्खणं ॥ १ ॥
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયાગ છે. લક્ષણ તે જેનું તેને આત્મા કહે છે. અરૂપી, અકષાયી, અયેાગી, અનંતનાની, ચૈતન્યમય અનન્ત શક્તિમાન આત્મા છે.
यथा नैर्मल्यशक्तीनां यथा रत्नान्न भिन्नता || ज्ञानदर्शनचारित्र, लक्षणानां तथात्मनः ।। २ ।
જેમ રત્નાની નિર્મળ કાન્તિ, રત્નથકી ભિન્ન નથી; તેમ આત્માને વિષે રહેલાં એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર, તે આત્મા થકી ભિન્ન નથી. જે ચેાગી પુરૂષોએ આત્માના સુખને અનુભવ્યું છે તે ઇંદ્ર અને નરેન્દ્રના સુખને તણું માત્ર ગણે છે અધ્યાત્મસાર નામના ગ્રંથમાં શ્રીમન્મહાપાધ્યાય શ્રીયશોવિજયજીએ કહ્યું છે કે—
tr
..
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૪
વચનામૃત.
कांताधरसुधास्वादा, द्यूनां यज्जायते सुखं ।
बिंदुः पार्श्वे तदध्यात्मशास्त्रास्वादसुखोदधेः ॥ ३ ॥ યુવાન પુરૂષોને સ્ત્રીના એના સુખન થકી જે સુખ ઉત્પન્ન થાય છે તે સુખ, અધ્યાત્મ શાસ્ત્રને વિષે તલ્લીન થયેલા એવા જે પુરૂષ, તેના સુખરૂપી સમુદ્રની આગળ બિંદુ માત્ર છે.
વળી કહ્યું છે કે—
अध्यात्मशास्त्रसंभूत, संतोष सुखशालिनः ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गणयंति न राजानं, न श्रीदं नापि वासवम् ॥ ४ ॥
અધ્યાત્મશાસ્ત્ર થકી ઉત્પન્ન થયેલા જે સતાય તેના સુખને વિષે મગ્ન થયેલા પુરૂષા, તે રાજાને, કુખેર નામના જે દેવતા તેને, તથા ઇંદ્રને પણ હિસાબમાં ગણુતા નથી. અર્થાત્, વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણ કાળના ઈંદ્રા સહિત ત્રણ ભુવનના પ્રાણીઓનું સુખ એકઠું કરીએ, તે સુખ આત્માનું જે સુખ, તેની બરાબરી કરી શકતું નથી. અર્થાત્ આત્માનું સુખ આત્યંતિક છે. આ ત્માનું સુખ નિત્ય છે. તેના કોઇ પણ વખતે નાશ થવાના નથી. જેને પેાતાના આત્માના સ્વરૂપની ઓળખાણુ નથી, તેઓ પરમાત્માના સ્વરૂપને ઓળખી શકતા નથી; માટે આત્માના સ્વરૂપને જાણવાના જીજ્ઞાસુઓએ પ્રથમ સ્વરૂપને ઓળખવાને માટે તત્ત્વના નિશ્ચય કરવા જોઇએ. જેણે આભાનું સ્વરૂપ જાણ્યું નથી, તેની પેાતાના આત્મામાં સ્થિતિ નથી તેથી તે શરીર અને શરીરમાં વ્યાપિ રહેલા એવા જે આત્મા, તેને જુદા સમજી શકતા નથી. જ્યાં સુધી દેહ અને આત્મા જુદા છે એવું સમજી શકતા નથી, ત્યાં સુધી આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. તે માટે મુમુક્ષાએ પહેલાંજ વિવેકથી રૂડી રીતે આત્માના નિશ્ચય કરવા જોઇએ.
હવે આત્માનાં સ્વરૂપ ત્રણ પ્રકારે વર્ણવે છેઃ–સર્વને વિષે વ્યાપી રહેશે એવે આત્મા જુદા જુદા ત્રણ વિકલ્પે વડે (૧ બહિર્, ૨ અન્તર, અને ૩પરમ. એમ ત્રણ ભેરે) કહેવામાં આવશે. યથા અધ્યાત્મ ગીતા-માહિર– અંતર પરમ ઐ આતમ પરિણતી તીન.
હવે અહિરાત્માનું સ્વરૂપ કહે છેઃ-દેહાર્દિક આત્મ ભ્રમ, અહિરાત્મ બહુદિન, દેહ, વાણી, મનને વિષે જે જે આત્મ ભ્રાંતિથી આત્મબુદ્ધિ થાય તે, માહનિદ્રામાં પડીને દારાતા ચેતન, અહિરાત્મા કહેવાય છે. તે શ રીરવાણી અને મનનેજ આત્મા માનનારા પ્રાણીઓ કદી પણ સંસારના પાર પામી શકતા નથી. અને જ્યાં સુધી બહિરાત્મ બુદ્ધિ છે, ત્યાં સુધી તપ જય ક્રિયા અનુકાન ચચાયેાગ્ય કુળને આપી શકતા નથી.
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૮૫
હવે અન્તર્ આત્માનું સ્વરૂપ કહે છે. ઉપર કહેલી શરીરાદિ બાહિરથી વસ્તુઓ છોડીને જે પિતાનાજ આત્મામાં આત્મબુદ્ધિ ધારે તેને અંતરાત્મા કહે છે.
હવે પરમાત્માનું સ્વરૂપ કહે છે; શરીર અને કર્માદિના લેપવિના હેવાથી નિર્લેપી; શરીરાદિકનો સંગ નહિ હોવાથી અસંગીઃ ભાવ કર્મ રહિત હોવાથી પરમ શુદ્ધ; સિદ્ધિ પદને પામેલા હોવાથી નિષ્પન્ન; અવ્યાબાધ સુખી હોવાથી આનંદમય; વિકલ્પ સંકલ્પ રહિત હોવાથી નિર્વિકલ્પ; અનંતજ્ઞાન, અનંત દર્શન, અને અનંત ચારિત્ર, તથા અનંત વીર્યરૂપી લક્ષ્મી પામવાથી જે સિદ્ધ થયા તેજ પરમાત્મા કહેવાય છે.
ત્યારે હવે પરમાત્માનું સ્વરૂપ ઓળખવાને માટે શું શું કરવું જોઈએ? તે કહે છે. આ શરીર, વાણી, અને મન તે હું નથી. સ્ત્રી, ધન, કુટુંબ, અને પુત્ર વિગેરે મારાં નથી; અને હું તેમને નથી. પાંચ ઇંદ્રિયથી ભોગવાતા જે વિષયો તે મારા નથી, કારણ કે બાહિરના વિષયોમાં હું અને મારું એવી બુદ્ધિ કરાવનાર રાગ અને દ્વેષ છે. અને જે જે અંશે આત્મામાંથી રાગદેષ છુટા પડશે, તે તે અંશે આત્મા સ્થિરતા અનુભવતો જશે. અને તે એટલે સુધી કે અગાઉ કોઈ પણ દિવસે નહિ અનુભવેલી એવી શાંતિ, પિતાનામાં જ અનુભવશે. એવી શાંતિ અને સ્થિરતા અનુભવતાં, આત્મામાં જ અંતર આભા જણાય છે અને એ અંતર આત્મા બાહિર વિષયથી દૂર થઈ, પરમાભાની સન્મુખ થઈ, તેનું દર્શન કરવાને યોગ્ય થાય છે. માટે જેને પરમાભાનાં દર્શનની વા પરમાત્મ પદની જીજ્ઞાસા હોય તેને આ ઉપાય કામે લગાડવાની હું પ્રાર્થના કરું છું. શ્રીમદ્દ દેવચંદજી પણ કહે છે કે–“પ્રીતિ અતિ પરથકી, જે તેડે તે જોડે એહ; પરમ પુરૂષથી રાગતા, એકતા હો દાખી ગુણ ગેહ.” અનાદિ કાળથી શરીર, વાણું અને મન, અને તેમના જે વિષયે, તે પરવસ્તુ છે, માટે તમે તેની સાથે પ્રીતિ તેડે એટલે પરમાત્માની સાથે પ્રીતિ થવાને તમારી યોગ્યતા આવશે. અને યોગ્યતા થઈ, પછી જે પરમાત્માની સાથે રાગ કરશે તો ગુણના ઘરરૂપ તમે પિતે પરમાત્મા થઈ જશે.
આ અનાદિ કાળથી અવિદ્યાના અભ્યાસમાં પડેલ મૂઢ, પોતાનું શરીર તેજ આત્મા માનવા રૂપ પહેલી ભૂલ કર્યા પછી, તે ભૂલેની પરંપરામાં ૫ડતે જાય છે. તે આવી રીતે જે તે શરીર દેવતાનું હેયતા પિતાને દેવતા માને, માણસનું હોય તો માણસ માને, પશુ પંખીનું હોય તે પશુ પંખી એમ જાણે, નારકીમાં હોય તો હું નારકીછું એમ માને. આમ શરીરના પર્યાયરૂપ મનુષ્યાદિ “તે, હું” એમ માનતો ચાલ્યા જાય છે. અર્થાત ભવભવમાં ભટકતે ફરે છે,
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
વિચામૃત.
જડનાવિષે આત્મબુદ્ધિવાળા મિશ્રાદષ્ટિએ આત્માને છેડી, બીજા વિક, દ્રવ્યાત્મમયી શરીરાદિને વિષેજ મુઝાઇ રહી, આ બિચારા આખા વિશ્વને અરે ! ઠગી લીધું છે. પછી પિતાથી ભિન્ન એવા પુત્ર, સ્ત્રી, આદિને પિતાનાં જ માને છે. આ શરીર આત્માથી ભિન્ન છે તો પશુ, પુત્ર, સ્ત્રી, અને ધન,
એ તે આત્મા થકી અત્યંત ભિન્ન થયાં. તે છતાં અનાદિકાળથી અવિદ્યાના તાવની ઝુમમાં ને ઝુમમાં હમેશાં એજ બની રહ્યો છે કે તે મારાં છે. પછી તે મૂઢ, શરીર પાતળું હોય તો પિતાને પાતળે માને છે, સ્થલ હોય તો પિતાને સ્થલ માને છે. શરીરમાં આત્મા એવું જે દઢ જ્ઞાન, તે દેહધારીએને શરીર સાથે જ રહેવા દે છે. અર્થાત્ ભવોભવમાં ભટકાવે છે અને “ આત્મામાં આત્મા” એ બોધ, તે દેહધારીઓને શરીરાદિકથી છોડવી, મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. અહીં બહિરાત્મ ભાવ છેડી અંતરાત્મા થવાની ભલામણ કરે છે. દેહને વિષે જ આત્મભાવ, તેજ સંસાર સ્થીતિનું બીજ છે. માટે ઈદ્રિયાને બાહિર ન જવા દેઈ, અંતઃ પ્રવેશ કરવો અને પછી અંત:~વેશ સહેજ થતાં અંતર આત્મા થવાય.
- હવે અંતર આત્માવાળે જીવ પિતાની પૂર્વની બાહ્ય વૃત્તિને સંભારી ખેદ કરે છે. ઈકિયારવડે મારા આત્મ તત્ત્વમાંથી ખસી જઈ, આ ઈદ્રિયોથી જણાતા વિષયમાં અરે હું ફસાઈ પડે હતો અને તે જ વિષયોને અત્યાર સુધી અવેલેબીને રહેલો હોવાથી ઈદ્રિયથી જણાતો એ તે હું નહિ, એવું મને સમ્યફ પ્રકારે ખરેખર હમણાં સુધી જણાયું નહિ.
આમ અંતરા મા થયા પછી પરમાત્માના પદની કુંચી દેખાડે છે. આ ઉપર કહેલા બાહ્ય વિકલ્પ છેડી દેઈ, મનમાં પણ આવતા વિકલ્પોને છોડી દેવા એટલે હું સુખી, દુખી ઇત્યાદિ સઘળા વિકલ્પને ત્યાગ કરે. કેવલ અંતર આત્મા થઇ પરમાત્માની ભાવના કરવી, અને ભાવના કરતાં કરતાં અંતર આત્માને પણ છોડી દેવો; આવો અભ્યાસ કરતાં કરતાં પણ થોડા જ વખતમાં આત્માનું સ્વરૂપ પિતામાં પ્રતિ ભાસે છે.
આ જે જે કંઇ દેખાય છે ને તે આત્માથી જુદું છે અને જે જે કંઇ દેખાય છે તે તે ઈદ્રિય ગોચર છે, અને હું તો ઈતિઓને અગોચર છું, જ્ઞાનવાન છું. એટલે દેખાઉં એવો નથી; ત્યારે મારાથી જુદા એવા જડ સાથે કેમ બોલું. પરમાં હવે બાહિર વિકલ્પ તજી અંતર વિકલ્પ તજવાને બતાવે છે.
મને કોઈ બંધ કરી શકે, અથવા હું કોઈને બોધ કરું કે હું આ છું, એ તો માત્ર બ્રાતિ છે. કારણ કે હું નિર્વિકલ્પ હોવાથી એવી કઈ
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૮૭
કલ્પનાથી ગ્રહણુ થઇ શકું નહિ. હવે નિર્વિકલ્પ હાવા છતાં આત્મ સ્વરૂપ દેખાડવા પ્રયત્ન કરે છે. જે પાતે જ્ઞાન, દર્શન, ચારિત્રનેજ ગ્રહણ કરી રહ્યા છે અને પેાતાથી જુઠ્ઠા એવા જડ પદાર્થોને ગ્રહણ કરતા નથી તેજ નાની નિર્વિકલ્પ હું છું. નર નારી ને નાન્યતર હું નથી તેમ એક, એ કે બહુ હું નથી. કારણ કે વેદ અને સંખ્યા એ તે દેહને છે. આત્મ સ્વરૂપ જાણુનાર ને રાગદ્વેષ ક્ષીણુ હાવાથી કાઇ શત્રુ મિત્ર હોતા નથી.
આજ સુધી મારૂં જે જે પૂર્વે આચરણુ હતું, તે સઘળું, આજે તત્ત્વ જાણ્યા પછી, હવે મને સ્વમવત અગર ઈંદ્રજાલ સદશ ભાસે છે.
આત્માને પરવસ્તુના સબધથી બંધ છે, અધ કર્મના પડે છે; અને તે કર્મ આઠે છે. તે નીચે મુજબ, ૧ જ્ઞાનાવરણીય, ર દર્શનાવરણીય, ૩ વેન્નનીય, ૪ માહનીય, ૫ આયુ, ૬ નામ, ૭ ગોત્ર અને ૮ અંતરાય. એ આઠ કર્મની પ્રકૃતિએ ૧૫૮ છે. તે કર્મના પ્રતિબંધ, સ્થિતિબંધ, અનુભાગમધ, અને પ્રદેશાધ એ ચાર પ્રકારે પરવસ્તુના સંબંધથી બંધ પડે છે. અને પર વસ્તુના ભેદના અભ્યાસથી મેક્ષ છે. બંધનનું કારણ પરવસ્તુમાં આત્મ ભ્રાન્તિ છે અને મેાક્ષનું કારણુ સ્ત્રવસ્તુમાં સ્વપણું અને પરવસ્તુમાં પરપણું જાણવું, માનવું અને આચરવું એજ છે.
..
હવે આત્માના આમ અનુભવ થયા પછી તેનીજ વારંવાર ભાવના કરવાથી થતા ફુલને દેખાડે છે. આ પ્રમાણે જ્ઞાન દર્શનમય, આત્માના અ નુભવ થયા પછી સારું, સાહં, તેજ હું તેજ હું ” એવા વગર અટકે અભ્યાસ કરતાં તે શુદ્ધ ચૈતન્યમય આત્માની એવી દૃઢ વાસના થાય છે કે—જેથી આત્મા પરમાત્માની સ્થિતિને પામે છે આત્મ વિભ્રમથી ઉત્પન્ન થએલું દુઃખ આત્મજ્ઞાનથીજ નાશ પામે છે. પણ જેને આત્મજ્ઞાન નથી તેવા પુરૂષો તપથી પણ તે દુ:ખના નાશ કરી શકતા નથી.
અજ્ઞાની આત્માને સ્ત્રી, પુરૂષ અને નપુંસક વેદવાલા જાણે છે; અને નાની જ્ઞાન દર્શનમય જાણે છે શરીરે પહેરેલું લુગડું જાડું, કાટેલું હાય, લાલ હોય, પીલું હાય, અને પાતળું હાય તેથી કાંઈ શરીર જાડું પાતળુ કહેવાય નહિ. આ હાલતું ચાલતું એવું જે જગત, તે મેરૂ સરખું સ્થિર જેને લાગે તેમજ મન, વચન, અને કાયાની ક્રિયા વગેરે જેને ભિન્ન લાગે છે તેજ આ નંદમય મેાક્ષ પામે છે. આત્મ સ્વરૂપની ઓળખાણુ કરનારાએ પરસંગ ત્યાગ કરવા. તેને માટે કહે છે; “ હાવત મન, તન, ચપક્ષતા, જન કે સંગ નિમિત્ત; જનસગી હાવે નહિ તે તે મુનિ જગ મિત્ત” મન, શરીર અને વા
"C
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
વચનામૃત
ણીની ચપલતા તે માણસના સંસર્ગથી થાય છે. માટે જ્ઞાની પુરૂષે ચપલતાનું બીજ એ જે મનુષ્યનો સંસર્ગ, તેને ત્યાગ કરવો જોઈએ.
જેને આત્માનો નિશ્ચય થાય છે તેને પહેલાં આ જગત ઉન્મત્ત જેવું લાગે છે; પરંતુ આત્મદર્શનની દઢ વાસના થયા પછી તે જગત પત્થરની પેઠે ભાસે છે.
આ શરીરાદિથી આભા જુદો છે એવું માત્ર બોલવાથી કે સાંભળવાથીજ બંધન મુકાઈ મોક્ષ પામતા નથી, પરંતુ જ્યારે ભેદ જ્ઞાનના અભ્યાસથી આત્માને નિશ્ચય થાય છે, ત્યારેજ મોક્ષ પામે છે.
આ શરીરથી જુદા એવા આત્માની, આત્મા વિષે એવી દઢ વાસના કરવી કે તે સ્વમમાં પણ હું શરીરી છું, કે પિતાને ફરીથી અંગ સંગતિ ન થઈ જાય.
જાતિ અને હિંગ એ બે દેહને આશ્રયી રહ્યાં છે. અને એ દેહ તે જ સંસાર છે, માટે જાતિ અને લિંગન, પરમાર્થ દષ્ટિવાળાએ આગ્રહ કરે નહિ. જેમ યેલ ભ્રમરના સંગથી ભમરી થાય છે, જેમ વાટ દીવાને પામી પોતે પણ દિવારૂપે બની જાય છે, તેમ આત્મા પિતાથી ભિન્ન એવા સિદ્ધ ભગવાનની આરાધના કરતાં પોતે પણ સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે વાણુથી નહિ વર્ણન કરી શકાય એવા પરમાત્માની ભાવના કરતાં કરતાં આત્મા પોતે જ પરમાત્મા રૂપ બને છે અર્થાત મેક્ષ લક્ષ્મીને પામે છે.
સિદ્ધ કરેત્ર, શ્રી સિદ્ધાચલ તીર્થની યાત્રા. શત્રુજય સ તીર્થ નહિ, રૂષભ સમ નહિ દેવ; મૈતમ સરખા ગુરૂ નહિ, વળી વળી વદુ તેહ,
નિમિત્તરૂપે ગણુતાં પ્રત્યેક તીર્થોનું સેવન યદિ આત્માના ગુણેના પ્રકાશ માટે થાય તો તે અત્યંત ઉપકારી છે. શાસ્ત્રમાં બે પ્રકારનાં તીર્થ કહ્યાં છે. જગમ તીર્થ અને સ્થાવર તીર્થ, પ્રથમ જંગમ તીર્થ તે સાધુ સાધ્વી અને કેવલી વગેરે. સ્થાવર તીર્થ જડ હોય છે. પણ તે ચૈતન્ય શક્તિ ખીલવવા નિમિત્ત રૂપે ઉપકારી હોય છે. જ્યાં જ્યાં તીર્થકરોનાં, સામાન્ય કેવલીઓનાં અને સાધુઓનાં નિર્વાણદિ થયાં હોય તે તીર્થ ગણાય છે. આવાં સ્થાવર તીર્થો પર્વત તરીકે ઘણાં છે. તેમાં સિદ્ધાચલ ઉત્તમ તીર્થ ગણાય છે. સિદ્ધાચલ ઉપર અનેક છે મુક્તિ પામ્યા, તેથી ત્યાં જવું જોઈએ. સર્વ જાય છે માટે આપણે પણ જવું એમ ગાડરીયા પ્રવાહથી જનારા જ્ઞાનશન્ય છે
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૮૮
સ્થાવર તીર્થોની સેવનાથી વિશેષ ફળ મેળવી શક્તા નથી. સ્થાવર તીર્થને પૂજવાને મુખ્ય ઉદેશ એ છે કે આત્માના સગુણ પ્રાપ્ત કરવા. સિદ્ધાચલ ઉપર ઘણું જીવો મુક્તિ પામ્યા ત્યાં તેમના આત્માની સાથે લાગેલાં શુભ પુદ્ગલો ખર્ચો હોય તેને સ્પર્શ થવાથી શ્રદ્ધાળુ પુરૂષની બુદ્ધિ પ્રાયઃ સુધરે છે. તેમજ ત્યાં જે જે જ મુક્તિ ગયા હોય તે તે છોનાં ચરિત્ર સહેજે સ્મરણમાં જ્ઞાનિયોને આવે છે તેથી જ્ઞાનિ પુરૂષો આત્માના ગુણો પ્રતિ ઉપયોગ રાખે છે. સિદ્ધાચલ બે પ્રકારે છે. ૧ દ્રવ્ય સિદ્ધાચલ અને બીજે ભાવ સિદ્ધાચલ; તેમાં દ્રવ્ય સિદ્ધાચલ પર્વત છે. જ્ઞાનિના પવિત્ર સ્પર્શથી પવિત્ર થએલો ડુંગર છે. અને ભાવતીર્થ આત્મા છે. દ્રવ્યતીર્થ સાપેક્ષાએ કારણ છે અને તે આત્માથી ભિન્ન છે. દ્રવ્ય સિદ્ધાચલ પર્વતથી આત્મા તથા મોક્ષ ભિન્ન છે. કન્ય સિદ્ધાચલ પર્વતમાં કંઈ ચૈતન્ય ગુણ નથી વા તે કંઈ વિનતિનો અર્થ સમજી શકતા નથી પણ તેની પાસ જઈ સ્પર્શ કરી ત્યાં મુક્તિ ગએલા જીવોના ગુણોનું સ્મરણ કરવું તેજ ફલપ્રદ છે. દ્રવ્ય સિદ્ધાચલ પર્વતને એમ કહેવામાં આવે કે “તું મારાં પાપનો નાશકર. વા તું મુક્તિ આપ.” આમ કહેવું તે ભગવાનના સ્થાપના નિક્ષેપાની અપેક્ષા વિના તે અયોગ્ય છે. નિમિત્તરૂપ સિદ્ધાચલ પર્વતને સેવવાના મુખ્ય ઉદ્દેશ ખરેખરા જ્યાં સુધી સમજવામાં આવ્યા નથી ત્યાં સુધી જ્ઞાનવિના ગ્રંથી ભેદ થઈ શકે નહીં. સિદ્ધાચલ પર્વતનો નિમિત્તરૂપે અપૂર્વ મહિમા શાસ્ત્રમાં કહ્યા છે, તે જ્ઞાનિને માટે છે. અને શ્રદ્ધાળુઓને માટે છે. આત્માર્થિ જ્ઞાનિયેજ એ વાકયને આચારમાં મૂકી તેનું ફળ આસ્વાદી શકે છે. ઈશ્વર કર્તા વાદિ જેમ ઈશ્વરને તારવા માટે વિનંતિ કરે છે તેમ અજ્ઞ જૈન સિદ્ધાચલ પર્વતની તેવી જ રીતે અપેક્ષા સમજ્યા વિના વિનંતી કરે છે તેથી શું તેમને સિદ્ધાચલ પર્વત તારી શકે? સિદ્ધાચલ પર્વતની યાત્રા કરવાને મુખ્ય ઉદ્દેશ આત્માના ગુણો ખીલવવા માટે છે. ત્યારે હવે પ્રશ્ન થશે કે દ્રવ્ય સિદ્ધાચલ જે પર્વતરૂ૫ છે તેની યાત્રા પ્રત્યેક જીવે શી રીતે કરવી. તેના ઉત્તરમાં કહેવાશે કે ભવ્ય જીવોએ પ્રથમતે સિદ્ધાચ
લના સ્પર્શનથી શું મળે છે તથા ત્યાં જઈ શું કરવું. સિદ્ધાચલ પર્વતની શું વિચારવું, શું બોલવું, આત્માને લાગતાં કર્મ કેવી યાત્રા કેવી રીતે રીતે અટકાવવાં તેનું જ્ઞાન લેવું જોઈએ, જ્ઞાન વિના કરવી,
ગાડરીયા પ્રવાહમાં તણાતાં અનંત કાળ ગ માટે
સમ્યગજ્ઞાન કરવું જોઈએ. શ્રી ઉપદેશ નાકરમાં મુનિ સુંદર સૂરિ મહારાજે લખ્યું છે કે –
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૦
www.kobatirth.org
વચનામૃત.
पाएण अनंत देउल, जिणपाडमाड कारियाइ जीवेण, असमंजस वित्तिए, नहु सिद्धो दंसण लोवि ॥ १ ॥
પ્રાય: આ જીવે અનંત દેરાસરા બનાવ્યાં તેમ અનેક જિનપ્રતિમાએ ભરાવી તેપણુ અસમજસ વૃત્તિથી દર્શનને લેશમાત્ર પશુ સિયે નહિ. આ ગાથાના અર્થે બરાબર વિચારો. આત્માનું સમ્યજ્ઞાન થયા વિના અ સમજસવૃત્તિ ટળતી નથી; માટે ભવ્ય જીવાએ આત્માનું સમ્યગ્નાત કરી નિમિત્ત સિદ્ધાચલની સેવના કરવી જોઇએ, સિદ્ધાચલ પર્વતતી અત્રને મુખ્યતાએ સેવતા છે. પણ સમજવું કે સેવનના ભિન્ન ભિન્ન સ્થળે ભિન્ન ભિન્ન અર્થ થાય છે, જ્યાં જે અર્થ ઘટે તે અર્થ લેશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકા અને શ્રાવિકાએએ સિદ્ધાચલ પર્વતની યાત્રાએ જતાં વિચાર કરવા કે અન્ય સ્થળે કહેલું પાપ, તીર્થમી સેવનાથી છૂટે પશુ ત્યાં ફ્ક્ત જવા માત્રથી નહિ. પણ ત્યાં જ શુભ આચારા તથા વિચારોથી છૂટે છે એમ ખૂબ લક્ષમાં રાખવું. સિદ્ધાચલ જઇ કાઈ જીવ સાથે કપટ કરવું નહિ. કોઇની સાથે કલેશ કરવેશ નહિ, કાઇની સાથે કામતા વિચારો કરવા નહિ. દેશ જાતિના‘વિચારીને પરિહરવા. સાધુ અગર સાધ્વીઓની નિંદા કરવી નહુિ પ્ર તિદિન સદ્ગુરૂ પાસે સદુપદેશ શ્રવણુ કરવા. નકામા બેસી રહેવું નહિ. જ્ઞાનચર્ચામાં જીવન ગાળવું. વૈરાગ્યનાં પુસ્તક વાંચવાં. અસત્ય ખેલવું નહિ. ઇત્યાદિ ગુણાને અવશ્ય ધારણુ કરવા જોઇએ. ડુંગર ઉપર ચઢતાં હળવે હળવે ચાલવું જોઇએ. ચાલતાં નકામી કુથલી.કરવી જોઇએ નહિ. બનેતા મૈાન રહી ગમન કરવું તેજ યાગ્ય છે. ખતે તે પગે ચાલીનેજ જવું જોઇએ. ડુંગર ઉપર જતાં જિન મદિરા આવતાં સ્થિરતાથી આત્મા અને જિનરૂપતી સ મતાના વિચારા કરવા. જીનના જે ધ્રુષા ગયા, તેમાંથી હાલ પોતાનામાં કેટલાં છે તેના વિચાર કરવા. એકાંત સ્થળમાં ખાર ભાવનાના વિચારા કરવા, જીનપ્રતિમાની પાસે જઇ દુર્ગુણ્ણાના નાશ માટે પ્રતિજ્ઞા કરવી, સાચું ખેલવાની પ્રતિજ્ઞા કરવી જોઇએ, પાપતા વ્યાપારા ત્યાગ કરવા માટે પ્રતિજ્ઞા કરવી જોઇએ. જીનસ્વરૂપ થઈ જીનનું આરાધન કરવા સ્થિર ઉપયાગથી ધ્યાન કરવું. ધર્મધમા કરવી નહિ, દ્રવ્ય અને ભાવથી પ્રાણાયામ કરવા. દોષોના નાશ થાય તેમ વિચાર કરવા. મનમાં વિચારવું કે મ્હારામાં કયા કયા દાષા છે તેના કેવી રીતે નાશ કરવા તે માટે યાગ્ય ધ્યાન કરી દાષાના સર્વથા નાશ થાય તે માટે શુભ ધ્યાન ધરવું. આત્માના ઉપયોગમાં રહેવું આત્માના ઉપયાગે પૂજા કરે. હાલતાં ચાલતાં અને બેસતાં પરમાત્માના સ્વરૂપતા વિચાર કરવા. કાઈનું દીલ દુઃખાય તેમ મન, વચન અને કાયાનું વર્તન કરવું
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૮૧ નહિ, સાધુ અને સાધ્વીઓની યથાયોગ્ય ભક્તિ કરવી. આત્માનું સ્વરૂપે પ્રગટ કરવામાં ધનનો વ્યય યોગ્યતા પ્રમાણે કરવો. શુકમાઠની ટેવ ત્યાગીને છ આવશ્યકનું સ્વરૂપ આચારમાં મૂકવું. યોગ્ય સલ્લુરૂની સેવાધારા જ્ઞાનમાં રમણુતા કરવી; ઇત્યાદિ શ્રાવક શ્રાવિકાઓએ ગ્ય વિધિ હૃદયમાં ધારવી જોઈએ. સાધુ અને સાધ્વીઓએ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ હૃદયમાં ધારવો જોઈએ.
જીહાને વશમાં રાખી વિકાર થાય એવા પદાર્થો સાધુ સાધ્વીએ- ત્યાગવા જોઈએ શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય તેવી રીતે એ કેવી રીતે પ્રવર્તવું જોઈએ. આત્માના પરિણામ ક્ષણે ક્ષણે વૃદ્ધિ સિદ્ધાચલની યાત્રા પામે તેવી શુભ ભાવનાઓ ભાવવી જોઈએ, આહાર કરવી,
પાણી લેતાં દોષ લગાડવી નહિ. સંયમ નાશ થાય
તેવી રીતે તીર્થસ્થાનમાં પડી રહેવું જોઈએ નહીં. સાધુ અને સાદવીઓએ પરસ્પર લડવું નહિ, એક બીજાની નિંદા કરવી નહિ. ક્રોધ, માન, માયા અને લોભના વિચારો કરવા નહિ. નાત જાતની પંચાતમાં પડવું નહિ. સાધુ અને સાધ્વીઓએ પોતાના માટે આહાર કરાવ નહિ. કરતાને અનુમોદ નહિ. સાધુઓએ સ્ત્રીને રાગ થાય તેવી રીતે પરિચય કરે નહિ. નવવિધ બ્રહ્મચર્યની ગુપ્રિ સચવાય તેવા મકાનમાં ઉતરવું જોઈએ. પર્વત ઉપર ચઢતાં સારા વિચાર કરવા. પ્રતિમાની આગળ આત્મભાવના કરવી વા પરમાત્મા અને આત્મામાં શે ભેદ છે તેને વિચાર કર. દ્રવ્ય પૂજામાં શ્રાવકને આદેશ આપવો નહિ. ધુપ કર વિલેપન કર–આમ પઢ-આમ અત્તર પુષ્પ ચઢાવ, આ ઠેકાણે સુધારો. આભાગ સજજ કરાવે. અમુકને રજા આપ. આરતી ઉતારે, મંગલદી ઉતારે, દેરાસર કરા, કિલ્લો કરાવે અને અરજીઓ કરો. ઇત્યાદિ આદેશ વચન વધવાં નહિ. કારણ કે તેવી રીતે બેસવાથી સાધુ અને સાધ્વીઓને દોષ લાગે છે. સાધુ અને સાધ્વીઓએ જીનમુદ્રાનું સ્વરૂપ પોતાના આત્મામાં ઉતારવું જોઈએ. ગૃહસ્થની સાથે કલેશ કરવો નહીં. ગૃહસ્થના કાર્યમાં પડવું નહિ. શ્રાવકના કામમાં માથું મારવું નહિ. તીર્થના સ્થાનમાં વૃદ્ધિ થાય તેવી રીતે રહેવું નહિ. ધનસંગ્રહ, વસ્ત્રસંગ્રહ, અને પાત્ર સંગ્રહ વગેરેને સંગ્રહ મમતાથી કર નહીં. સ્ત્રીઓનો સંબંધ થાય તેવી ધર્મશાળામાં રહેવું નહિ. બે વખત સમજાય તેવી રીતે આવશ્યકની કરણી કરવી, જ્ઞાનધ્યાનમાં વિશેષતઃ ઉદ્યમ કરવો. મહારૂ અને હારૂ કરવું નહિ. આત્મજ્ઞાન માટે સંપુરૂષોની ઉપાસના કરવી. દ્રવ્યતીર્થ કરતાં ભાવતીર્થનું વિશેષપણું ઇત્યાદિ સદ્વર્તન રાખી સાધુ અને સાધ્વીઓ જે સિદ્ધાચલની યાત્રા કરે છે તે યાત્રાનું ફળ બેસે છે. યશોવિજયજી ઉ.
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
વચનામૃત.
પાધ્યાય કહે છે કે ધામધુમે ધમાધમ ચલી જ્ઞાનમારગ રહ્યા દૂર, આવી રીતે જે ગાડરીયા પ્રવાહની ધામધુમથી યાત્રા કરવામાં આવે તે ત્રણ કાલમાં મુક્તિ થનાર નથી. સ્થાવર તીર્થની પૂજ્યતા જંગમ તીર્થથીજ થએલી છે. જગમ તીર્થંવિના સ્થાવર તીર્થની પૂજ્યતા ત્રણ કાલમાં નથી. ત્યારે હવે વિચારશે કે સ્થાવર તીર્થ મહાત્માઓના સ્મરણ માટે, ધ્યાન માટે, અને નિરૂપાધિ દશા માટે ઉપયોગી છે. ધ્યાન, સ્મરણ, સપુરૂષસમાગમ, અને નિરૂપાધિદશા માટે જે સ્થાવરતીર્થોનું સેવન કરવામાં આવે તે ખરેખર તેથી અત્યંત લાભ છે. તે વિના ફક્ત ચડવા ઉતરવાથી તે જ્ઞાન શૂન્યતાએ ડોળી ઉપાડનારની પેઠે જીવન નિષ્ફળ જાય. સ્થાવર સિદ્ધાચલ તીર્થ છે તે આત્માને નિમિત્તપણે પરિણમે છે માટે તે દ્રવ્યતીર્થ સાપેક્ષબુદ્ધિથી સાધ્યદૃષ્ટિએ તેની ઉપાસના ઉપયોગી છે. પણ ઉપાદાન કારણને ઉશીને જ તે ફળદાયક છે એમ લક્ષમાં રાખવું. ભાવસિદ્વાચલ આત્મા છે. સિદ્ધ અને અચલ આત્મા નિશ્ચયનયથી છે. રાગ અને
દેષરૂપ શત્રનો જય કરનાર આત્મા છે. પણ આત્મા ભાવ સિદ્ધાચલ શત્રુજય કહેવાય છે. અસંખ્ય પ્રદેશરૂપ ક્ષેત્રમાં જ આત્મા છે. સિદ્ધપણું છે માટે આ સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે.
ગિરિ (પર્વતની) પેઠે સ્થિર એ આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપથી બીરાજે છે માટે આત્મા ગિરિરાજ કહેવાય છે. દ્રવ્ય અને સ્થાવર નિમિત્ત તીર્થે સર્વ આત્માને ઉદેશી થયાં છે માટે નિશ્ચયનથી આત્મા તીર્થ નાયક ગણાય છે. મેરૂ પર્વતની પેઠે આત્મા પણ ક્ષાયિકભાવે સ્થિર છે માટે નિશ્ચયનયથી આત્મા સાશ્વતગિરિ ગણાય છે.
| સર્વ તીર્થોને રાજા આત્મા જ હોવાથી તે તીર્થરાજ ગણાય છે. એકેકું ડગલું ભરે, ગિરિસમ્મુખ ઉજમાલ, કડી સહસ્ત્ર ભવનાં કર્યાં, પાપ, ખપે તત્કાલ. આ દુહાનો અર્થ દ્રવ્ય તીર્થમાં ઘટી શકે છે તેવી રીતે ભાવ સિદ્ધાચલરૂપ આત્મમાં પણ ઘટી શકે છે. ક્ષણે ક્ષણે આત્માના શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગરૂપ ડગલું ભરવાથી કોડીભવનાં કરેલાં પાપનો શુદ્ધ સંવરભાવે નાશ થાય છે. ભાવશત્રુજય આમા સમાન કોઈ તીર્થ નથી. છઠ અઠમાદિક કરીને સાતવાર વા બેવાર આદિ શુદ્ધપયોગના ધ્યાને આમા સિદ્ધાચલની યાત્રા (સ્વરૂપમાં પ્રવેશ) કરવામાં આવે તો તે જીવ મુક્તિ અવશ્ય પામે, તેમાં સંદેહ નથી. આત્મારૂપ ભાવાસિદ્ધાચલની શુદ્ધ પગ રમણતાની અપેક્ષાએ નવાણુંવાર યાત્રા કરવામાં આવે તો અવશ્ય જીવ ત્રીજા ભવમાં મુક્તિ જાય. દ્રવ્ય સિદ્ધાચલ અને ભાવાસિદ્ધાચલને કારણ
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
કાર્યભાવ છે, તેથી નાનીને અપેક્ષાએ નિમિત્ત અને ઉપાદાન રૂપ તીર્થ સમજાતાં વિવાદ રહેતા નથી. અજ્ઞાની પશુ સમાન આત્મા છે તેથી અપેક્ષા સમજ્યાવિના લડી મરે છે. ચાર હત્યારા પાતકી તે પણ એ ગારાય ભાવે જીનવર ભેટતાં મુક્તિ વધુ સુખ પાય. આ વ્યાખ્યા પણ ભાવસિદ્ધાચલરૂપ આત્મામાં ધટે છે.
૨
સ્થાવર તીર્થ નિશ્ચય તું છે, ત્રસ પ્રાણી તુજ કરી કરેરી. સ્થાવર તીર્થં પાતે કાતુક, દર્શન તેહવું રૂપ વરેરી. શ્રી સિધ્ધાચલ નયણે નિરખી, સિદ્ધાચલ સૂજરૂપ લધુંરી. શ્રી. ૧ પાપી અલવી દુરભવી પ્રાણી, દર્શન સ્પાન કહ્યુ ન ફરેરી. શ્રી સિધ્ધાચલ નયણે નિરખી, ભવપાયાધિ ભવ્યતરેરી, શ્રી. તીર્થં તીર્થ કરતા જંગ ભટકયાં, પણ નહિ આતમ શાન્ત થયારી, સહુજાનનન્દ્રએ તીર્થ ફરસે, ભવદાવાનલ દૂર ગયારી. શ્રી. ૩ દ્રવ્યભાવથી તીર્થ સમજી, પૂજો યાવા ધ્યાન ધરીરી. સિદ્ધાચલ આદીશ્વર પૂજી, બુદ્ધિસાગર શાન્તિ વીરી. શ્રી, ૪ ઈત્યાદિ વચના દ્રવ્ય સિદ્ધાચલ અને ભાવ સિદ્ધાચલને પણ સિદ્ધ કરે છે. નિશ્ચયથી સ્થિર રહેનાર સિદ્ધ પરમાત્મા છે. તેનાં જે ત્રસ પ્રાણી દર્શન કરે તા પાતે પણ સ્થિર થઇ જાય છે. અર્થાત્ મુક્તિ સ્થાનમાં સ્થિર થાય માટે કૈાતુક એ છે કે સ્થાવર તીર્થનાં દર્શન કરતાં ત્રસ પણ સ્થિર થાય. દર્શન તેહવું રૂપ વરેરી એ વાકય જણાવે છે કે એમાં શું કૌતુક છે, સિદ્ધપરમાત્મા સ્થિર છે માટે સ્થિરનાં દર્શન કરતાં આત્મા પણ ક્ષાયિકભાવ પામી સ્થિર થાય છે. પાપી, અભવી, અને દૂરભવી જીવા દર્શન મેહનીયના નાશ કરી શકતા નથી, અભવી જીવે તા કદાપિકાળ દર્શને માહનીયને નાશ કરી શકતા નથી. તેથી તે જીવા આત્માનું દર્શન કરી શકતા નથી અને જે ભવ્ય જીવ હાય છે તે દર્શન માહનીયને નાશ કરી આત્મરૂપ સિદ્ધાચલનું દર્શનનિશ્ચયનયની અપેક્ષાએ કરે છે અને સંસા રરૂપ સમુદ્ર તરી જાય છે. ઉપાદાન આત્મતીર્થને ઓળખ્યા વિના ખાદ્યમાં ઉપાદાન તીર્થની બુદ્ધિથી ભટકતાં આત્મા કદી શાન્ત થયા નહીં, પણ જેમાં સહજ ( નેચરલ ) આનંદ રહ્યા છે, એવા ભાવ સિદ્ધાચલ આત્માને દેખતાં જડ વસ્તુમાંથી સુખની બુદ્ધિ જતાં અને આત્મામાંજ સહજાનંદની બુદ્ધિ થતાં, સંસાર દાવાનલ દૂર ગયા. અર્થાત્ તેથી આત્મા ભિન્ન થયા. દ્રવ્યથી સિદ્ધાચલ તીર્થે પર્વતરૂપ અને ભાવથી આત્મારૂપ સિદ્ધાચલ તીર્થ સમજીને હું ભવ્યવા ! તમે આદીશ્વરનું સેવન કરે. દ્રવ્યથી આદીશ્વર
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
વચનામૃત.
ભગવાનની સ્થાપના અને ભાવથી જ્યારે સમતિ છવ પામે ત્યારે સમતિની અપેક્ષાએ આત્માની ઈશ્વરતાની આદિ કહેવાય છે માટે નિશ્ચયનયથી આત્મા જ આદીશ્વર ઠર્યો. એમ દ્રવ્ય કારણ અને ભાવ કાર્ય સાપેક્ષાએ આદીશ્વરની ભાવ પૂજા કરતાં પરમશાંતિ ભવ્યજીવોએ મેળવી છે અને તે અનંત કેવલ જ્ઞાનરૂપ સાગરના સ્થાનભૂત થયા. તેમ જે જીવો દ્રવ્ય અને ભાવ સિદ્ધાચલની સમજીને યાત્રા કરે છે તે પણ પરમશાંતિ પામી જન્મ જરા અને મરણનો નાશ કરે છે અને કરશે.
દ્રવ્ય અને ભાવથી સિદ્ધાચલ-શત્રુજ્ય સમજવા માટે પ્રથમ સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સમ્યજ્ઞાનથી સમ્યદૃષ્ટિ પ્રાપ્ત થાય છે, દ્રવ્ય સિદ્ધાચલ તીર્થમાં ભાવસિદ્ધાચલની બુદ્ધિ રાખવી તે મિથ્યાત્વ છે અને ભાવસિદ્ધાચલમાં દ્રવ્યસિદ્ધાચલની બુદ્ધિ રાખવી તે મિથ્યાત્વ છે. નિમિત્ત તે ઉપાદાન તીર્થ થતું નથી અને ઉપાદાન તે નિમિત્ત થતું નથી. નિમિત્ત તીર્થ સિદ્ધાચલ પર્વતની યાત્રાને લાભ જ્ઞાનિને આત્મધ્યાનમાં
આવશ્યક છે. સિદ્ધાચલની યાત્રા પાપનો નાશ કરે છે આત્મસમ્મુખ દષ્ટિ રાખીને જે જીવો યાત્રા કરે છે તે જ પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. દ્રવ્યતીર્થ અનેક છે અને ભાવતીર્થ આત્મા છે. આત્માની પરમાત્મદશા કરવી તેજ સાધ્યદષ્ટિએ ભાવતીર્થની પ્રરૂપણું કંઈ દ્રવ્ય તીર્થના નાશ માટે નથી તેમ દ્રવ્યતીર્થની પ્રરૂપણ કંઈ ભાવતીર્થના નાશ માટે નથી. વિશેષાવશ્યકમાં તીર્થ શબ્દ વડે શ્રુતજ્ઞાનનું ગ્રહણ કર્યું છે. તેમજ તેના આધાર ભૂત સાધુ,
સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું પણ ગ્રહણ થાય છે. તીર્થ એટલે શ્રત તીર્થના ગમે તેટલા ભેદ પાડે તેપણતેનો નિમિત્ત અને જ્ઞાન, ઉપાદાન એ બે તીર્થોમાં સમાવેશ થાય છે. ૧ નામ
તીર્થ ૨ સ્થાપના તીર્થ ૩ દ્રવ્યતીર્થ ૪ અને ભાવતી તેમજ સાતનયથી તીર્થનું સ્વરૂપ જાણુને આદરવું વા નિક્ષેપાથી સિદ્ધાચલનું સ્વરૂપ સમજવું અને સાધ્યદષ્ટિ રાખી દર્શન મોહનીયાદિ પ્રકતિને નાશ થાય તેમ પ્રવૃત્તિ કરવી. રાગદેષનો જે જે રીતે નાશ થાય તે તે રીતે તીર્થની સેવા કરવી. ભવ્યજીવો ! તમે દ્રવ્ય અને ભાવતીર્થને જ્ઞાન પૂર્વક સમજી પરમાત્માની સાથતાએ આત્મસ્વરૂપમાં ઉતરી સહજાનંદની ખુમારી પ્રાપ્ત કરો. શ્રીસિદ્ધાચલ પર્વતને મહિમા આગમોમાં તથા શત્રુંજય માહાઓમાં કહ્યા છે. તે સત્ય છે તેની શ્રદ્ધા કરવી. સિદ્ધાચલગરિની યાત્રા કરવાથી આત્મા પરમાત્મપદ પામે છે.
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
चेतनशक्ति.
૧
પ્રભુ શ્રી અરિહંત, જીનેશ્વર મગલકારી, મહિમા અપર પાર, જગતમાં જે ઉપકારી, બ્રહ્મા વિષ્ણુ શિવ શ’કર મહાદેવ વિભુ છે, શબ્દાતીત પણ શબ્દ વાચ્ય જગમાંહિ પ્રભુ છે. પરામાં પ્રતિભાસતા અટ, વૈખરીથી વર્ણવું. ભિન્નાભિન્ન સ્વરૂપનું હું જ્ઞાન પામુ' અભિનવું. પ્રારંભેલા કાર્યમાં વિઘ્ર ન આવે, અને તે સંપૂર્ણ થાય, તે હેતુથી પ્રારંભમાં મઁગલાચરણ રૂપે જીતેશ્વર દેવની પ્રન્થકર્તા સ્તુતિ કરે છે, તે જીતે. શ્વર દેવ અર્હદ્ ભગવાનનું નામ જ મંગલ સૂચક છે. તે કલ્યાણુકારી પ્રભુના મહિમા—માહાત્મ્ય અદ્ભૂત છે. તેમનું સામર્થ્ય કાઇના કન્યામાં આવે તેમ નથી. તેનું વર્તન સર્વથા પરને ઉપકાર કરનારૂં જ હતું. એવા મ હાત્માઓને જન્મ હમેશાં પરાપકાર વાસ્તેજ હેાય છે. તે ભગવાનને જુદાં જુદાં નામ આપવામાં આવેલાં છે, પણ વસ્તુતઃ તે સર્વે નામ જીતેશ્વર દેવને લાગુ પડે છે. પાતાના જ્ઞાન દર્શન, ચારિત્ર રૂપ સર્વે ગુણાને પ્રકટ કરનારા હેાવાથી તે બ્રહ્મા (વિધપ્તા) છે; અથવા બ્રહ્મ-પરમતત્ત્વનું જેમણે સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું છે, તે બ્રહ્મા કહેવાય. કેવળ જ્ઞાનના બળ વડે તે આ જગતના સર્વે જ્ઞેય પદાર્થાને જાણે છે તે વિષ્ણુ છે. તે પરમ કલ્યાણુ સ્વરૂપ છે, માટે શિવ નામથી સ્તવાય છે. ત્રણ ભુવનનું કલ્યાણ કરવાથી તે શકર છે. યં ોલિ મુવનયરાજત્થાત્ ॥રાગ અને દ્વેષરૂપ એ મેાટા દુય મલ્લ્લાને તે પ્રભુએ જીત્યા છે, માટે તે મહાદેવ કહેવાય છે. અને તે પા તાના જ્ઞાનવર્ડ સર્વવ્યાપી હાવાથી વિભુપને યાગ્ય થયા છે. આવી રીતે તેમના અનેક ગુણા અને કર્મો વડે જુદાં જુદાં નામથી તેમની સ્તુતિ થવા છતાં તે એકજ છે. તે વળી શબ્દાતીત છે. તે પ્રભુ શબ્દની પેલી પાર છે; એટલે' શબ્દથી તેમનું વર્ણન થઇ શકે તેમ નથી.
For Private And Personal Use Only
૧૯૫
વાણીથી પર કામ કરી તેનું વર્ણન કરશે વાણી ?
કેવળ શબ્દની પેલીપાર છે એટલું જ નહિ પણ તે પ્રભુ મનના પણ વિષય નથી. ચતો વાચો નિવર્તન્તે અત્રાવ્ય મનસા સદ્દે ત્યાં વાણી અને મન પણ પ્હોંચી શકતાં નથી, પણ પાછાં કરે છે. જો કે આ રીતે તે પ્રભુ શબ્દ મનની પેલી પાર છે, છતાં શબ્દ વાચ્ય છે. આપણા આ જંગતના વ્યવહાર શબ્દ વડેજ થાય છે, માટે શબ્દ વડે તેમનું જેટલું વર્ણન થઇ શકે તેટલું કરવા ગ્રન્થકર્તાની અભિલાષા છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'૧૮૬
વચનામૃત
જે કે આપણું હાલના જ્ઞાન પ્રમાણે આપણને એક જ પ્રકારની વાણીના ઉપયોગનું જ્ઞાન છે, છતાં યેગીઓ જણાવે છે કે વાણું ચાર પ્રકારની છે. તેનાં નામ=પરા, પશ્યન્તી, મધ્યમ અને દ્વિખરી છે,
વૈખરી વાણીમાં નિરંતર રમનારા આપણને આ બાબતો સ્વમ તુલ્ય ભાસે છે, પણ તે બાબતને જેઓએ અભ્યાસ કર્યો છે તેવા પુરૂષોને આ બાબતનું જ્ઞાન હસ્તામલકત છે. આત્મસ્વરૂપનું સંપૂર્ણ ભાન પરા વાણીને ઉપયોગ થનારી અવસ્થામાં થઈ શકે છે. ગ્રન્થ કર્તા પણ પરાવાણીમાં પ્રતિભાસતા જણુતા પદાર્થોને આ વૈખરી વાણું તારા પ્રકટ કરવાને અને ભિષે છે. જે ઉચ્ચ અનુભવો યોગની જુદી જુદી સ્થિતિમાં થાય તે
આ વૈખરી વાણી દ્વારા કદાપિ પણ સંપૂર્ણ રીતે દર્શાવી શકાય નહિ, કારણ કે તે અનુભવ દર્શાવવાને આ વૈખરી વાણુમાં પુરતા શબ્દો નથી. છતાં પણ ગ્રન્થકર્તા લોકોના ઉપર ઉપકાર કરવાને તે સ્વરૂપની ઝાંખી વૈખરી વાણી દ્વારા કરાવવા પ્રયનશીળ થાય છે. આમ કરવાને એક બીજે પણ હેતુ સમાયેલો છે, તે હેતુ આત્મા અને જડ વસ્તુ વચ્ચેના ભેદનું જ્ઞાન પામવાને છે. કારણ કે તે સ્વપર ભેદનું જ્ઞાન થતાં બીજી કોઈ પણ વસ્તુની જરૂર રહેતી નથી.
નિજરૂપ નિજ વસ્તુ છે, પરરૂપ પરવસ્ત,
જેણે જાણ્યા પેચ એ, તેણે જાણ્યું સમસ્ત.
માટે આત્મા અને જડ પદાર્થોને કેવા પ્રકારનો સંબંધ છે, તેનું જ્ઞાન પમાય તે માટે અને આત્માની–ચૈતન્યની શક્તિ કેટલી છે, તેનો ખ્યાલ આપવા માટે આ ગ્રન્થ લખવાની પ્રવૃત્તિ થઈ લાગે છે.
અનેક ભાષા શબ્દ નામથી તુ કહેવાતે પણ નહિ શબ્દ સ્વરૂપ શબ્દથી ભિન્ન પમાડે. ભાષા પુગલ સ્કન્ધ તેહથી અરૂપ ભાસે અચિજ્ય ચેતન શક્તિ ચેતના સર્વ પ્રકાશે, શબ્દ સંજ્ઞા જ્ઞાન હેતુ છે, શ્રત સંજ્ઞા દેવતા,
અણુમે બલી લીવી ભગવતી જેગીએ બહુ સેવતા, આત્મા એક છે, છતાં તેને જુદા જુદા ધર્મવાળા જુદાં જુદાં નામ આપે છે. જુદી જુદી ભાષાઓમાં તેનાં વિવિધ નામ આપણી દષ્ટિએ પડે છે; તે સર્વ શબ્દો એકઠા કરીએ, છતાં આત્મતત્વનું ભાન તે શબ્દોથી
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૯૭
થઈ શકે નહિ. કારણ કે આત્માં શબ્દ સ્વરૂપી નથી. જે શબ્દ સ્વરૂપી હાય તેને ખ્યાલ શબ્દ દ્વારા પામી શકાય, પણ આત્માતા શબ્દથી ભિન્ન છે, માટે શબ્દ દ્વારા તેનું જ્ઞાન આપણે મેળવી શકીએ નહિ.
ઉપર જણાવ્યા પ્રમાણે તે શબ્દાતીત છે. ભાષા પરમાણુસ્કંધરૂપથી અનેલી હાય છે, તે પરમાણુઓ પણ પુદ્ગલના જડ પદાર્થના બનેલા છે. તેથીજ ગ્રન્થકર્તા લખે છે કે ભાષા એ પુદ્ગલના કન્વરૂપ છે, અને પુગલ રૂપી છે. તેથી ભાષા પણ રૂપી છે, અને આત્મા તે કેવળ અરૂપી છે, તેથી તે આત્મા ભાષાના પુદ્ગલથી ભિન્ન છે. શબ્દ જડ છે અને રૂપી છે, આત્મા ચેતત છે અને અરૂપી છે, તેથી આત્મા શબ્દોની પેટીપાર રહેલા છે. તે આત્માની—ચેતનની શક્તિ એવી છે કે જેનું આપણે પરિ. પૂર્ણ ચિન્તન કરી શકીએ નહિ. આપણી બુદ્ધિથી તે ચેતનનું સામર્થ્ય કલ્પી શકાય તેમ નથી. યાગીએ ધ્યાનમાં મગ્ન થાપ છે, ત્યારે પણ તે ચેતન શક્તિના સામર્થ્યની કાંઇક ઝાંખી કરી શકે છે, પણુ તેનું ખરૂં સા• મર્થ્ય તે! તેનાથી પણ કેવલજ્ઞાનવિના અજ્ઞાન રહે છે. સર્પ સ્થળે ચેતનાને આવિર્ભાવ કરનાર-પ્રકાશ કરનાર તે ચૈતન્ય શક્તિ છે, આ જગતમાં પ્રવૃત્તિ થાય છે તે સર્વેનું કારણુ તે ચેતના છે.
ઉપર જણાવ્યા પ્રમાણે આત્મા શબ્દની પેલીપાર છે, એ ખાખતતે સત્ય છે, પણ આ જગતમાં જ્ઞાન મેળવવાના મુખ્ય આધાર શબ્દો છે. આ જગતને સધળા વ્યવહાર શબ્દથી ચાલે છે. તે શબ્દો અક્ષરા મારફતે લખવામાં આવે કે કેવળ મુખથી ખેલવામાં આવે, પણુ શબ્દો વિના કાંઇ પણ વ્યાપાર એક ક્ષણવાર પણ ચાલતા નથી. માટે તે શબ્દો જ્ઞાનના હેતુ છે. પ્રાચીન મહાત્માએ મુનિયા પોતાને થયેલા આત્મિક અનુભવને લાભ ખીજા મનુષ્યાને મળે તે માટે પુસ્તક! લખતા ગયા છે; અને હાલ પણ અનેક ગ્રન્થો રચાય છે, લખાય છે, અને પ્રકટ થાય છે. આ સર્વે જ્ઞાન આપવાનાં સાધના છે. પુસ્તકા પણ શબ્દનાં બનેલાં છે. માટે શબ્દ એ જ્ઞાન પામવાનું અને આપવાનું ઉત્તમેત્તમ સાધન છે. શ્રુતજ્ઞાનને દેવીની ઉપમા આપવામાં આવેલી છે. વાદેવી, સરસ્વતી એ સર્વ શ્રુતદે વોના અપર પર્યાય છે. જેટલા અક્ષરા છે, જેટલી લીપી છે તે સર્વ દ્રવ્ય શ્રુત જ્ઞાન અપેક્ષાએ કહી શકાય છે. સામાન્ય રીતે ધર્મશાસ્ત્રાને શ્રુત જ્ઞાનનું નામ આપવામાં આવેલું છે. પ્રતિક્રમણુ કરતી વખતે આપણે શ્રુતદેવીની સ્તુતિ કરીએ છીએ. અને નમો વૈમિલિવિધ બીલિપિ બ્રાહ્મી લિપિને નમસ્કાર થા, એવા પાઠ ભગવતી સૂત્રમાં છે; તે પણુ
tr
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
શ્રત દેવતાની સ્તુતિ કરવાને બોધ આપે છે. અને યોગી પુરૂષોનું જ્ઞાન પ્રાપ્તિ નિમિત્તે વિવિધ પ્રકારે તે સરસ્વતી દેવીનું ધ્યાન કરવાથી હૃદય નિર્મળ થાય છે, અને હૃદય નિર્મળ થતાં આત્મતિને પ્રકાશ થાય છે. અને સહજમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે; માટે ગ્રન્થકર્તા પ્રથમ શ્લોકમાં અરિહંત ભગવાનને નમસ્કાર કરી બીજા થકમાં સરસ્વતી દેવી-મૃતદેવીની સ્તુતિ કરે છે.
છે . | હંસગામિની સરસ્વતી, ઘટ ઘટમાં વ્યાપી, પરા પયંતી ધ્યાને, મનમાં મુનિએ થાપી, અત્તરમાં ઉત, સદા તેનાથી થાવે, શબ્દ સૃષ્ટિનું બીજ, યોગીના મનમા ભાવે, આદ્ય શક્તિ બ્રહ્મની છે, જગતમાં જયજય કરી,
બુદ્ધિસાગર બીજ મંત્ર, સરસ્વતી ઘટમાં વરી.
સરસ્વતી દેવીનું લૈકિક વાહન હંસ ગણાય છે, માટે તેને અત્રે હંસ ગામિની કહેવામાં આવેલી છે. હંસ એટલે આત્મા, તેને પ્રાપ્ત થનારી વાણી તેને હંસ ગામિની કહે છે. હંસનો અર્થ આત્મા પણ થાય છે તે અપેક્ષાએ હસપદ-આત્મપદ પ્રાપ્ત કરી આપનારી તે સરસ્વતી દેવી છે. તે સરસ્વતી દેવીરૂપ શ્રુતજ્ઞાન ઘટઘટમાં–દરેક પુરૂષના હૃદયમાં વ્યાપી રહેલું છે. તે આ ભાની જ્ઞાન ઋદ્ધિને વેગી લોકો પરાધ્યાન અથવા પશ્યન્તીનું ધ્યાન કરતાં મનમાં સ્થાપન કરે છે. તે જ્ઞાનઋદ્ધિવડે હૃદયમાં સદા પ્રકાશ થાય છે. અંધારામાં જેવાને દીપક સાધન છે, ચંદ્ર પણ સાધન છે, ચંદ્ર કરતાં પણ સૂર્ય એ વિશેષ ઉત્તમ સાધન છે. પણ જો દીપક, ચંદ્ર, સૂર્ય વગેરે સાધને હેય, પણ ચક્ષુ ન હોય તે માણસ શું કરી શકે અથવા શું દેખી શકે ? માટે ચક્ષુ એ જ્ઞાન મેળવવાનું સારું સાધન છે. પણ માણસને ચક્ષુ હોય, છતાં તેનું મન ભ્રમિત હોય તે વસ્તુ પાસે છતાં તે જોઈ શકે નહિ. ચહ્યું કે શ્રોત્ર અથવા બીજી કોઈ પણ ઈદ્રિય દ્વારા જે અનુભવ થાય, તેનું જ્ઞાન થવાને મન કારણ છે. પણ તે મન પણ જડ છે, તેને પ્રકાશના આત્માનું જ્ઞાન સ્વરૂપ છે. જે આત્માનું જ્ઞાનસ્વરૂપ ન હોય તો કેવળ જડમન પણ શું કરી શકે? માટે તે આત્માની જ્ઞાન શક્તિ વડે હૃદયમાં પ્રકાશ થાય છે, અને સર્વ વસ્તુઓનું જ્ઞાન આપણને થાય છે. જગતમાં જેટલા શબ્દો છે,
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૯૯
જેટલા અક્ષરા છે, જેટલી લિપિ છે, તે સર્વનું ખીજ નાનશક્તિ છે; અને તેથી તે જ્ઞાનશક્તિ યાગીઓને બહુ રૂચે છે. કારણ કે ચેાગીઓને પરમ ઉદ્દેશ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના હાય છે. તેા પછી આત્માની તે જ્ઞાનશક્તિ ઉપર તેમની રૂચિ થાય એ સ્વાભાવિક છે અને જેતી જ્ઞાન તરફ ફિચ થાય તે ખરી રીતે ચેાગ માર્ગને અધિકારી છે. ભલે ને તે અજ્ઞાની પુરૂષ હડયેાગ માર્ગને આશ્રય કરે, પણ જેને સહજ સમાધિ અથવા રાજયાગ કહે છે, તેને વાસ્તે જ્ઞાન સિવાય એક પણ પગલું ભરી શકાય તેમ નથી. નાનઋદ્ધિ તે પરમાત્માની પ્રથમ શક્તિ છે. આત્માનાં બધાં સ્વરૂપોમાં જ્ઞાનસ્વરૂપ ઉત્કૃષ્ટ છે; તે જ્ઞાનશક્તિજ આ જગતમાં જયવંતી વર્તે છે. સર્વે ધર્મના અથવા આત્મધર્મના ખરા ઉદ્દેશજ આત્માનું અત્રરાઈ ગયેલું જ્ઞાન પ્રકટ કરવાના છે; અને ધર્મશાસ્રાએ પ્રતિપાદન કરેલા માર્ગો પણુ તે આ વરણુ દૂર કરવાને વાસ્તે છે.
આ છપ્પયમાં લખેલા બીજ મંત્ર કાર અથવા પ્રણવાક્ષર છે. આ ત્મામાં રહેલી નાનઋદ્ધિ જે હાલ તિરેાહિત છે, તેને પ્રકટ કરવાને સર્વે પુરૂષાએ ઉદ્યમ કરવા જોઇએ. ઉદ્યમથી સર્વ ખામતે સિદ્ધ થાય છે. તા આ કામ પણ અવશ્ય સિદ્ધ થશે. સતત ઉઘમની અને તે સાથે તે બાબતને ચાગ્ય સાધને મેળવવાની જરૂર છે. યેાગ્ય સાધના અને ઉત્તમને સમાગમ થતાં સર્વે દુષ્કર કાર્યો સુકર થઈ જાય છે.
મૂળ
ચેતનની શક્તિ છે, સરસ્વતી શ્રુત વાણી, ક્ષયેાપશમના ભાવે જ્ઞાનીની શાક્ત બણી. ત્રણભુવન પ્રખ્યાત સદા સુખસાગર દેતી, જ્ઞાતા જ્ઞેય વિચાર સામાં લખટ્ટુ રહેતી. શ્રુતવાણીને સેવીએ દિલ અનુભવ સુખડાં આપતી, બુદ્ધિસાગર સરસ્વતી ઝટ ભ્રાંતિ દુ:ખડાં કાપતી,
૩
શ્રુત વાણીરૂપી સરસ્વતી એ ચેતનની આત્માની શક્તિ છે. સ પ્રકા રની નાનઋદ્ધિ એ આત્માની સ્વાભાવિક શક્તિ છે. આપણને જે કાંઇ નાન થાય છે તે સર્વ આત્મામાં રહેલી જ્ઞાનશક્તિને લીધે થાય છે. પ્રકાશ એ જેમ સૂર્યના સ્વાભાવિક ધર્મ છે, તેમ જ્ઞાન એ પણુ આત્માના સ્વાભાવિક ધર્મ છે પણ જ્ઞાનને આવરણુ કરનાર જ્ઞાનાવરણીય કર્મથી તેની જ્ઞાનઋદ્ધિ આચ્છાદિત થયેલી છે. જેવી રીતે તેજસ્વી સૂર્યના પ્રકાશને પ્રકટ થવામાં
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
વચનામૃત.
વાદળાં વિઘ્નરૂપ નીવડે છે, તેમ આ કર્મ પુદ્ગલેા આત્માના જ્ઞાનપ્રકાશને પ્રકટ કરવામાં બાધ કરે છે. પશુ વાદળ નાશ પામતાં સૂર્ય દેખાય છે, તેમ આ જ્ઞાનને આવરણ કરનારાં કર્મ પુદ્ગલાને ક્ષયાપશમ થતાં આત્માનું અવરાયેલું જ્ઞાન પ્રકાશમાં આવે છે, અને તેના બળ વડેજ માણુસ આ જગના પદાર્થોનું જ્ઞાન મેળવી શકે છે. જેમ જેમ તે કર્મ પુદ્ગલેને વધારે ક્ષયાપશમ, તેમ તેમ વિશેષ જ્ઞાન પ્રકટતું જાય છે. અને જ્યારે જ્ઞાનને આવરણ કરનારાં સર્વે કર્મ પુદ્ગલા ક્ષય પામે છે, ત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે જ્ઞાનીની શક્તિને આધાર કર્મના ક્ષયાપશમ ઉપર રહેલા છે. નાનીની શક્તિએ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ, તેમજ ઉર્ધ્વતા અધઃ અને તીર્થ્ય લેાકમાં સુવિદિત છે. તેમને જણાવવાને ઢાલ વગાડવાની જરૂર પડતી નથી. તેઓ પોતાની મેળેજ પ્રકાશ પામે છે, અને તે જ્ઞાનવર્ડ મનુષ્ય નિરંતર સુખસાગરમાં ન્હાય છે. જ્ઞાની પુરૂષ નિરંતર આનંદમાં રહે છે. અજ્ઞાન એજ દુ:ખનું કારણ છે. તે નાનીની શક્તિ નિરંતર ઉત્તમ પ્રકારના વિચાર કરવામાં મગ્ન રહે છે. જાણનાર કાણુ અને જાણવા ચેાગ્ય પદાર્થ શું છે, એટલે ચેતન અને જડના વિચાર કરવામાંજ જ્ઞાનીની શકિત વપરાય છે. પ્રારબ્ધ કર્મવશાત્ આવી પડેલાં કાર્યો જ્ઞાની પણ કરે, છતાં તેનું સાધ્યબિન્દુ નિરંતર ચેતન અને જડનેા વિવેક કરી ચેતનની સાથે પેાતાની એકતા કરવાનું છે તે એકતા તેા છે, પણ તેને અનુભવવામાં તે નિરંતર મચ્ચેા રહે છે.
કોઇ પણુ પ્રકારનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન એવે સામાન્ય અર્થ થાય છે. પણ ધર્મ તે શબ્દ મુખ્યત્વે કરીને ધર્મશાસ્ત્રાને લાગુ પડે છે, તે ધર્મશાએમાં લખેલી વાણીનું નિરંતર સેવન કરવું, હૃદયમાં તેનું રન કરવું, અને તે વાણીમાં વર્ણવેલા મેધ પ્રમાણે આચરણુ રાખવાં. જ્ઞાની પુરૂષાએ તે વાણીમાં પેાતાના અનુભવ દર્શાયેા છે. માટે તેનું મનન આપણને અનુભવ રૂપ સુખ આપે છે. અનુભવીઓને કેવું સુખ થતું હશે, તેના તે અનુભવ લીધા વિના, શાસ્ત્રવચનને લીધે, આપણને સહજમાં ખ્યાલ આવે છે. તે શ્રુતવાણીરૂપી સરસ્વતી સર્વ પ્રકારની ભ્રાન્તિ—સંશયેા છેદી નાંખી વસ્તુનું યથાર્થ સ્વરૂપ આપણી સન્મુખ રજુ કરે છે; અને અજ્ઞાન એજ ઉપર જણાવ્યા પ્રમાણે દુઃખનું કારણુ હાવાથી અજ્ઞાન દૂર થતાં દુઃખ પણુ દૂર નાશે છે, એમ ગ્રન્થ કર્તા ખુલ્લા શબ્દોમાં જણાવે છે.
આત્મ શક્તિની સેવા સુખડાં સહુ કરનારી, આત્મશક્તિની સેવા દુ:ખડાં સહુ હરનારી,
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
આત્મશક્તિના વ્યક્તિભાવ યાગાષ્ટક સાથે, આત્મ શક્તિના વ્યક્તિભાવ છે ગુરૂ આરાધે, આત્મ શક્તિની આગળે, સહુ દેવતા પાણી ભરે; બુદ્ધિસાગર આત્મ વ્યક્તિ પામતાં સંપન્ વયે આત્માની શક્તિ અનંત છે. કાથી તે કહી શકાય તેમ નથી. તે શક્તિને અનુભવ કરનારા પણું શબ્દોમાં સંપૂર્ણપણે તે કહી શક્યા નથી, અને કદાપિ ભવિષ્યમાં પણ કોઇ તે કહી શકવા સમર્થ થશે નહિ. તે શક્તિ અપરિમિત છે, અને મનુષ્યવાચા તે દર્શાવવાને પુરતું બળ ધરાવતી નથી. તે આત્માની શક્તિની જો ઉપાસના કરવામાં આવે તે! તે ઉપાસના સર્વ પ્રકારના સુખ આપે છે. આત્મા સ્વભાવેજ આનંદમય હાવાથી, તેની શક્તિની ઉપાસના આપણુને આન-પરમ સુખ પ્રાપ્ત કરાવી આપે, તેમાં આશ્ચર્ય શું ! તે તે સ્વાભાવિક ક્રિયા છે, અને ખરૂં સુખ દુ:ખરહિત હાવાથી, તેજ ઉપાસના સર્વ પ્રકારના દુ:ખાના સાર કરે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધતાપ આત્મ શક્તિની ઉપાસનાથી સહેજ ટળે છે; અને પરમશાંતિ અને આનંદના અનુભવ થાય છે. પણ હવે જે ઉપાસનાથી આવે અકથ્ય લાભ તેના ભકતાને મળે છે, તે ઉપાસના થી રીતે કરવી તે પ્રશ્ન વાચકના મનમાં ખડા થાય એ સ્વાભાવિક છે, તા તેના ખુલાસા ગ્રન્થકારજ આપે છે. આત્મશક્તિ જે હાલ તિાહિત અ પ્રક્રટ છે, તેને પ્રકટ કરવાના ઉત્તમાત્તમ માર્ગ યાગ અને તેના આઠ અંગ છે; અને તેની સાથે સદ્ગુરૂની ભક્તિ એ પણ ઉત્તમ સાધન છે. યાગના આઠ અંગ અને ગુરૂભક્તિ આત્મપાસનાના પ્રમળ અને ઉત્કૃષ્ટ સાધનો છે. શ્રુતવાણીનું આરાધન ગુરૂથી થાય છે, અને ગુરૂની આરાધનાથી શ્રુતજ્ઞાન પ્રકટ થાય છે, તેથી આત્મા પેાતાની શક્તિઓ પ્રકટ કરી શકે છે.
सद्गुण दृष्टिनी खीलवणी.
૨૦૧
For Private And Personal Use Only
સદ્ગુદૃષ્ટિ જેમ જેમ ખીલે છે તેમ તેમ દાષષ્ટિના પરિહાર થતા જાય છે. સદ્ગુણુ દૃષ્ટિની ટેવ પાડવાથી પ્રત્યેક આત્માઓની ધેાળી બાજુ દેખાય છે. પરમાં પરમાણુ સમાન પણુ જો સદ્ગુણુ હાય છે તે સદ્ગુણુષ્ટિ ધારકના મનમાં પર્વત સમાન ભાસે છે. પશુ પંખીમાં પણ કેટલાક સદગુણ દેખવામાં આવે છે, ત્યારે મનુષ્યવૃન્દમાં કેમ સદ્ગુણા ન હેાય. અલબત મનુષ્યામાં સદ્ગુણા ઢાય છે. કિંતુ મનુષ્યા વિપરીત દષ્ટિથી દેખે છે તેથી
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
વચનામૃત.
સુણા પણ દુર્ગુણારૂપ ભાસે છે. અમુક ગૃહો છે, અમુક વિશ્વાસધાતી છે, અમુક સાધુ ઢોંગી છે, આવી નકામી કુથલી કરવાથી સામા મનુષ્ય જેવા પેાતાને કંઇ પણ શુભ કુળ પ્રાપ્ત થતું નથી. ત્યારે શ્વામાટે મનુષ્યાની કાળી માજી તરફ્ દેખવું જોઇએ? ગમે તે ધર્મના મનુષ્ય હાય, ગમે તે દેશના મ નુષ્ય હાય તાપણ તેનામાં રહેલા સદ્ગુણા તરફ દેખવું જોઇએ. તમે। અન્યના સુણીનેજ દેખશે, અને દાષાના પ્રકાશ ન કરશા તેા અન્ય પણ તમારા સદ્ગુણા પ્રતિ દૃષ્ટિ દેશે. “જેવા આધાત તેવા પ્રત્યાધાત” આ નિયમ સલ વિશ્વમાં વ્યાપી રહેલા અનુભવમાં આવે છે. કાઇનું તમે અશુભ ચિ'તવતા કરો ત્યારે સામો મનુષ્ય પણ તમારૂં અશુભ ચિતવશેજ. તમા કાઇને સદ્ગુણ દૃષ્ટિથી દેખશો ત્યારે તે પણુ દેખશે. સદ્ગુણુદૃષ્ટિથી દેખવાથી એ ફ્ાયદા થાય છે. પ્રથમ દરેકના સદ્ગુણાજ દૃષ્ટિમાં આવે છે, દ્વિતીયલાભ એ છે કે અન્યની નિંદા થતી નથી અને તેથી વેરઝેરની પરંપરા વૃદ્ધિ પામતી નથી.
જ્યાં સુધી જગતના સર્વ જીવેા પરમાત્મા સમાન છે, એવી દૃષ્ટિથી તેમાં વર્તતા નથી ત્યાં સુધી તમને કાઇ પરમાત્મદૃષ્ટિથી દેખવાનું નથી. જ્યાં સુધી તમા અન્ય મનુષ્યને નીચ ભાવનાથી દેખા છે! તાવત્ તમાને અન્ય મનુષ્યા નીચ દૃષ્ટિથી દેખશે એમાં કંઇ પણ આશ્ચર્ય નથી. તમારામાં રહેલા સઙ્ગાને સર્વ લેાક જાણે એવી તમારા હૃદયમાં ઇચ્છા છે, પણુ
જ્યાં સુધી તમે અન્યના સદ્ગુણીને ગાતા નથી ત્યાં સુધી તમારા સદ્ગુશાની અસર અન્ય ઉપર થવાની નથી. જ્યાં સુધી તમા સર્વના દૂષા ઢાઢી પોતે દોષરહિત બનવા ઈચ્છા છે ત્યાં સુધી જગતના જીવા પણ તમારામાં અનેક દૂષણા કાઢી તમને ખરાબ દૃષ્ટિથી જાવાના. તમને કાઇ નીચ દોષદ્રષ્ટિથી જુએ તે માટે અન્યને તમે સદ્ગુણ દૃષ્ટિથી જુએ. એમ કરવાના કરતાં ઉત્તમ સરલ ઉચ્ચ ધર્મ એ છે કે પ્રત્યેક આત્માને સંગ્રહનયસત્તાથી સિદ્ધ સમાન ભાવેા, પ્રત્યેક આત્મામાં જે કંઇ સદ્ગુણા હાય તેનું સ્મરણ કરી, પેાતાના આત્માને પશુ સદ્ગુણુ દૃષ્ટિથી દેખા, જે જે સત્તાએ આત્મામાં ગુણા રહેલા છે તે ગુણાનું સ્વરૂપ વિચારતાં, ગાતાં તમા તે ગુણ્ણાને પ્રગટ કરી શકશેા. આત્માને જો ઉચ્ચ ભાવથી દેખા, આત્માને ધ્રુવ માનશો, આત્મામાં સર્વ છે એમ શ્રદ્ધાથી સતાષ ધારશે તા તમા ઉચ્ચ પદને પ્રાપ્ત કરી શકશેા. તમારા આત્મામાં જે જે સઙ્ગા ખાલા હાય તેને વિશેષતઃ ખીલવવા પ્રયત્ન કરી. સ્વઆત્માને સિદ્ધસમાન દ્રષ્ટિથી દેખા તા આત્મામાં અનંત ગુણુ ખીલશે. આત્મા પેાતાને સદ્ગુણ દૃષ્ટિ
એ પાતાનું શુદ્ધ ષ પેાતાના ઉપયાગમાં રાખી શકે અને તેથી શુદ્ધ સરકારાને પ્રગટાવી શકે અને તેના યાગે અંતે પરમાત્મા અને,
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
2.3
મનુષ્યા એમ સમજે છે કે અમે અન્યના દૂષણી નેઈએ છીએ, અને વદીએ છીએ, તેમ તેમ અમારૂં ગૈારવ વૃદ્ધિ પામે છે પણુ આ તેમની ભૂલ છે, કારણ કે અનાદિકાળથી દાદ્રષ્ટિ વડે દેખવાથી આત્મા ઉચ્ચ થઈ શચેા નથી. જે જે દુર્ગુણાનું હ્રદયમાં ચિંતવન થાય છે, તેનાથી મતાવગંણા ખરાબ બને છે. માટે અશુભ વિચાર કરવાને જરા માત્ર પણ પ્રયત્ન કરવા ચેાગ્ય નથી.
જે મનુષ્યા અન્યના દૂષણા સદાકાળ દેખે છે અને તારા નિંદા કરે છે તેઓના આત્મા ખરેખર પ્રેમ, દયા, અને કારૂણ્યભાવના વિચારથી હજારા ગાઉ દૂર રહે છે. પેાતાનામાં જેમ ક્રાધાક્રિક દાષા રહેલા છે, તેની નિંદા કાઈ કરે તેા આપણા મનની કંઇક લાગણી દુઃખાય છે. તે પ્રમાણે અન્યની નિંદા કરતાં અન્યની પણ લાગણી દુ:ખાય છે. કેટલાક એમ કહે છે કે અન્યના દોષોને પ્રગટ કરવાથી દુનિયામાં તે હલકા પડે છે તેથી તે દોષાના ત્યાગ કરે છે. આમ પણ કહેવું ખરેખર જૂઠ્ઠું છે. ખાડી ખાદે તે પડે' એ ન્યાયથી વિચારતાં માલૂમ પડે છે કે અન્યને હલકા પાડતાં પેાતાને હલકાપણું પ્રાપ્ત થાય છે. અન્યના દોષો ઉધાડા પાડતાં પેાતાના દોષો સામેા ઉધાડે છે. પરિણામ એ આવે છે કે અંતે એક બીજાને તે બુદ્ધિથી દેખે છે. પરસ્પર એક બીજાને મારી નાખવા વિચારા ચલાવે છે. માટે અન્યમાં અનેક દાષા હાય પણ તેની નિંદા કરવી નહીં, શ્રી વીરમતુ સર્વજ્ઞ હતા. લાખા મનુષ્યામાં લાખા દોષો રહેલા એક કાળમાં જાણતા હતા, પણ કાઇ વખત કોઇને કહ્યું નથી કે હારામાં આવા ખરાબ દુર્ગુણી છે.ઉપદેશ પણુ એવી શૈલીથી આપતા હતા કે સર્વ મનુષ્યા પેાતાના સહ ગુણાને ઓળખી શકે.
ત્રુ
કોઇ પણ ક્ષેત્રમાં, કોઇ પણ કાળમાં દોષદ્રષ્ટિથી આત્માની ઉન્નતિ થઇ નથી અને થવાની નથી. દોષષ્ટિથી દેખનારા પુરૂષો સમ્યકરતો પ્રાપ્ત કરી શકતા નથી. આત્માને ખરેખર દાદૃષ્ટિ શ્રાપ સમાન છે. આત્માની નીચઢશામાં દોષ્ટિએ જેટલું ખરાબ કર્યું છે તેટલું કાઇએ ખરાબ કર્યું નથી. આત્માની ઉચ્ચ દશારૂપ વૃદ્ઘિને નાશ કરવા માટે દોષદ્રષ્ટિ એ કટાર સમાન છે.
હું રાષ્ટિ! તું નીચ છે. તાપણુ હું રહને દયાથી કહું છું. વે તું મ્હારા આત્મામાંથી દૂર થા. હું દષ્ટિ! હું તારા ઉપર ક્રોધ કરતા નથી તેમ રાગ પણુ કરતા નથી, ત્હારાથી હું આત્મા ભિન્ન છું. એમ હું દૃઢ સંકલ્પથી સ્વીકારું છું, સર્વ જીવાનું હવે હું સગુણ દ્રષ્ટિથી ભર્યું
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪:
વચનામૃત.”
કરીશ. માનવ બંધુઓમાં અનેક પ્રકારના ગુણે છે પણ તે સદગુણ દૃષ્ટિ વિના અંધારામાં પડયા હતા. હવે તે સર્વ દેખાય છે. મનુષ્યવર્ગ એકદમ કંઈ. સર્વગુણી બની શકતો નથી. ધીમે ધીમે સર્વમાં તરતમાગે ગુણ ખીલે છે. કોઈ વખત લેખક, શાતા અને વાચકોના આતમાઓ પણ એવી સ્થિતિમાં હશે કે તે જે દુર્ગુણોનું સાક્ષાત રૂપ દેખાય તો શું મનમાં વિચારે!!! ઉત્તમ મહાત્માઓની કૃપાથી અભ્યાસના બળગે દુર્ગુણોનો નાશ થતો જાય છે. પરભવમાં જે દોષોનું આસક્તિ પૂર્વક સેવન કરવામાં આવ્યું છે, તે દેષો હાલ પણ અન્ય ગુણ ખીલ્યા છતાં જતા નથી. કેટલીક વખત પાછા શાંત થઈને હદયને વિકારી બનાવે છે, કેટલીક વખત મનમાં કામ ક્રોધાદિક દુર્ગણે ઉત્પન્ન થઈને એવું અકૃત્ય કરાવે છે કે પશુના કરતાં પણ નીચોટીને આત્મા ગણાય. ક્ષણમાં જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ થતાં નદીનું પુર જેમ ઉતરે છે વા વીંછીનું વિષ જેમ ઉતરે છે, તેમ કામાદિક વિકારો પણ ઉતરે છે અર્થાત નાશ પામે છે. મોટા મોટા ત્યાગી અને યોગિના મનમાં પણ અનેક વિષય વિકારરૂપ દોષ પ્રગટે છે. પણ પુનઃ અભ્યાસના બળથી તે શમે છે. દોષોનાં વેગ કરતાં અભ્યાસબળ અલ્પ હોય તો દોષોનું જોર વધે છે અને ત્યાગી વૈરાગીની પ્રતિષ્ઠાની પણ ધળધાણું કરી દે છે. આથી લોકોના જાણવામાં આવતાં કહે છે કે, “તપસી ગયા લપસી.” પણ મનુષ્ય વિર્ચાર કરશે તે માલમ પડશે કે જે તમે તેના ઠેકાણે છે તો તમે દોષોના વેગમાં કેવી રીતે તણુઓ છે તે માલુમ પડી શકે. બંધુઓ! વિચારશો તો માલુમ પડશે કે પ્રત્યેક મનુષ્ય આત્માના સહજ આનંદના ભોગ માટે દુર્ગ
નો નાશ કરવા સંકલ્પ ભૂમિરણમાં ઉભા રહી લડવૈયાની પેઠે ઉભા રહી યુદ્ધ કરે છે. કોઈ વખત જીતે છે, કોઈ વખત હારે છે. હારવાથી તે દોષપાત્ર નિંદવા લાયક ઠરતા નથી. પાછળ તેના તે મનુષ્યો દેષોનું જાર ઓછું થતાં કર્મરાજાની સાથે યુદ્ધ કરવાના. કર્મરાજાની સાથે લડતાં જે હારે. તેની તો ઉલટી જાપાનીઝ સ્ત્રીઓની પેઠે સારવાર કરવી જોઇએતેમને મદદ કરવી જોઈએ. પણ પડયા ઉપર પાટુની પેઠે તેમની નિંદા કરવાથી તમે કંઈ પણ ફાયદો પ્રાપ્ત કરી શકશે નહિ.
દાખલા તરીકે–સમજે કે કોઈ મનુષ્ય દારૂ પીવાની પ્રતિજ્ઞા કરી કે હું હવે દારૂપાન નહિ કરું. કેટલાક વખત સુધી દારૂપાન તેણે કર્યું નહિ. કોઈ વખત મેહનું જોર વિશેષ થવાથી તેણે દારૂપાન કરનારાઓ કહેવા લાગ્યા કે અરે તે પચ્ચખાણ ભાંગ્યા માટે તું માટે પાપી બન્ય. બંધુઓ વિચારે કે, તે તે દારૂથી જરા માત્ર હઠયા નથી. દારૂપાન ખુબ કરે છે. પેલા
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૨૦૧
પુરૂષે પ્રતિજ્ઞા ભાગી તેથી ઉલટા દારૂ પીનારા જે સર્વ હતા તેથી પશુ વધારે ખરાબ થઇ ગયા. દારૂ પીનારાઓએ તેને પેાતાની જ્ઞાતિ બહાર કર્યાં.
આવી રીતે જ્યાં ધ્રુષીના ઉદ્ધાર કરવા કરતાં તેનું વિશેષતઃ ખુર્ કરવું એવી ટ્રાષ્ટિ હોય છે ત્યાં જગતનું ભલું શી રીતે થઈ શકે ? જે આત્મા, પાતે ષટષ્ટિના ત્યાગ કરે છે અને સદ્ગુણુદૃષ્ટિ ધારણ કરે છે તે પાત તરી શકે છે અને અન્યને પણ તારી શકે છે. સદ્ગુણુ દૃષ્ટિથી દેખ નાર સ્વ અને પરજીવાની દયા પાળી શકે છે, સર્વેથા તે સર્વ પાપના નાશ કરી શકે છે. સમ્યક્ત્વને પ્રાપ્ત કરી મેાક્ષપદ મેળવી શકે છે. સદ્ગુણુ દૃષ્ટિથી દેખનાર સૂર્યની પેઠે જ્યાં ત્યાં પ્રકાશ કરી જગદુદ્ધારક બને છે. જે જે મહા ભા થઇ ગયા, થાય છે અને થશે તે સર્વે સદ્ગુણ દૃષ્ટિધારક સમજવા.
જ્યારે હમાશમાં સદ્ગુણ દૃષ્ટિની વૃત્તિ ખીલે ત્યારે હમારે જાણવું કે, હવે હું આત્મ સમ્મુખ જઇ શકીશ અને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકીશ. કાઇ પશુ પુરૂષ વા સ્ત્રીની વાત ચાલતાં અમુકમાં દુર્ગુણુ છે એવી . વાણી ખેલશા નહિ. ક્ક્ત તમને સદ્ગુણુ જે જે દેખાય તે કહેશેા. સદ્ગુણુ દૃષ્ટિને પ્રેમથી ઇચ્છજો. હજારા સકટ આવતાં છતાં પણ સદ્ગુણુ દૃષ્ટિ છેાડશે નહિ. તમારી નિંદા સાંભળે! વા તમારૂં કોઇ ખરાબ કરે, સંકટમાં આવી પડા તાપણુ કાઇના અવગુણુ દોષાને પ્રગટ કરશે! નહીં, ફક્ત તે સમયે એક પણ ગુણુ હોય તે કહેશેા-સ્મરશેા. પ્રથમ તા તમને ઠીક પડશે નહીં, અરૂચિ થશે, અન્યનું દૂષણુ પ્રગટ કરવું–લુચ્ચાના પ્રતિ લુચ્ચા થવું એ ન્યાય. ઠીક લાગશે. પણ અંતે સદ્ગુણ દૃષ્ટિને આગ્રહપૂર્વક સેવન કરશેા તા માલૂમ પડશે કે જે કાંઇ આનંદ છે તે ખરેખર સદ્ગુણુ દૃષ્ટિમાં છે. આવી સદ્ગુણુ દૃષ્ટિ સર્વ મનુષ્યા પ્રાપ્ત કરી.
डुमसमां वांसदाना राणाने आपेलो उपदेश.
જે વિદ્યાના જૈનાનાં શાસ્ત્ર વાંચે છે તેઓને નિષ્પક્ષપાત દૃષ્ટિના યોગે માલુમ પડે છે કે જૈન ધર્મ સર્વ ધર્મ કરતાં પ્રાચીન છે. જૈન ધર્મે અનાકાળના છે એમ તેના અભ્યાસકાને માલુમ પડ્યા વિના રહેશે નહિ. સર્વે દુર્ગુીને નાશ કરી આત્માના સર્વ સદ્ગુણે! પ્રગટાવવા તેજ જૈન ધર્મના મુખ્ય ઉદ્દેશ છે. જૈન ધર્મે એમજ કહે છે કે હું ભવ્ય વા! સર્વ કર્મના ક્ષય કરીને મુક્તિપદ પ્રાપ્ત કરે!. જૈન ધર્મમાં કર્મનું જેવું સૂક્ષ્મ સ્વરૂપ છે
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०६
વચનામૃત
તેવું કોઈ પણ અન્ય ધર્મમાં નથી. અષ્ટાદશ દોષરહિત દેવ, પંચ મહાવ્રત ધારી સુગુરૂ, અને દયા આદિ ગુણથી યુક્ત ધર્મ. આ ત્રણ તત્વનું બહુ સૂક્ષમ સ્વરૂપ છે. જેમ જેમ એ ત્રણ તત્વને વિશેષ વિચાર કરવામાં આવે છે તેમ તેમ ન નો અનુભવ પ્રાપ્ત થતું જાય છે. જૈન દર્શનમાં દયાનું સ્વરૂપ જેવું બતાવ્યું છે તેવું અન્યત્ર દેખવામાં આવતું નથી. યાગાદિકમાં પશુઓને વધ કરી ધર્મ માનરાઓને જૈન ધર્મ શીખામણ આપીને કહે છે કે યજ્ઞાદિકમાં પશુ હેમવાથી કેઈ પણ જાતનો ફાયદો થતો નથી. જે યજ્ઞમાં હેમેલાં પશુઓ સ્વર્ગે જતાં હોય તે તમારા પુત્રને કેમ હતા નથી ? દયાના આચારો અને વિચારમાં હાલના સમયમાં પણ જૈન અગ્રગણ્ય પદ ભોગવે છે. જન ધર્મ એમ કહે છે કે પરમાત્મા અનંત છે. જે જે જીવો કર્મને નાશ કરે છે તે તે પરમાત્માઓ થાય છે. આત્મા તેજ પર માત્મા થાય છે, પણ તે પરમાત્મા જગતને બનાવનાર નથી. જગત બનાવવાનું ઈશ્વરને કંઈ પણ પ્રયોજન નથી, રાગ દ્વેષરહિત પરમાત્મા છે, તે જે જગત બેનાવવાની ઉપાધિમાં પડે તો તેનું ઈશ્વરપણું ચાલ્યું જાય. જે જે આત્માઓ કર્મને નાશ કરીને પરમાત્મા થાય છે તે મુક્તિમાં જાય છે, ત્યાંથી તે કોધ વખત પાછા આવતા નથી. જેને કર્મ લાગ્યાં છે તે જ સંસારમાં પરિભ્રમણ કરે છે. કમરહિત થએલા પરમાત્મા સંસારમાં અવતરતા નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને વા સાધુ થઈને અનંત સુખમય એવું પરમાત્મપદ પ્રાપ્ત કરવાનું છે. ગૃહસ્થાભમાં રહેનારે બાર વ્રત અંગીકાર કરવો જોઈએ, એમ જૈન ધર્મ જણાવે છે. ગૃહસ્થાશ્રમમાં રાજા, શેઠ અને વ્યાપારી વગેરેનો સમાવેશ થાય છે. રાજાએ પિતાની રૈયતનું પાલન કરવું જોઈએ, પ્રજાને ન્યાય આપ જોઈએ, પિતાના પુત્ર સમાન પ્રજાને ગણવી જોઈએ, એમ જૈન ધર્મ જણાવે છે. રાજાએ હાજી હા કરનારા સ્વાર્થી મંત્રીઓને ન રાખવા જોઈએ, સ્વાથ અને મંત્રી કારભારીઓ રાજાઓ તથા રૈયતનું ભલું કરી શકતા નથી. જે અન્યનું ભલું કરી શકતો નથી તે પોતાનું પણ શી રીતે ભલું કરી શકે? પ્રધાનોએ રાજાઓને સત્ય માર્ગ બતાવવો જોઈએ. પ્રથમના સમયમાં રાજાઓ સાધુએને ધર્મોપદેશ સાંભળતા હતા તેથી ધર્મમાં કુશળ થતા હતા. રાજા ધર્મી હોવાથી પ્રજા ઉપર પણ સારી છાપ પડતી હતી. સાધુઓ કંચન અને સ્ત્રીના ત્યાગી હોવાથી તેમજ સાંસારીક સ્વાર્થ નહિ હોવાથી રાજાને સત્ય શિક્ષા આપતા હતા તેની અસર પણ રાજાઓને સારી થતી હતી. હાલ તો રાજાઓની પાસે ઘણે ભાગે સજ્જન પુરૂષો હતા નથી તેથી તેઓની મતિ સુધરતી નથી.
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૦૭
માંસ અને દારૂપાન કરવાથી આત્મા પાપકર્મથી મલિન બને છે. જૈનધર્મ દરમાવે છે કે જે રાજ માંસભક્ષણુ અને દારૂપાત કરતા નથી તેઓ પ્રજાને પણ સુધારી શકે છે. દારૂપાનમાં મસ્ત બની ગએલા ઠાકારા, રાજાએ પોતાની બુદ્ધિને સુધારી શકતાનથી. જે જે જૈનધર્મી, સૂર્યવંશી વા ચંદ્રવંશી વા ગમે તે વંશના સંપ્રતિનૃપ અને કુમારપાળ વગેરે રાજાએ થઇ ગયા તેઓએ પેાતાની બુદ્ધિ સુધારીને પ્રજાની ઉન્નતિ સારી રીતે કરેલી છે. રાજા, ઠાકાર, શેઠ વા બાદશાહ ગમે હાય પણ જે પેાતાનાં આચરણુ ઉત્તમ રાખી શકતા નથી, તે કાઇ પણુ રીતે જગતનું કલ્યાણ કરવા સમર્થ થતા નથી. જે જે પુરૂષા આચાર વિચારથી ઉત્તમ રહે છે તેજ જગતમાં અન્ય ઉપર સારી અસર કરી શકે છે. હિંદુસ્તાના મનુષ્યા આર્ય ગણાય છે તેનું કારણ એ છે કે હિંદુસ્તાનમાં શ્રીતીર્થંકરો અને મોટા મેટા મુનિવરા ઉત્પન્ન થયા છે. હાલ આર્ય દેશના મનુષ્યા આર્યંના ગુણા છેડીને હિંસા, દારૂપાન, નાસ્તિકતા વગેરે અનાર્યાંના દાષાને અંગીકાર કરે છે ત્યારે હવે આ આર્યંને અનાર્ય કેમ ન કહી શકાય! પાશ્ચિમાય યુરોપ વગેરે દેશના રહેવાશીઓ માંસાહાર અને દારૂપાનને ત્યાગ કરવા લાગ્યા છે ત્યારે આર્યાં ઉલટા અનાર્ય થતા જાય છે. પરદેશીમાં જે જે સુસંપ, પ્રેમ, ભાતૃભાવ, ઉદ્યમ વગેરે ગુણા છે તેનું ગ્રહણ કરવું જોઇએ. પશુ તેવા ગુણાનું અનુકરણ ન કરતાં તેમના જેવા વેશ પહેરવેા, ખ્રીસ્તી થઇ જવું, તેમનાં સર્વે આચરણુ સારાં છે એમ અંધપણાથી માની પોતાના ધર્મના આચારા અને વિચારાને જે દેશવટા આપે છે તે અનેકધા પાપકર્મ ગ્રહણ કરે છે.
હિંદુસ્તાન ધર્મને માટે પ્રખ્યાત છે. હિંદુસ્તાનમાં જૈન ધર્મ યાની લાગણીથી પૂર્વે અત્યંત શાંતિ પાચરી હતી અને હાલ પણ પાથરે છે. જૈન સાધુઓ ગામેગામ કરીને કોઇ જીવાને મારવા નહિ એવા યાના ઉપદેશ આપે છે. જે મનુષ્ય કીડી અને પશુ પંખીઓને મારવા માટે તૈયાર થાય છે તે મનુષ્યાને પશુ મારી નાખે તેમાં શું આશ્ચર્ય ! જૈન ધર્મ પાળનારાઓમાં આવી ઉત્તમ દશા હાવાને લીધે તેઓ દેશ પરદેશના મનુષ્યેામાં પશુ પંખી વગેરે પ્રાણી માત્રમાં ભેદ રાખ્યા સિવાય દયાની લાગણીથી સર્વ જીવાનું ભલું વાંચ્યું છે. જ્યારે આવી દયા હૈાય છે ત્યારે રાજવિરૂદ્ધ પ્રજા કેમ ચાલી શકે? રાજા અને પ્રજા એક બીજાનુ બુરું કેમ કરી શકે? ખરેખર જૈન ધર્મ, ગતના સર્વે મનુષ્યા માટે છે. જૈન ધર્મમાં ન્યાત જાતના ભેદ્દ નથી. નીતિના સર્વ ગુણાના સમાવેશ જૈન ધર્મમાં થાય છે. હિંદુ ધર્મમાં પણ તુલસીદાસ વગેરે ભતા યાને માટે ઉચ્ચ વિચારો ધરાવે છે અને કહે છે કે
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
દયા ધર્મક મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છોડીએ, જબ લગ ઘટમે પ્રાણ ૧
વ્યાસ ઋષિ પણ દયાને માટે ભગવદ્ગીતામાં અપેક્ષાએ સારા વિચારે જણાવે છે. ભાગવતમાં પણ યજ્ઞયાગાદિકમાં પશુઓ હોમવાને નિષેધ કર્યો છે. કેટલાક રાજાઓ, અને ઠાકોરો વગેરે દશરાના દિવસે બકરાં અને પાડાનો નાશ કરે છે. પાડાઓને મારવાથી કોઈ પણ જાતને લાભ થતો નથી. જીવની હિંસા કરવાથી ઉલટું અપમંગળ થાય છે. દેવીઓ પાડા વગેરેના લોહીને ખાતી નથી. દેવીને જે પાડા ખાવા હોય તે વગડામાં પણ હોય છે ત્યારે ત્યાં કેમ ખાઈ જતી નથી? ખરેખર આ બેટો રીવાજ છે. જૈન શ્વેતાંબર કોન્ફરન્સના પ્રયાસથી ઘણુ રાજાઓએ દશરાના દિવસે થતી હિંસા અટકાવી છે. વાંસદાના રાણાએ પણ કેટલાક પાડા મારવાને નિષેધ કર્યો છે. માટે તેમને ધન્યવાદ ઘટે છે. આશા છે કે એક પણ પાડાને ભેગ થતા અટકશે.
મનુષ્યો જેમ જેમ સત્યધર્મના સિદ્ધાંતો વાંચે છે, સાંભળે છે. ત્યારે તેમના મનમાંથી હેમના વિચાર નીકળી જાય છે. જૈન ધર્મ પુરથ અને પાપનું સ્વરૂપ સારી રીતે જણાવે છે, તેમજ પુનર્જન્મના સિદ્ધાંત પરિપૂર્ણ માને છે તેથી જૈન ધર્મ ઉત્તમ ધર્મ ગણાય છે. જૈન ધર્મનું સ્વરૂપ કહેનારા સર્વજ્ઞ તીર્થકરો હતા તેથી જૈન ધર્મ ઉત્તમ કહેવાય છે તે સ્વાભાવિક છે.
* જે જે તીર્થંકર થયા તે સર્વ ક્ષત્રિય વંશમાં જન્મેલા ઉત્તમ રાજપુત્ર હતા, તેથી ક્ષત્રિય વર્ગને જૈનધર્મ કહેવાય છે. હાલના સમયમાં ક્ષત્રિય અસલ પિતાના બાપ દાદાને જનધર્મ તજીને અન્ય ધર્મ પાળે છે અને વળી જૈન ધર્મ ઉપર તિરસ્કાર બતાવે છે તે કેટલું શોચનીય છે ??? જૈન ધર્મ રાજધર્મ છે તેની ખરી ખુબીઓ તેના પૂર્ણ અભ્યાસીઓ જાણે છે. દયાના જે ઉત્તમ સિદ્ધાંત જૈન ધર્મમાં ઉત્તમ છે તેના લીધે સર્વત્ર પ્રસિદ્ધ છે. | સર્વ ધર્મનો સમાવેશ દયામાં થાય છે. દયા એ સર્વ પ્રાણુઓને ધર્મ છે. અને દયાધર્મ તે જૈનધર્મને મુખ્ય સિદ્ધાંત છે, માટે રાજાઓએ દયા ઉપર ખૂબ ધ્યાન આપવું જોઈએ. હે રાજન! જો તમે સર્વ જીવોની દયા કરશો તો આ ભવમાં પણ સુખી થશો. દયાના પ્રતાપથી દેવતાઓ તમારી સહાય કરશે. દયાનો બદલો મળ્યા સિવાય રહેનાર નથી.
જગતની ઉન્નતિ ધાર્મિક કેલવણુથી થાય છે, આપણું લોક પિતાને ધર્મ બરાબર જાણતા નથી. તેથી તેઓ પ્રીતિ પાદરીઓના ઉપદેશથી
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૦૮
પપપપપપપપપપપપwww
ww wwww
મિથ્યા ધર્મમાં સપડાઈ જાય છે. બાલ્યાવસ્થાથી ધાર્મિક કેળવણું આપવામાં
આવે તે સદગુણોથી મનુષ્ય ઉચ્ચ બની શકે. આપણું ધર્મગુરૂઓ જે દયા આદિ સદ્ગુણોને ગામેગામ ફરી ઉપદેશ આપે તો દેશમાં થતાં મારામારી, કલેશ, અને ઘેર વગેરેને જડમૂળથી નાશ થઈ જાય. જે દેશમાં ધર્મને જુસ્સે નથી તે દેશમાં અંતે શાન્તિ રહેતી નથી. ધર્મભેદના લીધે દરેક ધર્મના આચાર્યોએ મોટા કલેશ ન કરવા જોઈએ. જે ધર્મની વૃદ્ધિ તરવારના ઘાથી થઈ છે તે ધર્મને વહેલો અસ્ત થનાર છે, જે ધર્મમાં શાંતિના સિદ્ધાંતો ભરપુર છે તે જ અંતે સ્થાયી રહેશે. હિંદુસ્તાનના વિદ્યાર્થીઓને ધાર્મિક કેળવણી આપવામાં આવે તો તેઓનાં મન શાંત થાય. ગૃહસ્થા શ્રમમાં વા સાધુ અવસ્થામાં રહીને આત્માના સગુણે ખીલવવી જોઈએ. જગતમાં ભલું કરનારનું ભલું થાય છે. અને બુરું કરનારનું બુરું થાય છે. હિંદુસ્તાનમાં જે જે રાજાઓ સદ્ગણું થયા, ધ થયા, તેઓને સર્વ લોકો ધન્યવાદ આપે છે. મનુષ્યની જીદગી ક્ષણિક છે. રાજ્યઋદ્ધિ અસ્થિર છે. અંતે પરભવ જતાં પુણ્ય અને પાપ સાથે આવે છે. - સારા વિચારનો બદલો સારો મળે છે અને નઠારા વિચારને બદલો નઠારો મળે છે. મનુષ્યોએ આવતા ભવમાં સુખને માટે ધર્મ કરવો જોઈએ. ધર્મનો જુસ્સો જેના હૃદયમાં નથી તે મનુષ્ય કદી દુનિઆનું ભલું કરી શકનાર નથી. રાજાઓ કરતાં મહાત્માઓ, સાધુઓ જગતમાં વિશેષ પૂજ્ય ગણાય છે. તેનું કારણ એ છે કે તેઓ ધર્મમાં જ પિતાનું જીવન ગાળે છે, તેથી જ તેઓ રાજાના પણ રાજાઓ કહેવાય છે. નાસ્તિકના વિચારોથી કેટલાક વ્યસનમાં મગ્ન થઈ લક્ષ્મીને તથા તનને ધુમાડો કરે છે. તેવા મનુષ્યોના જન્મથી દુનિયાને કંઈ પણ ફાયદો થતો નથી. દુનિઆમાં જન્મીને જેણે મનુષ્યના તથા પ્રાણીઓના ભલા માટે તન, મન અને ધનથી ઉધમ કર્યો છે, તેને જન્મ ખરેખર સફળ છે. મનુષ્ય પોતાના નિર્મળ સદાચરણ વિના બોલીને કરી શકતું નથી. યોગિયો બોલ્યા વિના પણ હજાર મનુષ્યોને બેધ આપે છે અને સારાં આચરણવિના વક્તાઓ નાટકીયાની પેઠે અસર કરી શકતા નથી. જે સાધુ પોતે કંચન અને સ્ત્રીનો ત્યાગ કરે છે તેજ ખરેખર સાધુ કહેવાય છે. તેમજ ગૃહસ્થ પણ દયા, દાન, પ્રભુ ભક્તિ, અને બોધશ્રવણુ વગેરે સદગુણો ધારણ કરે તે ખરે ગૃહસ્થ કહેવાય છે. ગૃહસ્થ ગૃહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું અને ત્યાગીઓએ ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. આત્માના કલ્યાણ માટે સદગુરૂઓનું સેવન કરવું જોઈએ. રામચરિત્ર અને પાંડવ ચરિત્ર પણ સારા અને ખોટા પુરૂષોના વિભાગ દેખાડે છે. ધર્મનાં
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
પુસ્તક વાંચી સગુણેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે અને દુર્ગુણોને નાશ કરવા પ્રયત્ન કરશે તે ખરૂં ક્ષત્રિયપણું પ્રકટ થશે-વીરપણું પ્રકટ થશે. ખરેખર તેજ ધર્મ યોદ્ધા છે કે જેણે કર્મને નાશ કર્યો.
जीर्ण लेखना आधारे तिहासिक विषय.
શ્રી વીરથી ૨૮૧ વર્ષે સંપ્રતિ રાજા થયો તેણે જિનપ્રાસાદ અનેક કરાવ્યા. શ્રી વીરથી ૪૫૩ વર્ષે ગર્દભ ભિક્ષ રાજાને શિર છેદ કરનાર કાલિકાચાર્ય થયા. શ્રી વિરથી ૪૭૦ વર્ષે વિક્રમાદિત્ય રાજા થયો. તે સમયમાં સિદ્ધસેન દિવાકર,
કલ્યાણ મંદિર, સમ્મતિતર્ક વગેરેના કર્તા થયા. વિ. સં. ૧૦૮ પૈષધશાળાની સ્થાપના થઈ. વિ. ૫૮૫ યાકિનીસૂનુ હરિભદ્રસૂરિયે ૧૪૪૪ ગ્રંથ બનાવ્યા. વિ. સં. ૮૦૦ બપ્પભટ્ટ સૂરિને જન્મ. ૮૫૦ સ્વર્ગ. તેમણે આમ રાજાને
પ્રતિબો. વિ. ૧૦૧ શ્રીજુ સ્વામી સહાયથી જાવડશાએ શત્રુંજયને ઉદ્ધાર કર્યો. વિ. ૧૪૩૮ નાણાવટી ગઈદે તારંગામાં અજિત બિંબ સ્થાપના કરી. વિ. ૧૦૧૧ સત્યપુરમાં મહમદગીજની સુલતાનના ઉપસર્ગથી વીરપ્રભુ
બિંબ ચલિત થયું. વિ. ૧૦૮૮ વિમલવસહી સ્થાપન. પિત્તલમય બિંબ સ્થાપના. વિ. ૧૨૭૩ શિવસહિક સુવા બિંબ સ્થાપના. વિ. ૮૦૨ વનરાજે પાટણની સ્થાપના સૂરિમંત્રથી શિલગુણ સૂરિ પાસે કરાવી. વિ. ૧૧૮૬ શ્રીદેવસૂરિના વચનથી સિદ્ધરાજે આદિનાથ પ્રાસાદ ૯૫ -
ગુલ પ્રમાણ પ્રતિમા સ્થાપના. વિ. ૧૧૫૬ હેમચંદ્રનું સૂરિપદ. ૧૧૦૮ કુમારપાળ ગાદીએ બેઠા. વિ. ૧૧૮૮ સિદ્ધરાજે સિદ્ધપુરમાં રૂદ્ધમાલ કરાવ્યો. વિ. ૧૧૮ટ ફલેધીમાં પ્રાસાદ બિંબની સ્થાપના. પાઠાંતરે બારસેને ચાર વર્ષે. વિ. ૧૨૮૮ વસ્તુપાળ સ્વર્ગગમન પશ્ચાત દશ વર્ષ તેજપાળ સ્વર્ગગમન. વિ. સં. ૫૨૩ કાલિકાચાર્યે ચોથનું પર્યુષણ પર્વ કર્યું. વિ. ૧૧૫૮ પૂર્ણિમા પક્ષની સ્થાપના. વિ. ૧૨૫૦ આગમ પક્ષની સ્થાપના.
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
વિ. ૧૧૬૯ આંચલિયામતની ચાંપાનેરમાં સ્થાપના. પાઠાંતરે ૧૨૧૪,
વિ. ૧૨૨૬ સાબ્વેપૂર્ણિમા પક્ષની સ્થાપના
વિ. ૧૧૦૮ જીરાવલ્લી તીર્થ સ્થાપના.
ત્રિ. ૧૨૮૫ શ્રીતપાગચ્છની સ્થાપના થઈ—જગચંદ્ર સૂરિને તપા એવું બિ રૂદ મળ્યું.
૧૧
શ્રીવીથી ૬૦૯ વર્ષે દિગંબર મતની ઉત્પત્તિ થઇ.
વિ. ૧૦૨૯ ભેાજ રાજાના સમયમાં ધનપાલ થયા.
વિ. ૧૦૮૦ શ્રી જાવાલીમાં શ્રી બુદ્ધિસાગર સૂરિએ બુદ્ધિસાગર વ્યાકરણ બનાવ્યું.
વિ. ૧૩૭૭ માં ગુજરાતમાં દુકાળ પડયા. ભીમાશાહે દાન દીધું.
વિ. ૧૩૩૨ દેદાપુત્ર પેથડ અને તેના પુત્રે ઝાંઝણે શત્રુજય અને ગિરનારમાં એકધ્વજાનું આરાપણુ કર્યું.
વિ. ૧૧૮૪ સિદ્ધરાજના પ્રધાન સજને પાંચ કરાડ બહાતર લાખ દ્રવ્યથી શ્રી ગિરનાર ઉપર પ્રાસાદ કરાવ્યેા.
વિ. ૧૩૫૬ કર્ણઘેલાના પ્રધાન માધવે ગુર્જર દેશમાં ખાદશાહની સેનાના પ્રવેશ કરાવ્યા-પાટણમાં.
સ. ૧૪૯૯ અખાત્રીજ દિવસે રાણપુરમાં દેરૂં થયું.
સ. ૧૧૮૧ પાસ સુદી દશમે લેાધી પાર્શ્વનાથ પ્રગટયા વિ. ૯૨૭ શ્રી વિનપુર ગામ અજમેરના વિશળદેવે વસાવ્યું.
વિ. ૧૩૨૭ વષઁ માળવામાં દેવેન્દ્ર સૂરિએ સ્વર્ગગમન કર્યું.
પ્રાયઃ સૌંવત ૧૩૦૦ ની સાલમાં વિજાપુરમાં વિદ્યાનંદસૂરિએ વિધાન વ્યાકરણ બનાવ્યું.
શ્રીસિદ્ધરાજના સમયમાં હેમચંદ્રે સિદ્ધહેમ વ્યાકરણ અનાવ્યું.
સ. ૧૪૯૯ શ્રી સામસુંદર સૂરિ દેવસેાક પામ્યા.
સ. ૧૪૭૮ વડનગરમાં મુનિસુંદર સૂરિનું સૂરિપદ શા. દેવરાજે ધામધૂમથી કર્યું. તેમણે પેાતાના ગુરૂપર ૧૦૮ હાથના વિજ્ઞપ્તિ પત્ર લખ્યા. ૧૫૦૩ માં દેવલાક ગયા.
For Private And Personal Use Only
સ. ૧૫૦૮ જિનપ્રતિમા ઉત્થાપકલુંપકમત નીકળ્યા.
સ. ૧૪૯૬ લક્ષ્મીસાગરને પડિત પદ્મ. કેટલાક પંડિત પદને પન્યાસપઢવી પણ કહે છે, કેટલાક પન્યાસ પદ્મને પ્રજ્ઞાંશ પદવી પણ કહે છે, પન્યાસ પદ્મવી યારથી શરૂ થઇ તેની પૂર્ણ શોધ થવાની જરૂ
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
' વચનામૃત.
રૂર છે. પંડિત પદવીજ જે પન્યાસપદવી તરીકે ઠરતી હોય તે તે પન્નરમા સૈકાથી શરૂ થઈ છે એમ પદાવલીઓના આધારે
કહી શકાય છે. તે પહેલાં જણાતી નથી. સ. ૧૫૦૧ શ્રીહેમવિમલ સૂરિએ ક્રિયાનો ઉદ્ધાર કર્યો. સ. ૧૫૬૨ વા ૬૬ ના લગભગ કહુઆમતે નીકળ્યા. તેણે સાધુ ગુરૂની ઉ.
થાપના કરી. સ. ૧૫૭૦ ની સાલમાં લંકામતમાંથી બીજે મત નીકળ્યો. સં. ૧૫૭૨ ની સાલમાં નાગેરી તપામાંહિથી ઉપાધ્યાય પાચ પાયચંદ્ર
મત કાઢયે. સં. ૧૫૮૨ માં આણંદવિમળ સરિએ ક્રિોદ્ધાર કર્યો. સૂરિ વડનગરમાં
ગયા, ત્યાં અઠમના પારણે, નાગરણે રાખને પિંડ વહેરાવ્યો તે વહાર્યો, અને પાણીમાં અડવાલી પી ગયા. પાછા અમ કર્યો તેથી નાગર લોક વગેરે પણ તેમના પ્રભાવથી જેન થયા. સં.
૧૫૮૬ ચૈત્ર સુદી ૭ સ્વર્ગગમન અમદાવાદમાં. શ્રી વિજયદાન સૂરિના ઉપદેશથી ગંધારીયા શાહરામજી અને અમદાવાદવાસી સંધવી કુંવરજી પ્રમુખ સિદ્ધાચળમાં ચોમુખ અષ્ટાપદાદિક દેહેર બનાવ્યાં સં. ૧૬૧૦ માં સિરોહીમાં હીરવિજયજીને સૂરિપદ મળ્યું. સં. ૧૬૪૮ શ્રી હીરવિજય સૂરિના કહેવાથી અમદાવાદમાં ધર્મસાગર ઉપાધ્યાયે
પાંચ બોલને મિચ્છામિ દુક્કડ દીધો. સં. ૧૬૫૨ વર્ષે ગામ ઉનામાં ભાદરવા સુદી એકાદશીના દિવસે શ્રી હીર
વિજય સૂરિ સ્વર્ગ પધાર્યા. શ્રી હીરવિજય સૂરિના વખતમાં
રાજસૂરગચ્છ નીકળ્યો. ૧૬૪૬ પિસ શુદી ૧૩ વાર શુક્ર શ્રી પાટણમાં શ્રીહીરવિજય સૂરિએ
બાર બોલની પ્રરૂપણ કરી. (૧) પરપક્ષીને કેઈએ આકરૂ વચન ન કહેવું. (૨) પરપક્ષીકૃત ધર્મ કાર્ય સંથાં વખાણવા લાયક નથી એમ કોઈએ ન કહેવું. (૩) તપાગચ્છ નાયકને પુછ્યા વિના કેઈએ નવી પ્રરૂપણું કરવી નહીં. (૪) દિગંબરી ચિત્ય, કેવલ શ્રાવક પ્રતિષ્ઠિત ચિત્ય, દ્રવ્યલિંગીને દ્રવ્ય બનેલાં ચૈત્ય એ ત્રણ ચૈત્યવિના બીજા સઘળા ચૈત્ય વાંદવા–પૂજવા ગ્ય જાણવા. એ વાતની શિકા ન કરવી. (૫) નવકારશી કરતાં સગાંના સંબંધે કદાચિત પરપક્ષીને જમાડતાં સાધર્મે વાત્સલ્ય ફેક ન થાય. (૬) શાસ્ત્રોક્ત સાત નિન્ટવ સર્વ વિસંવાદીને નિહવ, એક એ ટાળી બીજા કોઈને નિહ ન કહેવા.
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૧૩
(૭) પરપક્ષી સાથે ચર્ચા ઉદીરણું ન કરવી. પરપક્ષી કાઈ ઉદીરણું કરે તો શાસ્ત્રાધારે ઉત્તર દેવ પણ કલેશ વધે તેમ ન કરવું. (૮) શ્રી વિજયદાન સૂરિએ બહુ જન સમક્ષ વિસનગરમાં ઉસૂત્ર કુદીલ ગ્રંથ અને તેમને અર્થ કોઈ અન્ય ગ્રંથોમાં આપ્યો હોય તે અપ્રમાણુ જાણુ. (૮) સ્વપક્ષી યેગ્યના અભાવે પરપક્ષી સાથે યાત્રા કરતાં યાત્રા ફેક ન થાય. (૧૦) પૂર્વાચાર્યના વખતમાં પરપક્ષી કૃત સ્તોત્ર સ્તુતિયો વગેરે કહેવાતી હોય તેની કેઈએ નિવારણું કરવી નહીં.
સં. ૧૬૭૨ માં વિજયસેન સૂરિ સ્વર્ગે ગયા. - શ્રી વિજયદેવ સૂરિના વખતમાં અણુસૂર ગચ્છનીકળ્યો. તેમના વખતમાં રાજસાગરજીએ શાંતિદાસ શેઠને માટે મંત્રારાધના કરી અને તેના પ્રતાપથી શાંતિદાસ શેઠ બાદશાહના માનવંતા થયા. શાંતિદાસ શેઠે અમદાવાદમાં વિજયદેવસૂરિનું ચોમાસું કરાવ્યું અને ચોમાસાને પારણે સૂરિજીને શાંતિદાસ શેઠે વિનંતિ કરી કે રાજસાગરને ઉપાધ્યાય પદવી આપે. સૂરિએ નકાર કર્યો તેથી ઘણે વાદ થયે ત્યારે શાંતિદાસે પિતાના હાથે વાસએપ નાખીને રાજસાગરને આચાર્ય પદવી આપી. ત્યારથી સાગરમચ્છ નીકળ્યો. સંવત ૧૬૮૦ લગભગમાં શાંતિદાસ શેઠે અમદાવાદમાં સાગરગચ્છને ઉપાશ્રય બનાવ્યો. ખંભાત, વડોદરા, સુરત, ડભોઈ સાણંદ, પાટણ વગેરે ઘણે ઠેકાણે સાગરગચ્છના ઉપાશ્રમ જોવામાં આવે છે.
સ. ૧૯૮૨ વિજયદેવ સૂરિએ પિતાની પાટે શ્રી વિજયસિંહ સૂરિને થાપ્યા. સવેગી પટ્ટાવલીના આધારે તે વખતમાં થનાર પન્યાસ સત્યવિજયજી મેદપાટ દેશના છે એમ નીકળે છે. પણ યતિવર્ગની પટ્ટાવલીના આધારે તે ગધારના શાંતિદાસ શ્રાવક હતા અને તેમણે દીક્ષા લીધી એમ જોવામાં આવે છે. શ્રી વિજયસિંહ સૂરિ ૧૭૦૮ માં કાળ ધર્મ પામ્યા. શ્રી વિજયસિંહ સુરિ અને વિજયપ્રભ સૂરિના વખતમાં યશોવિજયજી તથા શ્રીવિનયવિજયજી વિદ્યમાન હતા. યતિની પટ્ટાવલી જોતાં શ્રી યશોવિજયજીએ કાથીયાં કર્યા હતાં પણ પાછળથી ત્યાં ગયાં હતાં એમ જણાઈ આવે છે. વિજ્યપ્રભ સૂ. રિને શ્રી સત્યવિજય ગણીએ ન વાંધા અને સામા પડી કાથીયાં વસ્ત્ર ધારણ કર્યા એમ યતિની બૃહત્ પદાવલીમાં જોવામાં આવે છે, પણ તે ઉપર સત્યવિજયજીનું નિર્વાણ જોતાં નિશ્ચય રહેતું નથી. સત્યવિજયજીના નિર્વાણમાં યશોવિજયજી સંબંધી કઈ પણ પીતવસ્ત્ર કર્યા એમ જણાવ્યું નથી.
વિ. ૧૭૨૦ ની સાલમાં શ્રી સત્યવિજયજીના નિર્વાણ આધારે તેઓ શ્રીએ ક્રિોદ્ધાર કર્યો એમ જણાય છે. વિજયપ્રભ સૂરિ રાંદેર ગામમાં
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
વચનામૃત.
આવ્યા. સંધના આગ્રહથી યશોવિજય ગણીને કાથીયાં ઉતરાવી ઉપાધ્યાય પદવી આપી ગચ્છમાં લીધા. તેમજ વિનયવિજયજી સાગર ગચ્છમાં ગયા હતા. તેમને પશુ ઉપાધ્યાય પદવી આપી ગુચ્છમાં લીધા એમ યુતિની પટ્ટાવલીમાં લખ્યું છે, પણુ તે વિચારવા યેાગ્ય છે. કાઇ પ્રમા ણિક ગ્રંથામાં હજી તે બાબતનું કંઈ જોવામાં આવતું નથી. દસમત સ્તવનમાં મેતા મત કરી પડતારે સુકયા એવું વાક્ય આવે છે પણ આ બાબતના હજી કોઈ રીતે નિર્ણય થાય તેવા પુરાવા મળતા નથી. શ્રી શાવિજયજી ઉપાધ્યાયે પીતવસ્ત્ર ધારણુ કર્યા વિદ્વાન મુનિવર ખુલાસા કરશે અને સત્ય હાર લાવશે તે! અજવાળુ પડશે. આ સંબંધમાં ઘણી ચર્ચા થઇ શકે તેમ છે, પણ બન્ને તરફનું પૂર્ણ જોયા વિના મત આપી શકાય તેમ નથી.
હતાં કે કેમ તેના કોઇ
વિજયપ્રભ સુરિના વખતમાં નવિમળે પેાતાને મત સ્થાપવા સરિષદ પોતે ધરાવીને વિમલમત કાઢયા. આ વાત પણ યતિની પટ્ટાવલીમાં છે. ખરૂં શું છે તે હજી તપાસવું જોઇએ, કારણુ કે નયવિમળસુરિ મહા વિદ્વાન હતા, તેમનું નિર્વાણુ સંબંધીનું વર્ણન હાથમાં આવે તેા સત્ય તારવી શકાય. આ શ્રૃદ્ધ પટ્ટાવલી ૧૮૮૧ ની સાલમાં લખાઇ છે, તે સમયના આ ચાર્યાની હકીકતા ધણીખરી બહાર આવવાથી સત્ય જણુારશે.
जैन धर्मना सिद्धान्तोनो अभ्यास तथा तेओनुं श्रवण.
શ્રી સર્વજ્ઞ મહાવીરસ્વામી કથિત ધર્મની આરાધના કરવાથી ભવ્યજીવા આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરે છે. જૈન ધર્મની આરાધના કરવા માટે શ્રી વીર પ્રભુના કહેલા સિદ્ધાંતાનું શ્રવણુ કરવું જોઇએ. મનુષ્યા શ્રી વીર પ્રભુનાં તત્ત્વા સાંભળે તા તેમના હૃદયમાં એક જાતના નવીન વિચાર પેદા થાય. કેટલાક જૈન શ્રાવકના કુળમાં ઉત્પન્ન થઇને પણુ જૈન સિદ્ધાન્તાનું શ્રવણુ કરતા નથી તેથી તેની આસ્તિકતા વધતી નથી. જે મનુષ્યા શ્રીવીર પ્રભુનાં કથિત તા સાંભળે છે તે શ્રીવીર પ્રભુની સર્વજ્ઞતા તથા ઉત્તમતા સબંધી પૂજ્ય અભિપ્રાય બાંધી શકે છે. જે લેાકા તીર્થંકરાની નિન્દા કરે છે અને જૈન ધર્મ સંબંધી શ્રદ્ધા રાખતા નથી તેઓ જો જૈન સિદ્ધાન્તાનું શ્રવણ કરે તેા ખરેખર તેના હૃદયમાં સારી અસર થઈ શકે. જૈન ધર્મતત્ત્વને બરાબર સમજવામાં આવે તે મનુષ્યાના હ્રદયમાં
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૧૫
જ્ઞાનને પ્રકાશ જાગ્રત થાય. જૈન ધર્મ અપૂર્વ અને અનાદિ કાળથી ચાલત આવેલો એવો ધર્મ છે. અનેક તીર્થંકરો ભૂતકાળમાં થયા અને થશે, તે સર્વે જૈન ધર્મનો ઉપદેશ આપે છે. જેઓ જૈન ધર્મનાં તત્ત્વોને ગુરૂગમપૂર્વક અભ્યાસ કરે છે તેઓ જૈન ધર્મની ઉત્તમતા સંબંધી મુક્ત કંઠે આઘોષ કરે છે. હાલમાં જૈન સાધુઓમાં વિદ્યાને ફેલાવો થતો જાય છે. ઘણું સાધુઓ સૂત્રે વાંચી શ્રાવકને સંભળાવે છે પણ દિલગીરીની વાત છે કે લોકો સિદ્ધાંત શ્રવણને બરાબર લાભ લેતા નથી. જે સિદ્ધાંતનું શ્રવણ કરવામાં આવે તે મનુષ્યનું જીવન ઉચ્ચ થયા વિના રહે નહીં. - જ્યારે યુરોપ વગેરે દેશમાં જૈન ધર્મ તને તે તે દેશના પ્રોફેસરે અભ્યાસ કરે છે, અનેક પ્રકારની ચર્ચા ચલાવે છે ત્યારે આપણે જેને બાંધવો જૈન સિદ્ધાંતનું બરાબર શ્રવણ પણ કરી શકતા નથી. ગુરૂની પાસે જેને સિદ્ધાન્તોનું શ્રવણ કરવાથી ગુરૂગમ પૂર્વક જૈન તત્ત્વજ્ઞાન મળવાથી, આ
ભાની પરિણતિ સુધરે છે-મલીન વિચારને નાશ થાય છે અને જૈન ધર્મની શ્રદ્ધા પ્રતિદિન વૃદ્ધિ પામે છે.
હાલના વખતમાં પિસ્તાલીશ આગમો છે. આગમે એ રત્નનાં ભંડાર છે, તત્ત્વજ્ઞાનના ખજાના છે. તેમાંથી જેટલાં બને તેટલાં આગમનું શ્રવણ કરવા પ્રયત્ન કરે જોઇએ. આ દુઃષમ કાળમાં જિનાગમને આધાર છે. સુવિહિત પૂર્વાચાર્યોના ગ્રંથોનું પણ શ્રવણ કરવાથી શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય છે. જે લોકો નાટક વગેરેમાં જઈ ફક્ત એક ઘડીના આનંદની ખાતર નકામ વખત ગુમાવે છે અને જૈન ધર્મતનું શ્રવણ કરવાને જોઈએ તેટલે સમય ગાળતા નથી. તેઓએ સમજવું જોઈએ કે, આ ભવમાં અને પરભવમાં જિનાગમનું શ્રવણ તેજ હિતકારી છે. મારા આત્માને ઉધાર તેથી જ થવાને છે, એમ ખાસ લક્ષમાં રાખવું જોઈએ.
સાધુ અને સાધ્વીઓએ જિનાજ્ઞા વિધિપૂર્વક સૂત્રોનું વાચન કરવું જોઈએ અને શ્રાવકોએ જિનાજ્ઞા વિધિપૂર્વક શ્રવણ કરવું જોઈએ. સિદ્ધાતેના વાચનમાં મન લાગવાથી મન બીજે ઠેકાણે પરિભ્રમણ કરતું નથી. સિદ્ધાન્તનું વાચન કરતાં આર્તધ્યાન અને રોદ્રધ્યાનનો નાશ થાય છે અને ધર્મધ્યાનની વૃદ્ધિ થાય છે. સાધુઓ અને સાધ્વીઓ જેમ જેમ સિદ્ધાન્તોના વાચનમાં લીન બને છે તેમ તેમ નવું નવું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે છે, અને દુનિચાની ખટપટને ભૂલી જાય છે, તેમજ ચરિત્રમાં પણ સ્થિર થાય છે, મનમાં શુભ અધ્યવસાયની ધારા વૃદ્ધિ પામતી જાય છે, ચાર પ્રકારની વિકથાને પણ નાશ થાય છે. સાધુઓ અને સાધ્વીઓને સિદ્ધાન્ત વાચન શ્રવણનું
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
વચનામૃત.
મોટું આલેખન છે. સિદ્ધાન્તના વાચનથી અનેક પ્રકારની શંકાના નાશ થાય છે અને અન્ય લેાકેાને એધ આપવામાં સુગમતા થાય છે. સિદ્ધાન્ત વાણી રૂપ ગંગા નદીમાં સ્નાન કરવાથી અનંત ભવની કર્મરૂપ મલિનતાના નાશ થાય છે. પ્રથમના સમયમાં જૈન સિદ્ધાન્તાનું શ્રવણુ વાચન સારી રીતે ચાલતું હતું તેથી તે વખતમાં જૈન ધર્મને ફેલાવે! સારી રીતે થયા હતા. હાલમાં સુભાગ્યે પુસ્તકા છપાઇને ઘણાં બહાર પડે છે પણ જોઇએ તે પ્રમાણમાં વાંચન શ્રવણુ થતું નથી. ખાળવાને ચિ થાય એવાં કથાનાં પુસ્તકા પણ ઘણાં છપાઇને બહાર પડયાં છે, અને હજી ધણાં બહાર પડતાં. જાય છે. સુજ્ઞ જૈનાએ પુસ્તકાને રખડતાં મૂકી તેઓની કાઇ પણ રીતે આશાતના કરવી નહીં. કારણ કે પુસ્તકાની આશાતના કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે.
જૂનાગમનું રહસ્ય જાણ્યાવિના ખરા જૈન થવાતું નથી. જે ખરા જૈના છે તે જૈનાગમનું પ્રભુની પેઠે માન કરે છે. જૈનાગમે! ઉપર પરમ પ્રેમભક્તિ ઉત્પન્ન થયા વિના હૃયમાં જ્ઞાનના ખરા પ્રકાશ પડી શકતા નથી. જૈનાગમાનું શ્રવણુ કરનારા ભવ્ય છાને ધન્યવાદ ધટે છે. અનંત ભવપુરભ્રમણ કરતાં કોઈ વખત જિનવાણી શ્રવણુતા લાભ પ્રાપ્ત થાય છે. જેનાગમેાને સાંભળતાં ધર્મની શ્રદ્ધા થાય છે અને જૈન ધર્મની શ્રદ્દા થયા બાદ ચારિત્રની પ્રાપ્ત થાય છે.
જૈનાગમામાં સર્વ પ્રકારનું જ્ઞાન છે. જેને જેટલી બુદ્ધિ હાય છે તે પ્રમાણે તે ગ્રહણ કરી શકે છે. ગુરૂગમનપૂર્વક પુસ્તકા સાંભળવાથી ઘણા કાયદાએ થાય છે. સૂત્રેા પર લખાયલી ટીકાઓ, ચૂર્ણિ વગેરેના આધારે મૂળ સૂત્રેાના આશય સારી રીતે સમજાય છે પૂર્વાચાર્યાંના ગ્રન્થાના અનુસારે મૂળ સૂત્રના અર્થે બરાબર સમજી શકાય છે.
ગુરૂ શિષ્યાને યેાગ્યતાના અનુસારે સૂત્રનું જ્ઞાન આપે છે. આ સંબંધમાં ઘણું ગુપ્ત રહસ્ય છે. અમુક અવસ્થા થતાં શિષ્યાની બુદ્ધિતા વિકાશ થતાં અમુક સૂત્ર શિખવવામાં આવે છે, તેને જો અનુભવ કરવામાં આવે તેા સત્ય ભાસ્યા વિના રહે નહિ. જ્ઞાનપૂર્વક યાગાદિની ક્રિયા કરવાથી બહુ ફાયદો થાય છે. સૂત્રેાને શુદ્ધ કરી સારા કાગળા ઉપર લખાવવામાં વા યેાગ્ય લાગે તે છપાવવામાં આવે તે ભવિષ્યના મનુષ્યાને ઘણા લાભ મળી શકે અને સૂત્રેાનું સંરક્ષણુ પણ થાય.
હાલમાં જ્ઞાનને જમાના વધતા જાય છે તેથી જૈન પુસ્તકોની મહત્તા અકાવાનો વખત નજીક આવી લાગ્યા છે. પરદેશી પ્રજાનું લક્ષ પણ જૈન
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૧૭
પુસ્તક પર લાગ્યું છે, અનેક વિદ્વાને જૈન ધર્મને અભ્યાસ કરવા લાગ્યા છે અને જેને ધર્મની પ્રાચીનતા સ્વીકારવા લાગ્યા છે. બદ્ધ ધર્મથી જૈન ધર્મ જુદે છે એમ હવે નક્કી થયું છે. - - જૈન ધર્મ સબંધી અન્ય ધર્મના લેખકોએ જે ભૂલો કરી છે તેને ઉતારો આપવાને હવે વખત આવી લાગ્યો છે. જેને વિદાને પણ હવે સામા ઉત્તરો આપી જૈન ધર્મની સેવા બજાવવા તૈયાર થયા છે. જૈન સિદ્ધાન્તાનું જેમ જેમ શ્રવણ-વાચન કરનારાઓને ઉત્તેજન આપવામાં આવશે તેમ તેમ જૈન સિદ્ધાન્તનો ફેલાવો વધતો જશે. - ધનાઢય શ્રાવકોએ જ્ઞાનરૂપ ચક્ષુ ઉધાડવા માટે પોતાના ધનને સહુપયોગ કરે જોઈએ. જેઓ સાધુઓ તથા સાધ્વીઓને જેન સિધાન્ત ભણવા ગણવામાં સહાય કરે છે તે અનન્તગણું ફળ પ્રાપ્ત કરે છે. જેના સિદ્ધાન્તોને ફેલાવો કરનાર સાધુઓ છે, માટે સાધુઓને સહાય આપવાથી સર્વ પ્રકારે જૈન ધર્મની ઉન્નતિ થાય છે. સાધુઓ અને સાધ્વીઓએ અવશ્ય જૈન સિદ્ધાન્તનું વાચન કરવું અને પ્રમાદ દશા ટાળી જૈન ધર્મને ઉદ્ધાર કરવા કટીબદ્ધ થવું કે જેથી અન્ત અનત સુખમય પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાય.
दीलनुं दर्द टाळी शकाय छे.
કોઈનું માથું દુખે છે તો તેનો નાશ ઔષધથી થાય છે. તેમજ કેઈના પેટમાં દુખે છે તે તેનો પણ ઉપાય છે. આંખના રોગો ટાળવાને માટે ઘણું દાક્તરે અનેક ઉપાયો કરી વિજય પામ્યા છે અને પામે છે તેમજ પામશે. જગતમાં જેટલા રોગો છે તેટલાને નાશ કરવાના ઉપાયો શોધાય છે અને તેમાં ઘણે અંશે વિજય મળે છે. ગ્રન્થિકજવર, સન્નિપાત (પ્રેગ)નો રોગ હિંદુસ્થાનમાં શ્રી મુનિ સુંદરસૂરિ મહારાજના વખતમાં પન્નરમા સામાં હતું તેના પણ પૂર્વે તથા હાલ ઔષધો, મિત્રો વગેરે ઉપાયો શેાધામ છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે દરેક રોગનાં ઓષધો તથા તેને નાશ કરવાના ઉપાયો જગતમાં ઘણું હોય છે, પણ જ્ઞાનચક્ષુ ખીલ્યા વિના તે જણાતાં નથી. જે જે મનુષ્યો જે જે કાર્યોને માટે ઉદ્યમ કરે છે તે તે કાયોને ઉપાયોને તે શોધી કહાડે છે. બાહ્ય શરીરના રોગોને નિવારવા માટે જેમ ઔષધે છે તેમ મનમાં થતા રાગ, દેષ, ઈર્ષ્યા, અને ચિતા આદિ રગત નાશ કરનારાં પણ વધે છે. બાહ્ય શરીર નિરોગી અને મજ
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
વચનામૃત.
ભુત હોય છે તાપણુ તેવા મનુષ્ય મનના રોગથી પીડાય છે અને ટાંટીયા ધસે છે. હાય, હામ કરતા જ્યાં ત્યાં ભટક્યા કરે છે તેવા મનુષ્યને પુછીએ કે કેમ સુખી છે કે? ત્યારે તે કહેશે કે ભાઇ સુખ નથી. અરે હું તે ખળું છું. કોઇ લક્ષાધિપતિ શેઠીયાને પુછે કે કેમ હાલ તમતે આનંદ વર્તે છેં ત્યારે કહેશે કે ભાઇ આનંદનાં સ્વમ પણ આવતાં નથી. મારા ધેર પુત્ર નથી, અરેરે મારી લક્ષ્મી કાણુ ખાશે? અન્ય સગાં મારી લક્ષ્મીના વારસ અને તે હું ઈચ્છતા નથી. અરે ! હવે શું કરૂં? ક્યાં જાઉં? ઘણાં આષધા તથા ધણા મંત્ર કર્યા પણ હજી કંઇ થયું નથી. ધરમાં શ્રી હાયવરાળ કરે છે, સુખે ખાતી પણ નથી. ક્યાં જાઉં, કોને કહું? અરેરે! હવે શું થશે. આ પ્રમાણે બાહ્યથી નિરાગી છતાં દુ:ખની અગ્નિને શબ્દધુમાડાથી જણાવે છે. લાણુા ગાડીમાં બેસનારા શેઠિયા કે જેની ઉમર વીશ વર્ષની લગભગ છે, જેના શરીરે ગારતા વ્યાપી રહે છે, ઘેાડાઓને મારી ગાડીને ધમધમ દોડાવે છે, પત્થરને પાટુ મારે તા પત્થરને તાડી નાખે તેવી તેની શક્તિ છે, લાખા રૂપૈયાનું ધન છે, હજારા સેવકા આજીજી કરે છે, આંખે ચશ્માં ઘાલી દેખતાં છતાં પણુ ભભકામાં અંજાવા ઠાઠ સજે છે, તેને પુછીએ કે કેમ ભાઇ! ખાવાનું તા સારી રીતે મળે છે ને ? ત્યારે કહેશે કે એમાં શું પુછ્યું! ખૂબ પાન ચાવા છે, ત્યારે કહેશે કે અમારે શી ખાટ છે ! પણ તેનાં મનનાં દુ:ખા તપાસીએ તા માલુમ પડશે કે તેને મહાન કામની ઇચ્છાઆએ ધેર્યો હાય છે. સરકારમાં સી. આઇ. ઇ., રાવ., સર, નાઈટ, આદિની પદવી મેળવવા સરકારને હજારા રૂપૈયાની સખાવત કરવી કે કેમ તેના વિચારમાં પડથા છે. મ્હારી જ્ઞાતિ મને કેવા કહેશે ? તેની ચિંતામાં ખૂમ નિમગ્ન થાય છે; મુખ્ય અમલદારાની કેવી રીતે પ્રસન્નતા મેળવવી તેના સબંધી અનેક ચિન્તા કરે છે. હજારા રૂપૈયાની લક્ષ્મીના ભાગે પદ્મવીનાં પુ! હવે મળશે કે કેમ તેના વિશ્વાસ નહીં આવવાથી લક્ષ્મી ઓછી થવાની ચિન્તા કરે છે. શી રીતે માનની ભિક્ષા માગુ તેની રીત શિખાતે તે મોટાનું મન મેળવવા અનેક પ્રકારની આજીજી કરે છે. પદ્મીની ભિક્ષા મળતાં પેાતાના મનમાં ફુલાય છે. જ્ઞાતિ, કામ અને ધર્માંના ભલા માટે ઉપર ઉપરથી આપ્યું ન આપ્યું જેવું કહી ખરડા વાળે છે. જ્યાં ત્યાં માનની ઇચ્છએ માટે ઈંડે છે, પદ્મવી વગેરેની ઇચ્છાઓમાં વિશ્ર્વ આવે છે તેા ખાનગીમાં ઢોલીઆમાં પડીને અનેક ચિન્તા કરે છે. ઉંધવા મહેનત કરે છે તેા પુરી ઉંધ પણ આવતી નથી. તેથી તેની તબીયત .બગડવાથી કાતરાનાં ખાસ્સાં તર થાય છે. આ બધાનું કારણ મનમાં થતી ફાગઢ
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
:૨૧૯
ચિન્તાએજ જણાય છે. અમુક શેઠને પુછીએ કે કેમ શેઠ ! ખુશીમાં છેને? ત્યારે કહેશે કે ખુશી ક્યાંથી લાવીએ! શેઠને મનમાં રાગ થવાથી ખુશી જણાતા નથી. તેના મનના રોગ તપાસતાં માલુમ પડે છે કે તેને બધાંની લક્ષ્મીને પડાવીને પાતાને હાયાં કરવાના વિચાર થયા છે. ખીન્નઆના ભાગ કેવી રીતે પેાતાને લેઈ લેત્રા તેની ખાખતમાં ધવલશેડની માફક અનેક જાતની ચિન્તાઓને કરે છે. ભાઇઓને કેવી રીતે સમજાવી પેાતાની તેમ પુરી પાડવી તેના વિચારમાં તે રાત્રી દીવસ ઉંધતા પણુ નથી, અનેક તર્કટા ઉભાં કરવાના વિચારામાં પગ ઘસતાં છતાં પણ નિદ્રાદેવી આવતી નથી, પેાતાના કાર્યમાં વિઘ્ન આવતાં તે કપાળે હાથ દેઇ ગરીબ જેવા અની અનેક જાતના શેક કરે છે. આવી તેના મનના રાગની સ્થિતિમાં તેને સુખનું સ્વમ પણુ ક્યાંથી આવી શકે? ઘરમાં વાજી વગાડી ગાયનાને લક્ષ કારતા યુવાનને પુછીએ કે કેમ મહેરબાન તમે બહુ સુખી દેખાઓ છે ? ત્યારે તે કહેશે કે યાર અમે તે બહુ સુખશબ્દ માત્ર સાંભળીએ છીએ. તેના હૃદયના રાગને તપાસતાં માલુમ પડશે કે તે અનેક પ્રકારના ધંધાઆને શેાધવા રાત્રી દીવસ અનેક જણાએની સાથે વાતાના ગપાટા માર્યાં કરે છે. આગળ પાછળના સંયેાગાને વિચાર કરી ગરીબ જેવું મુખ કરી દે છે. ઘડીમાં જાણે બધું પ્રાપ્ત થયું હોય તેવા મુખના વ્હેરા કરે છે, ઘડીમાં હ્રાય કરી નિસાસા નાંખે છે, ઘડીમાં અનેક મનુષ્યાને અન્ય ક્હાને પાતાના સ્વાર્થની વાત પુછે છે. ઘડીમાં જાણે તેના મનમાં કાંઇ હોયજ નહીં એવા સ્વજને આગળ દેખાવ કર્યાં કરે છે, પણ એકાંતમાં બેસતાં પાછા તેના તેજ ચિંતાના વિચારે તેને ઘેરી લે છે. કલાકો ને કક્ષાકા તેમાં પસાર કરે છે. કોઇ શિખામણ આપે તું ઘણી ચિંતા કરીશ તા ગાંડા થઈ જશે. ત્યારે કહે છે કે અમને ચિંતા શું કરનાર છે. પણ હ્રદયમાં જાણે છે કે હું જે કરૂં છું તેની અન્યાને ખબર પડે છે. ત્યારે વળી વિચારે છે કે મારી વાત મેં અમુક મનુષ્યાની આગળ કહી હતી અને આ પુરૂષે શી રીતે જાણી. તે વખતે પેાતાના સંબંધીઓને વ્હેમ કરશે. વળી તેમાંથી અન્ય ચિંતાઓ પ્રગટવાની એમ તે ચિંતાઓના વિચારાને રાત્રી દીવસ કર્યો કરે છે અને અંતે શરીરમાં પણ રાગેા પ્રગટાવે છે. આ સર્વનું કારણ મનમાં થતી અનેક આશાઓ છે, અને તેજ દે છે. અમુક શેઠને પુછીએ કે કેમ શેઠ 1 આનંદ છેને! ત્યારે શેઠ કહેશે કે ભાઇ આનંદનાં કોઈ ઠેકાણે ઝાડ નથી કે જેથી આનન્દ પ્રાપ્ત કરી શકીએ. તે શેઠના મનના રાગા તપાસતાં માલુમ પડે છે કે, તેના એકના એક પુત્ર છે અને તે મૂખ છે, અનેક પ્રકારના
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચનામૃત.
વ્યસનેમાં સપડાયો છે, વેશ્યાઓનાં ઘર ભરે છે, ઘરના ખૂણે ખાલી કરે છે, દારૂના બાટલા ચડાવે છે, બૈરીને મારે છે, સટ્ટાઓ કરી લક્ષ્મીને નાશ કરે છે, પિતાનું કહ્યું તે પુત્ર માનતો નથી, પિતાની શિખામણને વિષ જેવી ગણે છે, પોતાના સામું બોલે છે, કાંણ ઘેડી ને કરડકણની પેઠે વૃત્તિ ધારણ કરે છે. સાધુઓ પાસે જવાને ઉપદેશ આપતાં પિતાને ધિક્કારે છે. આથી પિતાના મનમાં શરીર નિરોગી છતાં અનેક પ્રકારની ચિન્તાઓ ઉઠે છે.
એક પ્રકારને શાક સમતાં અન્ય શોક મનમાં દાખલ થાય છે. આથી પિતાનું મુખ રાંક જેવું દેખાય છે. અનેક પ્રકારના શોકથી તે હદયમાં ને હ. દયમાં બળે છે. મનમાં વિચારે છે કે પુત્રજ ન થયો હોત તો સારું. વળી પરમેશ્વર પાસે અજ્ઞાનપણથી માગણી કરે છે કે હે પરમેશ્વર! મહને કઈ વખત પુત્ર આપીશ નહીં. શેઠની આવી દુઃખની સ્થિતિનું કારણ તપાસીએ તે તેમના મનમાં થતા શોકનું જ નામ આપવું પડશે. '' ખુરશીપર લમણે હાથ દઇ બેસનાર પેલા જુવાનીઆને પુછીએ કે કેમ ભાઈ ! આનંદમાં છેને ? ત્યારે તે ઉપરથી લોકોને આનંદ બતાવવા ક. હેશે કે અમારે સદા આનન્દ છે. પણ તેના હૃદયમાં ઉતરી તપાસ કરીએ છીએ તો અનેક પ્રકારની વાસનાઓથી તેનું ચિત્ત જલવિહીન માછલાની પેઠે દુઃખથી ટળવળે છે, અમુક સ્ત્રીની સુંદરતાથી તેને મેળવવાના અનેક પ્રકારના ઉપાયને મનમાં ગોઠવે છે, તે સ્ત્રીને સંબધ થવા માટે રાત્રી અને દિવસ અનેક પ્રકારની ઝંખનાઓ કરે છે, કોઈ પણ બાબતમાં તેનું ચિત લાગતું નથી, અપકીર્તિને ભય લાગે છે, મરણને ભય લાગે છે તે પણ તે ખાનગીમાં કાગળ મગાવે છે અને પાછા લખે છે. ઉપરથી કોઈ પણ ન જાણે તે ડોળ કરે છે, કદાપિ કોઈ જાણે એ વહેમ લાગે છે તો તેને પણ ફસાવવા પ્રયત્ન કરે છે પિતાની લક્ષ્મીને ખાનગીમાં વ્યય કરે છે. ઉપરથી એ ડોળ કરે છે કે જાણે તે બાબતમાં કંઈ પણ જાણતા નથી. મનમાં વારંવાર કામના વિચારોથી બળ્યા કરે છે. આવી તેની સ્થિતિને દેખતાં તેના રોગ માટે ઉત્તમ પુરૂષોને દયા ઉપજે છે. રાજ્ય, લક્ષમી, સત્તા, વૈભવ, નેકરી, પદવી, મોટાઈ, કીર્તિ, આહાર, વિહાર અને વિષય સુખો વગેરે બાબતોની ચિન્તાઓ રૂ૫ ચિતાઓ રાત્રીદીવસ જે મનુષ્યોના મનમાં સળગ્યા કરે છે તેને ક્યાંથી સુખ હોય; અલબત ન હોય. મનમાં થતી ચિન્તા અને શોકની અસર શરીરપર પણ થયા વિના રહેતી નથી.
મનુષ્યના મનમાં ભય નામનો રોગ હોય છે તેથી મનુષ્ય નિરોગી છતાં પણ સુખથી પરાક્ષુખ રહે છે. રાજ્યબય, દેશભય, કીર્તિભય, અપકી
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૨૧
ર્તિમય, દેવભય, અકસ્માત ભય, રોગભય, અને મરણુભય આદિ અનેક પ્રકારના ભયથી મનમાં અનેક પ્રકારની ચિન્તાઓ પ્રગટે છે. રાજ્યથી વિરૂદ્ધ કોઈ જાતનું કાર્ય કરનારાઓને સરકાર તરફથી પકડાવવાનો અને સજા પામવાને ઘણો ભય રહે છે. રાજ્યવિરૂદ્ધ કાર્ય છુપાવવાને અનેક પ્રકારના પ્રપંચે ગોઠવવાની ધ્રુજતા હૃદયે ચિન્તાઓ કરવી પડે છે. તે ચિન્તાઓને હજ્યમાં એ તો સજ્જડ સંસ્કાર પડે છે કે તેથી ઉંધમાં પણ ભયનાં સ્વપ્ન આવે છે. ઉધમાં પણ જરા માત્ર નિરાંત વળતી નથી. અમુક પ્રકારની જ્ઞાતિવાળા અમલદારને પુછો કે તમે આનન્દમાં છો? જો કે તેના મનમાં આનંદ ન હોય તેપણુ તે આનંદમાં છે એવું જણાવવા ડોકું ધુણાવે છે અને હાસ્ય વદનની પ્રતિનકલ કરે છે પણ જે તેના હૃદયની તપાસ કરવામાં આવે છે તો તેણે લોકો પાસેથી જે લાંચો લીધી હોય છે તેથી તે બહાર પડશે તે ખરાબ થવાનો ભય રાખે છે. લાંચો તેના પ્રતિપક્ષીઓ ને પકડી પાડે તે માટે અનેક પ્રકારની યુક્તિઓ કેળવે છે. દુઃખદ પ્રસંગે સામાન્ય નોકરની દાઢીમાં હાથ ઘાલતો માલુમ પડે છે. આ શું મનને રોગ નથીઅલબત તે મને નનો રોગ છે. પિતાની સર્વત્ર કીર્તિ પ્રસરેલી છે, એવા એક આબરૂદાર પુ. રૂષને પિતાની કીર્તિને નાશ થાય તેવા પ્રસંગે મનમાં અત્યંત કીર્તિભય ઉ ત્પન્ન થાય છે, તેની ઉપરની પ્રસન્નતા વેશ્યાના સન્માન જેવી દેખાય છે. કોઈ મુનિરાજ જગતમાં બ્રહ્મચર્યથી પ્રસિદ્ધ છે તેના ઉપર તેના પ્રતિપક્ષી મનુષ્ય ભ્રષ્ટપણાને જ્યારે આરોપ મૂકે છે ત્યારે તેઓ પિતાનું બ્રહાચર્ય લોકોને અ. ખંડિત જણાવવા કીર્તિભયના લીધે સાક્ષીઓ બતાવે છે, લોકોની આગળ પિતાનું ખરું સ્વરૂપ જણાવવા અનેક પ્રકારના પુરાવા હાજર કરે છે, અનેક પ્રકારની ચિન્તા કરે છે, બરાબર ઉંધ પણ લઈ શકતા નથી, શરીરે પણ દુર્બલ પડી જાય છે. જેમ જેમ જગતની આગળ પોતાના બ્રહ્મચર્યની વાત જણાવે છે તેમ તેમ જગત પણ મુનિની આવી પ્રવૃત્તિના લીધે શૈકામાં પડે છે અને પિતાને હેતુ બરાબર પાર પડેલો ન જોઈ અત્યંત શાકાતુર બને છે. વિચારો કે નિર્દોષી એવા મુનિવરને પણ મનમાં કીર્તિના ભયને કેવા રોગ લાગુ પડી તેમના જીવની ખરાબ દશા કરે છે. રાજા, શેઠ, અને સાધુ વગેરે પિતાની અપકીર્તિના ભયથી રાત્રી અને દિવસ મનમાં બળ્યા કરે છે, ને ઠેઠ મૃત્યુપર્યંતની અવસ્થાને પામે છે. બધુઓ. વિચારો કે મનમાં ઉત્પન્ન થતા અપકીર્તિભયરાગથી કેવા કેવા પ્રકારનાં દુઃખ થાય છે. અહા ! આ જગતમાં શરીરના રેગો કરતાં મનના રોગેની કેટલી બધી પ્રબળતા છે ? અહે દેવતાને ભય પણ મનુષ્યના મનમાં અનેક પ્રકારની જવીઓને
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
વચનામૃત.
ઉત્પન્ન કરે છે. કેટલાક મનુષ્ય ભૂત, પ્રેત, પિશાચ, ચૂડેલ, અને જન વગેરેની ભયથી રાત્રીમાં કંપી ઉઠે છે, કેટલાક તો રાત્રીમાં ભયના ઠેકાણેથી પસાર થતાં ભયના લીધે ઉંચાસ્વરે કંઈ ગાયન લલકારતા, પગ પછાડતા અને ધોકા પછાડતા માલુમ પડે છે. કદાપિ તેમ છતાં દેવ ભયથી બીએ છે અને તેના મનમાં થતી ભયની અસરથી તાવ વગેરે રોગના ભેગા થઈ પડે છે. આવા અનેક પ્રકારના દેવ ભયથી મનુષ્યોના મનમાં ચિન્તા, શોક આદિ રોગોને પ્રવેશ થતાં ઝાંઝવાના જળની સુખની પણ આશા બંધાય છે. અર્થાત તેવા મનના રોગીઓ સુખથી દૂરને દૂર રહે છે. મનુષ્યોના મનમાં અકસ્માત વિજળી વગેરેને ભયરોગ રહેલો છે, જેથી તેની છાતી અનાદિ કાળની ભય સંજ્ઞાને લીધે ધડકે છે તેથી તે બાહ્યથી નિરગી છતાં અને ન્તરમાં રોગી રહે છે. મનુષ્યના મનમાં અનેક પ્રકારના રોગનો ભય ઉત્પન્ન થાય છે, પ્લેગ આદિ રોગો નજીકના પ્રદેશોમાં સાંભળતાં મનમાં ભય નામના રોગથી કંપારી છૂટે છે અને મનમાં તતસંબંધી અનેક પ્રકારની ચિન્તાઓ ઉત્પન્ન થતાં ચિત્તની સ્થિરતા રહેતી નથી અને તેથી આનન્દના પ્રદેશથી દૂર રહેવાય છે. આ પ્રમાણે મનમાં રોગ થતાં મનની ખરાબ દશા થાય છે, તેમજ મનુષ્યના મનમાં અમુક વખતે મરણ થશે એવા મૃત્યુભયથી શરીરમાં કંપારી છૂટે છે. અરે ! શું થશે ? કયાં જઈશ? વગેરે શોકની લાગણીઓ ચારે તરફથી ઘેરી લે છે, તેનું મન ઠેકાણે રહેતું નથી, મૃત્યુ ભયથી થરથર કંપે છે, મૃત્યુના સમાન કોઈ ભય નથી. આ પ્રમાણે મનમાં ઉત્પન્ન થતા ભય રોગના દર્દથી આત્મિક તેમજ પગલિક એ બે પ્રકારમાંનું કોઈ સુખ અનુભવાતું નથી અને ભય રોગની અસરથી શરીરની નિર્બળતા વૃદ્ધિ પામે છે અને શરીરના અમુક રોગો પણ પ્રગટી નીકળે છે. માટે મનમાં ઉત્પન્ન થતા ભય રોગનું ઔષધ કરવાની જરૂર છે.
મનમાં આર્તધ્યાન અને હૈદ્રધ્યાનના વિચારોની શ્રેણિયો વારંવાર પ્રગટયાથી ખરી શાન્તિને અનુભવ થતો નથી. આત્માને ખરો આનન્દ મેળવવા માટે બાહ્યના જે જે વિચારો કરવામાં આવે છે તે ખરા ઉપાય તરીકે સિદ્ધ થતા નથી. અમુક ચૈત્ર પિતાના શત્રુઓને નાશ કરવા અનેક પ્રકારના ઉપાયોમાં ગુંથાય છે, રાત્રી અને દીવસમાં અનેક પ્રકારના પ્રપંચો ઉભા કરે છે તે પણ તે દીલના દર્દમાં ઘસડાય છે, તેનું શરીરબળ ઘટે છે, ચિન્તા કરવાથી તેનું શરીર સુકાઈ જાય છે. આ પ્રમાણે ચૈત્ર પ્રતિદિન દિલના દર્દીને વધારે કરે છે અને તેમજ શારીરિક દર્દીને પણ વધારો કરે છે અને અને તે ભરીને અશુભ અવતાર ધારણ કરે છે.
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૨૩
વિવેકી મનુષ્યા ખરાબર વિવેકદૃષ્ટિથી વિચાર કરશે તા માલુમ પડશે કે શરીરના દર્દી કરતાં દીલનાં દર્દ ટાળવાં મહા મુશ્કેલ છે.
દીલનાં દર્દ ટાળવા માટે અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા છે. અધ્યાત્મજ્ઞાનને વેધમ માનનારાએ આત્મવિદ્યા કહે છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મા અને જડ વસ્તુની ભિન્નતા પરખાય છે અને તેથી મનમાં થતા રાગ અને દ્વેષને ટાળવાની અનેક યુક્તિએ સુઝી આવે છે. જે જે પ્રસંગે અમુક અસુક કારણાને લેને અમુક અમુક જાતની ચિન્તાએ ઉઠે છે, તેને અમુક અમુક સંયમશક્તિથી ટાળવાનું કાર્યે સહેલું થઇ જાય છે. અનેક વખતે આ પ્રમાણે આવી પડતા કર્મના ઉદયામાં આત્માની સહનશીલતા ખપમાં આવે છે અને રાગદ્વેષના વિચારાના તરંગો શમી જાય છે. ધારા કે કાઈ મનુષ્યના ઉપર એકદમ અનેક જાતની ઉપાધિ પડી. તે નાની હોય તે વિચારે કે ઉપાધિયાનું આવાગમન કર્મના ઉદયથી આવી ઉપાધિયા આવી પડી છે, તે સહન કર્યાં વિના છુટકે નથી. આત્મજ્ઞાનના અંળવડે સર્વે પ્રકારની ઉપા ક્રિયાને વેચા વિના છુટકા થવાના નથી, મનમાં અનેક પ્રકારની ચિન્તા કર્યાંથી કંઈ વળે તેમ નથી. ઉપાધિ ક્ષણિક છે. સદાકાળ કાને એક સરખી ઉપાધિ રહેતી નથી અને રહેવાની નથી. જે ઉપાધિઓ આવી છે તે જવાની છે. માટે મારે ડરવાની જરા માત્ર પણ જરૂર નથી. મ્હારે ઉ. પાધિઓની સામે સમભાવથી ઉભા રહેવું જોઇએ. જગતમાં સર્વે જીવાને કર્મના વર્ષોથી ઉપાધિ ભાગવવી પડે છે. ઉપાધિ કંઇ આત્માના મૂળ ધર્મ નથી. આ પ્રમાણે વિચારબળથી તે કર્મની ઉપાધિયા સામે ઉભેા રહી યુદ્ધ કરે છે અને મનમાં ચિન્તાનું હૃદે કરતા નથી.
કોઇ લક્ષાધિપતિ શ્રેષ્ટિવર્ય હાય, ધર્મશીલ હાય, દયાળુ હોય, અને દાતાર હોય તેના ઉપર કર્મના ઉદયથી આફ્ત આવી પડી હોય, પેાતાની વ્યા વહારિક મનાયલી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હાય તેવા પ્રસંગે તે શેઠ જો જ્ઞાની હાય તા વિચાર કરે કે, હું ચેતના હારે જરા માત્ર પણ શાક કરવા જો તા નથી. હારા ગુણાને કાંઇ નાશ થયા નથી. કર્મ પ્રમાણે લક્ષ્મીનું ગમ નાગમન રહે છે, પાપકર્મના ઉદય થતાં લક્ષ્મી જતી રહે છે તેથી કંઇ શાક કરવાનું જરા માત્ર પ્રયાજન જણાતું નથી. ખાહ્યલક્ષ્મી અસ્થિર છે. કામની પાસે સદાકાળ રહી નથી અને રહેવાની નથી. સ્વમમાં ભાસેલા પદાર્થોં જેવી લક્ષ્મી અને માન પ્રતિષ્ટા છે. લક્ષ્મી અને માનપ્રતિષ્ટા એ કંઇ વસ્તુતઃ આત્માના ધર્મ નથી. માટે હે આત્મન! તું હારા સ્વભાવમાં રમણુતા કર, ખાદ્યના પદાર્થોં જાય તેા શું? અને આવે તાપણુ શું? ખાવ
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
વચનામૃત.
પદાર્થોમાં હું અને મ્હારૂં કલ્પવાથી દુઃખના, ખાડામાં ઉતરવું પડે છે. મ્હારા આત્મા, સર્વે જડ વસ્તુઓથી ભિન્ન છે. તા હવે જડ લક્ષ્મી કીર્તિ આદિ માટે શાક કેમ કરવા જોઇએ ? અલખત કદી ન કરવા . જોઇએ. જ તમાં મોટા પુરૂષોને દુઃખા નડે છે, તેમ મ્હને પશુ કર્મના ઉદયથી દુઃખ પડે તે સમભાવથી ભોગવી લેવું જોઇએ અને આત્માના આનન્દ્રને પ્રાપ્ત કરવા જોઇએ,એમ જ્ઞાની શેઠ વિચાર કરે છે. દુઃખની વેળામાં જ! માત્ર પશુ ગભરાતા નથી. અનેક પ્રકારના દુઃખા સામું આત્મજ્ઞાનબળથી યુદ્ધ કરી શકાય છે..
મુનિવરે કે જે આત્મવિદ્યાના અભ્યાસી છે તેઓ પશુ આત્મ ધ્યાનથી દીલમાં ઉત્પન્ન થતાં અનેક દર્દીના નાશ કરે છે. મનમાં રામ અને દ્વેષના વિચારા ઉત્પન્ન કરવા તેજ દીલનું દર્દ કહેવાય છે. મનમાં ઉત્પન્ન થનાર શગ અને દ્વેષને ટાળવા માટે જ્ઞાન, ધ્યાન આદિ અનેક ઉપાયા છે અને તેથી દીલનાં દર્દ ટળે છે. અનેક આત્માઓ દીલનાં દર્દ ટાળીને મુક્તિ શ્યા, અને જાય છે. ભવિષ્યકાળમાં પણ અનેક આત્મા દીક્ષનાં દર્દ ટાળીને મુક્તિ જશે. આત્મધર્મનું એટલે બધું બળ છે કે તે દીલના ટાળી શકે છે. આત્માના અળ વડે મનમાં ઉત્પન્ન થતા રાગદ્વેષનાં દર્દીને ટાળી શકાય છે. આત્માની અનૈતિ શક્તિ ખીલવવાના ઉપાયાને આદરવા જોઈએ કે જેથી મનના રાગ ટળે અને સહેજ સુખને ભોગવી શકાય.
सद्गुणाने प्राप्त करवा जोइए.
જગમાં સદ્ગુણાની પ્રાપ્તિ કરવી જોઇએ. દુર્ગુણી તા કાંકરાની પેઠે પગલે પગલે જ્યાં ત્યાં દેખાય છે. અમુકનામાં અમુક દુર્ગુણ છે, અમુક લુચ્ચા છે, અમુક કપટી છેઋત્યાદિ વિચારામાં જો મન દારાઇ જાય તા પછી દુર્ગુણામાંજ મનના વ્યાપાર વધતા જાય છે અને તેથી આત્મા પરભવમાં પડતા જાય છે અને તેથી કાકદૃષ્ટિની પેઠે પશ્ચાત દરેકના દાષા જેવાનાજ ‘અભ્યાસ પડે છે અને તેમજ દરેકના દાષા વઢવાના અભ્યાસ વૃદ્ધિ પામે છે. આથી પેાતાનામાં રહેલા દુર્ગુણાના નાશ થતા નથી અને અન્યમાં રહેલા સદ્ગુણી જોવાની ટેવ વધતી નથી. તેથી કેટલીક વખત મોટા મેટા પુરૂષાની સંગતિ કરવાના ભાવ થતા નથી. એટલાથીજ નહીં પણુ કાઇ મનુષ્ય "કાઈ સાધુની પ્રશંસા કરે તુર્ત સામે મનુષ્ય સાધુમાં રહેલા
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૨૫
મહાવ્રત પાલન આદિ સદગુણોને પડતા મૂકી તેના દોષોને બોલવા મંડી પડે છે. ચાલી જેમ દાણાને જવા દે છે અને કાંકરાને પિતાનામાં ધારણ કરે છે તેમ દુર્ગને દેખનારાઓ અન્યમાં રહેલા સગુણોને પિતાની દષ્ટિમાંથી કાઢી નાખે છે અને દુર્ગુણોને દેખી તેને હૃદયમાં ધારણ કરે છે. સુગરીના માળાવડે કેટલાક ગામડીયા ઘી મળે છે. સુગરીના માળામાંથી ધી હેઠળ ચાલ્યું જાય છે અને મેલ સર્વ માળામાં રહે છે. આ પ્રમાણે કેટલાક મનુષ્ય સાધુ વગેરેમાં રહેલા સગુણાને તે દ્રષ્ટિમાં ધારતા નથી પણ કાઈ તેમનામાં દેષ રહેલો હોય છે તો તેને પિતાની દષ્ટિમાં ધારી રાખે છે અને તેથી તેઓને દોષ જેવાને ખાર વધતો જાય છે. ગમે તે સાધુઓની પાસે જાય છે તે દેશષ્ટિને આગળ કરીને જાય છે તેથી સાધુઓમાં તેઓની માન્યતા પ્રમાણે તેઓને દોષ નજરે પડે છે, અને સાધુઓમાં રહેલા સગુણોને તેઓ દેખી શકતા નથી. પિતાની દોષદષ્ટિ સાધુઓના સગુણે પણ પ્રાણ દુર્ગુણોરૂપે તેમના હૃદયમાં અવભાસે છે. કેટલાકને તે પિતાની માન્યતા પ્રમાણે ચાલવાની વૃત્તિ થઈ હોય છે તેથી તેઓ પિતાની માન્યતા પ્રમાણે સાધુઓની ક્રિયા ન દેખે તો પછી સાધુ ખરી ક્રિયા કરતો હોય તે પણ તેઓના સદ્દગુણે તરફ પૂજ્યભાવ ધારણ કરતા નથી. અને તેઓ તેવી દષ્ટિના ગે સાધુઓના સમાગમમાં આવીને કંઈ ઉત્તમ લાભ મેળવવાને શક્તિમાન્ થતા નથી. કેટલાક તે એક સાધુમાં કોઈ જાતને દોષ દેખે છે તો પશ્ચાત્ સર્વ સાધુઓ ખરાબ હોય છે એવી અધમ દષ્ટિને ધારણ કરીને સાધુઓમાં રહેલા અનેક સગુણને દેખી શકતા નથી અને તે તે સદગુણોને મેળવી શકતા પણ નથી. કેટલાક પોતાની મરજી પ્રમાણે સાધુઓ વર્તે ત્યાં સુધી તો તેઓના ગુણ ગાયા કરે છે. અમારા ગુરૂ ઉત્તમ છે, જ્ઞાની છે એમ બોલ્યા કરે છે. પણ કદાપિ સાધુ ગુરૂવર્ણ, તેવાઓને શિક્ષા કરે છે, અને તેઓની મરજી સાચવતા નથી તો તેઓ સાધુ-ગુરૂની નિન્દા કરવા મડી જાય છે અને કહે છે કે અમે તે તેમની પાસે કંઇ દેખ્યું નહીં. એમની પાસે જવામાં કાંઈ પણ સાર નથી. એમ દેશદષ્ટિને આગળ કરીને ગમે તેમ બોલ્યા કરે છે. આવા સદગુણુ દષ્ટિવિનાના પુરૂષો ગમે ત્યાં જાય છે પણ તેઓના મનમાં સદગુણે જેવાની ટેવના અભાવે ગમે તે દોષ ખોળી લાવે છે. પ્રથમ કેટલાક ગુણ મેળવ્યા હોય છે પણ પશ્ચાત્ દોષદષ્ટિની વૃદ્ધિથી દુર્ગણે વધતા જાય છે. અને સગુણ ઘટતા જાય છે.
કોઈ વખત કોઈ મનુષ્ય અમુક ગુરૂને પિતાના પ્રાણ કરતાં અધિક
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
વચનામૃત. પ્રિય માને છે અને તેઓના ગુણોજ તેમની આંખે દેખાય છે, પણ પશ્ચાત કોઈ જાતના પક્ષમાં પડી જવાથી પિતાના માનેલા ગુરૂના વિરૂદ્ધ પક્ષમાં ભળવાથી પૂર્વના ગુરૂપર શ્રદ્ધા રહેતી નથી અને પૂર્વના ગુરૂના દોષે તેની દેશદષ્ટિની આગળ ખડા થાય છે અને સગુણદષ્ટિથી સદગુણો જેવાની ટેવને વધારતા નથી. કેઈ વખત કોઈ પક્ષ તરફ અરૂચિ થઇ જાય છે તો પશ્ચાત તે તરફની સદ્ગુણ દષ્ટિને બિલકુલ નાશ થાય છે. આવી દષ્ટિવાળા મનુષ્ય અન્ય મનુષ્યોના સમાગમમાં આવે છે પણ દરેકમાં રહેલા થોડા ઘણુ સદ્ગુણો દેખી શકવાને ભાગ્યશાળી બની શકતા નથી.
સાધુ ગુરૂમાં રહેલા સદ્ગણે દેખવાને પ્રથમ પિતાની દષ્ટિને નિર્મળ કરવી જોઇએ. ઘુવડ છતી આંખે પણ પિતાની દષ્ટિના દુષે સૂર્યને દેખવાને સમર્થ થતું નથી; તેમજ કેટલાક પુરૂષે સાધુઓની પાસે જાય છે, પણ પિતાની દેરષદષ્ટિના લીધે સાધુઓના ગુણે દેખવાને સમર્થ થતા નથી. આ રીસામાં મલીનતા હોય તે અન્ય પદાર્થનું તેમાં પ્રતિબિંબ પડી શકતું નથી. તે પ્રમાણે પિતાની દષ્ટિ મલીન હોય તો અન્યના સદગુણને પિતાની દષ્ટિમાં ભાસ નથી, તેમાં સાધુઓનો દોષ નથી પણ પિનાની દષ્ટિને દેશ છે. વીતરાગ થયાવિના કોઈ પણ બિલકુલ નિર્દોષ થતો નથી, માટે દરેક વ્યક્તિમાં સદગુણો અને દુર્ગુણો બને હોય છે, પણ આપણે તે હંસની દૃષ્ટિ ધારણ કરીને દુર્ગુણે તરફ અલક્ષ રાખી સદ્ગણોનું બહુમાન કરવું જોઈએ. શ્રી મહાવીર સ્વામીના સમવસરણમાં આવેલા પાખંડીઓ શ્રી વીરપ્રભુથી બોધ ન પામ્યા તેનું ખરું કારણ તપાસીએ તે માલુમ પડશે કે પાખંડીઓમાં દોષદષ્ટિનું જોર હતું અને સગુણ જોવાની શક્તિ ખીલી નહોતી અને મિથ્યાત્વ દશાનું જોર હતું તેથી શ્રી વિરપ્રભુમાં પાખંડીઓની શ્રદ્ધા કરી નહીં. તે પ્રમાણે હાલ પણ જેનશાસ્ત્રના જ્ઞાનના અભાવે કેટલાક મનુષ્યો ત્યાં ત્યાં દુર્ગણોને પિતાની દષદષ્ટિના પ્રતાપે ખેળવા મંડી જાય છે. આવા પુરૂષોને સગુણે પણ દુર્ગુણોરૂપ દેખાય તો તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. અનાદિ, કાળથી દોષષ્ટિથી આપણે સગુણોને પ્રકટ કરવા સમર્થ થયા નથી અને ભવિષ્યમાં પણ જે આપણે પિતાની સગુણ દૃષ્ટિને ન ખીલવશું તે કાગડાની પેઠે પિતાના આત્માની નીચે દશા થશે. આ બાબતને દીર્ધદષ્ટિથી વિચાર કરવામાં આવે તે સદગુણદષ્ટિવિના સાધુ અગર શ્રાવકપણું પ્રાપ્ત થઇ શકતું નથી એમ અનુભવ આવ્યા વિના રહેશે નહીં. અને તેમજ દેષદષ્ટિને ત્યાગ કરીને સગુણદષ્ટિ ધારણ કરવી જોઈએ, એમ નિશ્ચય યયાવિના રહેશે નહીં. પિતાની ભૂલ જ્યારે પિતાને દેખાય છે ત્યારે મનુષ્ય
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭
પારકા દોષ જોવાની ટેવપર પ્રેમભાવ ધારણ કરી શકતા નથી. તે એમ જાણે છે કે મનુષ્યમાં છ તા કર્મના ચાગે છે. જેવા મારામાં દોષ છે તેવા અન્યમાં દોષ છે. કાઇનામાં વિશેષ ગુણુ અને અલ્પદોષ હાય છે અને કોઈનામાં અલ્પગુણુ ને વિશેષ દુર્ગુણા હોય છે. આપણે તે કોઈના પણુ સદ્ગુણા તરફ્ પ્રેમપૂર્વક લક્ષ આપવું જોઇએ. એમ પેાતાના માટે મનુષ્ય વિવેકદૃષ્ટિથી નિશ્ચય કરે છે. ગમે તેના સદ્ગુણેાને દેખીને પેાતાના આત્મા માં રહેલા તેવા પ્રકારના સદ્ગુણાને પ્રકટ કરવા જોઇએ. આવી સદ્ગુણદૃષ્ટિ ધારણ કરનાર, સાધુ, શ્રાવકો તથા અન્યામાં પણ રહેલા માર્ગોનુસારિપણાના સદ્ગુણૢા દેખવાને શક્તિમાન થાય છે, અને તેથી તેના હૃદ યમાં પણ સદ્ગુણાના સંસ્કાર પડે છે અને તેથી પરભવમાં પણ તે નિમિત્ત પામીને સદ્ગુણાને વિરત પ્રગટાવે છે. સદ્ગુણુદૃષ્ટિ પ્રકટાવવાની ઇચ્છાવાળાએ ક્રેાધ, ઈર્ષ્યા, અભિમાન, અને સ્વાર્થ વગેરે દોષોના નાશ કરવા ઉદ્યમ કરવા જોઇએ. જ્યારે હ્રદયમાં ક્રોધ પ્રકરે છે ત્યારે સદ્ગુણુદૃષ્ટિ તે પાતાળમાં વા આકાશમાં ચાલી જાય છે. ક્રોધના ઉદયે સામાતા ગુણા જોવા ઉપયાગ રહેતા નથી. તેમજ મનુષ્યેાના મનમાં જ્યારે ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે ત્યારે સામા મનુષ્યના અછતા દોષ જોવામાં આવે છે અને ખેલવામાં આવે છે. તેમજ ઇર્ષ્યાના જોરે સામા મનુષ્ય ઉપર કલકા મૂકવાના પ્રપંચે પણ ઘડવામાં આવે છે, તે વખતે સામા મનુષ્યના ગુણે! જોવાની દૃષ્ટિને રિયામાં હાંકી કાઢવામાં આવે છે. તે વખતે અને તેટલા દોષાના આરાપ પ્રતિપક્ષીપર મૂકવાની પ્રવૃત્તિ સ્વમમાં પણ પેાતાનું કાર્ય કર્યા કરે છે. મનુ ગેાના હૃદયમાં અભિમાન પ્રકટે છે ત્યારે પોતાની મહત્તા આગળ અન્યની મહત્તા દેખી અગર સાંભળી શકાતી નથી. અને તેથી પાતાની માટાઇ કરવા અને સામાની હલકાઈ કરવા અને તેટલી કપટજાળ રચવાના પ્રસંગ પડે છે. સામા મનુષ્ય સર્વની દૃષ્ટિમાં હલકા દેખાય એવા ચાંપતા ઉપાયે લેવામાં અને અન્યાને સમજાવવામાં દોષષ્ટિના તાબે થઇ અકાર્ય, ધાત, અને આળ વગેરે પાપ કરવામાં મનુષ્ય જરા માત્ર આંચકા ખાતે નથી; તેમજ અભિમાન પ્રસંગે સામામાં રહેલા સદ્ગુણા દેખવાની બિલકૂલ દૃષ્ટિ રહેતી નથી. સામાને હલકા પાડવાને વિદ્યાર્થી બનીને પોતાની સર્વે શક્તિને તેમાં ઉપયાગ કરવા પડે છે. આવા વખતે અભિમાનના ઉદ્દયે સદ્ગુણુ દૃષ્ટિને સાતમા દીપે ક્રાય કરવી પડે છે. મનુષ્યા સ્વાર્થના દોષથી સદ્ગુણુ દૃષ્ટિને પોતાના હૃદયમાંથી રજા આપે છે. પેાતાના સ્વાર્થ આગળ સામા મનુષ્યેાના સદ્ગુણાને જોવાની ઇચ્છા થતી નથી. સ્વાર્થ સાયામિ ચેન
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
વચનામૃત.
ન પ્રાણ-ગમે તે પ્રકારે હું સ્વાર્થ સાધું. આમ તેના હૃદયમાં સ્વાર્થની હાળા સળગ્યા કરે છે અને તેમાં સદ્ગણદષ્ટિને બાળીને ભસ્મ કરે છે. સ્વાથ પિતાના સ્વાર્થના લીધે સામા મનુષ્યોના ઉપર અનેક પ્રકારનાં કાવતરાં કરે છે. મનુષ્યને મારીને તે હાથ પણું દેતો નથી. સ્વાર્થી મનુષ્યના હૃદયમાં સગુણદષ્ટિ રહી શકતી નથી. માટે સગુણદષ્ટિ ધારણ કરવાની ઇચ્છાવાળાએ સ્વાર્થબુદ્ધિને ત્યાગ કરવો જોઈએ. પિતાની કીર્તિ, પિતાને યશ, પિતાની પ્રતિષ્ઠા અને સત્તા, વગેરેમાં સૂક્ષ્મપણે સ્વાર્થ વશ્યા કરે છે, તેનું નિરીક્ષણ કરીને સ્વાર્થદષ્ટિને હૃદયમાંથી ભૂતની પેઠે હાંકી કાઢવી જોઈએ. કદાગ્રહી મનુષ્ય પણ સગુણદષ્ટિ ધારણ કરવાને શક્તિમાન થતું નથી. પિતાને કોઈ જાતને પક્ષપાત હોય તે પશ્ચાત સામા મનુષ્યને એક ગુણ પણ પિતાના હૃદયમાં ભાસતો નથી. સામા પુરૂષમાં રહેલા સેકડે સદ્ગણે પણ કદાગ્રહના લીધે બિલકૂલ જણાતા નથી, કારણ કે તેવા પ્રસંગે દોષ દષ્ટિનું જેર અતિશય વૃદ્ધિ પામે છે, માટે સદ્ગુણદષ્ટિની ઈચ્છાવાળાએ કદાગ્રહનો ત્યાગ કરવો જોઈએ.
કદાગ્રહી મનુષ્ય અજેનાં શુભાચરણોને પણ અશુભ રૂપે નિહાળે છે. કદાગ્રહી પિતે જે પક્ષ અંગીકાર કર્યો હોય તેની પુષ્ટિ કરે છે અને અન્ય મનુષ્યોમાં ઘણું ગુણ હોય તો પણ તે સગુણો સામે દેખી શકતો નથી. કદાગ્રહનો ત્યાગ કર્યા વિના આગમોના આધારે સગુણે ગ્રહણ કરી શકાતા નથી. સગુણાને પ્રાપ્ત કરવામાં ક્રોધ પણ વિઘકર્તા છે. મનુષ્ય ક્રોધને વશ થઈને પોતાનામાં સર્વસ્વ કલ્પી લે છે અને અન્યોમાં જે જે સહગુણ હોય છે તેને તેઓ દેખી શકતા નથી. ક્રોધીના હૃદયમાં વૈર વાળવા. ની ભાવના વશ્યા કરે છે. ક્રોધીએ જે જે શત્રુઓ કયા હોય છે તેના સાનુકૂળ સાધનમાં તેને ગુણે ભાયા કરે છે. જે મનુષ્ય કોઈને ભમાવ્યો તુર્ત ભમી જાય છે, જેની પાસે જાય છે તેના જે થઈ જાય છે તે મનુષ્ય પણ સદ્ગણોને હૃદયથી પારખી શકતા નથી. તેથી તે સગુણોને ધારવામાં સમર્થ બનતો નથી. જે મનુષ્ય બીજાઓના ઉપર આળ ચઢાવવાની વૃત્તિને ધારણ કરે છે તેના હૃદયમાં અનેક પ્રકારના વિચારો આવે છે અને કુવિચારોથી તેનું મન ઘેરાયેલું હોય છે તેથી તે સગુણોના ઉપર પ્રેમ ધારણ કરી શકતા નથી. જે મનુષ્યના હૃદયમાં અહંકાર પ્રકટયો હોય છે તે પણ અન્ય મનુષ્યોમાં રહેલા સગુણોને ગ્રહણ કરવા સમર્થ થતું નથી. અહંકારી મનુષ્ય, અન્ય મનુષ્પોની મહત્તાને સહન કરી શકતા નથી, અહકારી મનુષ્યના મનમાં અન્યોની હલકાઈ કરવાના વિચારો પ્રવાહ પેઠે
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
વહ્યા કરે છે. અહંકારી મનુષ્ય પ્રાયઃ અન્યના ગુણેને પણ પિતાની લઘુતા થાય તે માટે સહન કરી શકતા નથી. કપટી મનુષ્ય પણ ૫ટના વિચારોના પ્રવાહમાં તણાય છે અને તે મનમાં શું વિચારે છે તે જણાતું નથી. પટી અને સગુણેને ગુણે તરીકે વર્ણવી શકે છે. જે મનુષ્યનું હૃદય શુદ્ધ થાય છે તે શાસ્ત્રાધારે સગુણ ગ્રહણ કરવાને યોગ્ય બને છે. પિતાના આત્મામાં સગુણોની વૃદ્ધિ કરવાને માટે સગુણદષ્ટિ ધારણ કરવી જોઈએ. ઘણુ મનુષ્ય સદગુણોની ઈચ્છા કરે છે અને મનમાં વિચારે છે કે જ્યારે અમો સરાણેને પ્રાપ્ત કરીશું. સદ્ગણે પ્રાપ્ત કરવાની ઈચ્છા થવી એ પણ દુર્લભ છે અને સગુણેના માર્ગોને ગ્રહણ કરવા એ પણુ દુર્લભ કાર્ય છે.
મનુષ્ય માત્રમાં હાલમાં કોઈનામાં એકલા સદ્ગણોજ હોતા નથી. દુર્ગણે પણ હોય છે. કોઇના સદ્દગુણોનું નિરીક્ષણ કરીશું અને તેની અનુમદના કરીશું તે સદ્ગણોને લેઈ શકીશું. કોઈના દુર્ગણપતિ દેખવામાં આ વશે અને તેના દુર્ગણને ભાવીશું તે દુર્ગુણ વિના અન્યદળ અપેક્ષાએ દેખી શકાશે નહીં.
આગમોના આધારે સગુણે અને દુર્ગુણોનું સ્વરૂપ વિચારવું જોઈએ. પિતાની મતિકલ્પના પ્રમાણે સગુણો અને દુર્ગુણોનું લક્ષણ ન બાંધવું જેઈએ. આગમના રચનાર સર્વજ્ઞ હતા માટે સર્વ દષ્ટિના આધારે સગુણ અને દુર્ગણોનું સ્વરૂપ સમજવામાં આવે તો મહાન લાભ પ્રાપ્ત થઈ શકે છે. સગુણે ઉચ્ચ ગુણ સ્થાનકની ભૂમિ પ્રાપ્ત કરીને વિશેષતઃ ખીલે છે. અશુભ પરિણામ ટળે અને શુભ-શુદ્ધ પરિણામની વૃદ્ધિ થાય તેમ વર્તવું જોઈએ.
આશ્રવના પરિણામ તથા આશ્રવના હેતુઓ ટળે અને સવારના પરિણુમ તથા સંવરના હેતુઓને સ્વીકાર થાય તે તે પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ. આત્મામાં અનેક ગુણો રહ્યા છે. ગુણોને આચ્છાદન કરનાર આ વરણને ટાળવામાં આવે તો સ્વયમેવ તત તત સગુણે પ્રWી નીકળે છે. કીર્તિ અને પ્રતિષ્ઠાની બુદ્ધિને ત્યાગ કરીને આત્માના સ્વાભાવિક ગુણોનો આવિર્ભાવ થાય છે તે માર્ગોને અવલંબવા જોઈએ.
કોઈ મનુષ્ય અમુક દેશકાલાદિને અનુસરીને અમુકને ગુણ ના હોય તેએ ગુણ કહે છે. દાખલા તરીકે કેટલાક અનાર્ય લોકે પિતાના કૂળરીવાજ પ્રમાણે ઘણું પ્રાણીઓને પર્વ દીવસે મારવાની શ્રદ્ધાને ગુણ કહે છે પણ જૈન ધર્મના આધારે વિચારતાં તે અવગુણ જ છે. તેમજ કેટલાક ધમવાળા
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
વચનામૃત.
~
~~~
~
૧૧.
કન્યાને પરણાવવામાં મહાન્ ધર્મલાભ સમજે છે, ત્યારે જેન સિદ્ધાન્ત તેને અસ્વીકાર કરે છે. પોતાના ધર્મની ઉન્નતિ માટે અન્ય મનુષ્યને સંહાર કરવામાં કેટલાક અનાર્ય લોકો ધર્મ માને છે, પણ જેનાગમે તે તેને અધર્મ કહે છે. કેટલાક લોકો પશુય કરવામાં ધર્મ માને છે પણ પશુને યજ્ઞમાં વાત કરે તે અધર્મ છે એમ જેનાગમ પ્રતિપાદન કરે છે. દેશકાળના અનુસારે તે તે દેશના મનુષ્યોએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ભિન્ન ભિન્ન ગુણ અને અવગુણની કલ્પના કરી હોય છે. માટે આપણે તો સર્વજ્ઞ કથિત આગમોના આધારે સગુણો અને દુર્ગાનું સ્વરૂપ
સમજવું જોઇએ.
શનિ, રન અને રાત્રિ એ જ આત્માના સ્વાભાવિક મુખ્ય ગુણો છે. તેથી સિદ્ધાન્તોમાં કહ્યું છે કે જ્ઞાનનિવરિત્રાળ ક્ષમા જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ મોક્ષને માર્ગ છે. જ્ઞાનના પાંચ ભેદ છે, અને એકાવન પણ ભેદ થાય છે. જ્ઞાનના ભેદોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જોઈએ. દર્શન ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. સોળ કષાય અને નવ નેકષાય એમ ચારિત્ર મોહનીયની પચ્ચીશ પ્રકૃતિને નાશ કરવો જોઈએ. પચ્ચીશ પ્રકૃતિને ટાળી ચારિત્ર ગુણ પ્રાપ્ત કર જોઈએ. આભાથી મનુષ્ય વિચારવું જોઈએ કે મારામાંથી ચારિત્ર મોહનીયની પચ્ચીશ પ્રકૃતિમાંથી કઈ કઈ પ્રકૃતિએ મંદ પડી અને હજી કઈ કઈ પ્રકૃતિઓની પ્રબળતા વર્તે છે. ચારિત્ર મેહનીય હઠાવ્યા વિના શ્રાવકના તથા સાધુના ગુણો ખીલી શકતા નથી. જે જે અંશે ચારિત્ર મોહનીયની પ્રકૃતિને હઠાવવામાં આવે છે તે તે અંશે ગુણે પ્રકટે છે. જે મનુષ્યો પિતાના આત્માના વર્તન તરફ દૃષ્ટિ દે છે તેઓને સદ્ગુણે પ્રાપ્ત કરવાની કુંચી મળે છે. મનમાં જે જે વિચાર આવે તે યોગ્ય છે કે અયોગ્ય છે એને પૂર્ણ ખ્યાલ કરવો જોઈએ. જે મનુષ્યો મનમાં ગમે તે વિચાર કરવાની ટેવ પાડે છે. હું સારું વિચારું કે નઠારું વિચારું છું? મારા વિચારોથી મને અને દુનિયાને શો લાભ થવાને છે ? મારા વિચારો શાન્તિને દેનારા છે. કે અશાતિના દેનારા છે? તે બાબતને સૂત્રાનુસારે જે વિવેક દષ્ટિપૂર્વક વિચાર કરે છે તે સગુણોને પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. પિતાનામાં રહેલા ગુણે અને દેજોને જે ભિન્ન ભિન્ન દેખી શકે છે તે મનુષ્ય સગુ. ને અધિકારી બની શકે છે.
સગુણોની જગતમાં કિસ્મત નથી. સદ્ગણે ગગનમાં ચઢીને ગાજે છે. સૂર્યના કિરણની પેઠે સદગુણોને પ્રકાશ સર્વત્ર પ્રસરે છે, પિતાના માટે
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૩૧
દુનિયાં શું કહેશે ! દુનિયામાં મારી વાહ વાહ થાવ છે કે નહીં તે તરફ લક્ષ આપવું નહિ. પિતાનામાં સદ્ગણે કેવી રીતે ખીલી શકે તે તરફ સદાકાળ લક્ષ આપવું.
જે જે મનુષ્યોની સંગતિ કરવાથી પ્રતિદિન સદગુણોને વધારે થાય તે તે મનુષ્યોની સંગતિ કરવી જોઈએ. સાધુ મહાત્માની સંગતિ કરવાથી અનેક સગુણે પ્રકટે છે. શ્રદ્ધાળુ મધ્યસ્થ શ્રાવની સંગતિ કરવાથી પણ અનેક પ્રકારના સદ્ગુણો ખીલી શકે છે. દુર્જનોની સંમતિથી મળેલા ગુણો પણ ટળી જાય છે. જેટલા વિદ્વાન હોય તેટલામાં સર્વ પ્રકારના ગુણોજ હોય એવો નિયમ નથી અને જેટલા ભાષાજ્ઞાનમાં અવિદ્વાન હોય તેટલામાં દુર્ગુણે હોય એવો નિયમ નથી. ક્રોધ, માન, માયા અને લોભ આદિ કષાયો જેમ પાતળા પડે છે તેમ તેમ ગુણે ખીલતા જાય છે.
जगत्कर्तृत्त्ववाद चर्चा.
જગત્કતૃત્વવાદી–પ્રભુએ જગતની રચના છોના ઉપગાર માટે બનાવી છે. જીવોની પાસે ધર્મ કરાવી અત્યંત સુખ પામવા માટે બનાવી છે.
જેન-ધર્મ કરાવી અને અનંતસુખ આપવું તે પરોપકાર છે એ તે ઠીક, પરંતુ જે જીવો પાપકૃત્ય કરીને નર્કમાં ગયા તેના ઉપર પ્રભુએ છે ઉપકાર કર્યો ? એ જીવને દુઃખી કરવાથી પ્રભુ શું પરોપકારી ઠરવાને? ના, નહીં કરવાનો.
કર્તવવાદી–એમને નર્કમાંથી કહાડીને સ્વર્ગમાં લઈ જશે. જેન ઠીક; તો તેમને નર્કમાં શા કારણથી જવા દીધા !
કર્તવવાદી–પ્રભુ જે કાંઈ જીવની પાસે પાપ પુણ્ય કરાવે છે તે કાંઈ જીવને આધીન નથી. પ્રભુ તે જે ઇચછે છે તે કરી શકે છે. જેમ બાજીગર લાકડાની પુતળીને ચાહે તેમ નચાવી શકે છે, પરંતુ તેમાંનું પુતળીને કંઈ પણ આધીન નથી.
જૈનજ્યારે જીવને કંઈ આધીન નથી ત્યારે સારા ખોટાનું ફળ પણ જીવને થવું નહીં જોઈએ. જેમ કોઈ સરદારે કોઈને કરને કહે કે તું અમુક કામ કર, પછી નેકર તે કામ કરે ને તેનું પરિણામ સારું અગર ખરાબ થાય તે તે સરદાર નેકરને શું દંડ દેઈ શકે છે? ના; કાંઈ પણ દંડ દે શકતી નથી. તેવી જ રીતે ઈશ્વરની આજ્ઞાથી જ્યારે જીવે પાપ પુણ્ય કર્યો
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
વચનામૃત.
તો તેનું ફળ જીવને થવું જોઈએ નહીં. અને તેથી જીવને ખરાબ ગતિ પણ થવી જોઈએ નહીં. જે પાપપુણ્ય જીવે કર્યો તેનાં ફળ ઈશ્વર ભગવ. નારો થશે અને કદી ઈશ્વરને નિરાંત વળવાની નહીં; અને જીવને ખરાબ ગતિ કદી પણ થવી જોઈએ નહીં.
કર્તવવાદી–જીવે કરેલાં પાપપુણ્યને અનુસાર પ્રભુ છોને દંડ આપે છે તે કારણથી ઈશ્વર અદેષિત કરે છે. જે જેવું કરે તેને તેવું ફળ મળે છે.
જન–આ તમારા કહેવા ઉપરથી જ સંસાર તથા જીવ તેમજ પુણ્ય પા૫ અનાદિ કરે છે. વળી ઈશ્વર કર્તા નથી તે પણ સિદ્ધ થાય છે. વળી જીવને જે કંઈ આ ભવમાં સુખદુઃખ થાય છે તે પૂર્વ જન્મનાં કરેલાં સુકૃત દુષ્કતથી થાય છે, એમ ઉત્તરોત્તર જન્મથકી સુખદુઃખ ભોગવવું થાય છે. એમ કરતાં સંસાર તથા જીવ પુણ્ય, પાપ, બંધ, અને મોક્ષનું અનાદિપણું સિદ્ધ થાય છે. હવે વિચાર કરે કે જગત કર્તા ઈશ્વર કેવી રીતે કરે, વળી કર્મ છે તે ઈશ્વરથી સ્વતંત્ર છે કે પરતંત્ર છે? જે કર્મ સ્વતંત્ર હોય તે જગતકર્તા ઈશ્વર કેમ થાય? અને જે કર્મ પરતંત્ર હેય તે (પરાધીન હોય તે) ઈશ્વરને આ જગતની ઉપાધિ વળગે છે. માટે ઈશ્વર જગત કર્તા નથી અને જગત અનાદિ છે એ વાત સિદ્ધ છે. कर्तृत्ववादी तरफथी पूर्वपक्ष.
હવે અન્ય દર્શનીયએ જેવી રીતે જગતનો કર્તા ઈશ્વર માન્યો છે, તે દેખાડીએ છીએ. જગતનું મૂળ ઉપાદાન કારણ ઈશ્વર છે. એક ઈશ્વર અને બીજી સામગ્રી એ બે પદાર્થ અનાદિ છે. પૃથ્વી, જળ, અગ્નિ, અને વાયુ, આ ચારના પરમાણુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન. આ નવ વસ્તુ નિત્ય છે અને અનાદ્રિ છે. કોઇની પણ બનાવેલી નથી. તે જગતકર્તા નીચે મુજબ સિંહ ઠરે છે.
પતિ . कर्तास्ति कश्चिज्जगतः सचैकः स सर्वगः स स्ववशः स नित्यः । इमा कुडेवाक्रविडम्बनाः स्युः तेषां न येषामनुशासकस्त्वम् ॥
અર્થ:–આ જગત પ્રત્યક્ષાદિ પ્રમાણોથી દેખાય છે. આ ચરાચર જમતને રચનાર કોઈ પણ પુરૂષવિશેષ છે. પૃથ્વી, પર્વત, અને સમુદ્ર કાર્ય રૂપ હોવાથી તેનું કારણ કાંઈ પણ હેવું જોઈએ. કારણ કે જે જે કાર્ય છે તે તે કારણ વિના ઉત્પન્ન થઈ શકતાં નથી. જેમકે ઘટ, પેટ, દંડ, આગ
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૩૨
ગાડી તેમ આ જગત્ કાર્ય દેખાય છે, માટે તેને કારણભૂત ઈશ્વર અવશ્ય માને જોઈએ.
૨. વળી ઈશ્વર છે તે એક છે. જે ઘણા પ્રભુ હોય તો એક કાર્ય કરવામાં સર્વની જુદી જુદી બુદ્ધિ થઈ જાય, ત્યારે કાર્ય ઉત્પન્ન થઈ શકે નહિ. માટે એક ઈશ્વર માનવો જોઈએ. તેથી કોઈ ઈશ્વર પોતાની ઈચ્છાથી ચાર પગવાળાં મનુષ્ય બનાવે, બીજે ઈશ્વર છે પગવાળાં મનુષ્ય બનાવે, ત્રીજે આઠ પગવાળાં મનુષ્ય બનાવે. વળી કોઈ આંખના ઠેકાણે કાન બનાવે, વળી કોઈ કાનના ઠેકાણે આંખ બનાવે, તે એક સરખાં મનુષ્ય બની શકે નહીં માટે એક જ ઈશ્વર હે જોઈએ.
૩. ઈશ્વર સર્વવ્યાપી છે. જે સર્વવ્યાપી ન હોય તો ત્રણ ભુવનને
છાવરેન એકી વખતે શી રીતે બનાવી શકે? એક કાળમાં સર્વને બનાવી શકે નહિ. જેમ કુંભાર જે ઠેકાણે હોય છે તે ઠેકાણે કુંભ બનાવી શકે છે. પરંતુ દેશાવરમાં કુંભ બનાવી શકતો નથી.
૪. તથા ઈશ્વર સર્વજ્ઞ છે. સર્વજ્ઞ ન હોય તે સર્વ કાર્યોનું ઉપાદાન કારણ જાણી શકે નહિ અને ઉપાદાન કારણ જે ન જાણી શકે તે આ વિચિત્ર પ્રકારનું જગત શી રીતે બનાવી શકે ?
૫. ઈશ્વર પિતાને વશ છે. પિતાની ઈચછાથી સર્વને સુખ દુઃખ આપે છે. ઈશ્વર વિના સર્વને સુખ દુઃખ આપવા કોઈ સમર્થ નથી અને જે ઈશ્વરને પરતત્ર માનીએ તો મુખ્ય કર્તા ઈશ્વર ન રહે.
૬. ઈશ્વર નિત્ય છે. જે અનિત્ય હેય તે તેને એટલે ઈશ્વરને બનાવવાવાળો બીજે ઈશ્વર માનવો જોઈએ. વળી તેને બનાવનાર બીજો એમ માનતાં અનવરથા દૂષણ આવે, માટે ઈશ્વર નિત્ય કહીએ છીએ.
जैनी तरफथी उत्तर पक्षः जगत् कर्तृत्ववाद खंडन.
તેન–પ્રથમ અનુમાન તમેએ કર્યું તે ખોટું છે. આ અનુમાનથી શર ગ્રહણ થતું નથી. વળી તમે કહે કે ઈશ્વર જગતકર્તા શરીરવાળા છે કે શરીરરહિત છે? વળી તમો કહે કે અમારી પેઠે શરીરવાળો છે કે પિશાચાદિની પેઠે અદશ્ય શરીરી છે? પ્રથમ પક્ષ માનશે તે પ્રત્યક્ષ બાધ આવે છે. બીજો પક્ષ માનશે તો ઈશ્વર દેખાતો નથી, તે ઈશ્વરના માહાથી કે અમારા કમનશીબથી? હવે પ્રથમ પક્ષ માનશો કે ઈશ્વરના માહાસ્યથી ઈશ્વર દેખાતો નથી તો તેમાં કોઈ પણ પ્રમાણ નથી. બીજા પક્ષમાં સદેહની નિવૃત્તિ નહિ થાય. કેમકે ઈશ્વર છે કે નહિ એ સંશય રહ્યા કરશે. વળી
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
વચનામૃત.
ઈશ્વરને શરીરરહિત માનશે! તે કાઇ પણ કર્મ
તેનાથી
કરવાને સમર્થ નહિ થાય. જેમ આકાશ અશરીરી હાવાને લીધે જેમ કાંઈ પણ કાર્ય થતું નથી તેમ ઈશ્વરથી પણ થવાનું નથી. આજા નચ, વ્યાજ અને આયિ છે તેા તે અત્તો છે, તેમ ઈશ્વર પણ અર્તા છે. વળી તમે ઈશ્વરને એક માના છે તે પણ ખાટું છે. એક મધપૂડા બનાવવામાં સર્વ માખી એક મતે થઇ મધપૂડા બનાવે છે તેા ઈશ્વર પરમાત્મા, નિર્વિકાર, નિરૂપાધિક, જ્યાતિઃ સ્વરૂપાને કેમ એકમત નહિ થાય! સર્વ પરમાત્માને એક મત થવામાં કાંઇ પણ બાધ દેખાતા નથી. કારણ કે સર્વ સર્વજ્ઞ છે. શું તમા ઈશ્વરાને કીડા કીડી કરતાં પણ અજ્ઞાની ધારા છે કે જેથી તેમના એક મત થતા નથી ! પૂર્વ પક્ષ—ઘણી માખીઓ ભેગી થઇ એક મધપૂડા બનાવે છે તે પણ શ્વરના વ્યાપારથી મધપૂડા અને છે.
ઉત્તર પક્ષ—ત્યારે તે ખાવું, પીવું, ચેરી, પરસ્ત્રીગમન કરવું, જૂઠું એલવું, અને હિંસા કરવી, પ્રત્યાદિક સર્વે કામ ઈશ્વરના વ્યાપારથી બને છે એમ માનવું જોઈએ અને સર્વ જીવ અકર્તા સિદ્ધ થશે ત્યારે પુણ્ય પાપનું મૂળ કાને થવાનું ?
પૂર્વ પક્ષ—કુંભાર, લુહાર અને ચાર ઇત્યાદિ સર્વે સ્વતંત્રતાથી (સ્વાધિનતાથી ! પોતપેાતાનું કાર્ય કરે છે.
ઉત્તર પક્ષ—ત્યારે બિચારી માખીઓએ શું અપરાધ કર્યો કે તેને સ્વાધીનપણું કહેતા નથી ? વળી અનંત ઈશ્વર માનવામાં આવે તે એક જગત્ અનાવવામાં વિવાદ થઇ જાય, તો તે વિવાદને કાણુ દૂર કરે ? વળી એક ઈશ્વરને દેખી બીજો ઈશ્વર અદેખાઇ કરે કે તું મારા તુલ્ય કેમ છે? આ તમારૂં માનવું પણુ અજ્ઞાન છે. કેમકે ઈશ્વર કે સિદ્ધ મુદ્દે પરમાત્મા સર્વે સર્વજ્ઞ છે. તે સર્વનનું જ્ઞાન એક સરખું થયું અને તેથી એક સરખુ જ્ઞાન થવું જોઇએ. વળી ઈશ્વરા ( પરમાત્મા) પવિત્ર છે. અદેખાઇ દ્વેષ રહિત છે, તેથી તેમને ઝધડા સભવતા નથી. જે ઝધડા કરે તેનામાં ઈશ્વરપણું હાય નહિ. માટે ઈશ્વર અનંત માનવામાં કોઇ પણ પ્રકારનું દૂષણ નથી. સર્વે જીવા કર્યથકી રહિત થાય છે, ત્યારે પરમાત્મપદ પામે છે અને અક્રિય થાય છે. પાછા અહીં આવતા નથી. માટે પરમાત્માએ કે જે અક્રિય છે તેને જગત્ બનાવવાનું કાઇ પણ કારણુ નથી.
૩. તમાએ કહ્યું કે ઇશ્વર સર્વવ્યાપજ છે તે પણ યુક્તિયુક્ત નથી. અમે પૂછીએ છીએ કે રૃશ્વર સર્વવ્યાપ જ્ઞાનથી છે કે ને શરીરથી સર્વવ્યાપક ઈશ્વર માના તેા સર્વ જગાએ
શરીરથી છે ? ઈશ્વરનું શરીર
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૩૫
સમાઈ ગયું. બીજા પદાર્થોને રહેવા માટે જગ્યા પણ મળવાની નહિ, માટે ઈશ્વર શરીરે કરી સર્વવ્યાપક ઠરતું નથી. જ્ઞાને કરી સર્વવ્યાપક માનશે તે સિદ્ધ સાધ્ય નથી. વેદોમાં પણ શરીરવાળો માને છે. સનાતન વેદધર્મ વાળા વેદના આધારે ઈશ્વરને સાકાર માને છે.
૪. તમારે માને ઈશ્વર સર્વશ પણ કરતો નથી, કેમકે જે સર્વજ્ઞ હોત તો જગતકર્તાનું ખંડન કરવાવાળા એમણે કેમ ઉત્પન્ન કર્યા વળી કહેશો કે જન્માંતરમાં ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મના અનુસારથી ફળ આપે છે, તે ઈશ્વર સ્વતંત્ર સ્વાધીન કરતો નથી. કેમકે કર્મ વિના ઈશ્વર ફળ આપવાને સમર્થ નથી. ત્યારે ઈશ્વરને આધીન કાંઈ પણ રહ્યું નહિ.
જેવાં કર્મ કર્યો હશે તેવાં ફળ મળશે. વળી એકાંતથકી ઈશ્વર જગતકર્તા નિત્ય માનશે તો તે નવાં નવાં જગત રચ્યા કરશે. કારણ કે જગતને રચવાને સ્વભાવ ઈશ્વરમાં નિત્ય છે. વળી કહેશે કે જગતને બનાવવાને સ્વભાવ ઈશ્વરમાં નથી ત્યારે તો કોઈ પણ વખત જગતને ઈશ્વર રચી શકે નહિ. વળી ને રચવાને સ્વભાવ એકાંત નિત્ય માનશે તો સર્વદા છ ઉત્પન્ન થયા કરશે, કદી પણ નાશ પામશે નહિ. વળી તમે ઈશ્વરમાં જગત રચવાની તથા નાશ કરવાની એમ બે શક્તિ માનશે તો તે પણ ખોટું ઠરે છે. કારણ કે ઉત્પત્તિ અને નાશ કરનારી પરસ્પર વિરૂદ્ધ શક્તિ કોઈ પણ વખત એક ઠેકાણે રહી શકશે નહિ. જે કાળમાં જગત રચવા માંડશે તેજ કાળમાં નાશ કરનારી શક્તિ નાશ કરી નાખશે. એમ
જ્યારે પરસ્પર બે શક્તિઓને વિરોધ થયો ત્યારે જગત્ બનશે પણ નહિ, અને તેને નાશ પણ થશે નહિ. ત્યારે અમારા મત સિદ્ધ ઠરશે. અમારા મત પ્રમાણે સમજવાનું કે આ જગત કોઈએ બનાવ્યું નથી. આ જગતને કદી પણ પ્રલય થવાનું નથી અને આ જગત અનાદિ અનંત છે તે સિદ્ધ કર્યું. આ પ્રમાણે વિચારતાં જગતનો કર્તા ઈશ્વર સિદ્ધ કરતા નથી. વળી હે કર્તવાદી ! તે જે કહ્યું કે ઈશ્વર સ્વર છે; આ વાત પણ તમારી માનવી ખોટી ઠરે છે. જ્યારે જગત કર્તા ઈશ્વરે જગત બનાવ્યું, છોને બનાવ્યા, તો તેની વારંવાર ચિંતામાં રહેવાની અને તેને દુનિયામાં આવવું પડે સેવક લોકની ભક્તિથી અહીં આવવું પડે, વળી કર્મ પ્રમાણે ફળ આપવું જોઈએ, એ વિગેરેની ખટપટમાં ગુંથાયાથી શું વેરા ઈશ્વર કહેવાશે? કદિ પણ કહેવાશે નહિ. માટે જો ઈશ્વરને જગત કર્તા તરીકે માનશે તો કદાપિ યવ થશે નહિ. વળી તે મતવાદી ! ઈશ્વર નિત્ય છે એમ જે કહીશ તો ઈશ્વર થકી બનેલું ઉપાદાન જે જગત તે પણ નિત્ય રહેવું
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
જોઈએ અને જે કદાપિ કાળે મરવા નહીં જોઈએ. પણ જો મૃત્યુ પામે છે માટે ઈશ્વરને અનિત્યપત્તિ દૂષણ લાગુ પડશે. દષ્ટાંત. જેમકે લાલ તંતુ હોય તો તેનું બનેલું વસ્ત્ર પણ લાલ થવું જોઈએ. જે કાળા તંતુ હોય તો તેને બનેલો પટ પણ કાળો થાય છે. તેવી રીતે ઈશ્વર જે નિત્ય હોય તે જગત પણ નિત્ય હોવું જોઈએ એ દૂષણ આવે છે; અને જે ઈશ્વરને અનિત્ય માનશે તો અનિત્ય ઈશ્વર કાર્યરૂપે થયો તે તેને બનાવનાર પણ બીજે ઈશ્વર એમ અવસ્થા ફૂષો વધુ પ્રહાર તમારા મસ્તક ઉપર પડે છે, એમ છએ પક્ષ ખોટા ઠરે છે. પ્રીતિ, મુસલમાન, વગેરે બીજા લોકો પણ જગત કર્તા સિદ્ધ કરવાને જેટલી યુક્તિઓ કરે છે તેટલી આકાશના ફુલની પેઠે ખોટી ઠરે છે. માટે જીવને બનાવનાર કોઈ નથી એમ માનવું તે સત્ય છે. જેમ ખાણુમાં રજ અને કનક અનાદિ કાળથી સંબંધ યુક્ત છે, તેમ આત્મા અને કર્મને અનાદિકાળને સંબંધ છે, આત્મા અને કર્મને સંગ સંબંધ છે. સંયોગ સંબંધ અનિત્ય છે માટે કઈ કાળે તે બે વસ્તુઓ એક એકથી જુદી થઈ શકે છે. આત્મા કર્મથી જુદો થતાં પરમાત્મપદ (મહા પદ) પામે છે અને પછી તેને જન્મ મરણ કરવાં પડતાં નથી અને પાછું અહીં આવવું પડતું નથી. જે કર્મ નહિ માનીએ તો કોઈ રાજા, કોઈ રંક, કોઈ સુખી, અને કોઈ દુ:ખી દેખાય છે તેનું શું કારણ? તે કર્મવિના બીજું કહેવાતું નથી. જે કર્મ નહિ માને તે સર્વ જીવ એક સરખા હોવા જોઈએ. સરખા હોય તો સર્વ સુખી જ હોવા જોઈએ. વળી તમે કહેશો કે આ દુનિયાને ઈશ્વરે પેદા કરી તે ૧૧ પક્ષથી પણ ખરી ઠરતી નથી. તે નીચે પ્રમાણેઃ
૧. આ દુનિયા ઉત્પન્ન થવાનું કારણ શું છે ? ૨. દુનિયા ઉત્પન્ન કરનાર રૂપી છે કે અરૂપી છે? ૩. દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર નિત્ય છે કે અનિય છે ? ૪. દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ? ૫. દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર પ્રત્યક્ષ દેખાતો નથી તેનું શું કારણ? ૬. દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર કયે ઠેકાણે રહે છે ? ૭. આ દુનિયાને ઈશ્વરે દિવસે બનાવી કે રાત્રીમાં ૮. આ દુનિયા ઉત્પન્ન થયા પહેલાં જ કયે ઠેકાણે હતા ?
૮. આ દુનિયામાં છવો કે પશુરૂપે, પખીરૂપે, મનુષ્યરૂપે, સ્ત્રીરૂપે, અને કોઈ જળચરરૂપે એમ જુદા જુદા આકારવાળા દેખાય છે પણ એક સરખા દેખાતા નથી તેનું શું કારણ?
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- વચનામૃત.
૨૩૭
www
૧૦. આ દુનિયાને ઈશ્વરે એકકાલાવડેદન ઉત્પન્ન કરી કે કેમ? ૧૧- દુનિયા બનાવનાર ઈશ્વર દયાળુ છે કે કેમ ?
પક્ષપો –દુનિયા ઉત્પન્ન કરવાનું કારણ શું છે? તેના જવાબમાં તમે કહેશે કે-ઈશ્વરે સર્વ જીવોને સુખી કરવા દુનિયા ઉત્પન્ન કરી તે પણ તમારાથી કહેવાશે નહિ, કારણકે પહેલાં ત્યારે શું જો દુઃખી હતા ?
જ્યારે દુઃખી હતા ત્યારે તે દુઃખ તેમને કયાંથી વળગ્યું ? અને તે દુઃખ વળગવાનું શું કારણ તે કહેવું જોઈએ. તો તે કર્મ વિના બીજું કંઈ કહેવાશે નહિ, અને જ્યારે કર્મ માનશે ત્યારે કર્મ પણ જીવની સાથે દુનિયા ઉત્પન્ન કર્યા પહેલાંનું ઠર્યું તેથી કર્મ છવની સંગત છે એમ નક્કી કર્યું. અને દુનિયા પહેલાં જીવ અને કર્મ બે વસ્તુઓ સિદ્ધ કરી. ત્યારે બીજું શું ઈશ્વરે બનાવ્યું તે દેખાતું નથી. વળી જ્યારે જીવની સાથે કર્મ છે ત્યારે તેમાં પહેલું કર્મ કે જીવ તે પ્રશ્ન ઉત્પન્ન થશે, ત્યારે પહેલો જીવ યા કર્મ એમાંનું કોઈ પણ કહી શકાશે નહિ. અલબત બન્ને સાથે છે એમજ કહી શકાશે. જેમ સૂર્ય અને સૂર્યને પ્રકાશ, જેમ કુકડી અને કુકડીનું બચ્ચું, જેમ રાત્રિ અને દિવસ, જેમ બીજ અને વૃક્ષ, તેમાં પહેલું કોણ છે તે જેમ કહી શકાતું નથી તેમ પહેલું કર્મ યા જીવ કહી શકાય નહિ. જીવ અને કર્મ ઘણું કાળથી સંયોગી છે. તે કાળની આદિ પણ મળી શકવાની નથી, માટે અનાદિ કાળથી છવ અને કર્મને સંયોગ છે એમ સિદ્ધ થયું. ત્યારે કર્મના સંયોગથી છવ દુઃખી થાય છે માટે કર્મ પણ એક પદાર્થ છે તે સિદ્ધ કર્યું. કર્મ જુદા જુદા પ્રકારનાં સુખ દુખ કરે છે માટે જીવ અને કર્મ જે અજીવ રૂપે છે તે, એમ જીવતત્વ અને અજીવતત્ત્વ બે વસ્તુઓ અનાદિ કાળથી સિદ્ધ કરી. વળી ઈશ્વરને દયા આવી તેથી દુનિયાની (સૃષ્ટિની) ઉત્પત્તિ કરી, લેકોને સુખી કરવા એવી ઈચ્છા થઈ તે પણ ઇચ્છા બેટીજ છે. કારણ કે ઈશ્વરમાં જે શક્તિ હેત તો દુનિયા ઉત્પન્ન કર્યા વિના દુઃખનો નાશ કરી શકત. જેને આખી દુનિયા ઉત્પન્ન કરવાની શક્તિ હતી તેને દુનિયા ઉત્પન્ન કર્યા વિના દુઃખ કાપવાની શક્તિ નહતી કે શું? જે કદાપિ શક્તિ નહોતી એમ કહેશો તે દુનિયા પણ તેનાથી ઉત્પન્ન થઈ તે વાત ખોટી છે અને તેનાથી જીવોનાં દુઃખ દૂર થવાનાં નથી તે તેને આ પ્રયાસ લે અજ્ઞાન યુક્ત કર્યો. વળી દુઃખ છે તે રૂપી છે કે અરૂપી ? નિત્ય છે કે અનિત્ય છે? સ્વતંત્ર છે કે પરતંત્ર છે ? આ જગતમાં દુઃખ કોણે ઉત્પન્ન કર્યું ? કહેશો કે ઈશ્વરે દુખ દુનીયામાં ઉત્પન્ન કર્યું, તે તેને માલુમ નહોતી કે છ બિચારા દુખી થશે.
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
વચનામૃત.
આથી જણાય છે કે ઈશ્વર સર્વ જ્ઞાની નથી. વળી દુઃખને ઈશ્વરે ઉત્પન્ન કર્યું નથી એમ કહેશો તે દુઃખ સ્વતંત્ર કર્યું. જે uિ- - તેવું દુ:ખ પણ સ્વતંત્ર ઠર્યું. ત્યારે દુઃખનો બનાવનાર કોઈ કહેવાશે નહિ અને તે ઈશ્વરથી કદાપિ દૂર થશે નહિ. તે ફેર દુઃખ હર્તા ઈશ્વર છે એમ કહેવું તે એક જુઠું ઓઠું ઠર્યું. ઈશ્વર સર્વના દુઃખ હરણ કરે છે એમાં કંઇ પ્રત્યક્ષ પ્રમાણુ દેખાતું નથી. કારણ કે દુઃખોને જે ઈશ્વર હરણ કરતે હેત તો આવા બારિક સમયમાં હજારો લેકે રોગથી, અને દુષ્કાળથી દુઃખી થાય છે તેનું દુઃખ કેમ લઈ શકતો નથી ? માટે દુઃખને હરણ કરવાની શક્તિ ઈશ્વરમાં નથી એમ સિદ્ધ કર્યું. જે દુઃખને હરણું કરવાની શક્તિ તેનામાં નથી તે જગત બનાવવાની શક્તિ છે એમ શાથી કહેવાય ? તેનામાં દુનિયા ઉત્પન્ન કરવાની શક્તિ નથી એમ સિદ્ધ કર્યું. વળી અમો પૂછીએ છીએ કે દુનિયાને બનાવનાર ઈશ્વર છે એમાં પ્રત્યક્ષ પ્રમાણુ તો બીલકુલ છે નહિ અને ઈચ્છા વિના કોઈ પણ કામ બની શકતું નથી તે ઈચ્છા ઈશ્વરને સિદ્ધ કરી. ઈચ્છા છે તે કર્મ છે એમ સિદ્ધ કર્યું. જે કર્મસહિત હોય તે પરમાત્મા–ઈશ્વર કહેવાય નહિ. એમ અનેક દૂષણે પ્રાપ્ત થાય છે. માટે ઈશ્વરને દુનિયા ઉત્પન્ન કરવાનું કંઈ કારણ નથી. ઈશ્વર કે જે સિદ્ધ બુદ્ધ પરમાત્મા કર્મ રહિત થયા, તેને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. તેવા થવાને ઉધમ કરે એ સત્ય વાત છે. તેમણે જેવી રીતે કમને દૂર કર્યા તેવી રીતે તમે કર્મને દૂર કરે. એજ તેમને અરિહંત અવસ્થાને ઉપદેશ હતું. રાગદંગ રહિત અરિહંત ભગવાન હતા. તેમણે કેવળજ્ઞાનથી જે તત્ત્વ કથન કરેલાં છે તે સત્ય છે. એમને જૂ હું બેલવાનું કોઈ કારણ નહેતું, માટે તેમને કથન કરેલ જેને મત સત્ય છે, એમ માનવું તે સત્ય છે. તેમ માનવાથી આત્મા પરમાત્મપદ પામશે.
પક્ષ વી –દુનિયા (સૃષ્ટિ) ઉત્પન્ન કરનાર ઈશ્વર રૂપી છે કે અરૂપી છે? દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર જે રૂપી હોય તે તે દેખાવે જોઈએ અને જે અરૂપી હોય તો તેનાથી આખું જગત ઉત્પન્ન થઈ શકે કે કેમ ? જેમકે આકાશ અરૂપી છે તો કોઈ વસ્તુને બનાવી શકતું નથી તેમ અરૂપી ઈશ્વર પણ કોઈ વસ્તુને બનાવી શકવાને નથી, તેથી અરૂપી પણ ઈશ્વર કહી શકાતો નથી. રૂપી હોય તો એક કાલાવડેદન બનાવી શકવાને સમર્થ નથી. વળી કદાપિ રૂપી ઈશ્વરને માનશો અને તેણે જે દુનિયા બનાવી, તો તે દુનિયામાં રહેનારા પર્વત, સમુદ્ર, અને નદીઓ, વિગેરે દુનિયા ઉત્પન્ન કર્યા પહેલાં કયે ઠેકાણે રહ્યાં હતાં? ઈશ્વર હાથમાં ઝાલી
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૨૩૮
રહ્યા હતા કે શું ? અને તે પહેલાના સમુદ્રા, પર્વતા હતા એમ કદાચ તમા કહેશે। તે પ્રાણિઓ પશુ તે પહેલાનાં હતાં એમ કહેવામાં શા ખાધ આવે છે વળા પ્રાણી, પર્વત, સમુદ્ર, અને દુનિયા આદિ પદાર્થો પહેલાં સિદ્ધ હા, તેા તેજ દુનિયા થઇ તે નવું શું બનાવ્યું. વળી રૂપી ઈશ્વર પણ કહી શકાતા નથી, કેમકે રૂપી હેાય તે તે રૂધિર, માંસ, લેાહીથી બનેલા હાય છે. તેા તે ઈશ્વરને પશુ રૂધિર, માંસ લેાહી કહેવું જોઇએ. તે તે ખાતે પણ હાવા જોઇએ અને તેમ હોય તેા તે શું ખાય છે તે બતાવેા. કદાપિ દેવતાની પેઠે શરીરધારી કહેશેા તા કવિના શરીર હાય નહિ, ત્યારે તે કર્મના અનુસારે સુખ દુઃખ ભેાક્તા થયા તેથી પણ ઈશ્વર સિદ્ધ ઠરતા નથી. વળી અમે જગત્ બનાવનાર નથી એમ ઇશ્વરને માનીએ છીએ, તે તે કેમ સમજાવવા આવતા નથી. જો તે પ્રત્યક્ષ આવી અમને સમજાવશે તે અમે પણ તેમના ભક્ત બની જશું, પણ નિરાકાર ઇશ્વર કદી દેખાવાના નથી. કેટલાક ભાળા લોકો કહે છે કે અમને પરમેશ્વર દેખાય છે તે તે ખાટું છે, કારણકે કોઇ દેવ યા યંતર દેખાતા હશે. તેથી મુગ્ધ જીવા એમ માને કે અમને પ્રભુ મળ્યા પણ તે ખાટું છે. એ પ્રમાણે વિચારતાં ઇશ્વર રૂપી પણ કહી શકાતા નથો તેમ અરૂપી પણ કહી શકાતા નથી અને જગત્ કર્તાપણુ સિદ્ધ હરતા નથી.
પક્ષ મિત્રો દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર નિત્ય છે કે અનિત્ય છે? દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર જો નિત્ય માનીએ તે ઈશ્વરરૂપ ઉપાદાન કારણથી બનેલી દુનિયા રહેવી જોઇએ પણ પૃથ્વી, પર્વત, સમુદ્ર, અને પ્રાણી વગેરે સર્વને નાશ થતે દેખવામાં આવે છે પણ એકરૂપે વસ્તુ ભાસતી નથી. નિત્યનું લક્ષણ એ છે કે ત્રણ કાળ જેની એક અવસ્થા રહે. વળી એ ઈશ્વરને અનિત્ય માનીએ તા અનિત્ય જે ઈશ્વર તે કાર્યરૂપે થયા એ માટું દૂષણ આવે છે; વારંવાર જૂદા જૂદા શ્વિર થવાના અને તેની બનાવેલી દુનિયાના પણ વારંવાર નાશ થવાને; ત્યારે કાની ભક્તિ કરવી અને કોનું ધ્યાન કરવું કે જેથી આહિત થાય તે કહી શકાશે નહિ એમ નિત્ય અને અનિત્ય એ બે વિકલ્પાથી પણ ઈશ્વર સિદ્ધ ઠરતા નથી.
પક્ષ ચોથો—દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર જો સર્વજ્ઞ હોય તેા તેના પેદા કરેલા પ્રાણીઓ તેના ભતા વગેરે સર્વે સર્વજ્ઞ હાવા જોઇએ. જેમ કાગડાથી ઉત્પન્ન થયેલા કાગડાએ કાગડાના જેવી ચેષ્ટા કરનારા વર્ણવાળા હોય છે તેમ તેમના ઉત્પન્ન કરેલા મનુષ્યાદિને પણ તેમના જેવું સર્વજ્ઞપણું મળવું જોઇએ. પણ
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
વચનામૃત.
તેમ કાંઈ છે નહિ. અર્થાત સર્વાપણું પિતાનામાં હોય ત્યારે બીજાઓને આપી શકે; એમ અનુમાન થતાં સર્વાપણું તેમનામાં નથી એમ સિદ્ધ થાય છે. વળી કદાપિ તમે કહેશે કે તે સર્વજ્ઞ હતો, પણ પોતાના જેવા બીજાએને જ્ઞાન આપી કરવા નહિં, એવું તેમનું ધારવું હોય તે તેમ કરતાં તે કપટી ઠરશે અને પોતે જ પૂજ્ય બનવું એવી અભિલાષા રાખી બીજાઓની પાસે ભક્તિ કરાવવી, એવી ઇછાવાળા ઇશ્વર પિતાના સમાન બીજાઓને કદી કરી શકવાનો નથી અને તેમના જેટલું જ્ઞાન પણ મળી શકવાનું નથી. જગતકર્તારૂપ સર્વજ્ઞ જે ઇશ્વર હોય તો બીજાઓને પણ સર્વ કરી શકે છે. જેમ ઇયળ ભમરીને સંગ કરી સંપૂર્ણ ભમરીપણું પામે છે તેમ સર્વ છ સર્વજ્ઞ થઈ શકે પણ સર્વજ્ઞ હોય તો કરી શકે. અસર્વજ્ઞ હેાય તે શી રીતે કરી શકે ? અસર્વજ્ઞ ઈશ્વર કહેશો તો વદતો વિધાત દોષ આવશે. માટે તે પણ કહી શકાય એમ નથી.
પક્ષ પવનો–દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર પ્રત્યક્ષ દેખાતો નથી તેનું શું કારણ? જવાબમાં કહેશે કે દુનિયા ન્યાયયુક્ત ચાલતી નથી માટે દેખાતો નથી, તે અમે કહીએ છીએ કે દુનિયા ન્યાયયુક્ત ચાલે ત્યારે ઈશ્વર દેખાય તેમાં ઈશ્વરે શું નવાઈ કરી ? જ્યારે જ્યારે અન્યાયના રસ્તે દુનિયા ચાલતી હોય ત્યારે તેને સમજાવે. પ્રત્યક્ષ થઈ કહે તો આટલો બધો દુનિયામાં અન્યાય થાય છે તે કેમ રહે? જેમ કોઈ ચોર ચોરી કરે છે ત્યારે તેને રાજ બોલાવી સજા કરી શિખામણ આપે તે બીજીવાર ચોરી થતી અટકે. તેમ જે દુનિયાને બનાવનાર ઈશ્વર દેખાય તે ઈશ્વરને જે લોકો નથી માનતા તે પણ ઈશ્વરને માને અને દુનિયાના સર્વ મનુષ્યો કે ઈશ્વર કે જે દુનિયા બનાવે છે તેના ભક્ત બની જાય.
કર્તવવાદી–ઈશ્વરના સર્વ ભકત બની જાઓ યા નહિ બની જાઓ તેની ઈશ્વરને કંઈ પણ દરકાર નથી તો પછી તેને અહિં આવવાની શી
જન–વાહરે વાહ. ત્યારે દુનિયા બનાવવાનું શું પ્રયોજન ઈશ્વરને છે. દુનિયા ઉત્પન્ન થાઓ વા ન થાઓ તેની ઈશ્વરને શી દરકાર છે તે બતાવો.
કવવાદી–મહેરબાન. જરા વિચારો તો ખરા. મારે કહેવું કંઈ મારા ઘરનું નથી પણ શાસ્ત્રનું છે. જેનો જેવો સ્વભાવ હોય તેમ તે કર્યો કરે. ઈશ્વરમાં દુનિયા ઉત્પન્ન કરવાને સ્વભાવ છે તેથી કરે છે. તેમાં તમને કેમ સમજણ પડતી નથી.
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
ર૪૧
જૈન~મારા મિત્ર. તમારૂં કહેવું તમારા ધરના શાસ્ત્રનું હાય કે પરમેશ્વરના ધરના શાસ્ત્રનું હાય પણ જેમાં યુક્તિસર કથન હાય અને અનુ. ભવમાં વાત આવતી હાય તે! તે વાત પ્રમાણુ છે. તમાએ કહ્યું કે ઇશ્વરને દુનિયાં રચવાને સ્વભાવ છે તેથી દુનિયા બનાવ્યા કરે છે. તેના પ્રત્યુત્તરમાં અમે કહીએ છીએ કે ઈશ્વરના સ્વભાવનિત્ય છે કે અનિત્ય છે. જો શ્વિ રા સ્વભાવ નિત્ય હોય તેા તે સદાકાળ નવી નવી હુજારા દુનિયા બનાવવાને, અને કદાપિ કાળે તે થકી નિવૃત્તિ પામશે નહિ અને ઈશ્વરના સ્વભાવ જો અનિત્ય માનશેા તે તે થકી ઉત્પન્ન થયેલી દુનિયાનેા પણ નાશ થવાને અને અનિત્ય સ્વભાવ કાર્ય રૂપે થયા તે તે સ્વભાવને બનાવનાર પણ બીજો કાઇ ઠર્યાં. ત્યારે ઈશ્વરના સ્વભાવથી આ દુનિયા ઉત્પન્ન થાય છે, આ વચન મંડૂકજટાવત્ ખાટું ઠર્યું. વળી અમે તમને પૂછીએ છીએ કે ઈશ્વરના સ્વભાવ જ્ઞાનમય છેકે અજ્ઞાનમય છે. જો ઈશ્વરના સ્વભાવ જ્ઞાનમય હાય તા તે થકી બનેલી દુનિયા જ્ઞાનમય હોવી જોઇએ પણ તેમ દેખાતું નથી. વળી ઈશ્વરને સ્વભાવ અજ્ઞાનમય છે એમ તેા તમારાથી કહી શકાશે નહિ માટે ઈશ્વરનામાં દુનિયા બનાવવાના સ્વભાવ છે એમ કહેવું તે અસિદ્ધ ઠર્યું. વળી અમેા પૂછીએ છીએ કે ઈશ્વરના સ્વભાવ ઇશ્વર ચકી ભિન્ન છે અભિન્ન છે, જડ છે કે ચેતન છે, તેમાંનું તમારાથી કાંઇ પણ કહેવાશે નહિ. કહેશેા તે ઉપર્યુક્ત રીતિ મુજબ દૂષણુ આવી ખડાં થશે. વળી ઈશ્વરના સ્વભાવ દુનિયા બનાવવાના નથી એમ કેમ નહીં કહેવાય ? માટે ઈશ્વર દુનિયાને બનાવતા નથી એ વાત સિદ્ધ છે.
પક્ષ છઠ્ઠો—દુનિયા ઉત્પન્ન કરનાર રિ કયે ઠેકાણે રહે છે? કર્ત્તત્ત્વવાદી—આપણે જ્યાં દેખીએ ત્યાં ઈશ્વર છે. સર્વે ઠેકાણે ઈશ્વર રહે છે.
જૈન~વાહ વાહ ! તમારા ઈશ્વરની બૈરી અવસ્થા આવ્યા વિના રહેવાની નથી. કારણ કે સર્વે ઠેકાણે જો ઇશ્વર રહે છે એમ માનીએ તા અશુચિમાં પણ શ્વર, પાણીમાં પણ ઈશ્વર, સ્ત્રીમાં પણ ઈશ્વર, ત્યારે આખું જગત ઈશ્વરમય થઇ ગયું ત્યારે સ્ત્રી, પુત્ર, પુત્રી, વિષ્ટા, મળ, થુંક, પેશાબ, ચારી, જારી, દંડ, પટ, ઘટ, ચક્ર, કુતરાં, ખીલાડાં, અને સર્પ, ઇત્યાદિ સર્વ વસ્તુ ઈશ્વર બની ગઇ. ત્યારે ઈશ્વર ચંડાળ રૂપ થયેા અથવા સર્વ રૂપ થયા તા એવું ઈશ્વરપદ પામવાને માટે ક્રાણુ પ્રયત્ન કરે ? માટે ઈશ્વર ક્યાં રહે છે તે તમારાથી કદી કહેવાશે નહિ.
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
વચનામૃત,
પય તો આ દુનિયા ઈશ્વરે દિવસે ઉત્પન્ન કરી કે રાત્રે જુઓ ચંદ્ર અને સૂર્ય થકી રાત્રિ અને દિવસ એવો વ્યવહાર થઈ શકે છે. જે ચંદ્ર અને સૂર્ય ન હોત તો દિવસ અને રાત્રિ એવો વ્યવહાર થઈ શકે નહિ. હવે ચંદ્ર અને સૂર્યને બનાવનાર જે પ્રભુ મનાય તે રાત્રિ દિવસ જગત બનાવ્યા પહેલાં સિદ્ધ થશે નહિ. ત્યારે જગત દિવસે તેમ રાત્રે પણ બનાવ્યું સિદ્ધ થતું નથી. ત્યારે અનુક્રમે વિચારી જોતાં આ જગત અનાદિ કાળનું છે જ એમ સિદ્ધ થાય છે પણ તેની આદિ નથી માટે તેને બનાવ. નાર પ્રભુ માનો તે જૂઠું ઠરે છે.
શ –આ દુનિયા ઉત્પન્ન થયા પહેલાં છો કયે ઠેકાણે હતા ? કર્તવવાદી–પ્રભુની પાસે હતા.
જેન–તે પિતાની પાસે કયે ઠેકાણે રાખતા હતા. હું પોતાના પેટમાં રાખતા અગર કોઈ પેટીમાં રાખતા હતા. વળી આ જગત ઉત્પન્ન થયા પહેલાંના જ પવિત્ર હતા કે અપવિત્ર હતા. જે પવિત્ર હતા તે ફેર આ દુનિયા શા કારણથી બનાવી અને જે અપવિત્ર હતા તો તે શા કારણથી અપવિત્ર હતા તે બતાવવું જોઈએ. વળી અપવિત્ર એ શું છે તે જણાવવું જોઈએ. કદાપિ તમે કહેશે કે કમથકી અપવિત્ર હતા તે તે કર્મ ક્યારે કર્યો અને દુનિયા વિના કયે ઠેકાણે રહી કર્મ કયાં આ ઉપરથી જણાય છે કે પહેલાં દુનિયા હતી એમ માન્યા વિના છૂટકો થવાનો નથી. ઈશ્વર જીવોને ઉત્પન્ન કદી કરી શકતો નથી. ઈશ્વર જેમ અનાદિ કાળનો છે તેમ છ પણ અનાદિ કાળના છે. ઈશ્વર અનાદિથી છે અને જીવો નથી તેમ માનવામાં કંઈ પ્રમાણુ નથી. માટે અનાદિ કાળથી આ સંસારમાં કર્મના યોગે ભમ્યા કરે છે. જે જીવને કર્મને સંબંધ તૂટયો તે જીવ પરમાત્મપદ પામ્યા. સર્વ જીવો પરમાત્મપદ (ઈશ્વર) થવાને શક્તિમાન છે.
पक्ष नवमो.
જૈનઆ દુનિયામાં કઈ છે સ્ત્રીરૂપે, કઈ પુરૂષરૂપે, કે પશુ પંખી રૂપે ઉત્પન્ન થાય છે, તેનું શું કારણ ?
કર્તવવાદી–જેવી પ્રભુની ઇચ્છા તેવા જીવોને બનાવે છે.
જેન–મહેરબાન વિચાર તો કરો એમ કેમ હોય. દરેક વસ્તુને સ્વીકાર ત્યાગ બુદ્ધિપૂર્વક હોવું જોઈએ. એક ઈચ્છા શબ્દ કહે, એટલે તેમાં સઘળું સમાયું એ શી રીતે વાસ્તવિક ગણાશે. ઈચ્છાનુસાર બનાવવું ત્યારે ન્યાય અન્યાય કંઈ જ નહિ ને? વારું એ તો ઠીક, પણ પુરૂષ કરતાં સ્ત્રીમાં કોઈ પણ બાબતની જૂનાધિકતા તમારા સમજવા કે દેખવામાં આવે છે ?
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૪૩
અને આવે છે તે એકને કંઇક ઠીક અને એકને અઠીક, સ્વામી સેવક ભાવપણું બક્ષી પ્રભુએ અન્યાય કર્યા કેમ નાઉં કહેવાય? જરૂર એમજ ગણાય. ઈશ્વરની ઇચ્છા કાંઇ કામ આવતી નથી. અને હાચજ શાની ? સ્ત્રીના કરતાં પુરૂષ પ્રધાન ગણાય છે. તે સર્વ કર્માનુસારે થાય છે. જીવાને રૂપે કે પુરૂષરૂપે ઉત્પન્ન કરનાર ઈશ્વર સિદ્ધ થતા નથી. વળી અમે પૂછીએ છીએ કે ઈશ્વરની ઇચ્છા સારી છે કે ખાટી છે? જો ઈશ્વરની ઇચ્છા સારી હોય તેા સર્વેને સારા અનાવવા જોઇએ પશુ તેમ નથી અને બીજા પક્ષને જો માનવામાં આવે તા ઈશ્વરજ કહેવાય નહિ. માટે આ દુનિયામાં કાઇ જીવા સ્ત્રીરૂપે, કાઇ પશુરૂપે, કાઇ મનુષ્યરૂપે થાય છે તેનું કારણુ કર્મે છે. જેવાં જેવાં કર્મ કરે તેવાં તેવાં શરીર ધારણ કરે, એમાં કર્મની મુખ્યતા છે. કપટ ધણું કરે તે સ્ત્રીના અવતાર પામે. સરળતા ધારણ કરે, દયા રાખે તેા મનુષ્ય જન્મ પામે. કમૈથકી જીવ સ્રરૂપે થાય છે, અને કમૈથકી જીવ પુરૂષરૂપે થાય છે એમ જ્યારે સિદ્ધ વાત થઈ ત્યારે ઈશ્વર સ્ત્રીપુરૂષરૂપે બનાવે એમ કહેવું તે અજ્ઞાન છે.
વક્ષવામો—આ દુનિયાને ઈશ્વરે એક કાલાવચ્છેદેન ઉત્પન્ન કરી કે કેમ? એક ફાલાવચ્છેદેન ઈશ્વર દુનિયાં ઉત્પન્ન કરી શકે નહિ. ઇશ્વર નિરાકાર, જ્યતિ સ્વરૂપ છે; અનંતજ્ઞાનમય ને અનંતસુખમય છે, અજર અમર પદ્મ ભાક્તા છે; કર્મ રહિત છે. તેમને આ સંસારની ઉપાધિમાં પડવું એ કદાપિ કાળે સભવે નહિ, જેમ આકાશ નિરાકાર છે તેા તે કાઇ વસ્તુને ઉત્પન્ન કરી શકતું નથી તેમ નિરાકાર ઈશ્ર્વર પણુ કાઇ વસ્તુને બનાવી શકતા નથી. આકાશ પણ અનાદિ કાળનું છે. માટી પત્થર વિગેરે જે આંખે કરી દેખાય છે તે સર્વ પુદ્ગલ છે તે પુદ્ગલદ્રવ્ય પણ અનાદિ કાળનું છે. કાઇ કાનેે બનાવી શકતું નથી. જીવ તત્ત્વમાં જાણવાના ગુણ રહ્યા છે. અજીવ તત્ત્વમાં જડતા ગુણ છે એમ માનવું તેમાં આત્માનું કલ્યાણુ છે.
રા અશીત્રા ો—દુનિયાને ઉત્પન્ન કરનાર ઈશ્વર દયાળુ છે કે કેમ? કર્તવવાદી વાહ વાહ 1 ઈશ્વરના જેવા દયાળુ ખીજો કાણુ જૈન—જ્યારે ઈશ્વરના સરખા દયાળુ ખીને ન હાય તા આટલું દુ:ખ દુનિયામાં કેમ રહે તે હું કહું છું. મેાટા મેટા પ્લેગ તથા મરકીના રાગ, દુષ્કાળનું પડવું તેથી હજારી જીવા અત્યંત દુઃખ પામે છે ત્યારે જો દયા વિરનામાં હાત તા કેમ આટલું બધું દુઃખ પ્રાણીઓને પડવા ?! વળી ઇશ્વર દયાળુ હાત તા સર્વે પ્રાણીઓને સુખી બનાવવા જોઇએ
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
વચનામૃત.
પણ કોઈ રાજ, કઈ રંક રૂપે દેખાય છે. માટે ઈશ્વરને જગત બનાવનાર માનવામાં આવે તે તે ઈશ્વર દયાળુ કહી શકાય નહિ.
કર્તવવાદી–જીવોએ જેવાં જેવાં કૃત્ય કર્યા હોય તે પ્રમાણે સુખ દુઃખ આપે છે માટે ઈશ્વર દયાળ કેમ નહિ કહેવાય?
જેન–મહેરબાન વિચાર તો કરે, જ્યારે જ કર્મવડે સુખી દુઃખી થાય છે ત્યારે ઈશ્વર સુખી દુઃખી કરે છે એમ કહી શકાય નહિ. શું કર્મ ઇવરના તાબામાં છે કે સ્વતંત્ર છે. જે કર્મ ઈશ્વરના તાબામાં હોય તો સવને સુખી કરવા જોઈએ પણ તેમ નથી. માટે કર્મ ઈશ્વરના તાબામાં નથી. પિતે સ્વતંત્ર છે. જેવાં જેવાં કર્મ કર્યો હોય તે તે પ્રમાણે સુખી દુઃખી થવાય છે. ઈશ્વર મોટા દયાળુ છે અને ઈશ્વરની દયા ઈવરની પાસે રહેવાની. તેનાથી જીવોને કશો ફાયદો થવાને નહિ અને ઈશ્વરની દયા આકાશના ફુલની પેઠે કોઇના કામમાં આવવાની નહિ.
ઉપર પ્રમાણે અગીઆર પક્ષથી પણ ઈશ્વર જગકર્તા સિદ્ધ થતો નથી. માટે ઈકવર જગતકર્તા નથી એમ સિદ્ધ કર્યું. ઈશ્વર એક નથી પણ અનેક છે તેનું સત્ય સ્વરૂપ જૈનશાસ્ત્રમાં છે. જેને મુકિત માર્ગ પામવાની ઇચ્છા હોય તેણે જેનશાસ્ત્ર ગુરૂગમથી સાંભળવાં. સર્વજ્ઞ કથિત જનતત્ત્વ સત્ય છે અને તીર્થકર ભગવાનના કહ્યા પ્રમાણે ચાલવાથી મોક્ષ મળશે એમ માનવું તેથી આત્મહિત છે.
शान्त दशाथी दुनियानुं अने पोतानुं भलुं
રાજ રાજા છે. મનુષ્યો શાન્ત દશાથી પિતાના આત્માની ઉન્નતિ કરી શકે છે અને દુનિયાની ઉન્નતિ પણ કરી શકે છે. દરેક બાબતનો વિચાર કરનાર પ્રથમ પોતાના મનને શાન્ત કરવું જોઇએ. જેનું મન ક્રોધથી ધમધમાયમાન રહે છે તે મનુષ્ય કોઈ પણ શુભ વિચારના અન્તિમ ઉદેશનો પાર પામી શકો નથી. જેના મનમાં ક્રોધ એકદમ ક્ષુલ્લક બાબતથી ઘડી ઘડીમાં ઉત્પન્ન થાય છે અને મગજનું ઠેકાણું રહેતું નથી તે મનુષ્યના મનમાં વિવેકપૂર્વક શુભ વિચાર કરવાની શક્તિ પ્રગટતી નથી. ક્રોધથી મનની મલીનતા થઈ જાય છે અને મલીન મનમાં શુભ વિચારો પ્રકટી શકે નહીં. જે મનુષ્યો હિંસક પ્રાણુઓની પેઠે વાતવાતમાં તપી જાય છે અને મનમાં ન કરવાના વિચારો કરે છે, વાણથી ન બોલવાનું બોલે છે તે મનુષ્યો ભલે ધર્મની સાધના કરતા હોય તોપણ તેઓ ક્રોધાદિકના વશ થઈ નીચ માર્ગમાં ગમન કરે છે.
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૪૫
क्रोधे कोडी पुरवत', संजम फल जाय; क्रोध सहित तप जे करे, ते तो लेखे न थाय ॥१॥
કેટીપૂર્વવર્ષપર્યત કરેલું તપ પણ બે ઘડીના ક્રોધથી નષ્ટ થઈ જાય છે. આ ઉપરથી અવધવાનું કે દરેક બાબતોના પ્રસંગે મનમાં ક્રોધ ઉત્પન્ન થાય નહીં તેમ પ્રવૃત્તિ કરવાની જરૂર છે. મનુષ્યને અનેક કારણોવડે ક્રોધ ઉભવે છે. અને તેથી તેઓ પોતાના હૃદયને ક્રોધાગ્નિથી બાળીને ભસ્મ કરે છે. ક્રોધ કરનારાઓ એમ સમજે છે કે અમારા ક્રોધથી અમારું શ્રેયસ્ થાય છે પણ આમ વિચારવું અયોગ્ય છે. ક્રોધ ચંડાળના સમાન છે. મોટા મોટા પૂર્વધારીઓને પણ ક્રોધ ચતુર્ગતિમાં ભટકાવે છે. ત્યારે હાલના કાળના મનઘોને તે પિતાના તાબામાં કરે તેમાં શું આશ્ચર્ય ? દુનિયામાં સર્વ મનુષ્પો એકી અવાજે કબુલ કરે છે કે ક્રોધ મહા ખરાબ છે આમ સર્વે કબુલ કરે છે પણ ક્રોધનાં કારણે મળે તે પણ ક્રોધ જેઓ કરતા નથી તેમને જ ધન્યવાદ ઘટે છે. ઈજીન જેમ ઘણી અગ્નિથી ફાટી જાય છે તેમજ કોઈ વખત અત્યંત ક્રોધના ઉદયથી હૃદય પણ ફાટી જાય છે. વ્યાકરણ અગર ન્યાય આદિ અનેક શાસ્ત્રને અભ્યાસ કરીને અદ્વિતીય પંડિત બનવામાં આવે તો પણ ક્રોધના ઉદયથી સત્ય માર્ગને બોધ પ્રાપ્ત થતો નથી. ક્રોધી મનુષ્ય આગળ પાછળને બિલકુલ વિચાર કરી શકતો નથી અને તેથી તે પોતે અશાત રહે છે અને તેના સંબંધીઓને પણ અશાન્ત બનાવે છે. સરોવરમાં પડેલો પાડે જેમ સરેવરને ડહોળી નાખે છે, તેમ ક્રોધી મનુષ્ય પણ મનુષ્પવર્ગમાં પથરાયેલી શાતિને વિખેરી નાખે છે. કોધથી અશાન્ત બનેલ મનુષ્ય તે વખતે ખરાબ વિચારો કરીને અનેક ઘરકર્મ બાંધે છે. અશાત . મનુષ્યના સંબંધીઓ પણ અશાન્ત બને છે. જગતના ભલા માટે પ્રયત્ન કરનાર મહાત્માઓએ પ્રથમ ક્રોધને નિવારવો જોઈએ. એક સામાન્ય મનુષ્યના ધથી દુનિયાનું અને પિતાનું જેટલું અહિત થાય છે તેના કરતાં કઈ મહાત્માના ક્રોધથી જનસમાજ અને પિતાનું વિશેષ અહિત થાય છે. ક્રોધી મનુષ્યો મહદ્ ઉત્તમ ધાર્મિક કાર્યો કરવાને શક્તિમાન થતા નથી. ક્રોધી મનુષ્ય જ્યાં ત્યાં વિષનાં વૃક્ષ વાવે છે, ક્રોધી મનુષ્યોની વાણીમાં અસત્યનો ભરપૂર વાસ હોય છે. કેધી મનુષ્યો પિતાનું અને પરનું ભાવિહિત અવધી શકતા નથી. ક્રેધિથી લખેલું, છાપેલું, બોલેલું, પ્રાય: સત્યથી વિપરીત હોય છે. ક્રોધી પુરૂષને આશય ખરાબ હોવાથી તેનું સત્ય વચન પણું અસત્ય તરીકે ગણાય છે માટે જેઓ મનમાંથી ક્રોધને દૂર કરી શાન્ત મનથી
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
૨૪૬
વર્તે છે તેએજ પાતાનું અને દુનિયાનું ભલું કરવા સમર્થ થાય છે. જેઓના મનમાં માન, માયા અને લાભની વાસના હાય છે તે પણ મનને અત્યંત શાન્ત કરવા સમર્થ થતા નથી. માની પુરૂષા રાવણુની અને દુર્ગંધનની પેઠે જગતમાં અશાંતિ ફેલાવે છે, કપટી પુરૂષો અનેક પ્રકારના પ્રપંચે રચીને દુનિયામાં અશાંતિ ફેલાવે છે. લાભથી સર્વ પ્રકારનાં પાપકૃત્ય થઇ શકે છે. લાભના સમાન અન્ય કોઇ દોષ નથી, લેાભી મનુષ્યેાનાં હૃદય સદાકાળ અશાન્ત રહે છે. લાભીએ ખરાબ વિચારા કરાવે છે અને જગતની શાન્તિના ભંગ કરે છે. તેઓ કુદરતના નિયમ તેાડીને અન્ય મનુષ્યાની આજીવિકા વગેરેના નાશ કરે છે તેથી તેઓ મનુષ્યવર્ગને લાભ આપી શકતા નથી. જેના મનમાં અને વાણીમાં નિન્દારૂપ વિષ્ઠાના વાસ સદાકાળ રહે છે તે પણ પેાતાના મનની શાન્તિને જાળવી શકતા નથી અને દુનિયાના મનુષ્યાને પણ અજ્ઞાન્ત બનાવે છે, અને જેએ ધમાધપણાથી અલ્લાઉદીન બાદશાહની પેઠે અન્ય ધર્મવાળામાને મારી નાખવા પ્રયત્ન કરે છે અને તેનું નિકંદન કરવા પ્રયત્ન કરે છે તેઓ પણ શાન્ત દશાને ધારણ કરી શકતા નથી અને અન્યાને પણ સ્વધર્મની શાન્ત દશા અર્પી શકતા નથી. જે વિચાર કર્યા વિના કોઇ પણ ક્લેશની બાબતમાં કુદી પડે છે તે પણ શાન્ત દાના અધિકારી બની શકતા નથી. જે વૈરને હૃદયમાં ધારણ કરીને પેાતાના શત્રનું બુરૂ કરવા હિંસા વગેરેના અશુભ વિચારા કરે છે તે પણ હૃદયમાં શાન્ત દશા ધારણુ કરી શકતા નથી અને વૈરની ભાવનાથી પેાતે સદાકાળ અશાન્ત રહે છે. અનેક મનુષ્યાને અશાન્ત માર્ગમાં તે પાડે છે. કેટલાક તાડફાડના વિચારાથી ધર્મની, જાતિની અને દેશની ઉન્નતિ ઇચ્છે છે તેઓ કુમતિના યોગે ખરાબ વિચારે કરી અશાન્ત રહે છે અને તેઓ જગત્ની શાન્તિ તથા ઉન્નતિને સાધી શકતા નથી. અશાન્ત દશાથી કોઇ પણુ મનુષ્ય પોતાના ધર્મની ઉન્નતિ કરવા સમર્થ થતા નથી. મારામારી, ગાળંગાળા કરીને કોઇ મનુષ્ય પાતાના ધર્મના પાયા મજબુત જગમાં નાખી શકતા નથી. શ્રીમહાવીરપ્રભુ ક્ષાયિકભાવે શાન્ત હતા તેથી તેમણે જૈનધર્મના જગતમાં મજબુત પાયા નાખ્યેા અને તેથી જૈનધર્મ જગતની અશાંતિને હરે છે અને સર્વે મનુષ્યાના હૃદયમાં શાંતિ સ્થાપી શકે છે. શાન્તિના વાહકા રાજ્યની જેવી ઝાહેાઝલાલી પ્રવર્તાવી શકે છે તે પ્રમાણે અશાન્તિધારક નૃપતિયેાથી કંઇ પણ બની શકતું નથી. મગજની શાન્તિ જાળવીને વ્યાપાર આદિ કરનારાઓ જેવા પેાતાના કાર્યમાં લાભ મેળવી શકે છે તેવા પ્રકારના લાભ અશાન્ત મનુષ્યા પ્રાપ્ત કરી શકતા નથી. કાઇ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત
૨૪૭
પણ કાર્ય કરતાં પહેલાં મગજને ખૂબ શાન્ત કરવાની આવશ્યકતા છે. મગજતે શાન્ત કરીને કાઇ પણ કાર્યની લાભ હાનિના વિચાર કરવા જોઇએ. શાન્ત દશાને ધારણ કરનારા મનુષ્યા પ્રથમ તેા શક્તિહીન જેવાં અશાન્ત મનુષ્યાના મનમાં ભાસે પણ પશ્ચાત્ તેમની ઉત્તમ શક્તિયાની પ્રતિમા અન્યાને જાયા વિના રહેતી નથી. મનને શાન્ત રાખીને કાર્ય કરનારા મનુષ્યા પેાતાના શત્રુઓને પણ મિત્ર બનાવી દે છે અને દુષ્ટ મનુષ્યાને પણ સજ્જન ખનાવે છે. અશાન્ત મનુષ્યા પણ તેઓના સમાગમમાં આવીને પેાતાનું કલ્યાણ કરે છે. શાન્તદક્ષા સારા વિચારાને પ્રગટાવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૈત્રી, પ્રમાદ, માધ્યસ્થ અને કારૂણ્ય. આ ચાર ભાવનાઓનું મનન કરનારાઓ શાન્તદશાને ધારણ કરવા સમર્થ બને છે. જેના હૃદયમાં વિશુદ્ધ પ્રેમ વસે છે. અને જે સર્વ જીવાને પ્રેમથી નિહાળેછે તેજ મનુષ્ય શાન્તિના પગથીયાપર ચડી શકે છે. સર્વ પ્રાણીમાત્રપર જેને પ્રેમ પ્રગટયા છે તે મનુષ્ય પાતાના હૃદયમાં શાન્તતા ધારણ કરી શકે છે. સર્વ જગા પ્રાણીઓને જે પેાતાના આત્મવત્ ગણે છે તેજ મનુષ્યના હૃદયમાં શાન્તદશા દેવીને વાસ હેાય છે. જે કાઇનું પણુ અશુભ કરવા સંકલ્પમાત્ર કરતા નથી તેઓ શાન્ત દશાથી પેાતાનું તેમજ જગતનું કલ્યાણ કરી શકે છે. શ્રી મહાવીર ભગવાનના મુખ્ય સિદ્ધાન્ત એ છે કે રાગદ્વેષના નાશ કરીને શાન્ત થયું. શ્રી મહાવીર પ્રભુના પગલે ચાલનારાઓએ શાન્ત દશાને સ્ત્રીકારવી જોઇએ, શાન્તદશાથી જૈન ધર્મની ઉન્નતિ સાધી શકાય છે. શાન્તઃજ્ઞાની પ્રાપ્તિ જે જે અંશે થાય છે તે તે અંશે જૈન ધર્મની આરાધના કરી શકાય છે. પૂર્વે જૈનાચાર્યું શાન્ત દશાથી જૈનધર્મની ઉન્નતિ કરી ગયા. શાન્ત દશાથી અન્ય ધર્મ પાળનારાઓનું પણ પેાતાના તરફ્ આકર્ષણુ થાય છે. પેાતાનું અને અન્યનું ભલું કરવું હોય તેા મેાક્ષની ચાવીભૂત શાન્તદશાનું આરાધન કરવું જોઇએ એજ સ્વપરને હિતશિક્ષા છે.
૨.
विचारराशि.
૧. ધર્મના ફેલાવે! કરનારા વિદ્વાના છે. મૂર્ખ ધર્મના મેધ દેવાને અને તેના ફેલાવા કરવા શક્તિમાન થતા નથી. જે ધર્મમાં ધર્મના નેતા એનું પદ્મ મૂર્ખાઓ ભાગવે છે તે ધર્મની પડતી થયા વિના રહેતી નથી. જ્ઞાનવિના ધર્મનું સ્વરૂપ સમજાતું નથી. જ્ઞાનિવના ક્રિયામાં રહસ્ય સમજાતાં નથી. જે ધર્મમાં જ્ઞાનવિના કુલાચારે ધર્મની ક્રિયાઓ કર વામાં આવે છે તે ધર્મના મનુષ્યા કુવાના દેડકા સમાન છે. પાતાના
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
વચનામૃત.
ધર્મની પ્રશંસા તે દરેક ધર્મવાળાઓ કરે છે અને પ્રત્યેક ધર્મવાળાઓ પોતપોતાના ધર્મને સત્ય કહે છે પણ સત્યને અપેક્ષાએ સમજ્યાવિના પ્રત્યેક ધર્મવાળાઓ ભૂલ કરે છે. જૈન ધર્મશાસન અપેક્ષાએ સર્વ વસ્તુઓના ધર્મને ગ્રહણ કરે છે માટે સર્વદા સર્વથા જેનશાસન સર્વ
ધર્મોના સત્યાંશને ગ્રહણ કરે છે તેથી તે મહાન ધર્મ કહેવાય છે. ૩. કોઇના ધર્મની નિન્દા કરવા માત્રથી પોતાના ધર્મનો ઉદય થતો નથી.
અન્ય ધર્મ પાળનારાઓ ઉપર ઠેષ ન પ્રગટવો જોઈએ. કિન્તુ કરૂણુંભાવ પ્રગટવો જોઇએ. જેનધર્મની ઉન્નતિ કરવી હોય તો જૈન ધર્મનાં તોનો પ્રસાર કરે, જેનતત્ત્વો જગતને સમજાવો અને સર્વ જીવોને શુદ્ધપ્રેમથી ધર્મનું સ્વરૂપ સમજાવો પણ કોઈના ઉપર દેષ કરો નહિ. અન્ય ધર્મ પાળનારાના ઠેકાણે તમે પણ કોઈ વખત હતા પણ તેઓનું બુરું ન ચિંતવતાં અન્યનું ભલું કરવા પ્રયત્ન કરો. આખી દુનિયામાં કયો ધર્મ વિશેષ ફેલાય અને તે શાથી તો તેના ઉત્તરમાં કહેવું પડશે કે જેનામાં સત્ય, દયા અને શુદ્ધપ્રેમ હશે તે ધર્મ જગતમાં ફેલાશે. વિશાલ દષ્ટિથી ધર્મનો ફેલાવો થાય છે અને સંકુચિત
દષ્ટિથી ધર્મને વાડ વાળી શકાય છે. ૫. મધ્યસ્થ દષ્ટિથી જગતના સર્વ ધર્મોનાં તો વિચારો અને પક્ષપાત
ત્યાગીને જે જે ધર્મમાં જે જે અંશે સત્ય રહ્યું હોય તેને સ્વીકાર કરો. સમજવાથી સત્ય ધર્મ પ્રાપ્ત થાય છે. રાગ અને દેશની મલીન
દષ્ટિથી સત્યધર્મનું રહસ્ય સમજી શકાતું નથી. ૬. સત્યતત્ત્વ સમજવાને માટે જ્ઞાનિયાની સંગતિ કરો-સત્યની સિદ્ધિ અને
અસત્યને જુદું પાડવાની શકિત પ્રાપ્ત કરે. સ્યાદાદ ધર્મનું સ્વરૂપ ગુરૂગમપૂર્વક સમજવામાં આવે તો સત્ય હાથમાં આવશે અને પક્ષપાતદષ્ટિનો નાશ થશે. પૂર્વકાળમાં જેન ધર્મ જગતમાં સર્વત્ર ફેલાયો હતો તેનું કારણ આજ હતું. જેને ધર્મનું સ્વરૂપ જે નયોની અપેક્ષાઓ પરિપૂર્ણ સમજાય છે તે દુનિયાના સર્વ ધર્મોનું
સ્વરૂપ સમજી શકાય છે. ૮. ધર્મને ફેલાવો કરનારા સાધુઓ છે. સાધુઓ પણ વિદ્વાન હોવા
જોઈએ. તેમની ભકિત કરવી જોઈએ. સાધુઓ તત્ત્વજ્ઞાનના માર્ગમાં પ્રવેશ કરશે અને જગતના કલ્યાણ માટે સર્વ મનુષ્યોને પિતાના આ
ત્મસમાન ગણું બધ આપશે ત્યારે જૈન ધર્મનો ઉદય થશે. ૮. પોતાને ધર્મ સારો છે એમ તો પ્રત્યેક મનુષ્ય કહે છે. પણ પિતાના
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૪૯
ધર્મની ખુબીઓ વિના તેના સ્વીકાર થતા નથી. અજ્ઞાની મનુષ્યા પશુએ જેવા છે તેને ગમે તે ધર્મનેા વિદ્વાન પેાતાના ધર્મમાં લેઇ જાય છે. અજ્ઞાનીએ નાના બાળક જેવા છે તેનાથી ધર્મના કે લાવે! થઇશકતા નથી અને તેએ આંખ મીચીને મેાક્ષના માર્ગમાંડે છે. ૧૦. દયા, પ્રેમ, સત્ય, સમતા, ભક્તિ, સુવ્રત, સર્વત્ર સમાનભાવ, અને વૈરાગ્ય આદિ સદ્ગુણા વિનાના વિદ્વાન ખાવળના વૃક્ષસમાન જગતમાં કલેશના કાંટા વેરે છે. અને જગત્માં પેાતાને ધર્મ ફેલાવી શકતા નથી. સદ્ગુણેાથી મનુષ્યાનું ધર્મમાં આકર્ષણ કરી શકાય છે. કાઈ પશુ ધર્મના તત્ત્વાની અસત્યતા જે જે અંશે હાય તેને તમે દલીલોથી અસત્ય ઠરાવી શકા તા તે ચેાગ્ય છે પણ અન્યધર્મીના પર અરૂચિ દ્વેષ અને તેની જાતિના કરવાના તમને અધિકાર નથી. અન્ય ધ ર્મીઓની નિન્દા કરવાથી પેાતાની તથા પોતાના ધર્મની ઉન્નતિ થઈ શકતી નથી. અન્યધર્મીઓને સત્ય ધર્મ અને અસત્યધર્મના ભેદ સમ જાવા પણ તેએની જાત નિન્દા કરશે! તેા આત્માના ગુન્હો કરશો. કોઇની જાતનિન્દા કરી તેની લાગણી દુ:ખવવાના તમને કાઈએ હક્ક આપ્યા નથી. કાઇની જાતનિન્દા કરવી તે એક પ્રકારની હિંસાજ છે. ૧૧. કાઇના ઉપર જીવા ત્યારે મનમાં મૈત્રી ભાવના રાખશેા. તમારામાંજ સર્વ સદ્ગુણા છે અને અન્ય સર્વે દોષી છે એવી દૃષ્ટિથી કાને દેખશે! નહિ. તમેા અન્યને જેવા ધારા છે તેવા તમને પણ અન્ય ધારતા હશે. તમેા અન્યને દાષી દેખા તા અન્ય તમને દોષી દેખશે. તમારે દુનિયામાંથી સારૂ ગૃહણુ કરવું હોય તે સર્વત્ર ગુણુદૃષ્ટિથી ગુણ લેવાના અભ્યાસ પાડવા.
૧૨. મૂર્ખાઓના વિચાર। સાંકડા અને અજ્ઞાનથી ભરપૂર છે. મૂર્ખા વિદ્યાના માટે ગમે તેવા અભિપ્રાય બાંધે તેથી વિદ્યાતાએ ડરી જવું નહિ. લાખા નિરક્ષર અભણુ મનુષ્યના અભિપ્રાય કરતાં એક તત્ત્વ જ્ઞાની મહાત્માના અભિપ્રાય ઉપર લક્ષ્ય આપવું-મૂર્ખાઓની વાહવાહથી અને તેની ભક્તિથી તમે પોતાને મહાન ધારશે! નહિ. જ્ઞાતિના અભિપ્રાય અમૂલ્ય છે. રાગ, ષ, સાંકડી દૃષ્ટિ, મમત, દ્વેષ, નિન્દ્રા, કલેશ, અને વૈર આદિ દુર્ગુણી જેનામાં છે તેવા મૂર્ખાઓ પાપટની પેઠે ભલે ભણી ગયા હોય પણ તેનું હૃદય ઉચ્ચ હોતું નથી તેઓના વિચાર પ્રમાણે ચાલનારાએ દુઃખથી મુક્ત થતા નથી.
૧૩. ધર્મી બનાવવાના પહેલાં મનુષ્ય અનેા. મનુષ્યપણું સદ્ગુણા વિના કહી
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૦
www.kobatirth.org
વચનામૃત.
શકાતું નથી. દરેક બાબતના વિચાર કરે. પોતાની અક્કલ ધરાણે મૂકીને અન્યની અક્કલના દોરાયા ચાલીને પશુ સમાન ન ખતા. તમારી અક્કલ કોઇ પણ પ્રકારે કોઇ વસ્તુના નિશ્ચય કરવા સમર્થ ન થાય ત્યારે તમે નાની ગીતાર્થેના વચનપર વિશ્વાસ રાખા પણુ સામાન્ય અક્કલવાળા કંઇ કહે તે ઉપર એકદમ અભિપ્રાય બાંધશેા નહિ. કાઇ પણ બાબતને અભિપ્રાય બાંધતાં પહેલાં ચારે બાજુએથી તપાસ કરશેા. મુદ્દત લંબાવશેા. ધીરજ રાખશેા પણ એકદમ મનમાં આવે તે પ્રમાણે કરી દેશે નહિ. પરીક્ષાપૂર્વક તત્ત્વને ગ્રહણ કરશેા. ૧૪. કાઇ પણ મનુષ્ય સંબંધી અભિપ્રાય બાંધતાં પૂર્વે પૂર્ણ વિચાર કરશેા. અધુરાને કાઇ પણ ભાખતના અભિપ્રાય આપવાને હક્ક નથી. અધુરાને પરીક્ષાના હક્ક નથી. અધુરાની દૃષ્ટિ અધુરી હાય છે તેથી તે કોઇ પણ બાબતનું પૂર્ણ સ્વરૂપ વિલોકી શકતા નથી. અધુરાની પણ પરીક્ષા કરવી તે પણ વિચારવા ચેાગ્ય છે.
૧૫. દ્વારા મૂર્ખ, કલેશી અને અવિનયી શિષ્યા કરતાં નાની સદ્ગુણી અને વિનયી એક શિષ્ય સારા. શિષ્યના ધર્મ સમજ્યા વિના શિષ્ય થવાના અધિકાર નથી. શિષ્યને ધર્મ સમજ્યા વિના શિષ્ય થવું તે એક ગુન્હા છે. ગુરૂના ધર્મ સમજ્યા વિના ગુરૂ થવું તે પણ એક જાતના ગુન્હા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬. કોઇ પણ પદવી યાગ્ય લેતાં પહેલાં તેના ગુણે પ્રાપ્ત કરવા જોઇએ. પઢવીને પ્રાપ્ત કરીને મકલાશે! નહિ કિન્તુ સ્વપરની ઉન્નતિ કરવામાં પ્રવૃત્તિ કરેા. ઇર્ષ્યાએ અવનતિનું મૂળ છે. જે મનુષ્ય અન્યને ખાડામાં
પાડવા પ્રપંચો રચે છે તે પાતાને હાથે મશાણુ અને ધારને બનાવે છે. ૧૭. પેાતાની નિન્દા અને સ્તુતિ તરફ્ મ્હેરા બનશો. તમારૂં સ્વર્ગ તમારા
આત્મામાં છે અને નરક પણુ તમારા આત્મામાં છે મતલબ કે તમારા આત્મા ઉચ્ચ થશે તેા સ્વર્ગમાં જશે અને તમારા આત્મા દુર્ગુણોથી નીચ બનશે તા નરકમાં જશેા.
૧૮. લક્ષ્મીમંતાને લક્ષ્મીથી માન મળતું નથી પણ લક્ષ્મીના ત્યાગથી માન મળે છે. કાઇ પણ સ્થાનમાં લક્ષ્મી વાપર્યાં વિના અથવા વાપરશે એવું જાણ્યા વિના લક્ષ્મીમન્તને કાઈ માન આપતું નથી. ખરી લક્ષ્મી તમારા આત્મામાં છે અને જૂઠી લક્ષ્મી તમારી આંખ આગળ છે. જૂડી લક્ષ્મીના દાસ બનવા માટે મનુષ્યજન્મ નથી પણ ખરી લક્ષ્મીના સ્વામી બનવા માટે મનુષ્યજન્મ છે.
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૨૫૧
પ પ પ
પપ
૧૯. તમે તમારી જે કિસ્મત ઠરાવો છો તેના કરતાં અધિક કિસ્મત કોઈ
કરશે નહિ. તમારી વૃત્તિ જેવા તમે થશે, તમારૂ ભવિષ્ય, વર્તમાનમાં તમે રચે છે. તમારા ભવિષ્યના નસીબના તમે વર્તમાનમાં સ્વામી છો. આત્મવિશ્વાસ એજ સુખનું મૂળ છે. તમારું હૃદય જેવું છે તેવા તમે છે. દુનિયાના કહેવા ઉપર આધાર રાખશો નહિ. તમારી પરીક્ષાને
દુનિયાને શો હક છે. તમારી પરીક્ષા તમે જાતે જ કરી શકે છે. ૨૧. જે લખો તે દુનિયાના ઉદ્ધાર માટે લખો. દુનિયામાં સર્ષની છવહા
ધારણ કરે નહિ. રાક્ષસી વિચાર કરે નહિ. મેટા સદ્ગણોથી મહાન થવાય છે. પણ કોઈને નાશ કરીને કદી મહાન થવાના નથી. સદાકાળ નિર્ભય રહે. નિર્ભય આત્મા સર્વત્ર અભયને દેખે છે. અભય રૂ૫ તમે છો. શા માટે ભયના વિચારો કરી દુઃખી થાઓ છે ? હું દેહ નથી. મન નથી પણ પરબ્રહ્મ છું. મને કોઈ જાતને ભય નથી એવી ઉત્તમ ભાવના ભાવો. ગામડાઓમાં ભીતિનાં ચિન્હ બતાવતાં શેરીઓનાં કૂતરાં ભસે છે. અને અન્યને શંકા પડે છે. નિર્ભયતામાં
દુઃખનું સ્વપ્ન છે. ૨૩. દુનિયામાં સત્ય સર્વત્ર છે. સત્ય ધર્મ કોઈના ત્યાં રજીસ્ટર કરી આપ્યો
નથી. નાતિ અને જાતિના ભેદોમાં સત્ય ધર્મ નથી. સત્ય ધર્મના સર્વે અધિકારી છે. સત્યને અજ્ઞાન બે ભિન્ન ભિન્ન છે. સત્યની ભાવના કરે. શ્રી કેવલિ પ્રભુએ સત્ય ધર્મને ઉપદેશ આપ્યો છે તે લક્ષ્યમાં ધારે. સત્ય ધર્મના કિરણોનો પ્રકાશ પિતાની મેળે સત્યતાનો નિશ્ચય કરાવી શકશે. સત્યધર્મ આત્મામાં છે તેને પ્રકાશ કરે. સત્ય સુખ આત્મામાં છે. ક્ષણિક સુખમાં વ્યર્થ જીવન હમો નહિ. મન વાણી અને કાયાને સ્વસ્થ કરે. આત્માના પ્રકાશથી સર્વને પ્રકાશે. તમારા આત્માની બરોબરી કરનાર કોઈ જડ વસ્તુ નથી. જડ વસ્તુઓના તમે દાસ નથી માટે જડ વસ્તુઓનું મમત્વ દૂર કરો. જ્ઞાનવિના તમારો આત્મા
અન્યોને દાસ છે. તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરો. ૨૫. દુનિયા તમારાથી વિરૂદ્ધ પડે તેથી તમે ગભરાતા નહિ. તમારા આ
ત્માને પવિત્ર બનાવે. તમે પવિત્ર છે તે જગતના ટે. શબ્દોથી તમારું કાંઈ બુરું થવાનું નથી.
૨૪.
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫:
વચનામૃત
૨૬. આધિ નષ્ટ થતાં વ્યાધિ નષ્ટ થશે. માનસિક નિર્મળતાથી શરીર
તંદુરસ્ત રહે છે. મનુષ્ય મનથી ઘણા રોગોની ઉત્પત્તિ કરે છે. ભય, શોક, ચિન્તા, અને દીનતા વગેરેના વિચારોને મનમાંથી કાઢી નાખો. અનેક પ્રકારના હેમને દૂર કરે. પશ્ચાત ઘણું રોગોને આવતા તમે
અટકાવી શકશે. ૨૭. સ્વાર્થ બુદ્ધિ ત્યાગીને પરોપકાર કરો. પ્રતિબદલો લેવાની બુદ્ધિ ત્યાગીને
તમે દાન વગેરે કરશે તે તેથી તમારું ઉચ્ચ જીવન થશે. અન્યને કંઈ પણ આપવાથી ઉચ્ચ થશો. કંજુસાઈ અને દીનતાના વિચા
રને દૂર કરો. ૨૮. તમારા માર્ગમાં તમે હાથે કાંટા ન વેરે. તમારો માર્ગ ખુલ્લો કરે.
સર્વના ભલા માટે તમારું હૃદય ખુલ્લું કરો. તમારા હૃદયથી સર્વ જીને ભેટો અને અન્યનાં અશ્રુઓ હૃ. તમારા સરલ સત્ય માગમાં આગળ વધો. દુનિયા શું કહેશે ? તે પર લક્ષ્ય ન આપો. કલેશના કાંટાઓને પગ તળે દબાવીને તે ઉપર ચાલો. તમો સહનથી સિંકટ વેઠીને તમારું કાર્ય સાધશે તો અને દુનિયા તમારા કા
ચંને પ્રશંસશે. ૨૮. જાહેર હિમ્મત ધારણ કરો. તમારા સત્યને જગતમાં બહાર લાવો.
સત્યની પ્રરૂપણું કરો. સત્યને પ્રકાશ છાનું રહેશે નહિ, સત્યથી ત:
મારો ઉદ્ધાર થવાનું છે. ૩૦. જગતના ભલા માટે કંઈક ભલું કાર્ય કરે. ભવિષ્યની ચિન્તા ન કરો,
તમારી પાસે જે કંઈ સારું છે તે સર્વના માટે છે એમ માની તેનું
દાન કરો. ૩૧. સર્વ જીવોની સાથે બધુભાવ ધારણ કરો. તમારા શત્રુઓનું પણ
ભલું ચિંત. ૩૨. દુનિયામાં કોઈ પણ બાબત માટે બે અભિપ્રાય પડે છે. દુનિયાના
બોલવા પર એકદમ વિશ્વાસ ન મૂકો. જાતે તપાસ કરે અને તેની પરીક્ષા કરો. વિચાર કર્યા વિના કોઈ પણ જાતને અભિપ્રાય બાંધે
નહિ. તેમજ એકદમ કોઈ બાબતને અભિપ્રાય બદલે નહિ. ૩૩. હે મનુષ્ય તું જે બોલે તે વિચારીને બેલ. ભાષા સમિતિને ઉપ
યોગ રાખ. વાણીની કિસ્મત છે. યોગ્ય શબ્દો બોલવાની ટેવ પાડ. શસ્ત્રાના ધા રૂજાય છે પણ શબ્દના ઘા રૂજાતા નથી. શબદોથી જગતમાં મહાન ઉપકાર કરી શકાય છે. શબ્દોની મહત્તા કલ્પવૃક્ષ
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૫૩
કામકુંભ અને ચિન્તામણિ રત્ન કરતાં પણ વિશેષ છે શબ્દ બ્રહ્મથી
પરબ્રહ્મ જાણી શકાય છે. શબ્દોનું સ્વરૂપ સમજવું જોઈએ. ૩૪. મનથી ઉચ્ચ થઇ શકાય છે. મનથી પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકાય
છે. મનથી શુભ વિચારો કરવાની ટેવ પ્રથમ પાડવી જોઈએ. ૩૫. પરોપકાર સમાન અન્ય કોઈ ઉત્તમ કાર્ય નથી. જે મનુષ્ય પરોપકાર
કરી શક્તો નથી તે કોઈ રીતે ઉચ્ચ કેટી પર ચઢી શકતો નથી. જે મનુષ્ય પિતાના પ્રતિ થએલા ઉપકારોને અવબોધી શકતો નથી તે અના પર ઉપકાર કરી શકતું નથી. જે ઉપકાર કરવાને આંચકો
ખાય છે તે મનુષ્ય થવાને માટે પણ લાયક નથી. ૩૬. હે મનુષ્ય ! હારી જીંદગી પરપોટા જેવી છે. તારૂ જીવન સુધાર,
મહાત્માઓની સંગતિ કર, ધર્મ વિનાની ચતુરાઈ ધળ બરાબર છે.
ધર્મકાર્યો કરીને અમર થા. જગતમાં કોઈનું બુરૂ કરીને મરીશ નહિ. ૩૭. ઘણે ગંભીર બન. દયાવંત મનુષ્ય ગભીર બને છે. સાગરની પેઠે
ગંભીર હૃદયવાળો થા. ગંભીર થયા વિના ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી. ગંભીર મનુષ્ય અન્યોનાં હૃદય જાણવાને માટે અધિકારી બની
શકે છે. ગંભીર ગુણ વિનાને મનુષ્ય ભૂંડની ચેષ્ટાને ધારણ કરે છે. ૩૮. હે મનુષ્યમાં અભિમાનના શિખર પર ચડીશ નહિ. મન, વાણ, કાયા,
લક્ષ્મી અને સત્તાવડે અન્યોને દુઃખ દેવા કદી પણ પ્રયત્ન કરીશ નહિ. અભિમાન એ એક જાતનો માનસિક વિકાર છે તેના વશમાં
થએલા પિતાના અધિકારથી ભ્રષ્ટ થાય છે. ૩૮. હે મનુષ્ય! તું લક્ષ્મીના તેરમાં અને હલકા ગણીશ નહિ. લક્ષ્મી
તારી સાથે આવનાર નથી. લક્ષ્મીના ઘેનમાં ઘેરાયેલ મનુષ્ય અને ગાંડા માણસમાં ફેર જણાતો નથી. લક્ષ્મીથી ગાંડ બનેલ મનુષ્ય
અન્યોને હેરાન કરે છે. ૪૦. હે મનુષ્ય! લક્ષ્મીના માટે તું રાત્રી દીવસ ગદ્ધાવૈતરું કરે છે તે
જોઈને લક્ષ્મી તારી હાંસી કરે છે અને હારી બુદ્ધિની વિભ્રમતા
દેખીને મહાત્માઓના મનમાં પણ કરૂણ ઉદ્ભવે છે. ૪૧. હે લક્ષ્મી ધારક ગૃહસ્થ! તું લક્ષ્મીથી સંનિપાતિક મનુષ્યની પેઠે વ્યગ્ર
કેમ બને છે. લક્ષ્મી મર્યા પછી તારી સાથે એક ડગલું પણ ભરનાર
નથી. લક્ષ્મી ચંચળ છે. ૪૨. જે મનુષ્ય લક્ષ્મીને શુભ માર્ગે સદુપયોગ કરતા નથી તેની લક્ષ્મી
અને સ્મશાનની રાખમાં ફેર જણાતો નથી. જગતના ભલા માટે લક્ષ્મીનો
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૪
૪૩.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
જે વ્યય કરીતેા નથી તે મનુષ્ય અને સર્પમાં ફેર શે? લક્ષ્મીથી મેાટાઇ મળતી નથી પણુ લક્ષ્મીનું દાન કરવાથી મેટાઇ મળે છે. ગૃહસ્થ મનુષ્યેાના કલ્યાણ માટે શ્રી વીર પ્રભુએ પરિગ્રહ પરિમાણુ વ્રત ઉપદેશ્યું છે.
૪૪. કંજુસ ધનવન્તા અને રાક્ષસામાં
ધણાભાગે ચેડા ફેર પડે છે. લક્ષ્મીતા દાસ થવા માટે મનુષ્યજન્મ નથી. લક્ષ્મીને દાસી અનાવીને લક્ષ્મીને સદુપયેાગ કરવા જોઇએ.
૪૫. લક્ષ્મીના મઢે દારૂના ધેન કરતાં અધિક છે. કારણ કે દારૂની ધેન તા થોડા કાલ સુધી રહે છે અને લક્ષ્મીની ધેન તા ધણા કાળ પર્યંત રહે છે.
૪૬. લક્ષાાધપતિયાની મેાજશાખ વધ્ય શૂળપર ચડાવવાને ચાગ્ય થએલા મનુષ્યની મેાજશાખ ખરાખર છે. જે જ્ઞાનથી જેટલેા ઉપકાર કરાય છે તેના અનન્તમા ભાગ જેટલે પણ ઉપકાર લક્ષ્મીથી કરી શકાતા નથી
૪૭. લક્ષ્મીવંતાની માન, પૂજા અને કીર્તિ સન્ધ્યા રંગની પેઠે ક્ષણિક છે. કુંજીસ લક્ષાધિપતિયા વેઠીયાના કરતાં પણ હીન છે. લક્ષ્મીના સદુપયેાગ કરનાર મનુષ્ય ગૃહાવાસને દેશેાભાવી શકે છે. દુર્વ્યસનમાં લક્ષ્મીને! દુરૂપયોગ કરનારા જગમાં માટેા ગુન્હા કરે છે. પ્રાણીએનું રક્ષણ કરવા જે લક્ષ્મીને વાપરતા નથી તે પુણ્ડીયા તારાની પેઠે જગતમાં ભયંકર છે.
૪૮. દાનેશ્વરી લક્ષ્યાધિપતિયા કલ્પવૃક્ષની પેઠે શાલે છે. જગતના ભલા માટે તે લક્ષ્મીને ધારણ કરે છે—લક્ષ્મીવિના પણ પશુ પંખી જીવન ગુજારે છે. જ્ઞાન દશાનું જીવન ઉત્તમાત્તમ હાય છે લક્ષ્મી નથી હાતી ત્યારે મનુષ્યા લક્ષ્મી દાન કરવાના મારથ કરે છે પણ જ્યારે લક્ષ્મી પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ જુદાજ પ્રકારના થાય છે.
૪. સર્વે થકી મહાન અરિહંતના ઉપકાર હેાય છે. જગતના મહાન
ઉદ્દારક અરિહન્ત છે.
૫. જે મનુષ્ય ઉપકારીના ઉપકાર ભૂલી જાય છે તે નીચે પડે છે. ઉપ કાર કરનારની નિન્દા કરવી તેના સમાન અન્ય કોઈ પાપ નથી. ૫૧. લેાભના સમાન કાઇ દોષ નથી. સર્વ દોષનું મૂળ લાભ છે. લેાભીનું હૃદય કળી શકાતું નથી. લેાભીના વિશ્વાસ રાખી શકાતા નથી. પર. આત્મજ્ઞાનીને એકાન્તમાં ધ્યાન કરવાથી જે સુખ થાય છે તેવું અ ન્યને સુખ હોતું નથી.
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૫૫
^
^^
^
^^
^^^^
^^
^
૫૩. પ્રવૃત્તિ માર્ગમાં પડીને કલેશથી રહિત જે રહે તેવા પુરૂષો અને
લ્પ હોય છે. ૫૪. પરિગ્રહ સમાન કોઈ દુઃખપ્રદ નથી. પરિગ્રહની મમતા એ એક જાતની
ફાંસી છે. પરિગ્રહની પ્રવૃત્તિ એ આત્મધ્યાનની પ્રવૃત્તિથી પ્રતિકૂળ છે. પરિગ્રહને ત્યાગ કરીને શ્રી મહાવીર પ્રભુએ આત્મધ્યાન કર્યું હતું.
બાહ્યત્યાગથી અન્તરના ત્યાગમાં પ્રવેશાય છે. ૫૫. ઉત્તમજ્ઞાન, ઉત્તમ ધ્યાન, નિરૂપાધિ દશા અને નિર્જન દેશનું સેવન
એટલી બાબતે ભેગી થાય તે મનુષ્યની જીંદગીમાં અલૈકિક સુખની
ખુમારી ભોગવી શકાય છે. ૫૬. જગતમાં સાધુની સંગતિ સમાન અન્ય કોઈની સંગતિ નથી. સાધુ
દશાનું જીવન અનુસરવાથી મોક્ષને માર્ગ ખુલે છે. ૫૭. જડ પદાર્થોની મદદથી સુખને ભોગવવા જે પ્રવૃત્તિ કરે છે તે
બાળજીવે છે. ઉત્તમ મહાત્માઓ આત્મિક સુખની પ્રાપ્તિ માટે
પ્રયત્ન કરે છે. ૫૮. હે મનુષ્ય! જે વિચારો કરે તે આચરણમાં મૂકજે. નઠારા વિચારોને
કદાગ્રહ કરીશ નહિ. જગતના ભલા માટે વિચારોને પ્રવાહ વહેરાવવા
જે. જગતના અનેક ઉપકારમાંથી મુક્ત થવા પ્રયત્ન કરજે. પ. યમની સિદ્ધિ થયા બાદ નિયમની સિદ્ધિ થાય છે. પાંચ યમનું સ્વરૂપ
પરિપૂર્ણ સમજીને તે પ્રમાણે વર્તવું જોઈએ. ૬૦. વૈરાગ્ય, ત્યાગ અને ઉત્તમ આચારનું પરિપૂર્ણ સ્વરૂપ સમજવામાં
આવે તો જીવનની ઉત્તમતા કરવામાં પ્રબલ આત્મબળ સ્કુરાયમાન
થઈ શકે. ૬૧. કોઈને પણ પરિપૂર્ણ વિચાર કર્યા વિના હૃદય આપવું નહિ અને હૃદય
આપ્યા પશ્ચાત ભેદભાવ રાખવો નહિ. દરેક મનુષ્યના હૃદયની યોગ્યતા અને અધિકાર તપાસીને તેની સાથે સંભાષણ કરવું જોઈએ. હૃદયની પરીક્ષા કોઈની પણ કરવી હોય તો ઉત્તમ જ્ઞાન અને ઘણું પરિચયની જરૂર છે. તેમાં પણ વિચારવું જોઈએ કે કરેલી પરીક્ષા તે સમયને માટે છે, કારણ કે ભવિષ્યના વિચારો અને ભવિષ્યના આચારો કોઇના કેવા થશે તે પરિપૂર્ણ કોઈનાથી જાણી શકાય તેમ નથી. વર્તમાન કાળમાં જે દોષી હેય છે તે ભવિષ્યમાં નિર્દોષી બને છે. વર્તમાનમાં પ્રમત્ત હોય છે તે ભવિષ્યમાં અપ્રમત્ત બને છે. વર્તમાનમાં જે મનુષ્ય રોગી હોય છે
૬૨.
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
munn
તે ભવિષ્યમાં વૈરાગી બને છે. વર્તમાનમાં જે વ્યભિચારી હાય છે તે ભવિષ્યમાં બ્રહ્મચારી બને છે. વર્તમાનમાં વૈરી હોય છે તે વિષ્યમાં મિત્ર બને છે. કોઇ પણ મનુષ્ય સંબંધી કોઇ પણ જાતના એકદમ અભિપ્રાય બાંધવા નહિ.
૬૩. દરેક જીવાની સાથે નિષ્કામ સબધથી વર્તવાની ટેવ પાડવી જોઇએ. દરેક વેપર નિષ્કામ પ્રેમ ધારણ કરવા જોઇએ.
૬૪. પ્રતિદિન અભિનવજ્ઞાન સપ્રાપ્ત કરવાની ટેવ પાડવી જોઇએ. જ્ઞાન સમાન અન્ય કોઇ ઉત્તમ ધન નથી. જ્ઞાતિની મૈત્રી કરવાથી અનેક પ્રકારના સદ્ગુણાનેા લાભ મળે છે. સર્વ પ્રકારના ષાને ટાળનાર જ્ઞાન છે.
૬૫. લઘુતા ધારણ કરનાર મનુષ્ય સર્વ જીવાની સાથે ઉત્તમ સંબંધ બાંધી શકે છે અને લઘુતાથી પ્રભુતા પ્રાપ્ત કરી શકે છે.
૬૬. આત્માની ઉન્નતિ જ્ઞાનથી થઇ શકે છે. અનેક પ્રકારનાં શાસ્ત્ર વાંચી તે વા સાંભળીને તત્ સંબંધી વિષયેનું મનન કરવાની જરૂર છે. કર્તાના આશય તે વખતનેા કાળ ઉત્સર્ગે વા અપવાદ માર્ગ તે વખતના પ્રાસગિક સયેાગે અને વર્તમાન કાળમાં તત્ સબ્ધીના વિચાર ઇત્યાદિ સર્વ બાબત ધ્યાનમાં રાખીને દરેક પુસ્તક વાંચવામાં આવે તા તે તે ગ્રન્થનું રહસ્ય જાણવામાં સુગમતા થાય.
૬૭. જે મનુષ્યના હૃદયમાં ઉત્તમ પ્રેમ અને ઉત્તમ દયા છે તે મનુષ્ય પોતે પેાતાનું ઉચ્ચ જીવન કરે છે અને અન્ય કરેાડા મનુષ્યાનું ઉચ્ચ જીવન કરવા સમર્થ થાય છે.
मनुष्यदेह रत्ननी किम्मत.
મુ. વલસાડથી લિ. મુનિ બુદ્ધિસાગર. શ્રી અમદાવાદ મધ્યે સુશ્રાવક શેઠ મણિભાઇ દલપતભાઇ તથા ધર્મશ્રદ્ધાળુ ભાઈ જગાભાઇ દલષતભાઇ ચેાગ્ય ધર્મલાભ. વિ. મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી કંઇ પણ ધર્મની આરાધના કરી લેશેા. મનુષ્યદેહ રત્નવડે જૈન ધર્મની સેવા બજાવી લેશે!. મનુષ્યદેવ રત્નની ઉત્તમતા માટે નીચેનું દૃષ્ટાન્ત વાંચશેા.
પ્રાતઃકાળ થયા. સૂર્યે પોતાના હસ્તવડે વસુધા દેવીને શૃંગાર સજાવ્યા. માનવાના પ્રવાહ વહન થવા લાગ્યા. વનસ્પતિનાં પુષ્પા વિકાસ ભાવને
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૫૭
anamirniirinin mai પામ્યાં. પક્ષીઓનો કલરવ મનને આકર્ષવા લાગ્યો. હું જાગ્રત થઈસ્નાનાદિ કરી પ્રભુદર્શન કરી આવ્યો અને સદ્દગુરૂના વ્યાખ્યાનનો પણ સમય થયે.
- સ્ત્રીઓનાં વૃન્દો ધર્મ પ્રેમસહિત ઉપદેશાલયમાં પ્રવેશ કરવા લાગ્યાં. પુરૂષો પણ હર્ષભર ચાલવા લાગ્યા. કેટલાક તે ઉપદેશસ્થાન આગળ બિરાજી ગયા. કેટલાક આવતા તે વ્યવસ્થાપૂર્વક પોતપોતાના સ્થાનમાં જેમ કલબલ થાય નહિ, તેમ જગ્યા શોધી લઈ બેસી જતા હતા. સમય થયેલ હોવાથી ગુરૂવચનામૃત પીવા સારૂ છેતારૂપી તૃષાતુરોનાં મન તલપી રહ્યાં હતાં, અને સમય વ્યતીત થઈ ગયું હોવાથી જેમ પ્રાણીમાત્ર વરસાદની વાટ જોઈ રહે તેમ સદગુરૂછની પધારવાની વાટ જોઈ રહ્યા હતા, એટલામાં તો જ્ઞાનપ્રભા પ્રસારતા શ્રીમદ્ સદગુરૂજી પધાર્યા. સર્વે પ્રોતાજને ઉભય કરજેડી ઉભા થઇ ગયા. સર્વેના મુખ પ્રફુલ્લ થઈ ગયાં અને સામેના સુંદર આસનપર જા તેઓશ્રી બીરાજ્યા. એ આસન માત્ર કંબળનું હતું. નીચે એક સુશોભિત પાટ હતી. આજુબાજુને વિભાગ ચંદરવા વગેરેથી શણગારવામાં આ હતો. મંગળાચરણ કરી અમૃતધારા વર્ષાવતા ગુરૂ કૃપા કરી વ્યાખ્યાન પ્રારંભવા લાગ્યા.
અનાદિ કર્મલિત આત્માને અનંત ભવ પરિભ્રમણ થતાં શુભ સંસ્કાર માનવ જન્મ સાંપડે છે. એ જન્મમાં જ્યારે સુકૃત કરી શકાતું નથી, સસંગ થઈ શકતો નથી, આત્મહિત કરનારાં સાધનો બની શકતાં નથી, અને કોઈ મહત પુરૂષને આશ્રય થઈ શકતો નથી ત્યારે આ વ્યવહારની અનેક વિપત્તિઓમાં માનવને વાસના બંધન થતું હોવાથી, જન્મ મરણનું દુઃખ ભોગવવું પડે છે; અનેક દુઃખની પરંપરા સહન કરવી પડે છે; અને મહા મહા હેરાનગતિ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી હાથ પગ સ્વસ્થ છે, સકળ ચક્ષુ આદિ ઇન્દ્રિયો આબાદ છે, વૃદ્ધાવસ્થાની જર્જર દશા આવતી નથી ત્યાં સુધી મનના સંકલ્પો બરાબર વિકાશમાં મુકી શકાય છે, અને ત્યાં સુધી આભ અનાત્મ સંબંધીના વિચારો કરી શકાય છે. વૃદ્ધાવસ્થા આવે છે, ત્યારે હાથપગ વડે પ્રભુ પુજન-અર્ચન થઈ શકતું નથી, છાત્રવડે શાસ્ત્ર અને વણ સંભળાતું નથી, અને સત્યાસત્યના વિચાર કરવા શક્તિ રહેતી નથી, માટે મનુષ્ય જન્મની સાફલ્યતા કરવા કેમ ઉઘમ ન કરે?
ગત દિવસના ગુરૂ મહારાજના અમૃત સમાન સદુપદેશથી, મને અનેક તર્કવિતર્ક થવા લાગ્યા. અને માનવ જન્મ ફરી શા માટે નહિ મળો હેયા નિસંશય તે જન્મમાંજ સ્વાભ સાધન થઈ શકવાની શા માટે શ્રેષ્ઠતા બતાવી છે? એ ઉ૫ર એક દૃષ્ટાંત બીજે દિવસે સદગુરૂ મહારાજે વ્યાખ્યા
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
વચનામૃત.
નમાં કહી સંભળાવ્યું તે આ પ્રમાણે હતું. ગુર્જર ભૂમિના પશ્ચિમ કિનારા ઉપર એક નાનું ગામ છે. એના ઉત્તર તીરેથી સમુદ્ર પ્રારંભાય છે. સમુદ્ર જળક્ષારના વિભાગ એ ભૂમિમાં કંઇક અધિકતર હેાવાથી બરાબર તે ગામમાં અનાજ વગેરે પાકતું નહતું, પરંતુ સામાન્ય ગરીબ માણુસા અનાજ પકવતા અને પોતાના નિર્વાહ ચલાવતા. ઠેઠ સમુદ્ર તટની લગભગ એક ખેતર હતું ત્યાં એક ખેડુત બહુ વાર ખેતી પકવતા, પણ તેમાં કાંષ મનમાન્યું અનાજ ઉત્પન્ન થતું નહીં. મૂળ બાપદાદાનું ખેતર એટલે આ બિચારા ખેડુતથી તેને તાતું પણ નહિ, તેમ તેમાં અનાજ પણ બહુ પાકતું નહીં એટલા માટે વખતા વખત બહુ નિરાશ થતે હતા. આવી રીતે એણે ઘણાં વર્ષોં વ્યતીત કયા, છેવટે વૃદ્ધાવસ્થા પણ આવી પહેાંચી. તેમ લાકડી શિવાય ચાલવાને પણ જરા અશક્તિ આવી પહેાંચી, વર્ષાઋતુનાં જળ વર્ષાવતાં વાદળ પશુ બંધ થયાં. આકાશ નિર્મળ જણાવા લાગ્યું. પથિકાના માર્ગો ખુલવા લાગ્યા. ઇંદ્ર ધનુષ્ય જાણે ઇંદ્ર દેવે પાછું ખેં'ચી લીધું હાયની ! મેધ પણ પાતાની વિજય દુંદુભી વગાડતા જાણે કઇ દિશામાં ઉતરી પડયા ? વર્ષાવટી શરા પ્રારંભ થયા. ખેતરમાં બાજરીનું વાવેતર હતું તેના પશુ પાક થયા. વચ્ચે માળા બાંધી આ ખેડુત હંમેશાં પંખીઓને ઢાવા (ઉડાડવા) સારૂ આવતા હતા. કેટલીક સમુદ્ર કાંઠાની કાંકરીઓ લાવી ગલેાલમાં રાખી એ પંખીઓને ઉડાડતા. વખતે સુતરની લાંબી વણી કાઢેલી ગલેાલમાં મોટા પાશેર ભારના કાંકરા લઇને પણ એ ખેતરને ટાતા હતા. આવા દિવસેામાં એક દિવસ ખેડુત સવારમાં ખેતરમાં આવ્યાં. ચારે તરફ્ દૃષ્ટિ કરી વિચાર કરે છે તા તેને એકદમ અક્સાસ થઈ આવ્યા, કારણ કે અનાજના પાક જોતાં એને માલુમ પડી આવ્યું કે એણુની સાલ અનાજ દશમણુ પશુ પાકી શકે તેમ નથી; હવે બાર માસ કેવી રીતે નિર્વાહ કરવા ! પણ એટલા દાણા લઇ તા લેવા એવું નક્કી કરી દીલગીરી છતાં પણ કેટલાક પત્થર લેવા સારૂ સમુદ્ર કાંઠે ગયા તે આજે એને એક આશ્ચર્ય દેખાયું.
કેટલાક ચળકતા પત્થરની એક નાની સરખી ઢગલી જોઇ તેણે વિચાર્યું કે આખા જન્મારામાં મ્હેં આવા પત્થર જોયા નથી અને આજે કયાંથી ડી આવ્યા ? હાય ! સમુદ્ર કિનારે આવા અનેક જાતના પત્થર હાય ! પણ આપણે તે તે ઉઠાવી લેવા જોઇએ અને આજને માટે ગલેાલમાં તથા ગાણુમાં નાંખવાના પત્થર પૂરતા મળી આવ્યા. ઠીક કહી આશરે કેટલાક પત્થરની ક્રાંટ ભરી ખેતરમાં ચાલ્યે. માળા પર ચડી લલકારા બંધ શબ્દોના હોકારા કરતા ગાણુમાં પત્થર ફેંકવા લાગ્યા ને છેવટે સર્વ પત્થર સમુદ્ર ભણી ફેંક્યા, તે સર્વે સમુદ્રમાં જઇ પડ્યા.
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૨૧૮
ચળકતા પત્થર માત્ર એક અવશેષ રહ્યા. તેને પેાતાના કરાને રમવા ચેાગ્ય માની ફૂંકી નહીં દેતાં રાખીજ મૂક્યા. વાચક ગણુને વિદિત હશે કે એવા સ્થાને—એવા ગ્રાહકોને ત્યાં–લેદાર વાણીઆએ પાંખાદિ ખાવા સારૂ જઇ ચડે છે. એક શેઠ તેના ખેતરમાં ગયા તે તેણે આદરભાવપૂર્વક પાંખ ખવ. ડાવ્યા. શેઠજી ઉઠીને પોતાના ઘર તરફ આવે છે એટલામાં પેલા ચળકાટ ભર્યેા પત્થર તેણે જોયા. તુરતજ હાથમાં લઇ અવલેાકે છે તેા તેને માલુમ પડી આવ્યું કે આ કંઈક કિંમતી પત્થર છે. શેઠે પુછ્યું કે અલ્યા ડાસા, આ પત્થર તું કયાંથી લાવ્યે...? ત્યારે તેણે કહ્યું કે શેઠ સાહેબ આ દરિઆને કાંઠે આજે સવારે જ્યારે હું ગયેા હતા ત્યારે આમાંના કેટલાક પત્થર મતે મળ્યા અને સર્વે ગણુ તથા ગલાલમાં મેં ફેંકી દીધા છે; માત્ર આ એક અવશેષ રહ્યા છે. એને મારા છેકરાને રમવા સારૂ રાખેલ છે. શેઠે જાણ્યું કે સમુદ્રને કાંઠેથી જડેલ છે. આમાં કાંઈક ઝવેરાત જણાય છે પણું આ અમુધ આને જાણી શકતા નથી. માટે હું સમજાવીને તેની પાસેથી છીનવી તા લઉં. આવા વિચાર કરી કહેવા લાગ્યા કે અરે ભાઇ તારા છેાકરાને પત્થરનું કામ છે કે ખાવા પીવાનું ? જો તને છેકરા સારૂ દસ શેર પતાસાં અપાવું તેા તું રાજી થાય કે નહિ ? પેલા ખેડુત વિચારવા લાગ્યા કે આ પત્થરનાં દસ શેર પતાસાં આવે જેની કિંમત પણ રૂપીઆ એક કે સવાની થાય પછી શા માટે ના પાડવી, એમ ધારી તે બદલ પતાસાં લેવાની હા પાડી. શેઠે પણ તે પત્થર લીધા અને તેના કહ્યા મુજબ પતાસાં માકલી દીધાં. શેઠ હવે વિચારવા લાગ્યા કે આ જ્વાહીરની કિંમત મને જડતી નથી એ માટે પાસેના ખીજા કોઇ શહેરના ઝવેરી પાસે જઉં, એમ ધારી પાસેના શહેરના ઝવેરી પાસે જઇ કહ્યું કે ઝવેરી સાહેબ! મારા ઘરમાં ધા દિવસથી કાઇ એક જ્વાહીર છે અને તેને મારે વેચવાના ઇરાદા છે, તે તેને આપ ક્યાં સુધીની કિંમતે ખરીદવા ચાા છે ? તેણે તે રત્ન જોઇ વિચાર્યું કે આવું રત્ન આજ સુધી આપણને પ્રાપ્ત થયું નથી. કંઈ વધુ કિંમતનું છે, પણ લાગે છે કે સેા રૂપીઆથી અધિક કિ મતનું છે. તેણે સા રૂપી સુધીની કિંમત આપવા બતાવી. વેચવા આવનારે તેા દસ શેર તાસાં બદલ સૈા રૂપીઆ આવતા જોઇ આપવા ખુશી ખતાવી. અંતે ઝવેરીએ સા રૂપી આપી રત્નને ખરીદી લીધું. તે ખરીદનારે અમદાવાદ જેવા મેઢા શહેરમાં ઝવેરીને દેખાડયું. તેણે હજાર રૂપિયા આપી તે જ્વાહીર ખરીદી લીધું. અમદાવાદથી તે વ્યાપારી મુખઈ વેચવા ગયા, કારણ કે તેને પશુ ખરી કિંમત જાઇ નહિ, મુંબઈના કોઇ કિ`મતકાર ઝવેરીને
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
વચનામૃત
તે રત્ન બતાવ્યું. પણ તે રત્ન જોઇને અજાયબ થયા, અને વિચાર કરવા લાગ્યા કે ઘણા વરસાથી વ્યાપાર કરીએ છીએ, તેાપણુ આવું કોઇ અપૂર્વ રત્ન આપણી ઉમ્મરમાં ઉપલબ્ધ થયું નથી; તાપણું માલુમ પડે છે કે આશરે એ રનની એક લાખ રૂપિયા કરતાં અધિક મિત છે. માટે તેણે અમદાવાદવાળાને એક લાખ રૂપિયા આપીને વિદ્યાય કર્યાં. મુંબાઇવાળા ઝવેરી તુરત ટ્રેનમાં કલકત્તે ઉપડી ગયા, ત્યાં જઇ મેટા ઝવેરીને તે રત્ન દેખાયું તે મોટા ઝવેરી રત્નને જોતાં તુરતજ દ્દિફ્ગમૂઢ થઇ ગયેા ને વિચાર્વા લાગ્યા કે આ રત્ન બહુજ અપૂર્વ છે. 7 ભૂતો ન વિષ્ણાત આવું રત્ન આપણી ઉમ્મરના કાઇ પણ ભાગમાં આપણે જોયું નથી. તા પણ્ લાગે છે. કે આસરે કરાડ રૂપૈયા ઉપર કિમત હાવી જોઇએ. એમ નિશ્ચય પર આવી તે મુંબઇવાળાને એક કરોડ રૂપીઆની નાટો આપી વિ દાય કર્યાં. કલકત્તાવાળા વ્યાપારી લાગàાજ યુરાપ જતી સ્ટીમરમાં એસી ગયે. અને લંડનમાં કાઈ મેટી આફીસવાળાને ત્યાં તે રત્ન વેચવા તેણે જીજ્ઞાસા દેખાડી, યુરોપીઅન વ્યાપારીઓ પણ તેને જોઇ અજાયબ થયા અને પરસ્પર પૂછ્યા લાગ્યા. છેવટે તેમને માલુમ પડી આવ્યું કે આની કિંમત આશરે એક અબજ કરતાં અધિક છે. પણ ચોક્કસ નિર્ણયપર આવી શકાતું નથી પણુ અમજ તેા અનુમાન માત્ર થાય છે. કલકત્તાવાળા વ્યાપારીને કહ્યું કે શેઠ સાહેબ ! જો કે આ રત્ન આપને વેચવા યોગ્ય છે. આપ વેચવાને માટેજ આવ્યા છે, જો કે હુમે આપને કંઇ આપી શકતા નથી. પણ્ એક અબજ રૂપિયા આપીએ છીએ, આશા છે કે કલકત્તાનિ વાસી મહાયજી આપ ખુશી થઇ અમારી આપેલી કિમ્મત સ્વીકારશે. વેચનાર હિન્દીએ વિચાર્યું કે કરેડ બદલ અમજ આવે છે. મને આ મેટા વ્યાપારીઓ કહે છે કે કંઇ પણુ આપતા નથી. નજરાણી માત્ર બતાવીએ છીએ, તે ખુશી થઇ તુરત અમજ રૂપિયા લઇ રત્ન આપી ચાલતા થયા. યુરાના વ્યાપારીઓમાં મેટા ખળભળાટ ઉઠયા કે આવું રત્ન આપણે પણુ કદી જોયું નથી અને કિંમત પણ કરી શકતા નથી. તાપણુ જ્ઞાન સાવ
વે લધેિ જાર્ચ વસ્તુનિ | માધ કવિ કહે છે કે જેમ માસ જાતે જાણતા હોય પણુ એકલે! સ્વકાર્યમાં સંદિગ્ધ થાય છે; માટે અમારાં કરતાં પણ વિશ્વમાં વધારે કિંમત કરનારાઓ છે, તેથી મારા મિત્ર અમેરીકન જોડે આની કિમ્મત કરાવી આવું. અને વખતે પૂછી આવું અને લાગ મળે તે વેચી પણુ આવું. એવા તેઓમાંના એક વિચાર કીધા. તે પણ અમેરિકા જવા સ્ટીમરમાં બેસી ગયે.. સમુદ્રના તરંગાની માળાએ
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૬૧
વિચ્છેદી નાંખનાર આલ્મેટ જોસબંધ ઉપડી; પૃથ્વીના ટાપુઓ જણાતા બંધ થયા. જળ અને આકાશના છેડાઓ ચારે તરફ સંપુટ જેવા જણાવા લાગ્યા. પશુ પક્ષીઓના સંચાર જાણે કઈ દિશાએ ચાલ્યા ગયા. જોતજોતામાં પાતાળ ભેદી જળમાર્ગે થઇ નિકળતા શ્વેત ભરના ગિરિ હાય એવા અમે રિકાના ભવનેાની શ્વેતપ્રાકાર શ્રેણિ જણાવા લાગી. સ્ટીમર જઇ પહોંચી. ઉતારૂઓ ઉતરી પડ્યા, જોર્ડ આપણા યુરાપિયન વ્યાપારી પણ ઉતર્યાં. યોગ્ય સાધનપૂર્વક સ્વમિત્રને ત્યાં જઇ પહોંચ્યા. જતાં પહેલાં તાર પણુ આપી દીધા હતા અને મિત્રે પણ ધટતી રીતે મેળાપીને માન આપી સત્કાર કરી લીધા. પરસ્પર કુશળ સમાચાર પૂછ્યા. બાદ યુરીપીયને પોતાના આ વવાની વાત દર્શાવી રત્ન દર્શાવ્યું. અમેરીકને વિલેાકયું અને કંઇ ઓર પ્રકારની નજર તેને બેસી ગઇ. હૃદયમાં સંકલ્પ કરી દીધા કે આ રત્નની પ્રથમ ઓળખાણ આપવી ઘટતી નથી પણ તેના ખરીદ્યા પછી ખીજી વાત! ! ! તેણે કહ્યું મારા માનવંતા સાહેબ!!! જો કે આ રત્નની કિંમત કરાવવા તદુપરાંત ધ્યાન પહેાંચે તા વિક્રય કરવાને આપ સાહેબ પધાર્યા છે પણ આની કીંમત આપતાં હું બહુજ અચકાઉં છું. મારી હીં ખાતાની અમે. રીકામાં રહેલી પેઢી, તેના વ્યાપાર, સ્થાવર તથા જંગમ મીલકત, જેની કિંમત દસ અબજ કરતાં અધિક થાય છે તે સર્વે તમને આપી ફક્ત મારાં છોકરાં ખરાં મારા પિતા એટલાં માણસાને તથા મને ર્જિને સર્વ મિલકત આ રત્ન બદલ આપું છું તે કૃપા કરીને સ્વીકારશે। અને મિત્રતા ખાતર આ રત્ન મને આપશેા તા હું આપને મેટા ઉપકાર માનીશ. યુરાપીયને ખુશી થઇ તેને વેચી તમામ મીલકત પોતાને સ્વાધીન કરી લીધી.
જ્યારે એક તરફથી અમેરીકન વ્યાપારી પેાતાની જીન્દગાનીની તમામ મીલકત ગુમાવી ખેા ત્યારે આખા દેશમાં એકે અવાજે હાહાકાર થઇ ગયા અને પરસ્પર લોકો કહેવા લાગ્યા કે ગજબ થઇ ગયા ! અરે! ફૂલાણાનું મગજ એકદમ ફરી ગયું, ગાંડા થઇ ગયા છે કે શું? એ રત્નમાં શું ભાળ્યું કે તેણે બાપદાદાની મીલકતપર પણ પાણી ફેરવી દીધું. એના પિતા પરદેશ ખાતે ગયા છે. શકરાએ એકલાએ આ સાહસ કર્યું છે. તેએ આવશે ત્યારે છેકરાને ખુબ ઉપાલંભ આપશે એમ જણાય છે અને તે વખતે તે કહેશે શું?
આ પ્રમાણે જ્યારે વાતચીત થાય છે ત્યાં તેના પિતા પણ આવી પહોંચ્યા. આવતાં પહેલાં તા જનાપવાદે તે ડાસાના કણ પૂરી દીધા. ડેાસાએ ધૈર્ય આપ્યું અને વિચાર્યું કે છેકરા કંઇ તદ્દન નાદાન નથી, મારા કરતાં
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
વચનામૃત
તેની નજર સારી બેસે છે. માટે મને તો અનુમાન થાય છે કે તેણે કાંઈ ફીકર કરવા જેવું કીધું નહિ હોય? - વૃદ્ધ વ્યાપારી પિતા, પિતાના ઘરભણી જઈ પહોંચ્યા તે પહેરેગીરે પારકા દીઠા. અંદર છોકરાઓ પારકા રમે, અને કમ્પાઉન્ડ આગળ બર્ડ પણુ યુરોપીયન વ્યાપારીનું રંગાયલું જોયું, એટલામાં તેને છોકરે ત્યાં આવી પહોંચ્યો. પિતાને પિતાના ભાડે રાખેલ ઘરમાં લઈ ગયો અને રત્ન દેખાડયું, આશ્ચર્ય થયું. લોક ટોળેટોળાં મળી જેવા લાગ્યું. અને નક્કી કરી બેઠા કે જરૂર છોકરાએ ભગદળ કાઢયું. અનિષ્ટ કર્યું. જુઓ આ પ્રત્યક્ષા આશ્ચર્ય એ હતું કે રત્ન ખરીદનારના પિતા આકંદપૂર્વક એકદમ રન જોઈ અશ્રપાત કરવા લાગી ગયા. સારા સભ્ય પણ કહેવા લાગ્યા કે હે તરૂણ પુરૂષ! આ તારા પિતાને દુઃખકર વ્યાપાર તેં શા માટે કીધે ? તારે તેને પૂછવા સારૂ તો બે ઘડી રહેવું હતું ? શા માટે આ સાહસ કર્યું ? આવું અયોગ્ય કામ કદી પણ કરવું જોઈએ નહિ. પિતાને પણ લોકો આશ્વાસન આપવા લાગ્યા, હે વૃદ્ધ પુરૂષ! આપશ્રી સર્વ સમજે છે, આપને શિખામણ આપવા યોગ્ય કંઈ નથી, તો બીજાને શિખામણ આપે તેવા છે, જે કર્મમાં હેય તે થયા કરે છે, માટે આપ અફસોસ ના કરે. એટલું બોલતામાં ડેસા બોલી ઉઠયા કે ભાઈઓ!
હું મારે છેક છેતરાયાની ફિકર કરતું નથી, પણ યુરેપિયન વ્યાપારી અને તેની દયાની ખાતર મારે આ શક છે.
આ રનની કિંમત એટલી તે અધિક છે કે જે કે હું રત્ન ખરીદનારને પિતા છું, તેને પણ તેણે રત્નના બદલામાં વે હેય પણ રત્નની કિંમત થઈ શકે તેમ નથી.
વૃદ્ધ ડેસાના આવી રીતનાં વચન શ્રવણ કરી સર્વે લોકો દિગમઢ થઈ ગયા. અને કહેવા લાગ્યા કે કર્મ અવળું હોય ત્યારે ઘરનાં તમામ માણસને પણ અવળું જ ઉકલે. આપણે જાણતા હતા કે વૃદ્ધ આવી છોકરાને કંઇક ઠપકો દેશે પણ આ તે તેમ ન કરતાં અનુમોદન આપી બેઠે.
ઘડીભર આનંદ કુતુહળ જોઈ લેક વેરાયા. વૃદ્ધ અને તેના છોકરાએ મળી રત્ન લેઇ વિચારી કાઢ્યું કે આ કંઈ રન સામાન્ય નથી પણ પારસમણિ છે. યથાવત સન્માનપૂર્વક રત્નને પૂજ્ય માની તેની વિનંતી કરી તેમણે ઈપ્સિત મેળવવા માંડયું. જે જે સંકલ્પ કરવા લાગ્યા તે ફળવા લાગ્યા અને ઘરમાં જેટલું દ્રવ્ય પહેલાં હતું તેટલું બલ્ક તે કરતાં પણ અનંત
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૬૩
ધણું મેળવી હરકાઇ વાતે સુખી થઈ ગયા, નીરેાગી થઇ ગયા, પુત્રવાન થઇ ગયા, ધર્મીષ્ટ થઇ ગયા અને એકંદર રીતે આનંદ આનંદ છવાઇ ગયા. હાસ્ય કરનારનુંજ હાસ્ય થઈ રહ્યું. અત્ર તે! સત્ય હૃદયાર્મીપૂર્વક આનંદરૂપ હાસ્ય થઈ રહ્યું.
આ પ્રમાણે દૃષ્ટાંત આપી મુનિમહારાજ સર્વે ત્રાતા પ્રત્યે કૃપા કટાક્ષ વર્ષાવતા ભાલવા લાગ્યા કે હું પ્રિય શ્રેતાજનો ! આ દૃષ્ટાંત સાંભળી તમને સમજાવવામાં આવે છે તે સાંભળવા આશા છે કે એકાગ્ર ચિત્ત થશે.”
હે ભવ્ય પુરૂષ! ! આ સસારમાં અનેક જીવા અનેક પ્રકારે આજીવિકા ચલાવે છે. સંસારરૂપ સમુદ્ર છે તેમાં નરભવરૂપ પારસમણિ છે, જીવરૂપ ખેતીકાર છે. કાઇ વખત પરિભ્રમણુ કરતાં કરતાં મનુભવ પ્રાપ્ત થાય છે. પેલા ખેડુતે મનુષ્ય ભવરૂપ પારસમણિની દસ શેર પતાસાંની કિંમત આંકી. અમદાવાદના ઝવેરીએ સેા રૂપૈયાની કિંમત આંકી તે પૂર્વે જાવ્યું. તેના સાર એ છે કે કોઇ જીવ મનુષ્ય દેહની કિંમત દસ શેર પતાસાંની પેઠે ગણી વિષયસુખ ભાગવવા પ્રયત્ન કરે છે. કંઇ પણ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા નથી. વનના રેઝની પેઠે મનુષ્યનું શું કર્તવ્ય છે. તેને જાણી શકતા નથી. પશુ પંખીની પેઠે ફક્ત ખાવા પીવામાં પ્રયત્ન કર્યાં કરે છે. પરમાત્મા, આત્મા, કમ્ભ અને ધર્મનું સ્વરૂપ જરા માત્ર પણ જાણવા ઇચ્છા કરતા નથી. અસાર પદાર્થી માટે લડાઇ ટંટા કરે છે. જીહિંસા, જૂઠે, ચારી, અને વ્યભિચારઆદિ પાપ કર્મીને સેવે છે. અજ્ઞાનતાના યેાગે કાઇનું ભલું કરવા પ્રયત્ન કરતા નથી. તે મનુષ્યભવરૂપ રત્નને રાગદ્વેષરૂપ સસારમાં ફેંકી દે છે. નર જીંદગીના અવશેષ ભાગ મેાજમામાં ગાળા તેને પુરી કરી દે છે. એવા મૂઢ જીવા પેલા ખેડુતના જેવા મૂઢ સમજવા. જે જીવા મનુષ્ય ભત્ર પામીને ધન, પુત્ર, અને કલત્રાદિમાં આસક્તિ રાખે છે, સાંસારિક ક્ષણિક સુખના સ્વાર્થ માટે સદાકાળ ધંધારાજગારમાં વિદ્યાના કીડાની પેઠે રાચીમાચી રહે છે, સ્ત્રીઓ અને પુત્રાનાં સુખ ભાગવવા માટેજ જીવન ધારણ કરે છે, ગમે તેમ કરીને પૈસેા પેદા કરવા, કુદેવ,
ગુરૂ અને ધર્મમાં આસક્ત થવું, ધન માટે યજ્ઞ કરાવવા અને તેમાં પાએ હામવાં, મલીન દેવીએની ઉપાસના કરી શત્રુઓને મારી નાંખવાના ઉદ્યમ કરવા, પેાતાના સુખને માટે હજારા પ્રાણીઓના નાશ કરવા, ધર્મને વિષય સુખ માટે આરાધવા, વિષય ભાગ ભાગવવા માટે શરીરની સમ્રલતા માનવી, જ્ઞાન માર્ગથી દૂર રહેવું, પરભવ, દેવલાફ અને નરક વગેરે ન માનવાં,
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
વચનામૃત.
ઇત્યાદિ જે કુવિચારો અને કુઆચારને ધારણ કરે છે તે મનુષ્ય, ભવરૂપ રનની સે રૂપિયા જેટલી કિંમત આંકે છે.
મનુષ્ય, સ્વાર્થના માટે કુધર્મનું સેવન કરે છે અને મહારા.હારાપણુની બુદ્ધિ ધારણ કરી આ ભારે દેશ અને આ પારકે દેશ એવી કલ્પના કરે છે, પિતાના સુખને માટે ગુરૂઓ, અને રાજા વગેરેને પણ તિરસ્કાર કરે છે, જેઓ જેમાં જન્મ્યા તેને જ પિતાને દેશ માની પિતાને આત્મારૂપ જે સ્વદેશ છે તેનું જ્ઞાન કરતા નથી, જેઓ ધન, દેશ, અને પુત્રાદિકની ઉન્નતિને જ ખરી ઉન્નતિ માને છે, જેઓ રાગ અને દ્વેષમાં ફસાઈ જઈ જ્યાં ત્યાં લડાઈ કરે છે, જેઓ ખરા દેવ અને ખોટા દેવને જાણી શકતા નથી, જેઓ તન, મન, અને ધનથી વૈષયિક સુખ ભોગવવા પ્રયત્ન કરે છે, જેઓ પર પ્રાણીનાં દુઃખ દેખી દયા લાવતા નથી, જેઓ ધર્મ કરે છે પણ તેમાં કાંઈ પણ સમજતા નથી, જેઓ ધર્મની ક્રિયા સંસારના સુખ માટે કરે છે, જેઓ દષ્ટિ રાગથી પિતાના ધર્મને જ સત્ય માની ખરે ધર્મ સમજવા પ્રયત્ન કરતા નથી, જેઓ ખરા ધર્મને અસત્ય માને છે અને કુદેવ, કુગુરૂ, અને કુધર્મની ભક્તિ કરે છે, નીતિને આચાર પાળે છે–તોપણ દુનિયાની કીર્તિને માટે અને દુનિયાના ઈષ્ટ પદાર્થો માટે ધર્મ સેવે છે, જપ, તપ, અને ભક્તિ પ્રમુખ કરે છે પણ જેઓ એ સંજ્ઞાથી કરે છે, અજ્ઞાન કષ્ટ ત૫ કરે છે, મિથ્યાત્વ ધર્મની ક્રિયાઓ કરે છે, ધર્મને બહાને થોડી ઘણુ લક્ષ્મી ખરચે છે જેમાં થોડું સત્ય રહેલું છે અને ઘણું અસત્ય રહેલું છે એવા શાસ્ત્ર જેઓ વાંચે છે, અને ધારે છે, તેવા મનુષ્યો, ભવરૂપ રત્નની કિંમત -કંઇક ધર્મના લીધે-લાખ રૂપૈયાની આકે છે.
જેઓ અરિહંત દેવને દેવ તરીકે જાણે છે, જિનાજ્ઞાપાલક પંચ મહાવ્રતધારક ગુરૂને ગુરૂ તરીકે માને છે, વીતરાગના કહેલા ધર્મને ધર્મ તરીકે માને છે, જેઓ નવ તત્ત્વને જાણી તેની શ્રદ્ધા કરે છે, જેઓ નરક, સ્વર્ગ, પુણ્ય, પાપ, જીવ, અજીવ, મોક્ષ, પરમાત્મા અને કર્મ આદિની શ્રદ્ધાને સમજીને ધારે છે, જેઓ ખરાને ખરું જાણે છે પણ કર્મના ઉદયથી તે પ્રમાણે વત શકતા નથી, જેઓ દેવ ગુરૂ અને ધર્મની ભક્તિ કરે છે, જેઓ ધર્મ કર નારાઓને સહાય આપે છે, જેઓ મોક્ષમાં જવાની ઇચ્છા ધારણ કરે છે, જેઓ સાંસારિક સુખને દુઃખરૂપે જાણે છે, જેઓના રાગદેષ ભ% પડયા છે, જેઓને અધ્યાત્મ સુખ ઉપર પ્રેમ લાગ્યો છે, જેઓ અપેક્ષાથી પ્રભુનાં વચનો સમજી શકે છે, જેઓ પોતાના આત્માને તારવા માટે વૈરાગ્ય ધારણ કરે છે, જેઓના હૃદયમાં દયા છે તેઓ મનુષ્યભવરૂપ રત્નની કરોડ રૂપિયા જેટલી કિંમત આંકી દે છે એમ અત્ર સામાન્યપણે સમજવું.
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૬૫
જેઓ ક્રોધ, માન, માયા અને લોભને નાશ કરવા પ્રયત્ન કરી તેની મન્દતા કરે છે, જેઓ બાર વ્રતને ધારે છે, જેઓ દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરે છે, જેઓ સંસારમાં રહ્યા છતાં પણ જળકમળની પેઠે નિર્લેપ રહે છે, જેઓ પાઠશાળાઓ અને જૈન ગુરૂકુળ સ્થાપે છે, જેઓ સંસારને બંધન તુલ્ય ગણે છે, જેઓ યથાશક્તિ ધર્મ કરે છે, જેઓ પાપ કાર્યોને દેશથી ત્યાગ કરે છે, જે વીતરાગનાં શાસ્ત્ર સાંભળી આત્માની ઉન્નતિ કરવા પ્રયત્ન કરે છે, જેઓ દાન, શીયલ, તપ અને ભાવનાનું યથાશક્તિ સેવન કરે છે, જેઓ ધર્મની સર્વ ક્રિયાઓ સમજીને કરે છે, જેઓને સાંસારિક સુખ છે તે વિષના સરખું લાગે છે, જેઓ અન્ય જીવોના આત્માને પિતાના જેવા ગણું દુઃખ દેવા પ્રયત્ન કરતા નથી, જેઓ શ્રદ્ધા, વિવેક અને ક્રિયામાં સ્થિર હોય છે, જેઓ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી યાગજ્ઞાન વડે આત્માની ઉન્નતિ કરવા દઢ સંકલ્પ કરે છે, જેઓ જગતનો ઉદ્ધાર કરવા સંસાર સુખને ત્યાગ કરવા ઇચ્છી ધારણ કરે છે, જેઓ ગંભીરતા, વિનય, વિવેક, પ્રેમ અને ભ્રાતૃભાવ આદિ સગુણેને ધારણ કરે છે તેવા મનુષ્યો, ભવરૂપ રનની કિંમત અબજ રૂપિયા જેટલી આંકે છે એમ સમજી લેવું.
જેઓ પરમાત્મપદ પ્રાપ્ત કરવાને અને પરમાત્માનાં દર્શન કરવાને સંસારનો ત્યાગ કરે છે, જેઓ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય પર્યત સર્વ જીવોને પિતાના આત્મા સમાન લેખી સર્વની દયા પાળવી આદિ પંચ મહાવ્રતને ધારણ કરે છે, જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરે છે, જે જગતને ઉદ્ધાર કરવા ધર્મના વિચારે ધારે છે, જેઓ મન, વાણી અને કાયાથી અન્યનું ભલું કરવા પ્રયત્ન કરે છે, જેઓ આર્તધ્યાન અને હૈદ્રધ્યાનો ત્યાગ કરે છે, જેઓ સત્ય ધર્મને ઉપદેશ આપે છે, જેઓએ સાંસારિક સુખને ત્યાગ કર્યો છે, જેઓ યમ, નિયમ, આસન, પ્રાણયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધિને સેવે છે, જેઓ રાગ દ્વેષને સંપૂર્ણ ત્યાગ કરવા પ્રયત્ન કરે છે, જેઓ અહં મમત્વભાવને ત્યાગ કરે છે, જેઓ સચ્ચિદાનંદ સ્વરૂ૫મય પિતાના આત્માને જાણે છે, જેઓ કોઇનું પણ બુરૂ ઈચછતા નથી, જેઓ આત્મદેશને પોતાને માની માયારૂપ દેશને પર માની તેને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે, જેઓ મોહ, માયા, કામ અને અજ્ઞાન આદિ ગુણેને નાશ કરવા સદાકાળ જ્ઞાન ધ્યાનમાં રમતા કરે છે, જેઓએ કનક, કાન્તા અને ઘર વગેરેને અનન્ત સુખ માટે ત્યાગ કર્યો છે, જેઓએ અનન્ત સુખ પ્રાપ્ત કરવા માટે સર્વેની મમતા ત્યજી છે, જેઓ અપ્રમાદ દશામાં રહે છે, જેઓ ઉપરના ગુણસ્થાન કે આત્મશકિતથી ચડ્યા કરે છે, જેઓ
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
અધ્યાત્મ જ્ઞાનવડે શુદ્ધપયોગમાં રમે છે, જેઓ આત્માની પરમાત્મ સત્તાને પ્રગટ કરવા ક્ષણે ક્ષણે ઉપયોગમાં રહે છે, તેવા મનુષ્યો આ મનુષ્યભવરૂપ પારસમણિની કિંમત અનંત ગણી આંકે છે. - આ ઉપનયથી સમજવું કે આ દેહની અનંત ગણ કિંમત છે જેનામાં જેટલી બુદ્ધિ છે તેટલી તેની કિંમત આંકી તે વડે સ્વબુદ્ધિ પ્રમાણે કાર્યો કરે છે. ખરેખર પરમાત્મપદની પ્રાપ્તિ માટે મળેલા મનુષ્ય ભવને મૂઢ પુરૂષ હારી જાય છે. જેની અંતર ચક્ષુ ખીલી છે એવા જ્ઞાની પુરૂષ, મનુષ્ય ભવની અનંત ગણી કિંમત આંકી પરમાત્મપદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. આ દૃષ્ટાંતથી હદય સાધ્ય વસ્તુને વિવેક પ્રગટાવી આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરો. જ્ઞાન, દર્શન, ચરિત્ર, અનંત સુખ અને અનંત વિર્ય ગુણમય આત્મા છે; તે ગુણે પ્રગટ કરવા માટે જ મનુષ્ય દેહ રૂ૫ પારસમણિને ઉપયોગ કરવો. એ પ્રમાણે જેઓએ ઉપયોગ કર્યો છે તેઓ સિદ્ધબુદ્ધ પરમાત્મા થયા અને થશે, ભવ્ય જીવોએ પણ તે પ્રમાણે સાધ્યની સિદ્ધિ માટે પ્રયત્ન કરી અનંત સુખની પ્રાપ્તિ કરવી એજ મનુષ્યભવરૂપ રનના દષ્ટાંતની સફલતા જાણવી. જૈન ધર્મના ઉદ્ધાર માટે મનુષ્ય દેહ વડે પ્રયત્ન કરવો જોઈએ. જેને ઉદય કરવા આત્મભોગ આપવો જોઈએ. વારંવાર મનુષ્ય જન્મ પ્રાપ્ત થનાર નથી, માટે ઉપર્યુક્ત દષ્ટાન્તનું મનન કરી ધર્મમાં લક્ષ્ય ધારવું. 9 ઉન્સિ
धर्मर्नु संक्षिप रहस्य.
शास्त्रं बोधाय दानाय धनं धर्माय जीवितम् । वपुः परोपकाराय धारयति मनीषिणः॥
અર્થ-જ્ઞાની મનુષ્ય શાસ્ત્ર, બેધને અર્થે ધારણ કરે છે અને બુદ્ધિશાળી પુરૂષે ધન દાનાર્થે ધારણ કરે છે અને શરીર પરોપકાર માટે ધારણું કરે છે. દુનિયામાં શાસ્ત્ર અનેક પ્રકારનાં છે. વળી અનેક પ્રકારની ભાષાઆથી શાસ્ત્ર રચાયાં છે, વળી પ્રત્યેક શાસ્ત્ર પિતપતાનાં વિષયોને પ્રતિપાદન કરે છે, દુનિયાના પદાર્થોના વર્ણન અર્થે પણ અનેક શાસ્ત્ર રચાયાં છે, તે સર્વ શાસ્ત્ર વાંચતાં વાંચતાં આયુષ્ય પણ પૂર્ણ થઈ જાય, તોપણ જગતના શાસ્ત્રોને પાર આવે નહિ, ત્યારે અનેક ભાષાનાં અનેક શાસ્ત્રોમાંથી પ્રથમ
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
કોનું વાંચન કરવું જોઈએ. વળી દુનીઆમાં અનેક પ્રકારની જાહેર ખબર આપનાર માસિક પત્ર તથા સપ્તાહિક પત્ર, તથા પ્રતિદિન નિકળતાં પત્રો પ્રગટ થતાં દેખાય છે. વળી ધર્મતત્ત્વની પણ વ્યાખ્યા કરનાર અનેક શાસ્ત્ર મોજુદ છે અને દરેક ધર્મના પ્રવર્તક પણ પિતાના ધર્મનો ફેલાવે કરવા માટે કમર કશી તન મન ધનથી પ્રયત્ન કરે છે. સપનાં જ જીદ એ કહેવતને અનુસરી સર્વ પિતતાના ધર્મ ગ્રંથોનું જ એકાંત પ્રતિપાદન કરે છે. ધર્મ પણ દુનિયામાં અનેક છે. ત્યારે કયો ધર્મ સત્ય અને કે અસત્ય, તેને નિર્ણય કરવા પણું બહુ પ્રયત્ન કરવો જોઈએ. પણ વિચારે કે
ડું જીવન છે, બુદ્ધિ અલ્પ છે, સર્વ શાસ્ત્ર વાંચી શકાય તેમ નથી, ત્યારે હવે કેમ કરવું જોઈએ? ત્યારે આવી ગંભીર શંકારૂપ અજ્ઞાનને દૂર કરનાર શ્રી સર્વજ્ઞ મહાવીર સ્વામી કહે છે કે સર્વ જગતના પદાર્થો નવતત્વમાં સમાઈ જાય છે. નવતત્ત્વની બહિર કોઈ વસ્તુ નથી. જો એ નવતત્વનું જ્ઞાન કરવામાં આવે તો સર્વ દુનિયાના શાસ્ત્રનો અંતરભાવ તેમાં થયો એમ જણાયા વિના રહેશે નહિ. સર્વ પગ હસ્તિના પગમાં સમાય છે, તેમ સર્વ દુનિયાને સારાંશ નવતમાં સમાય છે. નવતત્વનું જેટલું વર્ણન કરીએ તેટલું ન્યૂન છે. ત્યારે મનમાં વિચાર થશે કે આપનું વચન પ્રમાણ છે. નવતત્વના કથન કરનાર શ્રી વીરપ્રભુ આત્મ હતા. તેમાં શું પ્રમાણુ? તેના પ્રત્યુત્તરમાં કહે છે કે શ્રી વિરપ્રભુએ સમસ્ત રાગદેષનો જય કર્યો છે, તેથી તે વીતરાગ કહેવાય છે. વળી તેઓ કેવળજ્ઞાન ધારી હતા, તેથી સર્વ વસ્તુઓના સ્વરૂ૫ને સારી રીતે જાણતા હતા. હવે સમજવાનું કે જે સર્વજ્ઞ હોય, તથા વીતરાગ હોય તે તત્ત્વનું સ્વરૂપ જેવું હોય તેવું કહે, એ પ્રમાણુ સિદ્ધ છે. હવે વિચારે કે જગતના દશ્ય અને અદશ્ય પદાર્થોનું સ્વરૂપ પણ જે પતાની જ્ઞાન દષ્ટિથી જાણું રહ્યા છે, તેમની કેવી અદ્ભુત શક્તિ? વળી સર્વ પદાર્થોનું સ્વરૂપ પિતાની વાણુ વડે ભવ્ય જીવોને જ્ઞાનાર્થે પ્રકાણ્યું, તેથી તેમને કેટલે ઉપકાર? હવે આગળ વિચારતાં જિજ્ઞાસા થશે કે નવતત્વ કયાં તે તેને સંક્ષેપમાં બતાવવા ગાથા કહે છે -
जीवाजीवापुण्णं पावासवसंवरोय निजरणा ॥ बंधोमुख्खोय तहा नवतत्ताडंति नायव्वा ॥१॥
અર્થ–જીવત, બીજું અજીવ તત્ત્વ, ત્રીજું પુણ્ય તત્ત્વ, ચોથું પાપ તત્વ, પાંચમું આશ્રવ તત્વ, છઠું સંવર તત્ત્વ, સાતમું નિર્જરા તત્ત્વ, આઠમું બધતવ અને નવમું મોક્ષ તત્વ. આ નવ તત્ત્વના સ્વરૂપને સમ્યક પ્રકારે જાણવું
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
વચનામૃત.
જોઈએ. દ્રવ્ય પ્રાણુ અને ભાવ પ્રાણુને જે ધારણ કરે છે, તેને જીવ કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અને ઉપયોગ, એ જીવના ભાવ પ્રાણુ છે. પાંચ ઇંદ્રિય, ત્રણ બળ, અને શ્વાસોશ્વાસ તથા આયુષ્ય એ દશ દ્રવ્ય પ્રાણુ છે. એકેન્દ્રિય જીને ચાર પ્રાણુ હોય છે. બેરેન્દ્રિય જીવોને છ પ્રાણુ હોય છે, તથા ત્રીન્દ્રિય જીને સાત પ્રાણુ હોય છે, ચતુન્દ્રિય જીને આઠ પ્રાણ હોય છે, અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને નવ પ્રાણુ હોય છે અને સંસી પંચેન્દ્રિય જીને દશ પ્રાણુ હોય છે. જીવતત્ત્વની અંદર દુનિઓમાં રહેલા સર્વ જીવોને સમાવેશ થાય છે. સિદ્ધ અને સંસારી એ બે પ્રકારના છને સમાવેશ પણ છવતત્વમાં થાય છે. વિષ્ટાના કીડાથી તે ઇન્દ્ર પર્યત મોટા છોનો સમાવેશ પણ છવ તત્વમાં થાય છે. જીવવિચાર, નવતત્ત્વગ્રંથ, છવાભિગમસૂત્ર, અને પન્નવણાસન, વગેરે ગ્રંથોમાં જેનું સ્વરૂપ અને તેની સ્થીતિ બહુ સૂક્ષ્મ રીતે વર્ણવી છે. પૂર્વોક્ત જીવતવના ચાર ભેદ થાય છે, તેમજ તેના પાંચસે ત્રેસઠ ભેદ પણ થાય છે. વળી સર્વ જીવોમાં જ્ઞાન સ્વરૂપ ચેતના છે, તેથી ચેતનાની અપેક્ષાએ સર્વ જીવ એક પ્રકારે છે. ત્રસ અને થાવર ભેદમાં છોને સમાવેશ થાય છે, માટે તેની અપેક્ષાએ જીવ બે પ્રકારના સમજવા. વળી દુનીઆમાં કેટલાક જી સ્ત્રી વેદી છે. કેટલાક પુરૂષ વેદી છે. અને કેટલાક નપુંસક વેદ વાળા છે જ્યાં જુઓ ત્યાં જગતમાં ત્રણ વેદ પૈકી ગમે તે વેદવાળા જીવ છે, માટે તે અપેક્ષાએ, જીવ ત્રણ પ્રકારના જાણવા. વળી દુનિઆમાં ચાર પ્રકારની ગતિ છે. ૧ દેવગતિ, ૨ મનુષ્યગતિ, ૩ તિર્યંચગતિ, અને ૪ નરકગતિ. સર્વ સાસારિક જીવે કર્મના મેગે ચાર ગતિમાં પરિભ્રમે છે. જ્યાં સુધી જીવના પ્રદેશની સાથે કર્મ લાગ્યાં છે, ત્યાં સુધી છવ ચાર ગતિમાંથી ગમે તે ગતિમાં હોય છે. વિશેષ પુણ્ય દેવગતિ અને મનુષ્ય ગતિમાં અવતરી ભેગવું પડે છે અને તિર્યંચ તથા નરકમાં વિશેષ પાપ ભગવાય છે. ચાર ગતિની અપેક્ષાએ. જીવ ચાર પ્રકારના છે, પશ્ચિકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, એ છકાયની અપેક્ષાએ છ છ પ્રકારના છે. વીતરાગ પ્રભુનાં વચને એવાં છે કે અપેક્ષાએ જોતાં પરસ્પર કઈ પણ વચનને વિરોધ આવતો નથી, સ્યાદાદ મુદ્રાએ મુદ્રિત ભગવદ્ વાણીની એવી સંધટના છે કે તે કોઈ પણ સ્થળે ખલના પામતી નથી. હવે અજીવ સંબંધી વિવેચન કરે છે.
- જેનામાં જીવનું લક્ષણ નથી, અર્થાત્ જીવથી વિપરીત તે અજીવ કહેવાય છે, શુભ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત પલિક કમ આત્મ પ્રદેશની સાથે લાગે છે, તેને પુણ્ય તત્ત્વ કહે છે, અને અશુભ, વર્ણ, ગંધ, રસ,
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૬૮
www
અને સ્પર્શયુક્ત ફિલિક સ્કંધ આત્માસંખ્ય પ્રદેશોની સાથે લાગે છે, તેને પાપતત્વ કહે છે. શુભાશુભ કર્મ જે દ્વારા આવે છે તેને આશ્રવ તત્વ કહે છે. શુભાશુભ કર્મ જે દ્વારા રોકાય છે તેને સંવર તત્વ કહે છે. પૂર્વોપાર્જિત કર્મનું બાહ્ય અત્યંતર તપશ્ચરણથી નિર્જરવું તેને નિર્જરા તત્વ કહે છે. ચાર પ્ર. કારે કર્મનું આત્માની સાથે બંધાવવું તેને બંધત્વ કહે છે. હવે તે બંધાએલ કર્મનું આત્માથી દૂર થવું તેને મોક્ષ તત્ત્વ કહે છે. આ નવ તત્વની બહિરું કોઈ પણ વસ્તુ હવે રહેતી નથી એમ અનુભવથી માલુમ પડે છે. જેણે આ નવ તત્વનું સ્વરૂપ સમ્યક પ્રકારે જાણ્યું, તેણે સર્વ જાણ્યું. કારણ કે નવ તત્વના સમ્યક બધથી કોઈ જાણવાનું અવશેષ રહેતું નથી. ચેપાનીયાં, અને માસિક આદિ સર્વનું સાર સમજે તે નવ તત્ત્વમાં છે, નક્કી સમજે કે, જ્યાં નવ તત્ત્વનું સમ્યફ વિવેચન કરવામાં આવ્યું છે તે જ સત્યશાસ્ત્ર સમજવું. નવ તત્ત્વને વિસ્તાર સૂત્રોમાં વિશેષથી કરવામાં આવ્યો છે. આત્માર્થી ભવ્ય જીવોએ નવતત્ત્વનું સ્વરૂપ ગુરૂગમહારા સમજવું જોઇએ; નવ તત્વમાં સંવર તત્વને આદર વિશેષથી કરો. આ શ્રવને ત્યાગ કરવો, વ્યવહારથી પુણ્ય તત્ત્વ આદરવા લાયક છે, પાપ તત્તવને ત્યાગ કરવો યોગ છે. જિનેશ્વર કથિત સ્યાદાદશાસ્ત્રજ બોધ હેતુ છે. સારમાં સાર જગતમાં જીનેશ્વર કથિત ધર્મનું સાધન જાણવું, વીતરાગ ભગવતની આજ્ઞા ઉપાદેય છે. જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં ધર્મ છે, માટે વીતરાગ કથીત વ્યહવાર માર્ગ પ્રમાણે વર્તન કરી, નિશ્ચય દૃષ્ટિ હદયમાં ધારણ કરવી. મનુષ્ય જન્મ પામી હે ચેતન ! તું સમજે તો સમજ કે, ધર્મજ આદરવા લાયક છે. ધર્મથીજ સત્ય સુખની પ્રાપ્તિ થાય છે. માટે સંવર રૂપ ધર્મમાં લક્ષ રાખવું.
मननीय विचारो. સજનને ઓળખીને તેની સંગતિ કરવી. દુર્જનને ઓળખી તેને ૫ડછાયો પણ લે નહિ.
સ્નેહી પણ ઓછા કરવા, અને ઘણું કરવા હોય તે પણ સજજનનેજ કરવા.
ગમે તેવી લાલચ મળતી હોય તોપણ દુર્જનને સંગ કરે નહિ. આપણે ખાસ જે જે કાર્ય કરવાનાં છે, તેમાં પ્રમાદ કરવો નહિ.
સહજ વાત કરતાં અથવા કારણસર ક્રોધને જુસ્સો આવે, તોપણ તેને સમાધાન પ્રમાણે રાકો અને તેજ ક્રોધના જુસ્સાને અંતરમાંજ દાબી દે.
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७०
વચનામૃત.
ક્રોધના આવેશમાં આવી ગમે તેમ બેલી વિરાધ વધારે નહિ; એજ નિરપાધિ પદ પ્રાપ્ત કરનારા સાધકનું કર્તવ્ય છે.
તકાળના અથવા થોડા વખતના સ્નેહિ મનુષ્યોને પૂર્ણ ભરોસો રાખ નહિ, પણ તેની સ્નેહિ કે સ્વાર્થ બુદ્ધિની કોઈ યુક્તિ પ્રયુક્તિથી પરિક્ષા કરી લેવી અને પછી શુદ્ધ પ્રેમ જણાય તો ઉત્તરોત્તર ઘટીત ક્રમથી સ્નેહમાં તથા વિશ્વાસમાં વધારો કરે અને તેના શુદ્ધ સ્નેહને ઉપકાર કરવા લક્ષ દેવું.
સ્ત્રીઓના ચરિત્ર અગમ્ય છે, માટે સ્ત્રીઓના સંબંધથી ચેતી ચાલવું.
પુરૂષે પરસ્ત્રી સાથે પ્રેમ બાંધવો નહિ. પરસ્ત્રીના પાસમાં પડેલા બીચારા છ સર્વ અધોગતિ ભાફ થયા છે, થાય છે અને થશે. જેમ કુકડાના બચ્ચાઓને બીલાડીથી ભય રહે છે, તેમ બ્રહ્મચારીને સ્ત્રીના શરીરથી ભય રહે છે.
બ્રહ્મચર્યરૂપ કલ્પવૃક્ષની સાચવણી નવ વાડ વિના થતી નથી. બ્રહ્મચારી પુરૂષે નવ વાડ અવશ્ય જાળવવી.
આશા એજ જગતમાં સર્વ દુઃખનું મૂળ કારણ છે, આશારૂપ પાસમાં સપડાતા જીવો મૃગની માફક દુઃખી થાય છે.
જેને આશારૂપ પિશાચિની વળગી, તેને સુખ શાંતિ મળતી નથી.
પ્રવૃત્તિ તેજ દુઃખનું મૂળ છે, જ્યાં જ્યાં જેટલી પ્રવૃત્તિ તેટલી જ ત્યાં અસ્થિરતા જાણવી.
નિવૃત્તિ માર્ગમાં ધર્મ સમાયેલો છે. પરદૂષણ જેવામાં જેટલી મતિ તેટલોજ પરાભવ જાણુ. પરભાવમાં દુખ છે, અને સ્વભાવ રમણતામાં સુખ છે.
સમયે સમયે જે વિચારીને વાણી વદે છે, તેને ઉપાધિને પ્રસંગ આવતો નથી.
પંચમ કાળમાં કૃષ્ણ પક્ષિયા ની બહુલતા છે, તેથી ધર્મની આરાધના વિરલા છો કરી શકે છે.
વ્યવહારમાં વર્ત નિશ્ચય દષ્ટિ હૃદયમાં ધારણ કરવી.
આહાર તે ઉદગાર, આ કહેવત ભુલવા યોગ નથી. ન્યાયવૃત્તિથી ઉપાર્જન કરેલા ધનથી જે આહાર ગ્રહણ કરવામાં આવે છે, તે સદ્દબુદ્ધિને દાયક બને છે.
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૭૧
યોગ્યતા જોયા વિના હૃદયની વાત કોઈની પાસે કહેવી નહીં. સુખ દુઃખ આવે હર્ષ વા વિષાદને જ્ઞાની પુરૂષો ધારણ કરતા નથી.
સુખ દુઃખમાં સંભાવ રાખનારની બલીહારી છે, જેણે સુખમાં જીદગી ગાળી છે, તેને દુઃખનું ભાન હોતું નથી, તેથી તે ગરીબ લોકો પર પડતાં દુઃખ જાણી શકતો નથી, એવા સુખી લોકો બીજાના દુઃખની વેદના જાણવા અસમર્થ રહે છે.
દુઃખ વિના સુખની પ્રાપ્તિ નથી. જેને બાહ્ય સુખમાં ઈછા છે, તે અંતર્ સુખથી દૂર રહે છે. જેને અંતરમાં સુખની ઈચ્છા છે, તે બાહા વસ્તુમાં દુઃખજ દેખે છે.
શ્રી જીનેશ્વર ભગવાનની વાણી એજ મોક્ષ માર્ગની દીપિકા છે, બાકી પિતાની ઈચ્છા પ્રમાણે ચાલવું, કથવું, તે સર્વ અજ્ઞાન દશા છે.
આત્માના સદ્દગુણે ખીલવવા માટે મનુષ્ય જન્મ છે.
G
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
। श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाळा. ग्रन्थाक ११.
2ᏪᎲᏪᎲᏪᎳᏪᎴᏪᎵᏪᎶᏪᎷᏪᎸᏪᎳᏪᎴᏪᎵᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏒᎲᏓᎲᏔᎲᏕᎲ
गुणानुराग कुलक.
ᏠᏱᏑᎲᏑᎳᏑᎸᏑᎹᏑᎹᏑᏈᏡᏈᏡᏡᏜ ᏡᏡ ᏣᎦᏔᏛᎦᏡᎦᏡᎦᏡᎴᏡᎦᏡᎦᏡᎦᏡᎦᏡᎦᏡᎦᏡᎦᏡᎦᏡᎦᏡᏓ
આવૃત્તિ ૩ જી.
Ꮎ ᏄᏪᎲᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏪᏫᏪᏬᏪᎳᏅ
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुणानुराग.
જગમાં કોઈના કોઈ ગુણુ ખીલ્યા હોય છે અને કાઇનામાં કાષ્ઠ ગુણુ ખીલ્યા હાય છે. અનેક દાષાને નાશ થતાં અનેક ગુણા ખીલે છે. કાઈ પ્રાણીમાં ગુણા વિશેષ હોય છે અને દ્વેષ! થેાડા હોય છે, તેમ કાઇનામાં દોષો વિશેષ હેાય છે અને ગુણા થે!ડા હેાય છે. વિવેક દૃષ્ટિધારકે દ્વેષાને ટાળી ગુ ગ્રહણ કરવા. જેનામાં એક પણ ગુ હાય તા તેની પ્રશંસા કરવી. દાષાની નિંદા કરવી નહીં. સમ્યકત્વધારી ગુણાને ગ્રહણ કરે છે; તેની દૃષ્ટિએ ગુણા દેખાય છે. કાઇનામાં અવગુણુ દેખી આશ્ચર્ય પામવું નહિ; કારણ કે અવગુણ્ણા તા અનાદિકાળના છે; ગુણાને દેખી આશ્ચર્ય પામવું.
સદ્ગુણાને દેખનાર જીવ ખરેખર મુક્તિમાર્ગ સમ્મુખ થાય છે. કદાગ્રહ અને દૃષ્ટિરાગમાં સેલા જીવા ખીજાના ગુણાને પણ દોષરૂપે ગણે છે. આત્માર્થી જીવામાં સદ્ગુણુ દૃષ્ટિના ગુણુ ખીલવાથી તેમની દિવ્ય આંખે સત્ય દેખાય છે.
સદ્ગુષ્ટિધારકા, સદ્ગુણી પુરૂષોના ગુણાનું બહુમાન અને પ્રશંસા કરે છે; માટે આવા ઉત્તમ ગુણુની ખીલવણી માટે સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકાએ અને શ્રાવિકાઓએ સદ્ગુણુદૃષ્ટિ ધારણ કરવી.
દરેક ધર્મ પાળનારાએ જો સદ્ગુણ દૃષ્ટિ ધારણ કરશે તે તેમના આત્માની ઉન્નતિ કરશે અને અન્તે અનન્ત આનન્દમય પરમાત્મપદ પ્રાપ્ત કરશે.
સર્વ આત્માઓની સદ્ગુણુદૃષ્ટિ ખીલે એજ આશીઃ રાન્તિઃ રૂ. મુનિ મુદ્ધિસાગર,
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीमद् बुद्धिसागरजी कृत
गुणानुराग ग्रन्थनुं विवेचन.
ગુણાનુરાગથી થનાર તીર્થંકરને મંગલાચરણમાં નમસ્કાર કરે છે.
सयल कल्लाण निलयं, नमिजणं तित्थनाह पयकमलं; परगुणगहणसरूवं भणामि सोहग्ग सिरि जणयं.
113 11
સકલ કલ્યાણુના આશ્રયરૂપ, તીર્થનાથ ભગવાનના પદ્મકમલને નમસ્કાર કરીને સાભાગ્ય લક્ષ્મીને આપનાર પરગુણુ ગ્રહણુસ્વરૂપને કહું છું-તીર્થંકર ભગવાનના આત્માએ પૂર્વ જન્મામાં પરગુણાના સામી દ્રષ્ટિ કરી હતી. પરના અવગુણા દેખતાં અને જાણુતાં છતાં પણ કોઇની આગળ તે પ્રકાશ્યા નહાતા. તેમ કરવાથી પેાતાને તથા પરને કઈ લાભ નથી, તેમ ભગવાનના આત્માએ પૂર્વ ભવમાં જાણ્યું હતું; પરના ગુણમાં લક્ષ રાખી તે ભગવાન તીર્થંકર થયા, માટેજ તેમને નમસ્કાર કરવા ઉચિત છે. તેઓશ્રી કેવલજ્ઞાનથી સર્વના દેાષા જાણતા હતા, તાપણુ કાઈની આગળ કોઇના દોષ કહેતા નહાતા; તેમજ દોષીને તું દોષી છે એમ કહેતા નહાતા. કોઈના આત્માને ખાટું લાગે એવું કેવલજ્ઞાન થયા છતાં પણ ખેલતા નહાતા. જ્યાં ત્યાંથી પણ સદ્ગુણુ દૃષ્ટિથી ગુણા લેવા. હજારા અવગુણુ મૂકીને મનુષ્યમાં રહેલા એક પણ ગુણ લેવા, કારણ કે ગુણી થવું હોય તે ગુણુ દેખવાનીજ ટેવ પાડવી, એમ ભગવાન સમવસરણમાં ખેસી કહેતા હતા. એવા ભગવાનનું સ્મરણુ અને નમન કર્યાથી આત્મામાં સદ્ગુણા પ્રગટે છે, માટે તેમને નમસ્કાર કરવા ચેાગ્ય જ્યાં ત્યાં ગુંણુ દેખવાથી ગુદૃષ્ટિ ખીલે છે અને અવગુણ દૃષ્ટિને નાશ થાય છે,
આઠ કર્મ એજ અવગુણુ છે. વિચારા કે આઠ કર્મ કાને નથી લાગ્યાં ? જેને આઠ કર્મ લાગ્યાં છે તેટલા અવગુણી છે. ત્યારે અવગુણી પેાતે અવગુણુ દેખે છે અને પ્રકાશે છે, તેથી કંઈ આત્મકલ્યાણ થતું નથી. માટે ભગવાનને નમસ્કાર કરી ભગવાને જેમ પૂર્વભવેામાં ગુણાનુરાગ ધાર્યાં હતા, તેમ ગુણાનુરાગ ધારણ કરવા જોખ઼એ.
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
ગુણાનુરાગઉત્તમ ગુણનુરાગથી સર્વ પદવીઓ મળે છે.
માથા उत्तम गुणाणुराओ, निवसइ हिययंमि जस्स पुरिसस्स आतित्थयरपयाओ, न दुल्लहा तस्स रिद्धिओ _ ૨ ૫.
ભાવાર્થ-જે પુરૂષના હૃદયમાં ઉત્તમ ગુણનુરાગ હોય છે, તે ભવ્યાત્મા તીર્થંકરની સર્વોત્તમ પદવી પ્રાપ્ત કરે છે; તેને કોઈ પણ પ્રકારની રૂદ્ધિઓ દુર્લભ નથી. સર્વ પ્રકારની ઉત્તમ પદવીઓનું કારણ ગુણાનુરાગ છે. કોઈ પણ પદાર્થની પ્રાપ્તિમાં તેના ઉપર થતો રાગજ પ્રથમ હેતુભૂત છે. રાગ બે પ્રકાર છે, પ્રવચન અને બીજો રાચપ/૧. અપ્રશસ્યરાગ છે તે ક્ષણિક પદાર્થોપર થાય છે. અપ્રશસ્યરાગથી આત્માની ઉન્નતિ થતી નથી. બાહ્યદુનિયાના પદાર્થો કે જે ક્ષણિક છે, તેના ઉપર, ભ્રાંતિથી પોતાના માની, રાગ ધારણ કરવાથી આત્મા પ્રતિદિન ક્રોધાદિક શત્રુઓના વશમાં પડે છે અને કર્મની વર્ગણાઓ ગ્રહણ કરે છે, રજોગુણ અને તમોગુણમાં પ્રવેશે છે, સત્ત્વગુણને પ્રાપ્ત કરી શક્તા નથી, મિથ્યાત્વભાવને ધારણ કરે છે, સુખને બદલે અપ્રશસ્યરાગથી દુઃખ પેદા કરે છે અને તેને જરા માત્ર શાંતિ મળતી નથી, માટે સ્વમ સમાન ક્ષણિક પદાર્થમાં રાગ કરવાની કંઈ જરૂર નથી.
જગતમાં સત્ય આનંદમય આત્માઓ છે. આત્માના અનંતગુણે છે. કામ ક્રોધાદિ અવગુણેને ભૂલી જઈ, જ્યાં દેખવું ત્યાં આત્માના સંતોષ, સમતા, વિવેક અને જ્ઞાન આદિ ગુણેને દેખવા. બાળક કે વૃદ્ધ હોય પણ ગમે ત્યાં ગુણ હોય તેને જેવા, ગુણને રાગ કરવાથી અવગુણુ ઉપર ચિત્ત જશે નહિ. પ્રથમ સાધક અવસ્થામાં ગુણના રાગની જરૂર છે. ગુણના રાગના ઉત્તમ સંસ્કારો પાડવાથી ફરીથી થનાર જન્મમાં તે તે ગુણે સ્વયમેવ આભામાં પ્રગટે છે. સાધને પણ ગુણાનુરાગને વધારનાર પ્રાપ્ત થાય છે. જે જે રૂદ્ધિઓ દુર્લભ હોય છે તે પણ ગુણાનુરાગીને સહેજે મળે છે. ગુણનુરાગી અન્ય ઉપર સારાભાવથી જુએ છે તેથી તેના ઉપર પણ અન્ય છો સારા ભાવથી જુએ છે, “જેવી કરણું તેવી પાર ઉતરણું,” “જેવું વાવશે તેવું લણશે.” તાત્પર્યાથે કે ગુણાનુરાગથી ઉત્તમ પદવીઓ મળે છે. જરા તે પ્રમાણે વતી જુઓ. ગુણાનુરાગીને ગ્રંથકાર સદા નમસ્કાર કરે છે.
સાથ, ते धन्ना ते पुन्ना, तेसु पणामो हविज महनिचं जेसिं गुणानुराओ, अकित्तिमो होइ अणवरयं. ॥३॥
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ.
૨૭૭
ભાવાર્થ-જેઓને હમેશાં અકૃત્રિમ ગુણાનુરાગ રહે છે, તેઓને ધન્ય છે. જેઓ પુણ્યવંત છે, તેઓને મારા સદા પ્રણમ હેજે. ગુણાનુરાગ કરવાથી ધન્યવાદ પ્રાપ્ત થાય છે. અકૃત્રિમ અનુરાગ કર ઘટે છે. ઉપર ઉપરથી સ્વાર્થ વા કપટબુદ્ધિથી કેટલાક ગુણાનુરાગને ડોળ ધારણ કરે છે, અને સ્વાર્થ સરે છે, એટલે અપવાદ બલવા મંડી જાય છે. કેટલાક પુરૂષો કોઈ પણ પ્રકારની સ્વાર્થબુદ્ધિ વિના માર્ગાનુસારીપણુથી ગુણોને રાગ ધારે છે, તેવા પુરૂષોને ધન્યવાદ ઘટે છે. જે પુરૂષો શત્રુ થઈને માર માર કસ્તા આવેલા પુરૂષોના પણ છતા ગુણનો રાગ ધારે છે, પ્રાણુતે શત્રુના પણ અવગુણ બોલતા નથી, તેઓને સદાકાળ નમસ્કાર થાઓ. જેની સાથે પ્રેમ હોય તેના ગુણને તો રાગ થાય, પણ જેના ઉપર પ્રેમ ન હોય અને પ્રતિપક્ષી હોય, તેના ગુણેને રાગ થવો એ કાંઈ સામાન્ય વાત નથી. કેઈ પિતાની નિંદા કરવા મડી જાય છે, ત્યારે આપણે તેના દેષો પ્રકાશીએ છીએ, ચીડાઈએ છીએ, તેનું બુરું કરવા બાકી રાખતા નથી, તેના ગુણે પણ અવગુણુ રૂપે ભાસે છે, એમ વિચાર કરતાં સમજાશે. આ ઉપરથી કહેવાનું કે અવગુણમાં પણ કોઈ ગુણ હોય વા શત્રમાં પણ કોઈ ગુણ હોય તે તેને રાગ કરે તે કંઈ સામાન્ય ગુણ કહેવાય નહીં, સદાકાળ ગુણાનુરાગ એક સરખો ધારણ કરવો જોઈએ. વિશેષ શું? ગુણાનુરાગમાં સર્વ સમાય છે તે જણાવે છે. બહુ ભણવા વગેરેથી શું? ફક્ત એક ગુણનુરાગ
ધારણ કરવા ચોગ્ય છે.
માથા, कि बहुणा भणिएणं, किंवा तविएण किंवा दाणेणं; इकं गुणानुराय, सिक्खह सुख्खाण कुलभवणं.
ભાવાર્થઘણું ભણવાથી, ઉગ્ર તપ કરવાથી કે અતિ દાન દેવાથી કંઈ વળવાનું નથી; સર્વ સુખોનું સ્થાન એવા ગુણનુરાગને શીખે, અર્થાત ગુણાનુરાગ ધારણ કરવાની ટેવ પાડે, અનેક વિદ્યાનો અભ્યાસ કર્યો હોય તેપણું અભિમાન-નિંદાદિક દેષો જતા નથી. વાવાર વિદ્યાને જે ભૂત્ ઈત્યાદિ દેશોનો નાશ ગુણાનુરાગ વિના થતો નથી. વિદ્ધાને પરસ્પર એક બીજાની વિદ્વત્તાનું ખંડન કરે છે. કોઈ વિદ્વાન પ્રેફેસર થઈને પણ જ્યાં ત્યાં દેશે ગ્રહણ કરવા પ્રયત્ન કરે છે, ગુણાનુરાગ વિનાને
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૮
ગુણાનુરાગ.
વિધાન પોતાની વડાઈ અને પરની હલકાઈ કરવા અનેક પ્રકારના ડોળ કરે છે, પણ વિદ્વાન હોય અને ગુણાનુરાગી હોય તેજ દૂધમાં સાકર ભળવા બરાબર છે. ગુણાનુરાગી વિધાન દષ્ટિદોષમાં ફસાતો નથી તેથીજ તેવો વિદ્વાન વીતરાગના ગુણને ગ્રહણ કરી શકે છે. કારણ કે તેને “હારુ તે સારૂ લાગતું નથી, પણ સારૂ તે મહારૂ” એ ખરું લાગે છે. ગુણાનુરાગી વિદ્વાન, વીતરાગનાં વચનને સત્ય જાણી શકે છે અને તેને આદર કરી શકે છે. જૈનધર્મનાં અદ્દભુત રહસ્યને ગુણાનુરાગી વિદ્વાન સદહે છે. બહુ તપશ્ચર્યા કરનારાઓ પણુ ગુણનુરાગ વિના એક બીજાના ગુણ સાંખી શકતા નથી. ક્રોધાગ્નિમાં સંતપ્ત રહે છે, તપનું અઝરણુ ક્રોધ એ કહેવતની સિદ્ધિ ગુણાનુરાગ વિના થાય છે. જે ગુણાનુરાગ પ્રગટે છે તે તપશ્ચર્યાનું ફળ બેસે છે. ક્રોધની શાંતિ થાય છે. સગુણની રૂચિ ધારણ કરનાર, પોતે સુખી થાય છે. તપશ્ચર્યાની અનેક લબ્ધિ પ્રાપ્ત કર્યા છતાં પણ બીજાના ગુણ દેખવાથી કોઈને શ્રાપ આપી શકાતો નથી; ઉલટ ગુણનુરાગથી તપશ્ચર્યા ગુણ ખીલે છે.
ગુણાનુરાગ વિના દાનથી પણ અન્ય સદ્ગણે પ્રાપ્ત થતા નથી. ગુણનુરાગી દાનેશ્વરી લઘુતાને ધારણ કરે છે, ઈર્ષ્યા આદિ દેને તે નાશ કરી શકે છે, જગતમાં દાનને આપતો છતો પણ દાની મનમાં મલકાતે નથી. ગુણાનુરાગથી દાન ગુણું પ્રતિદિન વૃદ્ધિ પામે છે. માટે ગુણાનુરાગની અત્યંત આવશ્યકતા છે. કર્તા ગુણાનુરાગ વિના ધમ કરણીની નિષ્ફળતા જણાવે છે.
जइवि चरास तव विउलं, पढसि सुयंकरिसि विविहकहाई; न धरसि गुणानुराय, परेसु ता निफ्फलं सयलं ॥५॥
ભાવાર્થ-જે કે તું ભારે ઉગ્રતપ કરે અને શા ભણે તથા અનેક પ્રકારનાં કષ્ટ સહન કરે, પણ તેથી તું અનેક સગુણથી ઉચ્ચ થવાનો નથી, કારણ કે તે ગુણાનુરાગ ધારણ કરતો નથી. પરના ઉપર ગુણનુ. રાગ વિના તપ, વિદ્યા અને ધર્મકષ્ટ પણ કંઈ ફળ આપતાં નથી. ગુણનુરાગ વિના અન્યની ત૫ શક્તિપર ઈર્ષ્યા આવે છે, તેમજ અન્ય પુરૂષોએ શ્રુતજ્ઞાન મેળવ્યું હોય છે પણ તે પર રાગ થતો નથી, તેથી શ્રુતજ્ઞાનરૂપ ગુણ આત્મામાં પ્રગટ થતો નથી. વિવિધ પ્રકારનાં કષ્ટ પણ ગુણાનુરાગ વિના કર્મને નાશ કરી શકતાં નથી. જ્યારે વસિષ્ઠ ઋષિપર વિશ્વામિત્રનો ગુણાનુરાગ પ્રગટે ત્યારે વસિષ્ઠના સર્વ ગુણે વિશ્વામિત્ર દેખી
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણુનુરાગ.
૨૭૮
શકયા. એક તરફ ગુણાનુરાગ અને બીજી તરફ બાહ્યતપ બન્નેને તોલવામાં આવે તો બાહ્યતપ ગુણાનુરાગને પહોંચી શકે નહિ; માટે ગુણાનુરાગ ધારણ કરવો એજ હિતશિક્ષા છે.
ગુણાનુરાગ વિના અધઃપતન થાય છે. सोऊण गुणुक्करिसं, अन्नस्स करेसि मच्छरं जइवि; ता नूणं संसारे, पराहवं सहसि सव्वत्थ. ॥ ६ ॥
ભાવાર્થ–પરના ગુણનો ઉર્ષ શ્રવણ કરીને જે તું ઈર્ષા ધારણ કરીશ તે તું સર્વત્ર પરાજય પામીશ. પરના ગુણે સાંભળી શા માટે અદે. ખાઈ કરવી જોઈએ; અદેખાઈ કરવાથી તે ઉલટા આત્મામાં તેવા ગુણે પ્રગટી શકતા નથી. કેરાએ પાંડની અદેખાઈ કરવામાં કાંઈ બાકી રાખી નથી, પણ તેમના જેવા ગુણે તે પ્રાપ્ત કરી શકયા નહિ. તેમજ શ્રીપાલ રાજાની અદેખાઈ પણ ધવલ શેઠે ઘણું કરી, તેથી ધવલ કંઈ સુખી થયા નહિ, પણ ઉલટો મૃત્યુ પામ્યા. મહાત્માઓના ગુણની અદેખાઈ કરી કોણુ પુરૂષો સુખી થાય છે અને થવાના છે; ઈર્ષાળુ પુરૂષ સદાકાળ પારકાના ગુણો દેખી ચિત્તમાં બળ્યા કરે છે, તેને સુબે ઉંઘ આવતી નથી. ઈર્ષાળુ મનુષ્ય કદી ઉચ્ચ ગુણોન ધારક બનતો નથી, ઉલટો તે દુર્ગણોને ધારણ કરનાર બને છે. જ્ઞાની પુરૂષો એમ કહે છે કે પરના ગુણ સાંભળી ખુશ થાઓ, પરમાં અણુ જેટલો ગુણ હોય તેને પર્વત સમાન ગણીને તેની સ્તુતિ કરો એજ આ જગતની અંદર ઉચ્ચ થવાનું પગથિયું છે. મત્સરી પુરૂષ અધ્યાત્મ માર્ગ સમુખ થઈ શકતું નથી, કારણ તે બાહ્યદષ્ટિથી દેખી શકે છે, અંતર દષ્ટિથી દેખતાં ઈર્શાદેષ રહેતો નથી, કારણ કે અંતરાત્મા પિતાના આત્મા સમાન અને આત્માને ગણે છે. અંતરાત્મા, દેષ અને ગુણોને યથાર્થ નિર્ણય કરી શકે છે, તેથી તે દોષમાં સપડાતો નથી; માટે ઈષ્ય દોષ નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. ખરેખર ઈષ્યદોષથી છ કષ્ટ પામ્યા, પામે છે અને પામશે. ઈષ્યદોષના સદ્ભાવથી જીવો, ભૂતકાળે પરાજય પામ્યા, સાંપ્રતકાળમાં પામે છે અને ભવિષ્યમાં પામશે.
ગુણજનને લેશ માત્ર પણ દોષ જે નહિ. गुणवंताण नराणं, ईसाभर तिमिर पूरिओ भणसि; जइ कहवि दोसलेसं, ता भमसि भवे अपारंमि. ॥७॥
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
ગુણુનુરાગ.
ભાવાર્થ-અરે આત્મન ! જે તે ગુણીજનેના લેશ માત્ર દેષને ઇર્ષાથી કહીશ તો ખરેખર અપાર એવા સંસારમાં પરિભ્રમણ કરીશ. ઈર્ષ્યાથી અંધ બનેલા પુરૂષો ઘુવડની પેઠે જ્યાંત્યાં સદ્ગુણરૂપ સૂર્યને દેખ્યા વિના પરિભ્રમણ કરે છે; સજજન પુરૂષોની અંદર સરસવ જેટલે દોષ હોય તો મેરૂ પર્વત જેટલો કહી બતાવે છે અને ઈર્ષાળુઓ અછતાં આળ પણ ગુણીજને પર મુકવા અચકાતા નથી. ગુણી પુરૂષોના ગુણ દેખવાને ઈર્ષાળુઓની સગુણ દૃષ્ટિ બંધ થયેલી હોય છે. ધતુર ભક્ષકની પેઠે તેઓ ગુણોને પણ વિપરીતપણે દેખ્યા કરે છે. ઈર્ષાળુઓ કોઈની પ્રશંસા સાંભળે છે તે તે ઉપર લક્ષ. નહિ રાખતાં, સામા પુરૂષોની અંદર કયા દુર્ગુણો છે તે જ જોવામાં ધ્યાન રાખ્યા કરે છે. સમકાતિજીવ પરના સદ્ગુણે જોવામાં જ દષ્ટિ રાખે છે, ત્યારે તેઓ (ઈર્ષાળુઓ) પરના અવગુણો દેખવામાં દષ્ટિ રાખે છે. જેમ કાગડો ચાંદાં દેખે છે તેમ ઈર્ષ્યાળુ પારકા અવગુણ દેખે છે. ઈર્ષાબળથી અંધ બનેલો પુરૂષ અનેક અવગુણોને ધારણ કરતો છતો તથા અષ્ટકર્મોની વગણને ગ્રહણ કરતે છેક રાશી લાખ જીવનમાં પરિભ્રમણ કરે છે. ગુણ કે દોષ એ બેમાંથી જેને અભ્યાસ થાય તે
- પરભવમાં પ્રાપ્ત થાય છે. जं अब्भसेई जीवो, गुणं च दोषं च इत्थ जम्मंमि; तं परलोए पावइ, अभ्भासेणं पुणो तेणं. ॥८॥
ભાવાર્થ–આત્મા આ ભવમાં ગુણ કે દોષ એ બેમાંથી જેને અભ્યાસ કરી શકે છે તે પરલોકમાં પામે છે; જે આ ભવમાં સદ્ગુણેને વિશેષ અભ્યાસ કરવામાં આવે છે તે પરભવમાં વિશેષતઃ સગુણે ખીલી શકે છે અને દેને વિશેષતઃ સેવવામાં આવે છે તે પરભવમાં દોષોજ પ્રગટે છે. જે પ્રકારના ગુણને અભ્યાસ કરવામાં આવે છે તે પ્રકારનો ગુણ પ્રકટી શકે છે. એક મનુષ્ય આ ભવમાં ધૈર્ય અને વિનય એ બે ગુણને વિશેષ અભ્યાસ કરતે હોય અને કંજુસાઇ દેષને સેવતા હોય તે પરભવમાં અવતાર લેતાં તેનામાં વૈર્ય અને વિનય ગુણ પ્રગટે છે, પણ કંજુસાઈ હૃદયમાં આવે છે. કોઈ મનુષ્ય આ ભવમાં દયાવંત હોય અને લોભદેષનું વિશેષતઃ સેવન કરતો હોય, તે પરભવમાં દયાવંત થાય છે, પણું લોભી વિશેષ દેખવામાં આવે છે. કોઈ આ ભવમાં પરોપકારી વિ. શેષતઃ હેય પણ મૈથુનની ઇચ્છા વિશેષ હોય, તો પરભવમાં (અવતાર
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ.
૨૮૧
પામતાં) પરોપકારનો ગુણ સ્વભાવે ખીલે છે, પણ કામની ઈચ્છાથી તે કામી અત્યંત ગણાય છે. આ ભવમાં જે ચારિત્ર પાળવાને વિશેષ અ
ભ્યાસ હાય, ચારિત્ર ઉપર વિશેષ રાગ હોય, તો પરભવમાં તે પુરૂષને ચારિત્ર ત્વરિત પ્રાપ્ત થાય છે. કોઇ મનુષ્યને આ ભવમાં સાધુ થવાને વિશેષ ગુણાનુરાગ હોય છે તે પરભવમાં સાધુ થવાની તીવ્રછા ધરાવે છે અને તે સાધુ થઈ શકે છે. જે આ ભવમાં સમ્યકત્વધર્મ ઉપર વિશેષતઃ ગુણાનુરાગ હોય છે તે પરભવમાં તેને સમ્યક્ત્વગુણ વિશેષતઃ પ્રાપ્ત થાય છે. જે આ ભવમાં જૈન સાધુ ઉપર અરૂચિ થાય છે તો પરભવમાં સાધુ ઉપર અરૂચિ ઉત્પન્ન થાય છે. જે આ ભવમાં દેવની પ્રતિમા ઉપર દેષ થાય છે, તે પરભવમાં દેશના અભ્યાસથી પ્રતિમા (મૂર્તિ ) ઉપર દેષ થાય છે; પ્રતિમાનું ખંડન કસ્તાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ ભવમાં અનેક પ્રશ્નરના મનુષ્યમાં ભિન્ન ભિન્ન ગુણ દેખવામાં આવે છે, તેનું કારણ તેઓએ પૂર્વ ભવમાં તે તે સદ્દગુણેને વિશેષતઃ અનુરાગ કરી તે તે ગુણેને સેવેલા હોવા જોઇએ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ભવ્યાભાઓએ સદ્ગુણનો વિશેષતઃ રાગ કરવો જોઈએ. દેવ, ગુરૂ, ધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ધ્યાન અને સમાધિ આદિગુણો ઉપર તીવ્ર ગુણાનુરાગ કર, કે જેથી પરભવમાં તે ગુણે વિશેષતઃ ખીલી શકે. અંતે સંપૂર્ણપણે ખીલતાં પરમાત્મપદ પ્રાપ્ત થાય. ગુણું પણ પરદેષ વદતાં છતાં નિર્માલ્ય ગણાય છે. जो जंपइ परदोसे, गुणसमयभरिओवि मच्छरभरेणं; सो विउसाणमसारो, पलाल पुंजठन पडिभाइ. ॥९॥
ભાવાર્થ- કડો ગુણથી ભરેલો એ પણ કોઈ મનુષ્ય ઈર્ષાભરથી પારકાના દેશે બોલે તો તે આટલો બધો ઉચ્ચ છતાં પણ પંડિત ગુણી પુરૂષમાં અસાર લાલપુંજની પેઠે શોભે છે.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે પરની અંદર છતા વા અછતા દેને બોલવાથી હલકાઈ પ્રાપ્ત થાય છે, પણ કંઈ આભલાભ થતું નથી. જ્ઞાનિ પુરૂષો કહે છે કે પોતે લાખ ગુણથી ભર્યો હોય, તોપણ જે પારકાના દેષ બોલવાની ટેવ ન ગઈ તો તે સર્પની પેઠે ભયંકર લાગે છે, પલાલ. પંજની પેઠે અસાર લાગે છે. મનુષ્ય સર્વ અંગે સુંદર હોય પણ જે નાકે ચાહું હોય છે તે તે ખરાબ લાગે છે. તેવી જ રીતે ગમે તે જ્ઞાની હેય, પતિ
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
ગુણાનુરાગ
છિત હાય, તાપણુ પરના દોષ એલવાથી ખરાબ લાગે છે. એ એમ માને છે કે હું સારૂં કરૂં છું, પણ તેથી તે પેાતાનું અને પરંનું અહિત કરે છે, કારણ કે અવગુણુ ખેલવાથી પેાતાનું તેા પ્રત્યક્ષ અહિત થાય છે તેવીજ રીતે અન્ય પુરૂષો તેની કહેલી વાત સાંભળીને અરૂચિવાળા બને છે. તેથી તેઓ ગુણાને પણુ લેઇ શકતા નથી. એક સરેાવરમાં પેઠેલા પાડા, પાણી ડહેાળા નાખે છે તેથી પાતે પણ નિર્મળ જળ પી શકતા નથી અને અન્ય પશુઆને પણુ જળ પીતાં વિશ્ર્વ કરે છે, તેથી પાડે ગાંડા ગણાય છે. તેવી રીતે આ નામના મનુષ્યમાં પચ્ચીસ ગુણુ છે અને એક દોષ છે. ૪ ના મનેા પુરૂષ આ નામના પચ્ચીશ ગુણી સામું જોતા નથી અને એક ધ્રુષ દેખી જગમાં જ્યાં ત્યાં નિંદા કરતા કરે છે, તેથી પરિણામ એ આવે છે કે તે અની સાથે વેર ઝેર ખાંધે છે. ક્ષના દોષ દૂર કરી શકતા નથી, પચ્ચીશ ગુણુ લેઈ શકતા નથી અને અન્ય પુરૂષાને પચ્ચીશ ગુણુ લેવામાં વિશ્વ નાખે છે, માટે તે વિશ્ર્વસતાષી લેખાય છે. ૢ એમ ધારે છે કે રખેને કાઈ અને રાગી અને? માટે તે એક દોષને ઉન્નાડે છે; પણ ત્રના પચ્ચીશ ગુણાથી સર્વ મનુષ્યા એક દોષ છતાં પણુ આકર્ષાય એમાં આશ્રર્ય નથી. વની ધારેલી ધારણા નિષ્ફળ જાય છે અને લેાકમાં તે નિવ્રુક ગણાય છે, માટે આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણી પુરૂષ પણ અન્યના અવગુણુ ખેલતા ખરાબ લાગે છે, તેા દુર્ગુણીનું તેા શું કહેવું; તે સભ્યા સમજી શકશે.
દુષ્ટ ભાવથી છતા વા અછતા દોષા ગ્રહણ કરવાથી પાપાત્મા બને છે.
जो परदोसे गिण्हइ, संतासंतेवि दुट्टभावेणं;
सो अप्पाणं बंधइ, पावेण निरत्थगावि. ॥ १० ॥ ભાવાર્થ—દુષ્ટભાવથી જે આત્મા, પરના છતા વા નહિ છતા દે।ષોને ગ્રહણ કરે છે તે પાપ વડે પેાતાના આત્માને નિરર્થક બંધનમાં નાંખે છે. પરમાં દોષ હાય તાપણુ કહેવાની કંઇ પુણ્ જરૂર નથી. ધારો કે ન નામના પુરૂષમાં પંચ મહાવ્રતમાંના ચાર છે અને એક વ્રત નથી. અર્થાત્ તે વ્યભિચારી છે. ટ નામને પુરૂષ તે જાણે છે અને આખા શહેરમાં તેની ખેતી કરવા જ્યાં ત્યાં બકમકાટ કરે છે. આથી તે : પાપ કર્મથી ટ નામના પુરૂષ બંધાય છે, પણ કંઈ તે કર્મથી છુટતા નથી; ત્યારે નાહક તેણે નિંદા કરી એમ સિદ્ધ થયું. ૩ નામના પુરૂષના નિંદાના
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ.
૨૮
બોલથી તે લોકોમાં નિંદક ગણાય છે. તેને ગની સાથે વૈર થાય છે. જ નામને પુરૂષ તો દોષી હતો અને વાટે જતાં કજીએ વહેરવાની પેઠે તે કલેશમાં ઉતરતાં રાગદ્વેષથી લેપાય છે અને તેનું અધઃપતન થાય છે. નિંદાના શબ્દો બોલવાથી જ સુધરતું પણ નથી, ઉલટ બગડે છે. સુધારવાની રીતિ તો એ છે કે હેની આગળ તેવા ગુણોનું વર્ણન કરવું. ખાનગીમાં હેને બોધ કર, બેધથી તેને આત્મા સુધરે છે. એવું જાણું સ્ત્રીઓએ અને પુરૂષોએ પારકી નિંદા કરવાની ટેવ વારવી. નિદક દેષોને બોલે તે પોતે પાપ કર્મથી બધાય છે અને પરને પણ પાપ કર્મમાં સાહાયી થાય છે.
કષાયાગ્નિના હેતુઓને ત્યાગ બતાવે છે. तं नियमा मुत्तव्यं, जत्तो उपज्जए कसायग्गी; तं वथ्थु धारिज्जा, जेणोवसमो कसायाणं. છે ??
ભાવાર્થ –જેથી કષાયરૂપ અગ્નિ ઉત્પન્ન થાય તેવું કાર્ય અવશ્ય ત્યાગવું જોઈએ, અને જેથી કષાયો દબાઈ જાય તેવું કરવું જોઈએ. ક્રોધ, ભાન, માયા, લોભ, ઈર્ષ્યા, અને કામ વગેરે કષાયોને ઉત્પાત થાય એવા હેતુઓને ત્યાગ કર જોઈએ. પિતાને કષાયે ઉત્પન્ન થાય અને પરછોને કષાયો ઉત્પન્ન કરાવે એવા નિંદા વગેરે દોષોને ત્યાગ કરવો જોઈએ, ગુણાનુરાગથી કષાયો ટળે છે. અર્થાત તેઓને પ્રશાશ્યપણે રૂપાંતર થાય છે. માટે જે જે હેતુથી કષાય ટળે તે તે હેતુઓ આદરવા જોઈએ. સમ. તાને આદરવાથી કષાયોને નાશ થાય છે. રાગમાં પણ નહિ પડવું તેમ દેષમાં પણ નહિ, આવી દશાને સમતા કહેવામાં આવે છે. આ દશા ઉચ્ચ. છે અને તેના પહેલાંની જુની દશા છે. ગુણાનુરાગથી નિંદા-ચાડી વગેરે અનેક દે નાશ પામે છે, તેથી કષાયો પણ મંદ પડે છે. જ્ઞાની પુરૂષો કહે છે કે ગુણાનુરાગ ધારણ કરવાથી કષાય કેવી રીતે શાંત થાય તે તમારા અનુભવમાં આવશે. કષાયાગ્નિને ક્ષમા જળથી શાંત કરો. પરના અવગુણ ન બોલવાથી પારને પણ પોતાના નિમિત્તથી કષાયરૂપ અગ્નિ ઉત્પન્ન થતું નથી. ગુણાનુરાગનું એ ફળ છે. કત, સર્વ પ્રયત્નથી નિંદા છેડી દેવાનું બતાવે છે. जइ इच्छइ गुरुपत्तं, तिहुयणमज्झमि अप्पणो नियमा ता सव्वपयत्तेणं, परदोसविवजणं कुणह.
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮૪
ગુણાનુરાગ
ભાવાથે—જો ત્રણ ભુવનમાં હૈ આત્મન્ હારે ગુરૂ એવું પરમાત્મપદ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તે સર્વ પ્રકારના ઉદ્યમથી પારકા દોષ જોવાના તથા ખેલવાના છેાડી દે. પરના દાષા જોવાની તથા ખેલવાની જ્યાં સુધી ઇચ્છા છે, ત્યાં સુધી માર્ગાનુસારિનાં લક્ષા પણ પ્રાપ્ત થતાં નથી, તા સમ્યકત્વની શી વાત ? સમ્યકત્વત્યંત આત્મા પેાતાના દોષા જુએ છે અને તેના નાશ કરવા પ્રયત્ન કરે છે. લાખા વા કોડા ઉપાય કરીને પણુ પારકા દોષ એલવાની ટેવ ત્યાગવી જોઇએ, પારકા દોષ ખેાલવાની ટેવ વાર્યા વિના ઉત્તમ થઇ શકાતું નથી. પુરૂષના ધર્મી તરફ જોતાં પણ એમ જાય છે કે પારકા દોષા ખેલવા એ પુરૂષને છાજે નહિ. માટે પ્રાણાંત પણ પરના દોષા ખેલશ નહિ.
ભારે કી જીવાની પણ નિંદા કરવી નહિ, તા અન્યજીવાની તે કેમ કરાય; તે પુરૂષાના ભેદ દ્વારા જણાવે છે. चउहा पसंसणिज्जा, पुरिसा सव्वृत्तमुत्तमा लोए; उत्तम उत्तम उत्तम, मज्झिम भावाय सव्वेसिं. जे अहम अहम अहमा, गुरुकम्मा धम्मा वज्जिया पुरिसा; ते विय न निंदणिज्जा, किंतु दया सेसु कायव्वा ॥ १४ ॥
।। ૩ ।।
ભાવાર્થ-ચાર પ્રકારના મનુષ્યા પ્રશંસવા ચેૉગ્ય છે, સર્વોત્તમાત્રમ, ઉત્તમાત્તમ, ઉત્તમ અને મધ્યમ. આ ચાર ભેદવાળા મનુષ્યાની તેા સદાકાળ સ્તુતિ કરવી જોઇએ. તેના ગુણાનું અનુકરણ કરવા ઉદ્યમ કરવા. તેઓના ગુણામાં ચિત્તવૃત્તિ પરાવવી જોઇએ. ચાર પ્રકારના પુરૂષાનું ધ્યાન ધરતાં આભા ઉચ્ચ થતા જાય છે અને નીચ દાષાથી વિમુક્ત થાય છે. અષમ અને અધમાધમ એ એ તેા ધર્મથી હીન અને ભારે કર્મી જીવા હોય છે. આવા ભારે કર્મી થવાની પણ નિંદ્દા કરવી નહિ. પરંતુ તે ઉપર કરૂણા બુદ્ધિ ધારવી જોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધમ અને અધમાધમ વાનાં આચરણુ ખરામ હોય છે, તેની સંગતિ હિતાવહ નથી, તાપણુ તેની નિંદા ન કરવી જોઈએ. કેટલાક એમ કહેશે કે તેને લેાકમાં હલગ્ન પાડવા નિંદા કરવી જોઈએ. આના ઉત્તરમાં કહેવાનું કે-ત્રણ કાળમાં હલકા પાડવાથી કાઈ સુધર્યાં નથી અને સુધરવાના નથી. વૈધે વા દાક્તરા જો એમ વિચાર કરે કે આપણે રાગીઆને હલકા પાડવા તેઓની નિંદા કરવી જોઇએ, કે જેથી ક્રીથી રાગામાં
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ
૨૮૫
ફસાય નહીં. શું આમ કરવાથી રોગીઓ રોગથી મુક્ત થવાના ? ના કદી નહીં. ઉલટું રોગીઓની સંખ્યામાં વધારો થવાન. તેવી જ રીતે મનુષ્પો એમ વિચારે કે દોષીઓની આપણે જગજાહેર નિંદા કરીશું એટલે દેવીઓ દેષથી રહિત થવાના, પણ આમ કરવાથી પેલા દાક્તરની પેઠે થવાનું અને દોષીઓના દોષ દૂર થઈ શકશે નહિ. દાકતર વા વૈદ્યોની ફરજ છે કે રોગ અને રોગના હેતુઓને અટકાવી રોગીઓની પ્રેમ ભાવથી સારવાર કરવી, રોગીઓને આશ્વાસન આપવું, રોગીઓને ગમે તે રીતે નિરોગી કરવા પ્રયત્ન કરવો જોઈએ, એજ દાકતરોની ફરજ છે. દાક્તરોમાં રેગ મટાડ વાની શકિત હશે તે રોગીઓ બાપજી કરતા કરતા તેઓની પાસે આવવાના અને પિતાની સર્વ હકીકત કહેવાના, દવા પણ કરવાના અને પથ્ય પણ પાળવાના, અંતે નિરોગી પણ થશે. તેવી જ રીતે દેશીઓ પણ અમે દોષી છીએ એમ જાણે છે, પણ જે તેઓની નિંદા કરે છે, તેની પાસે તો તે જતા નથી, ઉલટા તેનું પણ બુરૂ કરવા પ્રયત્ન કરે છે. ઢેડને અડનારે બ્રાહ્મણ પણ અભડાય તેમ દેવીઓના દેષ બેલનારા પણ તે તે દેષના પ્રસંગે સપાટામાં આવી જાય છે. દોષીઓની નિંદા કરનારાઓએ સમજવું કે અન્યની નિંદાનાં બણગાં ફૂંકવાથી ભંગીપણું પ્રાપ્ત થવાનું, અને દેવીઓને નિર્દોષ કરી શકવાના નથી. તમારામાં નિંદા કરવાને દેષ કાઢી નાંખો, તમે નિંદા કાઈની પ્રાણુતે પણ નહીં કરે. એવી ઉત્કૃષ્ટ દશામાં રહેશો ત્યારે દેશીઓ પણ, તમારું વર્તન શુદ્ધ પ્રેમવાળું જોઈ, તમે ઉપદેશ નહિ આપે તેપણ પિતાનું વર્તન સુધારવાના પ્રયત્ન કરશે, અને તેના ઉપાયો તમને પુછશે. પોતાના સર્વ દોષોની હકીકત તમને કહેશે. તેઓ દોષથી મુક્ત થશે. એમ ખાત્રી રાખશે. ગંગાના જળે ગંદકીવાળા જળની નિંદા ન કરવી જોઈએ પણ મલીન જળ પિતાનામાં ગંગાનું જળ ભળવશે એટલે મલીન જળ પણ નિર્મળ બની જશે. કોઇના પણ દેશની નિંદા ન વદનારા તીર્થંકર આદિ ઉત્તમ પુરૂષ છે, તેઓની સંગતથી હજારો છે દોષ મુક્ત થાય છે. દોષ બોલનારાઓને ભલામણ કે તમે પણ તીર્થંકરના જેવી યોગ્યતા મેળવે તો તુરત હજારો લાખો દેશીઓને તમે નિર્દોષી બનાવી શકશે. પણ નિંદ! તમે પિતાનામાં રહેલા મેરૂ પર્વત જેટલા મોટા દો જેતા નથી, કોઈની આગળ કહેતા નથી, રખેને કોઈ જાણે તે પ્રાણ જાય એમ વિચારો છો અને અન્યના દે જોવા તથા કહેવા મંડી જાઓ છે, વિચારા! આ તમારી કેવ અધમતા માટે યોગ્યતા પ્રાપ્ત કરે, ગંભીર બને, અધમ અને અધમાધમ મનુષ્યોની પણ નિંદા કરવાનું કર્મ છોડી દે –
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८५
ગુણાનુરાગ કર્તા-સત્તમ આદિનાં લક્ષણ કહે છે. पञ्चं गुब्भड जुव्वण, वंत्रीणं सुरहिसार देहाणं; जुवईणं मज्जगओ, सव्वुत्तम रूपवंतीणं. ॥१५॥ आजम्म बंभयारी, मणवयकाएहिं जो धरई सीलं; सब्बुत्तमत्तमो पुण, सो पुरिसो सव्व नमणिज्जो. ॥१६॥ एवं विह जुवइगओ, जो रागीहुज कहवि इग समय बीय समयमि निदइ, तं पावं सव्वभावेणं. ॥१७॥ जम्ममि तम्मि न पुणो, हविज रागो मणमि जस्स कया; सोहोई उत्तमुत्तम, रूवो पुरिसो महासत्तो. ॥१८॥ पिच्छइ जुबई रूवं, मणसा चिंतेइ अहव खणमेगं; जो ना मरइ अकजं, पथ्थिजंतो वि इत्थीहि. ॥१९॥ साहूवा सट्ठोवा, सदार संतोस सायरो हुजा सो उत्तपो मणुस्सो, नायव्वो थोव संसारो. ॥२०॥ पुरि सथ्येसु पवट्टइ, जो पुरिसो धम्मअत्थ पमुहेसु अन्नुन्नवाबाह, माज्जिमरुवो हवइ एसो. ॥२१॥
ભાવાર્થ-જેના અંગેઅંગમાં યોવન તનમન નાચી રહ્યું છે, અને સુગંધથી અંગ હેકી રહ્યું છે, અને અત્યંત રૂપવંતી સ્ત્રીઓમાં વસવા છતાં જે બ્રહ્મચર્ય પાળી શીલવંત રહ્યા છે, તે સર્વોત્તમ ઉત્તમ જાણ; તે પુરૂષ સદા વંદનીય છે. ' રૂપવંતી વનવન્તી સ્ત્રીઓની સાથે સંગત થતાં જે કદાચ મનમાં ક્ષણભર ડગે, પણ અકાર્યમાં ઝંપલાતા પહેલાં વૈરાગ્યથી મનને પાછું ખેંચી લે અને અકાર્યને પશ્ચાત્તાપ કરે, આત્મભાવથી ખરેખરી રીતે અંતરમાં પશ્ચાત્તાપ કરે, અને ફરીથી તે જન્મમાં સ્ત્રીઓ પ્રતિ રાગભાવ ન થાય, વૈરાગ્ય ભાવમાં વર્તે તે ઉત્તમોત્તમ બળવંત પુરૂષ જાણુ. રૂપવંતી થોવનાવસ્થાવાળી સ્ત્રીની ક્ષણવાર ઇ કરે, ભોગવવાની અભિલાષા કરે, સ્ત્રીઓએ પ્રાર્થના કરાયેલે પણ અકાર્યમાં પ્રવૃત્તિ કરે નહિ. સાધુ હોય તે સાધુ તરીકેનું સ્વકીય બ્રહ્મચર્ય સાચવે, શ્રાવક હોય તે શ્રાવક તરીકેનું સ્વકીય બ્રચચર્ય વત સાચવે, તે સાધુ તથા શ્રાવકને ઉત્તમ પુરૂષ જાણવા.
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ
૨૮૭
ધર્મ અર્થ અને કામને પરસ્પર હાનિ ન થાય, તેવી રીતે જે વસે તે મધ્યમ પુરૂષ ગણાય છે. સ્ત્રીઓનું તે પ્રમાણે સમજી લેવાય.
પૂર્વોક્ત ઉત્તમ પુરૂષને બહુમાનથી થતાં ફળ. एएसिं पुरिसाणं, जइ गुणगहणं करेसि बहुमाणं; तो आसन्नासिवसुहो, होसि तुमं नथ्थि संदेहो. ॥२२॥
ભાવાથ–એ ચાર પ્રકારના મનુષ્યનું બહુમાન કરીશ, તેમજ તેએના ચુણેનું ગ્રહણ કરીશ તો હે આત્મન ! અલ્પકાળમાં તું મોક્ષનાં સુખને ભોક્તા બનીશ, એમાં સંદેહ નથી. બ્રહ્મચર્ય વ્રતનું દૃષ્ટાંત આપી પુરૂ
નું વર્ણન કર્યું, તેથી ઉપલક્ષણદ્વારા અન્ય વ્રતો અને ક્ષમાદિ અન્ય ગુણોનું પણ ગ્રહણ કરવું, તથા તેઓના ગુણોનું બહુ માન કરવું. અહે! જગતમાં સાધુઓ તથા સાધ્વીઓને ધન્ય છે કે જે પરોપકારને માટે જીવનને ગાળે છે. શ્રાવક અને શ્રાવિકાઓ ગુણાનુરાગથી એમ ચિંતવે કે અહો! આપણે છકાયને કટ કરીએ છીએ, આરંભ કરીએ છીએ. માટે આપણાથી સાધુ અને સાધ્વીઓ અનંતગુણ ઉચ્ચ છે, આત્મભોગ આપીને ગૃહસ્થને ઉપદેશ આપે છે, દુઃખ વેઠીને પણ ગામે ગામ વિહાર કરે છે, કરૂણાબુદ્ધિથી ગૃહસ્થને સાધુ વ્રતો અર્પે છે, પુસ્તકો લખાવી સુધારે છે, ગામોગામ ધર્મનું વર્ણન કરે છે, સાધુ અને સાધ્વીએ જ્ઞાન અર્પી અજ્ઞાનનો નાશ કરે છે. બાહ્યગ્રતો પણ એવાં છે કે તે સ્વપર હિતસાધક છે. તે વ્રતનું મહારામાં કંઈ ઠેકાણું નથી. સાધુ અને સાધ્વીની નિંદા કરવાથી ખરેખર પરભવમાં સાધુપણું પ્રાપ્ત થનાર નથી; ઉચ્ચ દયાદિ ગુણ મળનાર નથી. એમ સમજીને શ્રાવક અને શ્રાવિકાઓ નિંદા કરવાની ટેવ દૂર કરે છે. નિંદા દોષને વારનાર મુક્તિ પામે એમાં સંદેહ નથી.
કતા-પાસસ્થાદિકની પણ નિંદાને ત્યાગ બતાવે છે. पासथ्याइसु अहुणा, संजमसिढिलेसु मुक्कजोगेस; नो गरिहा कायव्वा, नेव पसंसा सहामजे. ॥२३॥ ભાવાર્થ-હાલમાં ચારિત્રયોગ પાળવામાં શિથિલ થઈ ગયેલાઓની પણ સભામાં નિંદા વા પ્રશંસા કરવી યોગ્ય નથી. તાત્પર્યાર્થ કે તેવાઓના સંબંધમાં મધ્યસ્થ ભાવ ધારણ કરે. જેઓએ ચઢતે ભાવે ચારિત્ર લીધું હેય પણ કર્મના ઉદયથી પાછા પડી જઈ પંચમહાવ્રતમાં દોષ લગાથા હેય, બ્રહ્મચર્યને ભંગ કર્યો હોય, જુઠું બોલતા હોય, આત્મસમાધિમાં
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×××
ગુણાનુરાગ.
ન રહેતા હાય, રાગદ્વેષ કરતા હોય, તેવાઓની પણ પ્રાણાંત ઉત્તમ ચારિત્ર ધારકાએ તથા ભક્ત વા પંડિતનામ ધરાવનારાઓએ નિંદા કરવી નહિ. ચારિત્રમાં ચડતા અને પડતા પરિણામ ધણી વખત થયા કરે છે. જે ચડે છે તેજ પડે છે, અને જે પડે છે, તેજ ચડે છે. કેટલાક સાધુનાં ત્રા લેવા કે પાળવા સમર્થ નથી, પોતે સાધુ થતા નથી, સાધુ થાય તેને અટ કાવે છે, છતાં ગમે તે સાધુના દોષો ખેલવા મંડી જાય છે અને જ્યારે કાઈ સાધુ હેને ( નિંદક શ્રાવકને) ઠપકા આપે ત્યારે કહે છે કે અમારે શું છે? અમે તા છૂટા છીએ, અમે તેા વેશ્યાના ઘેર પણ જઇએ, તમેાએ માથું મુંડાવ્યું છે માટે તમને નિંદીશું. ત્યારે સાધુ મહારાજ તેને કહે છે કે, હું શ્રાવક નામધારક ! હારે પણ શ્રાવકના ગુણા પ્રમાણે વર્તવું જોઇએ. શ્રાવકના એકવીશ ગુણામાંથી અને શ્રાવકના ભાર તેામાંથી તમારામાં કેટલાં છે ? તમારામાં કેટલા દોષ છે? એને વિચાર કરી છે કે નહિ ? ત્યારે શ્રાવક કહે છે કે ધાળે લુગડે ડાધ હાય. અમારે હેમાંનું કંઇ નથી. ત્યારે સાધુ મહારાજ કહેશે કે, હને અમને કહેવાના કંઈ અધિકાર નથી, હવે કાણુ કહેવા આવ્યું છે ? હારા ઘેર આવીએ ત્યારે વહેારાવીશ નહિ, ખેાલ ત્યારે મ્હારે કંઈ સંબંધ છે? જા હાફ થાય તે કરી નાખ, અમારે હવે ક્યાં દીકરી દીવા લેવેદેવા છે. દેવગુરૂની નિંદા કરે તે સાતમી નરકે જાય. ગુરૂની નિંદા કરતાં કુળના ક્ષય થઇ જાય છે, અનુભવી જોજે. આ પ્રમાણે નિંદા કરવાથી ચર્ચા ઉત્પન્ન થાય છે. શિથિલસાધુઓને પણ ખાનગીમાં સમજાવી સુધારવા, પશુ નિંદા તેા કરવી નહિ. પશુ પંખાતે પણ પાંજરાપેાળામાં રાખી તેમનું હિત કરીએ છીએ, ત્યારે ઉત્તમ પણ શિથિલ એવા સાધુઓની નિંદા કરવી તે ચેગ્ય નથી. તેમ તેની પ્રશંસા પણ કરવી ચેાગ્ય નથી. તેવા ઉપર મધ્યસ્થતા રાખવી.
કેતા કહે છે કે તેવાઓને માર્ગ બતાવવા પણ નિંદવા નહિ. कारण ते करुणं, जइ मन्नइ तो पयासए मग्गं; अह रुसइ तो नियमा, न तेसि दोसं पयासेह.
॥૨૪॥
ભાવા —પાશ્ચાર્દિક પર કરૂણા કરીને જો તે માને એમ લાગતું હાય તેા સત્યમાર્ગ પ્રકાશવેા, તેએ ગુસ્સા કરે એમ લાગતું હાય તા ગુણાનુરાગીઓએ તેના દોષા પ્રકાશવા નહિ. મહાત્માએ ઉપદેશ છે કે દોષીઓને ઉપદેશ હિતકર લાગશે, એમ જણાય તે ઉપદેશ આપવા. જાહેર ઉપદેશ કરતાં ખાનગી ઉપદેશથી દોષીએ (પાસથ્થા) વગેરે વિશેષતઃ સુધરે
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ.
૨૮૫
છે. દોષીએ ઉલટા ઉપદેશ દેનારને મારવા આવે, હેના દોષો પ્રકાશે એવા અણીના મામલામાં પણ દોષીઓના દોષો પ્રકાશ કરવાને વિચાર માત્ર પશુ કરવેશ ચેગ્ય નથી, કારણ કે એમ ષ પ્રકાશવાના વિચાર માત્ર પણ નહીં કરવાથી હૃદય શાંત રહે છે, અંતે આપણા ઉત્તમ સદ્ગુણી અને મધ્યસ્થ દૃષ્ટિ જોઇને પેલા દોષીને કંઇક અસર થાય છે. દાષાથી આ સંસાર ભર્યાં છે. દાષાને જોવા જતાં પાર આવવાના નથી. જ્યાં ત્યાં દાષાના પ્રકાશ કર નારા કરોડા માણુસથી પણ એક દોષીને નિર્દોષ કરી શકાતે નથી અને એક કે જે પ્રાણાંતે પણ કોઇના છતા (વિદ્યમાન) દોષોને ખેલતા નથી. ઉલટા સુાનુરાગ ધારણ કરે છે તેવા એક માસ ભૈલ્યા વિના પણ તેના ગુણાથી કરાડી મનુષ્યાને અસર કરી દાષાથી મુકત કરે છે. અહે।1 આ કેટલા બધા ચમત્કાર! એક ન્હાના બાળકના મુખપર કાળા ડાધા પડયા હોય છે તેને કહીએ કે છેકરા હારૂં મુખ કાળુ છે. ત્યારે તે ખીજવાશે અને ઉલટા કહેશે કે હારૂં મુખ કાળુ છે. કાને પડ્યુ આવી શિક્ષા કડવી લાગે છે, અને સામા દોષ દેવા ખેલે છે, પણ જો તે છેકરાને કશુ આપીએ તે પોતાની મેળે સુખપર લાગેલા ડાધ ખરાબ લાગવાથી કાઢી નાખશે. આ દૃષ્ટાંત બરાબર મનન કરવા લાયક છે. મનુષ્યાના દોષ કાઢવાને માટે કદી જાત ટીકાથી ઉપદેશ આપવા નહિ. કિંતુ ણુની પેઠે તેને સસમાગમ, જ્ઞાનેપદેશ, અને આત્મજ્ઞાન વગેરેના ઉપદેશ આપવા દ્વેષી જાણે કે ખાસ આ મ્હનેજ કહે છે, મારી નિદ્વાજ કરે છે, એમ લાગે તેવી રીતે ઉપદેશ આપવા નહિ; યાગ્ય ઉપદેશ આપવા અન્યથા માન રહેવું.
કળિકાળમાં અલ્પ ધગુણનુ પણ બહુ માન કરવુ એમ કા` કહે છે.
संपर दूसम समए, दी सइ थोवोवि जस्स धम्मगुणो; દુવાળો જાયન્ત્રો, તક્ષ સયા ધમ્મવ્રુદ્ધોત્ ॥ ૨૬॥
ભાવા -પંચમમરામાં (કળિકાળમાં) વર્તમાન સમયમાં જે પુરૂ• ષમાં અપ પણ ધર્મગુણ દેખાય તેનું હમેશ ધર્મબુદ્ધિથી બહુ માન કરવું, કારણ કે અલ્પ પણ ધર્મગુણુનું બહુ માન પેાતાના આત્માને ઉચ્ચ કરે છે, વર્તમાન સમયમાં ગમે તેવા ધર્મી હાય તાપણુ અષ્ટ કર્મના ઉદયમાં તે છે તેથી દષિતા ગણાવાના-કર્મ દોષ વિના નિર્મળ ગુણવંત કાષ્ઠ સાધુ પણુ મળી શકવાના નથી, ત્યારે કેમ કરવું? તેના ઉત્તરમાં કહેવાનું કે ગુણ દૃષ્ટિથી
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
ગુણાનુરાગ
ગુણા જોવા, ગુણા લેવા અને દાષા તરફ્ લક્ષ્ય આપવું નહિ. ગુણાનુરાગ કદી મૂકવા નહિ. એજ આ કાળમાં તરવાના પ્રથમાવસ્થામાં મુખ્ય ઉપાય છે. આ કાળમાં જે ગુણાનુરાગી હેાય તેને પણ ધન્યવાદ ધટે છે, કારણ કે ગુણાનુરાગી પુરૂષોને હાલમાં પ્રાયઃવિરહ દેખાય છે, ગુણાનુરાગમાં પણુ કંઇ નથી એમ કેટલાક કહી તેના મતિ પ્રમાણે અર્થ કરી વિરૂદ્ધ વિચારમાં આશય ખેંચી જાય છે. પરના ગુણુને સાંભળતાંજ કેટલાકને તેા ઉલટી આવ્યા જેવું થાય છે. દુ:ખમ કાળમાં ગુણુાનુરાગ પ્રાપ્ત થયા તા અલ્પકાળમાં મુક્તિ મળશે એમ સમજવું. ક્રિયારૂચિની આગળ જ્ઞાનરૂચિની પ્રશંસા કરીએ તા ક્રિયારૂચિ કંઈ પણ નિંદા કર્યા વિના રહેશે નહિ, મનમાં પણ ખખડયા કરશે. તેમજ જ્ઞાનવાદીની આગળ ક્રિયારૂત્રિનું વર્ણન કરીશું તે તેવુંજ બનવાનું. ધર્મના જૂના વિચાર ધારણ કરતા હશે તેની આગળ પણ સુધારાવાળા હીન લાગશે. દોષ મૂકીને ગુણુ લેવા વા ખેલવેા દુર્લભ જણાશે. હાલમાં તા અલ્પ પણુ ધર્મગુણુનું બહુ માન કરવાની આવશ્યકતા છે. કારણુ કે અલ્પ પણ ધર્મગુણુ ધારણ કરનારા વિરલા છે. સર્વ ગુણુ વીતરાગમાં છે, માટે જેટલા ગુણુ તેટલા લેવા. દોષને જોવા નહિ, તેમ ખેલવા પણુ નહિ. કત્તા કહે છે કે-સ્વ કે પરગચ્છના સાધુઓની નિદા કરવી નહિ.
जडं परगच्छि सगच्छे, जे संविग्गा बहुस्सुया मुणिणा; तेसिं गुणाणुरायं मा मुंचमु मच्छर पहओ. ॥ ૩૬ ॥ ભાવાથ હૈ આત્મન! પારકા કે પોતાના ગચ્છમાં જે વિગ્ન અને વિદ્વાન મુનિરાજો હાય, તેના પર મત્સરથી હણુાએલા એવા તું ગુણાનુરાગ છેાડીશ નહિ.
પ્રાયઃ કેટલાક પોતાના ગચ્છને વખાણે છે, અને પરગચ્છના વિદ્વાન્ વા મૂર્ખ સર્વ સાધુઓના છતા વા અછતા ઢાખો ખેલતા મંડી જાય છે. કેટલીક વખત તેા ઇર્ષ્યાથી કેટલાક વિદ્વાન સાધુએ જાણી તેને અન્ય વિદ્વાન કે જે અન્ય ગચ્છના વા સંધાડાના હાય, વા પેાતાનાથી ભિન્ન વિચારવાળા હાય તેનું મૂળમાંથી ખાદી કાઢવા માટે અનેક જાતનાં આળ ચઢાવે છે. ગમે તે રીતે પણ હેને શ્રાવકાની આગળ હલકા પાડવા ચુકતા નથી; શાસ્ત્રના પાઠ પણ યુક્તિથી આડા ધરીને સામા સાધુઓને હલકા પાડવા શ્રાવકાની આગળ આડું અવળું સમજાવી ઉશ્કેરણી કરાવે છે. ત્યારે અન્ય ગચ્છના કે જેની સામાચારી ભિન્ન છે તેમ પણ તેઓથી ઉતરતા
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ
૨૪૧
નથી. અર્થાત્ તે પણ સામા સાધુઓની ક્રિયા, આચાર, તેમના દેષ પ્રકાશવા તેમના પક્ષના ભકતેની આગળ કમરકસીને ઉદ્યમ કરે છે. સામાસામી ખંડનમંડન છપાવવામાં આવે છે. શ્રાવકો પણ સામાસામી ખંડનમંડન કરે છે. સાધુઓને પક્ષ પકડે છે. મહારું તે સારું કરવા મંડી જાય છે. વ્યાખ્યાનમાં પણ ગમે તે રીતે નિંદા કરાય છે. પછાત્રા સાધુઓ કહે છે કે છવાળા તે બીલકુલ ભ્રષ્ટાચારી છે, સ્ત્રી સંગી છે, અમુકની સાથે અમુક રીતે વર્તતા હતા. ત્યારે પણ છવાહા હવે ત પછાત્રાની નિંદા કરવા બાકી રાખતા નથી. અમુક સાધુની કોઈ સ્તુતિ કરે તો સામે નિંદક દૂધમાંથી પિરાની પેઠે એક બે દોષ કાઢવાને જ. અમુક સાધુની કોઈ વિદત્તા વખાણે તો સામ સાધુ તેનું ખંડન કરવાનો. અમુક સાધુ પરોપકારાર્થે પુસ્તક બનાવે તો સામા પક્ષવાળા નિંદા કર્યા વિના રહે નહિ, પિતાના રાગી વા પિતાના ગ૭ના શ્રાવકો કરવા સારૂ રાત્રી દીવસ શ્રાવકોને મીઠાં વચન કહે અને કોઈ અન્ય ગચ્છી સાધુ પાસે આવે તો તેના સામું પણ જોવાય નહિ, એક શેરીનું કૂતરૂ જેમ અન્ય શેરીના કૂતરાને મળે અને તેની અવસ્થા થાય, તેવી અવસ્થા થાય. આમ ઘણા લોકો ગળોની હાલના કાળમાં દશા વર્ણવે છે. જે આમાંને કેટલોક ભાગ ખરે હોય તે ખરેખર ગુણનુરાગને દેશવટો અપાય છે એમ સમજી લેવું.
સાધુઓના ગાની આવી દશા દેખીને કેટલોક ન પંથ કાઢે, અને સાધુઓના કુસંપને લાભ લઈ તેવા પથે ચાલી શકે, અને જેને સનાતન સંઘના ધર્મો નાશ પામે તેમાં ગચ્છના આચાર્યો તથા સાધુઓને દેષ છે.
સંપ્રતિકાળમાં પ્રાયઃ ગુણાનુરાગને બદલે દેશદષ્ટિ વધી પડી છે. શ્રાવકોમાં પણ તેવી દશા પ્રાયઃ દેખવામાં આવે છે, નવા પથ કાઢનારાઓ પણ ફક્ત જૂનાને નિંદે છે, સાધુ અને સાધ્વીઓને નિંદે છે, અને આડુંઅવળું સમજાવે છે; પણ ગુણનુરાગની દૃષ્ટિ વિશેષતઃ દેખવામાં આવતી નથી. નવા પથવાળાઓ સનાતન પંથવાળાઓનું દરેક કૃત્ય મૂળમાંથી ખોદી કાઢવા પ્રયત્ન કરે છે, એટલું જ નહિ; પણ નવા પથના રાગથી અનેક પાખંડ કરી મત વધારવા ધારે છે, સાધુઓએ તથા શ્રાવકોએ પરસ્પરના ગચ્છના વિદ્વાન સાધુઓ પર ગુણાનુરાગ ધારણ કરવો જોઈએ. પરગચ્છના વિદ્વાનની કોઈની આગળ નિંદા કરવી નહિ, તેઓ બુરૂ કરે તોપણ તેઓના છતા વા અછતા દેને પ્રકાશ કરે નહીં. પરગચ્છની સાથે પણ વિશાળ દષ્ટિ રાખી ભાતભાવ ધારણ કરે, પિતાના ગચ્છના વિદ્વાન સાધુઓની પણ કદી પ્રાણુત નિંદા કરવી નહિ. શ્રાવકોએ પણ ભિન્ન ભિન્ન ગ૭વાળાઓ
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૯૨
ગુણાનુરામ.
ઉપર ગુણાનુરાગ ધારણ કરવા, જો ગુાનુરાગ ધારણ કરવામાં નહિ આવે તે સાધુગ વા ગચ્છના નાશ થશે, તેમાં સાય નથી, કારણ કે નિંદકાની તથા તેમના ધર્મની પડતી થયા વિના રહેતી નથી, પોતાના ગચ્છના ત્રિદાન સાધુએ વા મૂર્ખ સાધુઓની પણ છતા વા મછતા દોષની નિંદા કરવી નહિ, એટલુંજ નહિ; પણ દુનિયાના ગમે તે મનુષ્યની સાધુએ નિંદા કરવી નહિં. સ્વદર્શની હાય વા પરદર્શની હાય તાપણુ કાઈના છતાં વા અછતા દાષા પ્રકાશવા નહિ.
સાધુઓ કાઈના પશુ દેાષા પ્રકાશે નહિ, અને ગુણાનુરાગ ધારણ કરે તા ધર્મમાં ધણા મનુષ્યાને દાખલ કરી શકે, ગુાનુરાગની દૃષ્ટિ ખીલવવા ક્ષણે ક્ષણે પ્રયત્ન કરવા. પરની નિંદા કરવાથી જગમાં મેાટી લડાઈ ચે થઈ છે, ઇતિહાસા પણુ તે ખાખતની સાક્ષી આપે છે. પરસ્પર ભિન્ન ધર્મવાળાઓની નિંદા કરવાથી ઉલટા તેઓ સામા ધર્મ ઉપર દ્વેષ ધારણ કરે છે, તેથી ધણા કાળ પર્યંત સત્યધર્મના ઉપાસક તે બની શકતા નથી.
સ્વધર્મના સત્ય વિચારી દર્શાવવા, પરધર્મના જે સત્ય વિચારા હાય તે પણ યુક્તિથી મધુર વચને જણાવવા. સત્ય ધર્મનું સ્થાપન કરવું અને અસત્ય કે જે ધર્મથી કરાડા મનુષ્યા દુર્ગતિમાં પડે તેનું અનેક સિદ્ધાંતાની યુક્તિથી ખંડન કરવું તેથી ગુણાનુરાગ નાશ પામતા નથા. કોઈની તિ નિંદા કરવી નહીં-સત્યધર્મ તેજ ખરેખરી ગુણુ છે, માટે તેના ઉપર અનુરાગ કરવા, અન્ય ધર્મમાં રહેલાં મનુષ્યાની છતા વા મછતા દોષ પરત્વે જાત ટીકા કરવી નહિ, અન્ય વ્યકિતની જાત ટીકા, ધ્રુષા એટલી કરવી નહિ. એમ કરવાથી અન્ય ધર્મનાં મનુષ્યા પણ સત્ય ધર્મવાળાના સહવાસમાં આવશે, અને સત્યધર્મ ગ્રહણ કરશે.
કાઈ સ્વધર્મ બંધુઓની મસરથી નિંદ્રા કરવી નહીં. હમેશ નિંદાનું ભાષણ નહિ કરવાથી મનુષ્ય જૈન ધર્મની ઉન્નતિ કરી શકે છે, સદ્ગુણ દૃષ્ટિથી ધર્મની વા દેશની ઉન્નતિ થઇ શકે છે.
કતા કહે છે કે ગુણિઓનુ` બહુ માન કરતાં તે તે ગુણા સુલભ થાય છે.
गुणरयणमंडियाणं, बहुमाणं जो करेइ सुद्धमणों,
सुलहा अन्नभवंमिय, तस्सा गुणा हुंति नियमेणं ॥ २७ ॥ ભાવાશે-ગુણરત્નાથી વિભૂષિત પુરૂષનું જે શુદ્ધ મનવાળા છતા બહુ માન કરે છે. તેને અવશ્ય તે તે ગુણા પરભવમાં સુખથી પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ.
૨૮૩
ગુણના ગુણ આવતાં તે તે ગુણે પોતાના માં પ્રગટી શકે છે, સગુણ ઉપર રાગ થયા વિના ગુણીજનોનું બહુમાન થતું નથી. જ્યારે સગુણે ઉપર રાગ થાય છે ત્યારે તેવા સદગુણે પ્રાપ્ત કરવા ઉધમ પણ થાય છે. સાધુઓની સેવા પણ થાય છે, પણ જે ગુણાનુરાગ ન હોય તે કઈ પણ ગુણ માટે પ્રયત્ન થઈ શકે નહીં. આ ભવમાં જે સાધુઓ અને સાધ્વીઓ નજરે દેખાય છે. તેઓએ અવશ્ય પૂર્વભવમાં સાધુ ધર્મ ઉપર ગુણાનુરાગ ધારણ કરેલ હવે જોઈએ. આ ભવમાં જે બ્રહ્મચારી છે, તેઓએ અવશ્ય પૂર્વભવમાં શીલગુણુનુરાગ કરેલો હે જોઈએ. આ ભવમાં જેઓ ધ્યાન અને સમાધિને આદરે છે, સમાધિમાં રહે છે. તેથી સિદ્ધ થાય છે કે પૂર્વભવમાં તેઓએ ધ્યાન અને સમાધિને અભ્યાસ આદરેલો હોવો જોઈએ, તેથી પૂર્વભવના સંસ્કારથી આ ભવમાં તેઓને તેપર પ્રીતિ થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધર્મના જે જે સગુણે જેનામાં વિશેષતઃ. દેખ વામાં આવે છે તેનું કારણ કે તે તે ગુણોને રાગ કરી પૂર્વભવમાં તદ્દત ગુણ ધારકોએ અભ્યાસ કરેલો હોવો જોઈએ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણાનુરાગ પરભવમાં વિશેષ પ્રગટવા માટે મદદગાર થાય છે. પૂર્વોક્તસિદ્ધાંત પરિપૂર્ણ હૃદયમાં ઉતારીને હવે આ ભવમાં પણ ગુણેનેજ રાગ કરીશું, અને ગુણીઓનું બહુમાન કરીશું. જેનામાં જેટલા ગુણો ખીલ્યા તેટલા ગુણો તરફ દૃષ્ટિ રાખીશું અને આ ભવમાં તે તે સદ્ગોમાં ચિત્તને સંયમ કરીશું તો ખરેખર તે તે સશુણે પ્રાપ્ત થયા વિના રહેશે નહિ. રિમાનવા સુધા નામનો ય ત ગ્રંથ વાંચવામાં આવશે તો દોષ તરફ થતું વલણ દૂર થયા વિના રહેશે નહિ, તેમજ અમ્મદીયકૃત સમાધિશતક તથા પરમાત્મજ્યોતિ વાંચવામાં આવશે તો સદગુણ દૃષ્ટિની ખીલવણું થશે, અને દોષદષ્ટિને નાશ થશે. ગુણાનુરાગનું પ્રાબલ્ય ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામશે, અને તેથી આત્મા સદ્દગુણના માર્ગ તરફ ચાલતો મેષપુરી પહોંચશે. કર્તિ સૂરિ કહે છે કે-ગુણાનુરાગ ધારણ કરતે જીવ
મેક્ષ પામે છે. एवं गुणाणुरायं; सर्म जो धरइ धरणिमज्जमिः सिरिसोमसुंदरपर्य, सो पावइ सव्वनमणिज्ज. ॥२८॥
ભાવાર્થ-જે આત્માથી પુરૂષ રૂડી રીત જગતમાં ગુણાનુરાગ ધારશે તો તે આભ્યતર લક્ષ્મીયુક્ત ઉત્તમ પદને પામશે, એમ કવિ કહે છે. આ
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
ગુણાનુરાગ.
ગાથામાં કર્તાનું નામ છે, ગુણાનુરાગ ધારણ કરવા ખામી રાખવી નહિ, કારણ કે તેથી ઉત્તરાત્તર માક્ષ મળે છે એમ આચાર્યો અને વીતરાગ ભગવાનનાં સિદ્ધાંત જણાવે છે. જેમ જ્યાં જ્યાં ગુણાનુરાગ ધારવામાં આવે તેમ તેમ દષ્ટિ ટળતી જાય છે. નિંદા કરવા જો જીભલડી ઉદ્યમ કરે તા તુતેં જીભલડીને વશમાં રાખવી, પ્રત્યક્ષ વા પરાક્ષપણે કોઈની નિંદા કરવી નહીં, નિંદા કરવાથી ઘણાં પાપ થાય છે. અન્ન ભજન સંગ્રહ પ્રથમ ભાગમાંથી નિદ્યાવિષયક ભજન લખવામાં આવે છે.
( हडी रमतां पडीरे सन्तो, हडी रमतमां पडी. मे राग. ) निन्दा पद. पाप कर्म बहु भारीरे निन्दा, पाप कर्म बहु भारी; मनमां जोजो विचारीरे निन्दा, पाप कर्म बहु भारी. निन्दकनी दृष्टि छे अवळी, गुण अवगुण देखाय; पापीमां पापी छे निन्दक, मरी नरकमां जायरे. निन्दा. १ चांद देखे कागडो जेम, निन्दक देखे दोषः धत्तुर भक्षकनी पेठे ए, शुं करवो त्यां रोषरे. निन्दा २ चाडी चुगली निन्दक करतो, कलंक चढावे शीर; चंडाळी पण निन्दक पापी, धोतो परनां चीररे. निन्दा ३ क्रिया काण्ड निन्दकनां संतो, लेखे नहि गणाय;
नाम देने निन्दा करतो, मुक्तिपुरी नहि पायरे, निन्दा ४ साबु सन्त वैरागी त्यागी, जोगी भोगी फकीर
निन्दा परतणी परहरशो, पामशो भवजल तीररे. निन्दा. ५ निन्दामांही सहु लपटाया, बचीया कोइक सन्त; निन्दक माये नथी शिंगड, वाणीथी ओलखंतरे. निन्दा. ६ अदेखाईनी पुत्री निन्दा, मुक्ति मार्ग प्रतिकूल; लाखचोराशीमां भटकावे, नाखी माथे धूळरे. समकीती निंदा नवी करशे, करशे गुणनुं गान; श्वानदंतने कृष्ण वखाणे, गुणनुं कर बहु मानरे, निन्दा. ८
निन्दा ७
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ.
सर्व गुण जाणो जिनवरमां, बाकी दोषी होय; निजमां अवगुण पोठ भरी छे, जुवे न तेने कोयरे. निन्दा. ९ कर्मवशे सौ दोषे भरीया, करो न निन्दा भाई; बुद्धिसागर गुणने गातां, जगमां होवे वडाइरे.
निन्दा० १०
નિંદાથી આવી અધમ દશા થાય છે, એવું જાણી નિંદાની ટેવ ત્યાગ કરવા ક્ષણે ક્ષણે ઉપયાગ રાખવા, અને ગુણાનુરાગ ધારણ કરવા ક્ષણે ક્ષણે ઉપયાગ રાખવા. અશુભ અધ્યવસાયથી ( અશુભ પરિણામથી ) નિંદા થાય छे, भने शुभ परिणाभथी गुशोनो राग थाय छे. परिणामे बंध में वाइयने અનુસરી જોતાં અશુભ પરિણામે અશુભ કર્મબંધ અને શુભ પરિણામે શુભ કર્મબંખ જાણી ગુણાનુરાગ ધારણ કરવા.
२८५
इति श्री सुरत बंदरे चातुर्मास्यां योगनिष्ठ मुनि बुद्धिसागरेण गुणानुराग ग्रन्थस्य गुर्जरभाषया विवरणं कृतम्
गुणानुराग शास्त्रस्य, प्राकृता विवृतिः कृताः भव्यानामुपकारार्थम्, बुद्धयब्धिमुनिना शुभा.
ॐ शान्तिः शान्तिः शान्तिः
25
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લ
કાકાફલ્મ
&&&
&&&&દક્ષ
2002
श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाळा. ग्रन्थाक १९..
4
શ્રાવકધર્મ સ્વરૂપ
પ્રથમભાગ,
9299999999994040492000000
આવૃત્તિ બીજી.
200 ovie જmmodi # sometimli remedies of soini Rani
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रावकधर्म.
શ્રાવક નામ માત્રમાં પણ કેટલું રહસ્ય છે? શ્રાવક નામ ધરાવનારમાં વ્યાવહારિક અને નીતિના કયા કયા ગુણે અવશ્ય હોવા જોઈએ? મુખ્ય આચારા કયા છે ? તે આ લઘુગ્રન્થ મારફતે દરેક શ્રાવકે સદા યાદ રાખવાની જરૂર છે.
શાસ્ત્રકારો કહે છે કે જે શ્રાવકને સાધુ દશા પ્રાપ્ત કરવાની અહ ર્નિશ ભાવના થતી નથી, તેણે શ્રાવકપણું પ્રાપ્ત કર્યું છે એમ કહી શકાય જ નહી. શ્રાવકધર્મ જાણ્યા વિના અને જાણી આચારમાં મૂક્યા વિના શ્રાવકપણું તો શું પણ મનુષ્યપણું પણ નિરર્થક છે, માટે શ્રાવક કુળમાં જન્મી પિતાનું સ્વરૂપ ભુલી જંજાળમાં પડતાં બચવા માટે દેવેદ્રસૂરિ રચિત શ્રીધર્મરત્ન પ્રકરણ ગ્રન્થમાં વિસ્તારથી વર્ણવેલ શ્રાવકસ્વરૂપના એકવીશ:ગુણ કંઠસ્થ રહે તે માટે તે ઉપર ટુંકમાં વિવેચન કરવામાં આવ્યું છે.
ધર્મના અર્થી શ્રાવકોએ (મનુષ્ય મા) વધુ નહી તે એકે એક ગુણને અવશ્ય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જઈએ. શુદ્ધ ભૂમિકામાં ચિતરવા ધારેલ ચિત્ર શુદ્ધ અને પવિત્ર થાય છે, તે માટે અધિકાર પ્રમાણે ગુણો અવશ્ય મેળવવા જોઇએ.
કદાચ દરેક ગુણ ન પ્રાપ્ત થઈ શકે તો શેડ કે અમુક પ્રમાણમાં પ્રાપ્ત થયા હોય કે થતા હોય તો તે કોઈ રીતે નુકશાનકારક નથી, પણ આ ગ્રન્થમાં જણાવેલા ગુણોથી વિપરીત વર્તન થવું યા કરવું, એ તો શ્રાવકપણને ઘટતું નથી એમ પ્રત્યેકે સમજવું.
શ્રી રાજઃ રૂ.
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्राद्ध धर्म स्वरूप
યાને
શ્રાવક ધર્મ સ્વરૂપ.
પ્રથમ ભાગ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मंगलाचरणम्.
त्वा श्रीमन्महावीरं गुरुं धर्मोपदेशकम् ॥ શ્રાદ્ધને વરવું વૈ યંતે જોષહેતને ? ।।
શિષ્યપ્રશ્ન—હે સદ્ગુરૂ મહારાજ! શ્રાવકના ધર્મ શું છે, તે મ્હને કૃપા કરી સમજાવશે ?
ગુરૂ—હે શિષ્ય 1 શાસ્ત્રામાં શ્રાવકના ધર્મ સારી રીતે બતાવ્યા છે અને તે તારે અવસ્ય જાણવા જોઇએ.
શિષ્યપ્રશ્ન—તે જાણુવાથી શું લાભ થાય ? ગુરૂ—શાસ્ત્રમાં શ્રાવકનો ધર્મ જેવા કહ્યા છે, તેવા જે પાળે તે અલ્પકાળમાં મુક્તિપદ પામે.
શિષ્યપ્રશ્ન શ્રાવક શી રીતે ઓળખી શકાય ?
ગુરૂ-શ્રાવકને યાગ્ય કહેલા સદ્ગુણ્ણા તથા શાસ્ત્રમાં કહેલા આચારીને યથા શક્તિ પાળે તે ઉપરથી આ શ્રાવક છે એમ આળખી શકાય છે. શિષ્યપ્રા—કયારે શ્રાવકપણું પ્રાપ્ત થાય ? સુરૂ—નિશ્ચયથી ચેાથુ' અગર પાંચમું ગુણુઠાણું પ્રાપ્ત થાય ત્યારે શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. અનન્તાનુબંધી ચારકષાય, સમકિતમેાહનીય, મિશ્ર માહનીય અને મિથ્યાત્વમેાહનીય એ સાત પ્રકૃતિયાના ઉપશ્ચમ, ક્ષયેપશમ વા ક્ષાયિકભાવ એ ત્રણમાંથી ગમે તે ભાવ ઉત્પન્ન થાય ત્યારે ચતુર્થ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. ચેાથા ગુણુઠાણાને અવિરતિ સમ્યગ્દષ્ટિગુણુસ્થાનક કહે છે. ચેાથા ગુણુાણે અવિરતિ શ્રાવક્પણું પ્રાપ્ત થાય છે. શ્રી નેમિનાથ તીર્થંકરના શ્રાવક શ્રીકૃષ્ણ હતા, તે
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૦
શ્રાવક ધર્મ સ્વરૂપ,
અવિરતિ સભ્યદૃષ્ટિ શ્રાવક હતા; તેમજ શ્રી ચાવીશમા તીર્થંકર શ્રાવીર પ્રભુના શ્રેણિક રાજા, અવિરતિ શ્રાવક હતા. જ્યારે અપ્રત્યાખ્યાની કષાયના ઉદય ટળે છે ત્યારે દેશવિરતિ પાંચમું ગુણુઠાણું શ્રાવકને પ્રાપ્ત થાય છે અને તેથી તે વિકૃતિ શ્રાવક કહેવાય છે. પ્રશ્ન-અવિરતિ શ્રાવક અને વિરતિ શ્રાવક એ એમાં મહાન કાણુ ? ઉત્તર્—અવિરતિ શ્રાવક કરતાં વિકૃતિ શ્રાવક માત્ છે. પ્રશ્ન—કાની સેવા કરવાથી શ્રાવકપણું પ્રાપ્ત થાય છે ? ઉત્તર-શ્રી સદ્ગુરૂની સેવા કરવાથી શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. પ્રશ્ન—શ્રી સદ્ગુરૂ પાસે જને ભવ્ય જીવાએ શું કરવું જોઇએ ? ઉત્તર—શ્રી સદ્ગુરૂને પ્રશ્ન પુછવા જોઇએ. ધર્મતત્ત્વ સબંધી જ્ઞાન કરવા માટે મનમાં જે જે શંકા ઉડે તેના ખુલાસા કરવા જોઇએ. શ્રી સદ્ગુરૂની દેશના સાંભળવી જોઇએ. ગુરૂને પ્રશ્ન પુછવાથી તથા તેમની દેશના સાંભળવાથી અનેક પ્રકારના ફ્ાયદા થાય છે. જુઓ શ્રી રાયપલેની સૂત્ર. શ્રી કેશિકુમાર મુનિવર્યની પાસે પ્રદેશી રાજા ગયે હતા તે પ્રથમ તે અત્યંત નાસ્તિક હતા, દેવલાક, સ્વર્ગ, પુણ્ય, પાપ, મુક્તિ અને આત્મા વગેરે કંઇ છેજ નહિ એમ માનતા હતા, હિંસાકર્મ વગેરેમાં આસક્ત હતા સાધુઓને તે પાખંડી ઢાંગી માનતા હતા. પણુ કેશિકુમાર મુનિરાજને પ્રશ્ન પુછતાં તેના મનની શંકા ટળી ગઇ અને આત્માદિ તત્ત્વની દૃઢ શ્રદ્ઘા થઇ અને તેણે કેશિકુમારને ધર્માચાર્ય તરીકે માન્યા. પ્રદેશી રાજાએ શ્રાવકના ધર્મ અંગીકાર કર્યાં. આ ઉપરથી સુના જોશે કે મુનિગુરૂને પ્રશ્ન પુછતાથી સમ્યક્ તાની દૃઢ શ્રદ્દા થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન-શું શું જાણુવાથી શ્રાવકધર્મ પ્રાપ્ત થાય છે ? ઉત્તર—નવતત્ત્વ, ષદ્ભવ્ય, કર્મસ્વરૂપ, સાતનય, સમભંગી, નિક્ષેપ, ગુણુસ્થાનક, ખારવ્રત, પંચમહાવ્રત, પંચભાષ્ય, દેવ, ગુરૂ અને ધર્મ વગેરે તત્ત્વાનું સ્વરૂપ, જાવાથી શ્રાવકધર્મ પામી શકાય છે. નવ તત્ત્વ જાણ્યા વિના સમ્યગ્ જ્ઞાન થતું નથી. કાલ, સ્વભાવ, નિયતિ, કર્મે અને ઉધમ એ પાંચ કારણથી કાર્ય થાય છે; એમ જે જાણે છે તે શ્રાવક થઈ શકે છે. જીનેશ્વરે જે કહ્યુ છે તે સત્ય છે, એમ જે દૃઢ શ્રદ્ધા ધારણ કરે છે તે શ્રાવક થઇ શકે છે. ઉપશમાદિ નિશ્ચય સમ્યક્તત્ત્વનેતા કેવલજ્ઞાની વિના અન્ય કાઇ જાણી શકે નહિ. નિશ્ચય સમ્યક્ત્વને કાઇ હાલ પોતે જાણી શકે નહીં, નિશ્ચય સમકિત
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
વા
ગુણુ અરૂપી છે તે છદ્મસ્થના જ્ઞાનથી જાણી શકાય નહીં. વ્યવહાર શ્રહારૂપ સમ્યક્ત્વને તે પેાતાની શ્રદ્ધાથી તરતમ યેાગે જાણી શકાય છે. તત્ત્વજ્ઞાન વિના શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત થતું નથી, માટે શ્રાવક ધર્મ જાણવા માટે પ્રથમ જૈનતત્ત્વાના અભ્યાસ કરવા જોઇએ. જૈન તત્ત્વાનું શ્રણ સદ્ગુરૂ મુખથી કરવું જોઇએ. શ્રી ભગવતી સૂત્રમાં શ્રાવકને છઠ્ઠુઠ્ઠા, દીયા, જગ્યાો ચુદ્દીતાૉઃ અર્થને પામેલા અને અર્થને ગ્રહણ કરેલા એવા કહ્યા છે. ચુળોતિ ધર્મ શુહલારશાત્ જ્ઞ શ્રાવત્ત: ગુરૂ પાસેથી જે તત્ત્વ સાંભળે છે તે શ્રાવક કહેવાય છે. દેવ ગુરૂ અને ધર્મ તત્ત્વનું જ્ઞાન થયા વિના શ્રદ્ધા થઇ શકતી નથી અને શ્રદ્દા વિના શ્રાદ્દપણું પ્રાપ્ત થર્ક શકતું
નથી, માટે પ્રતિદિન જૈન શાસ્ત્રનું ગુરૂ પાસે શ્રવણુ કરવું જોઈ એ. પ્રશ્ન—શ્રાવક થવા માટે અન્ય કયા કયા ગુણા ધારણ કરવા જોઇએ? ઉત્તર-ઉત્કૃષ્ટ એકવીસ ગુણુને ધારણુ કરવા જોઇએ.
પ્રશ્ન-એકવીસ ગુણુ ક્યા ક્યા છે તેમજ તે પ્રત્યેકનું સંક્ષેપમાં સ્વરૂપ
સમાવશા?
ઉત્તર-શ્રી ધર્મરત્નપ્રકરણુમાં નીચે પ્રમાણે શ્રાવકના એકવીસ ગુણ
લખ્યા છે. તરાઇઃ
धम्मरयणस्स जुगो, अख्खुद्दो रुववं पगइसोमो; लोगपिओ अक्कूरो, भीरु असढो सुदख्खिण्णो. लज्जालुओ, दयालु, मज्जत्थोसोमदिठ्ठि गुणरागी; सह सुपर खजुत्तो, सुदीहदसी विसेसन्नू. बुट्टागो, विणीओ, कयण्णुओ पर हियत्थकारी य तह चैत्र लद्धलख्खो, इगवी सगुणेहिं संपन्नो. અક્ષુદ્ર, રૂપવાન, શાન્તપ્રકૃતિવાળા, લોકપ્રિય, અક્રૂ, પાપભી, નિષ્ક પટી, દાક્ષિણ્યવાન, ભાજી, દયાળુ, મધ્યસ્થસામ્યદ્રષ્ટિવાળા, ગુણાનુરાગી, સત્કથક, સુપક્ષયુકત,દીર્ધદર્શી,ગુણુદેષન, વૃદ્ધજનને અનુસરનાર, વિનીત, કૃત,
३
ક
૧૪
૧૩
૧૫
૧૪
૧૬
૧૭
પરાપકારી અને લÜલક્ષ્યવત; એ એકવીસ ગુણુને જે મનુષ્ય ધારણ કરે છે તે ધર્મરત્નને પાત્ર થઈ શકે છે.
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
? રથમ સત્ર મુ.
खुद्दोत्ति अ गंभीरो, उत्ताणमई न साहए धम्म;
सपरोपयारसत्तो, अखुद्दो तेण इह जुग्गो. આ મુદ્ર એટલે અગંભીર અર્થાત ઉછાંછળી તુચ્છ બુદ્ધિવાળો જે હોય તે
ધર્મ સાધી શકે નહીં. જે અક્ષુદ્ર અર્થાત ગંભીર હોય છે તે સર્વ જેએલું - તથા દેખેલું હૃદયમાં રાખે છે, મેટું પેટ રાખે છે, અર્થાત સર્વ મનમાં રાખે છે. ગંભીર મનુષ્ય એકદમ લાભાલાભનો વિચાર કર્યા વિના જે કંઈ જેએલું વા દેખેલું હોય તત્સંબંધી બકબકાટ કરે નહીં, ગમે તેવું જાણ્યું હોય તો પણ અનર્થકારક હોય તો તે અન્યને કહે નહીં, ક્રોધ, લોભ, માન અને માયા આદિ દોષના વશ થઈ કોઈની વાત કોઈને કહી દે નહીં, તે ગંભીર ગુણવાળો સમજવો. તુચ્છ બુદ્ધિવાળો મનુષ્ય કેઈના મર્મોને ઉઘાડા પાડે છે, કોઇના દેનું કથન કરે છે, તેથી તે સ્વપરનું હિત કરી શકતા નથી અને ઉછાંછળી બુદ્ધિના યોગે તે જ્યાં ત્યાં અશાતિ કરનાર થઈ પડે છે. તુ બુદ્ધિવાળો મનુષ્ય જરા વાતમાં છેડાઈ જાય છે અને તેથી સામાનાં છતાં વા
અછતાં છિ . જ્યાં ત્યાં બોલવા મંડી જાય છે. ખાનગી (ગુપ્ત) વાતોને તથા કને પણ તે ઉધાડાં પાડી દે છે તેથી તે પિતાના આત્માનું હિત કરી શકતા નથી. તુચ્છ બુદ્ધિવાળા મનુષ્ય કોણ જાણે કઈ વખતે શું કરશે તેને પણ નિશ્ચય થતો નથી.
તુચ્છ બુદ્ધિવાળો અનેક સંકટનાં વાદળાં મનરૂપ આકાશમાં ઉભાં કરે છે, તુચ્છ બુદ્ધિવાળા મનુષ્ય પિતાનું તથા પિતાના સંબંધીઓનું ભલું કરવા સમર્થ થઈ શકતો નથી. તુબુદ્ધિવાળો મનુષ્ય સંસારવ્યવહારમાં પણ પ્રતિષ્ઠા પામી શકતો નથી અને તે મનુષ્ય જગત માં ઉચ્ચ પદવીપર ચઢી શકતો નથી. તુચ્છ બુદ્ધિવાળો મનુષ્ય સર્પની પેઠે ભયંકર લાગે છે. તે પિતાના કુટુંબને પણ શાતિમાં રાખી શકતો નથી. તુછ બુદ્ધિવાળા મનુષ્ય પિતાના સંબંધીના દેષ વદીને તેની હેલના-નિન્દા કરાવે છે અને તેથી કોઈ વખતે કોઇના પ્રાણુને નાશ પણ થાય છે. તુચ્છ બુદ્ધિવાળાને કોઈ પિતાના હૃદયની ખાનગી વાત કહી શકતું નથી, અનેક દેષોને આકર્ષવાર તુચ્છ બુદ્ધિજ છે; માટે મનુષ્યોએ તુચ્છ બુદ્ધિને ખરા અંતઃકરણથી ત્યાગ કરવો જોઈએ અને ગંભીર ગુણને ધારણ કરવો જોઈએ.
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૦૩
ગંભીર ગુણ ધારણ કરવાથી થતા ફાયદા ગંભીર ગુણ ધારણ કરવાથી પિતાના આત્માને અને અન્યના આત્માને શાન્તિમાં રાખી શકાય છે. ગંભીરતાથી મનુષ્ય પોતાના આત્માને ઉચ્ચ દશા તરફ ખેંચે છે અને દોષોને ઢાંકી ગુણ ગ્રહવા સમર્થ થાય છે. ગભીર પુરૂષ, અન્ય મનુષ્યોને વિશ્વાસ મેળવી શકે છે અને તે અન્ય મનુષ્યોનાં હૃદય જેવા સમર્થ થાય છે, દરેક ધર્મમાં સદગુણે અને દોષ કયા કયા અંશે છે તે જોઈ શકે છે, પણ તે ગંભીર હોવાને લીધે કોઈને અપ્રિય થઈ પડતા નથી. ગંભીર મનુષ્ય હારે વાતને મનમાં રાખી શકે છે અને તે કોઈના દે પ્રકાશ નથી; તેથી તે સર્વત્ર માનનીય થઈ પડે છે. ક્રોધાદિ દોષોની મન્દતાના લીધે ગંભીર મનુષ્ય હૃદયની શુદ્ધિ કરે છે અને તેથી તે યોગ્ય શબ્દને વિચાર કરી બેસે છે. ગમે તેવા પ્રસંગમાં પણ કાઈનાં તે છિદ્ધ ઉધાડતા નથી તેથી તે સર્વને મિત્ર બની શકે છે. ગંભીરતાના પ્રતાપથી વૈરીયો પણુ ગુણો ગાવા માંડે છે અને તેથી તે પિતાનું અને પરનું ભલું કરવા સમર્થ થાય છે. ગંભીરતાના પ્રતાપે વૈરીના પણ દેષ બોલતો નથી ત્યારે તે સાધુસન્તાના છતા અગર અછતા દેષોને તો કેમ બોલી શકે ? અર્થાત બોલે જ નહીં.
મનુષ્ય પિતાના ગંભીર ગુણથી હૃદયને ધર્મગ્ય બનાવે છે. ગંભીર મનુષ્યના હૃદયમાં જ ધર્મ ઠરી શકે છે. માટે સર્વ ગુણોમાં પ્રથમ નંબરવાળા ગંભીરગુણને મનુષ્યોએ ધારણ કરવો જોઈએ. જ્યારે ગંભીર ગુણ વિના શ્રાવપણું હોઈ શકતું નથી, ત્યારે ગંભીર ગુણ વિના સાધુપણું તો કયાંથી હાઈ શકે ? અર્થાત ન હોઈ શકે. ગંભીર ગુણવંત સાગરની ઉપમાને ધારણ કરે છે; સાગરના મધ્ય ભાગમાં શું રહ્યું છે તે ઉપરથી જોતાં માલુમ પડે નહીં, તેમ ગંભીર પુરૂષના હૃદયમાં શું રહ્યું છે તેની અન્ય સામાન્ય મનુષ્યને ખબર પડતી નથી. ગંભીર પુરૂષનું હૃદય વિશાળ હોય છે તેથી તે જે સાંભળે છે તે હૃદયરૂપ સમુદ્રના તળીએ મૂકે છે; તે કારણ વિના અને લાભ વિના કઈ વાતને એકદમ કહેતો નથી તેથી તે સંસાર વ્યવહારમાં પણ શ્રેષ્ઠ ગણાય છે અને ધર્મ રન માટે પણ યોગ્ય ગણાય છે. ગંભીર પુરૂષના હદયને કઈ કળી શકતું નથી. જગતમાં ઉચ્ચ પદવી પર તે આવે છે અને તે મનની શાન્તદશા રાખી શકે છે, માટે ધર્મરનના અર્થીઓએ ગંભીર ગુણને અવશ્ય ધારણ કરવો–
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
શ્રાવક ધર્મ સ્વરૂ૫.
૨ કિdય-હૃપવાન ગુખ
संपुग्नंगोवंगो, पंचिंदियसुंदरो सुसंघयणो;
होइ पभावहेऊ, खमोय तह रूववं धम्मे. २ સંપૂર્ણ અંગોપાંગવાળો પાંચ ઈન્દ્રિયોથી સુંદર દેખાતો અને સારા બાંધાવાળો હોય તે રૂપવાન ગણાય છે. તેવો પુરૂષ ધર્મ પાળવામાં સમર્થ થાય છે. અખંડિત અંગવાળો પંચેન્દ્રિયથી શોભતે મનુષ્ય વિશેષતઃ ધર્મરત્નને
ગ્ય થાય છે. પહેલા સંધયણુ વાળેજ ધર્મ પામી શકે એ અર્થ કર નહીં, કારણ કે સર્વે સંસ્થાન અને સર્વ સંહનમાં ધર્મ પામી શકાય છે. સારા બાંધાવાળો હોય તે તપ સંયમાદિક અનુષ્ઠાન કરવામાં સમર્થ રહી શકે છે એમ આ વિશેષણ આપવાને અભિપ્રાય છે; એવા પુરૂષ, તીર્થની ઉજતિનું કારણ થઈ શકે છે.
નંદિષેણ અને હરિ કેશિબળ વગેરે કુરૂપવાન છતાં ધર્મ પામ્યા છે, એમ કહી રૂપવાનપણાને દેષ ન બતાવે જોઈએ, કારણ કે તેઓ પણ સંપૂર્ણ અંગોપાંગાદિકે કરી યુક્ત હોવાથી રૂપવાન જ ગણી શકાય છે અને આ વાત પણ માયિક છે; કારણ કે અન્ય ગુણેને સદ્ભાવ હોય તે પછી કુરૂપપણું હોય અથવા કોઈ બીજા અમુક ગુણનો અભાવ હોય તેથી કંઈ દોષ આવતો નથી. કહ્યું છે કે, ચોથા ભાગે ગુણહીન હોય તો મધ્યમ પાત્ર અને અધગુણહીન હોય તે અધમ પાત્ર જાણવા. શરીર મજબૂત બનાવવું કે જેથી શરીર દઢ થવાથી ધર્મની સાધના બરાબર થાય એમ છેવટને લેખક તરફથી સાાંશ સમજો.
३ त्रीजो सौम्य स्वभाव गुण.
पर्यई सोम सहावो, न पावकम्म पवत्तए पायं,
होइ सुहसेवाणिज्जो, पसमनिमित्तं परेसिपि. । સ્વભાવે શાન્ત સ્વભાવવાળો ઘણું કરીને પાપકર્મમાં પ્રવૃત્તિ કરતો નથી અને સુખે સેવી શકાય છે અને અન્યને પણ શાન્તિનો નિમિત્તભૂત બની શકે છે. જેને ભયાનક આકાર ન હોય તેની પાસ અન્ય મનુષ્ય જઈ શકે છે. તે મનુષ્ય દેધ પામશે એમ અન્યોના મનમાં વિચાર આવતો નથી,
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૦૫
તેમજ તે પોતે પણ એકદમ ક્રોધથી ધમધમાયમાન થઈ શકતો નથી. શાન્ત સ્વભાવવાળો એકદમ વિચાર્યા વના પગલું ભરતો નથી, તેથી તેવા મનુષ્યની દુનિઆમાં ઘણી કિસ્મત થાય છે અને તે ઉચ્ચ પદવીપર ચઢે છે અને અન્યોને પણ પિતાના સહવાસથી ફાયદો કરે છે. ગુંચવણ ભરેલ કામોમાં પણ શાન્તસ્વભાવવાળો ગૂંચવાતા નથી. પોતાના શાન્ત સ્વભાવના લીધે અન્યમનુષ્યના સંસર્ગમાં રહીને પણ ધારેલ કાર્ય સિદ્ધ કરે છે. તે એકદમ કોઈને શાપ આપી શકતો નથી. સર્વ મનુષ્યોના ભલા માટે તે શુભ વિચારો કરી શકે છે. ચંદ્રમા પર જેમ સ્વાભાવિક પ્રેમ ઉત્પન્ન થાય છે, તેમ તેનાપર અન્ય મનુષ્યોને સ્વાભાવિક પ્રેમ થાય છે. ગમે તેવા લેશના વાતાવરણમાં પણ તેની પ્રકૃતિ શાન્ત દેખાય છે.
તેથી તે અન્યોને પણ આશ્રય કરવા યોગ્ય થાય છે. હિંસા, ચોરી, વગેરે દુષ્ટ કાર્યોમાં તે પ્રવૃત્તિ કરી શકતો નથી. લોકોને તે અત્યંત વલ્લભ લાગે છે. તે પિતાના આત્માના ઉદ્ધાર માટે એગ્ય બેધને ધારણ કરી શકે છે. સત્યાસત્યને વિચાર બને તેટલો કરી શકે છે, માટે સ્વભાવે શાન્ત સ્વભાવવાળો મનુષ્ય ધર્મરત્નના યોગ્ય બને છે.
४ चोथो लोकप्रिय गुण.
इह परलोयविरुद्धं, न सेवए दाणविणय सीलट्ठो
लोयप्पिओ जणाणं, जणेइ धम्ममि बहुमाणं. ४ .
જે પુરૂષ, દાતાર, વિનયવંત, શીલવંત હોય છે તે આ લોક અને પરલોક વિરૂદ્ધને સેવ નથી તેથી તે લોકોમાં પ્રિય થઈ પડે છે અને મનુષ્યનું ધર્મમાં બહુ માન ઉત્પન્ન કરે છે.
“ આલેકવિરૂદ્ધ કાર્યો નીચે પ્રમાણે છે.” સવે કોઈની નિન્દા કરવી અને તેમાં પણ વિશેષતઃ ગુણવત્ત સાધુઓ, મહાત્માઓ વગેરેની નિન્દા કરવી અને ભેળે ભાવે ધર્મ કરનારની હાંસી કરવી, તેમજ જગતમાં પૂજનીય પુરૂષોનું અપમાન કરવું, તેમજ ઘણા લોકથી જે વિરૂદ્ધ હોય તેની સબત કરવી, તેમજ દેશ, કૂળ, જાત, વગેરેના જે શ્રેષ્ઠ આચાર હોય તેનું ઉલ્લંઘન કરવું, ઉદુભટ વેષ પહેરવો, ભલા મનુષ્યને કષ્ટ પડતાં રાજી થવું, પિતાનું સામર્થ્ય છતાં ભલા મનુષ્યનું દુઃખ ન ટાળવું,
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
શ્રાવક ધર્મ સ્વરૂપ
સમજ્યા વિના ગમે તે ખાખતના ગમે ત્યાં બકવાદ કરવા; ઈત્યાદિ કાર્ય
લાક વિરૂદ્ધ જાણવાં.
પલાથી જે જે કાર્યો શાસ્ત્રધારે વિરૂદ્ધ ગણાય તે પરલોક વિરૂ કાર્ય જાણવાં. તેવાં કાર્ય કરવાથી અશ્રદ્ધા આદિ ષોનું આવાગમન થાય છે અને આત્મા, પાપકર્મથી બંધાય છે.
“ ઉભયલાવિરૂદ્ધ કાર્યો નીચે પ્રમાણે છે. ૩૩
જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચારી અને પરસ્ત્રીગમન, આ સાત વ્યસના આ જગતમાં અતિ પાપી પુરૂષામાં હમેશ રહે છે.
વ્યસની મનુષ્ય હાં પશુ, સારા મનુષ્યામાં નિંદાય છે અને મૃત્યુ બાદ દુર્ગતિમાં જાય છે.
એ સાત વ્યસનાથી આ ભવમાં પણુ દુઃખ થાય છે અને પરભવમાં પશુ નરકાદિગતિમાં દુઃખ ઉત્પન્ન થાય છે; માટે ઉભયાક વિદ્ઘ એવાં સાત અસનાના ત્યાગ કરવા જોઇએ. એ સાત વ્યસનેાના ત્યાગથી લેાકેામાં પ્રિય થવાય છે.
લાકપ્રિય થએલ મનુષ્ય, સર્વ મનુષ્યાને પોતાના તરફ ખેંચે છે અને અન્ય મનુષ્યાને ઉપકારક થઈ પડે છે. લાકપ્રિય મનુષ્ય જંગમાં ઉત્તમ કાર્ય કરવા માટે સમર્થ બને છે. જગતમાં લેાકપ્રિય મનુષ્ય જ્યાંત્યાં ધર્મના ફેલાવા કરવા સમર્થ થાય છે. લાકપ્રિય મનુષ્ય ધર્મગુરૂના પ્રેમ મેળવી શકે છે. લાકપ્રિયપર સર્વ લેાકા વિશ્વાસની નજરથી જુએ છે. લોકપ્રિયગુણ ગ્રહણ કરવાની ઇચ્છાવાળાએ કદી કટુકવાણી વદવી નહીં. લાકપ્રિયતા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે જે ઉપાયાથી પ્રાપ્ત કરી શકાય તે તે ઉપાયાના સ્વીકાર કરવા જોઈ એ. કીર્તિઆદિની મુખ્ય વાંચ્છાવડે જે લોકપ્રિય થવા માગે છે, તે ઉત્તમ સિદ્ધાન્ત કથિત નિષ્કામ વૃત્તિથી દૂર જાય છે.
ઢાન આપવું તે પેાતાની સ્વભાવિક ક્રૂરજ સમજીને દાન આપવું, તેમજ વિનય એટલે યેાગ્ય પુરૂષને ભક્તિ અને બહુમાનથી મન, વચન, અને કાયાથી સત્કાર કરવા, શીલ અટલે સદાચારમાં તત્પર રહેવું. શુભ આચારા પાળવાથી મનુષ્ય, લેાકામાં માનનીય થઈ પડે છે. આ સધળુ ખરા અન્તઃકરણથી કરનાર ખરી લોકપ્રિયતા મેળવી શકે છે; જે કરવું તે માત્માના ગુણા ખીલવવા માટેજ કરવું.
જ્ઞાન, વિનય આદિ ગુણામાં તત્પર થનારે મારા વિષે લેાકાના પ્રેમભાવ વચ્ચેા કે નહીં તે જોવા જરા માત્ર લક્ષ આપવું નહીં, તેણે તા લેાકાની
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂ૫.
wwwww
પ્રિયતાના શબ્દોનું શ્રવણ કરવા જરા માત્ર કાનને મહેનત આપવી નહીં. દાન, વિનય, સદાચારમાં પ્રવર્તવું એ મહારું કર્તવ્ય છે અને એ કરવું જોઈએ, એમ નિશ્ચય કરી પ્રયત્ન કરવો. એમ તેની પ્રવૃત્તિથી તે લેકમાં પ્રિય થઈ પડે છે અને તે ધર્મરનને ગ્ય થાય છેજ. સખાવતથી પ્રત્યેક પ્રાણી સહેજે વશીભૂત થાય છે. દાન ક્રિયાથી વૈરે ભૂલાય છે, દાનથી અન્ય મનુષ્યો બંધુતુલ્ય થાય છે, માટે દરરોજ દાન કરવું. લોક પ્રિય મનુષ્યથી સમ્યગદષ્ટિ છો પણ ખુશી થાય છે અને સ્વપરના આત્માની ઉન્નતિ કરવા તે સમર્થ થાય છે. લોકપ્રિય થએલામાં પ્રાયઃ ક્રૂરતા રહેતી નથી અર્થાત તે અફર બને છે તે હવે જણાવે છે.
कूरो किलिठभावो, सम्मं धम्म न साहिउं तरइ ॥ इय सो न इत्थ जोगो, जोगो पुण होइ अकूरो ॥५॥
કર (કિલષ્ટ) પરિણમી હોય છે તે ધર્મને સમર્થપણે સાધવા સમર્થ થઈ શકતો નથી. તેથી તે ર પુરૂષ અત્ર શુદ્ધ ધર્મમાં યોગ્ય નથી, પણ જે અફર છે તે જ યોગ્ય જાણુ.
ઈર્ષા, કલેશ, વૈરઆદિથી કિલષ્ટ પરિણામવાળો હોય તે સમ્યગરીત્યા ધર્મ સાધવાને યોગ્ય થઈ શકતો નથી.
વર ક્રરતારૂપ છે. ક્રોધથી વૈર ઉત્પન્ન થાય છે. વૈરી મનુષ્ય દાવ સાધીને પ્રતિપક્ષીઓના મસ્તક ઉડાવી દે છે. વૈરથી સામાના ઉપકારો તરફ લક્ષ રહેતું નથી. વૈરી વિશ્વાસને વાત કરે છે. વૈરથી સંસારમાં ઘણુ કાળ પર્યત છ પરિભ્રમણ કરે છે. વૈરથી મનુષ્યનું હૃદય અશુદ્ધ બને છે અને તેથી તે ધર્મના સંસ્કાર પામવા માટે યોગ્ય બનતું નથી. વૈરવાળે મનુષ્ય, અદ્ધર બની શક્તો નથી. તેના હદયમાં દયાને વાસ હેતો નથી. તેમજ ઈર્ષ્યા અને કહેશથી જેનું હૃદય સંતપ્ત રહે છે, તે ૨ પરિણમવડે કર હિંસાકર્મ વગેરેમાં પ્રવૃત્તિ કરે છે અને તેમાં પ્રસંગે પિતાને પણ ના થાય છે. કિલષ્ટ પરિણામથી દયાભાવ, ભ્રાતૃભાવ, સર્વ જીવોની સાથે એકતા રાખવી, સર્વ મનુષ્યના ભલામાં ભાગ લેવો, વગેરે સન્માર્ગમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. દ્વેષાદિથી ક્લિષ્ટ પરિણામી મનુષ્ય, દયાનાં ઝરણની નદીઓ
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ
પ્રવાહ સર્વત્ર પ્રસરાવી શકતો નથી. કિલષ્ટ પરિણમી મનુષ્ય, સહજ વાતમાં મહાન કલેશનું યુદ્ધ આરંભે છે, જ્યાં ત્યાં વેર ઝેરનાં બી રોપે છે અને તેનાં ફલ ભવોભવમાં પિતે ભોગવીને દુઃખ પામે છે. ક્રપરિણામ ધારક, પિતાના દેષને પિતે દેખી શકતા નથી.
ગુરૂ પણ ક્રર મનુષ્યને ઉપદેશ આપતાં ભય પામે છે કારણ કે જે તે મને ઉપદેશ ક્રૂર મનુષ્યના મનમાં ન રૂઓ તે ગુરૂને પણ ઉપાધિ કરે છે, માટે કૂરપણુને ત્યાગ કરી અકૂરભાવ પ્રાપ્ત કરવો જોઈએ.
અક્રરભાવથી મનુષ્યનું ભલું કરી શકાય છે. વૈરની પરંપરાનો નાશ કરવો હોય તો અકૂરભાવ ધારણ કર જોઇએ. અર પરિણામથી દુષ્ટ મનુષ્યનું પણું ભલું કરી શકાય છે. અક્કર પરિણામથી અન્ય મનુષ્યોને પ્રેમ મેળવી શકાય છે. અ ર પરિણામથી વૈરીઓનાં વૈર નાશ કરી શકાય છે અને ધર્મરનની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે, માટે મનુષ્યએ શ્રાવકપણું પ્રાપ્ત કરવા અક્કર પરિણામ ધારણ કરવો જોઈએ. અફર મનુષ્ય પાપકર્મથી બીએ છે, માટે અક્રગુણુ કહ્યા પછી પામી હતા ગુણને વર્ણવે છે.
६. छटो पापभीरु गुण.
इह परलोयावाए, संभावंतो ने वट्टए पावे ॥ बीहइ अजसकलंका, तो खलु धम्मारिहो भीरू ॥६॥
આ લોક ને પરલોકના સંક્ટ વિચારીને જ પાપમાં પ્રવર્તતે નથી અને અપયશના કલંકથી ડરતો રહે છે તે ભીરૂ: કહેવાય છે; એવા પ્રકારનો ભીરુ પુરૂષ, ધર્મને યોગ્ય ગણાય છે. . આ લોકના અપાય એટલે, રાજ તરફથી થતી ધરપકડ, લોકમાં હેલના, લોકોને ધિક્કાર અને પરલોક અપાય (નરકગતિ ગમનાદિકને) માનતો છતો હિંસા જૂઠ વગેરે કાર્યોમાં પાપભીરુ મનુષ્ય, પ્રવેશ કરતા નથી. પાપભીરૂ, જે જે હેતુથી પાપ આવે તે તે હેતુથી અહીતો રહે છે અને તે તે હેતુઓને આકરતો નથી. પાપના કાર્યમાં ગમે તે લાલચથી પગ મૂકતાં ડરે છે અને તે પાપીઓની સંગતિથી પણ ડરે છે. ગમે તેવા કલેશપ્રસંગમાં પણ અન્યનું બુરૂ કરતાં ભય પામે છે. કારણ કે તે જાણે છે કે અન્યનું
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
અશુભ કરતાં પોતાના હૃદયમાં જે અશુભ પરિણામ છે તેજ પેાતાનું ખુરૂ કરે છે અને તેથી ખરાબ અવતારો ધારણ કરવા પડે છે.
For Private And Personal Use Only
૩૦.
પાપકર્મથી ઠ્ઠીનાર મનુષ્ય પાપીઓની અપેક્ષાએ શૂરવીર ન ગણાય પશુ તે ધર્મીઓની અપેક્ષાએ શૂરવીર ગણાય છે. પાપી પાપથી ભય પામનારાઓને કેટલીક વખત પ્રવૃત્તિ માર્ગમાં હઠાવી દે છે અને પાપભીરૂને પેાતાના તાબામાં રાખે છે. પાપીએ લડાઇ, ટંટા, મારામારી, હિંસા કર્મ વગેરેથી ડરતા નથી તેથી તે પાપભીરૂની સાથે યુદ્ધ વગેરેમાં ફ્રાવી જાય છે અને પાપભીરૂ ૨'કપ્રજા તરીકે સદાકાળ પાપીના પંજામાં સાય છે અને તેથી કોઈ વખતે તે ધર્મના બચાવ કરવા પણ સમર્થ થતા નથી, તેથી મુસલમાનના જોરથી કેટલાક હિન્દુ મુસલમાન થઇ ગયા તેમ પેાતાના કુટુંબને પણુ અન્ય ધર્મ સ્વીકારવાની ફરજ પડે છે. આમ કાઈ આશકા કરી પાપભીરૂપણાને ઉડાવે તેને ઉત્તરમાં કહેવાનું કે પાપભીરૂપણું પણ અમુક અપેક્ષાએ લેઇને છે, તેથી પૂર્વોક્ત દાષાપત્તિનું કલંક ઉડી જાય છે. ધર્મ રક્ષણ આદિ માટે, હૃદયમાં પાપના ભય રહે તાપણુ, ખાલથી અમુક સ્થિતિએ વર્તવું પડે છે અને ધર્મની રક્ષા માટે શૂરવીર થવું પડે છે, વગેરે અનેક અપેક્ષાએ ઉત્સર્ગ અને અપવાદ માર્ગમાં સમજતાં, પાપભીરૂ થવામાં જે જે અપેક્ષાએ શૂરવીર રહેવાનું છે, તેમાં કાઈ જાતના ખાધ આવતા નથી. શ્રી મહાવીર સ્વામીના શ્રાવક ચેડા મહારાજે પેાતાની ક્ષત્રિય ધર્મની નીતિ સાચવવાને માટે ધાર યુદ્ધ કર્યું હતું અને તેમાં પેાતાની સામે લડવાને ચમરેન્દ્ર આવ્યા હતા તે પણ તે ડર્યા નહાતા. કુમારપાળ, ભરતરાજા, બાહુબલિ વગેરેના દાખલા મોજુદ છે. વિશેષ માટે જૈન શૈલીના નાતાને પુછી ખુલાસા કરવેા. પાપભીરૂ બનવાથી અકા થતાં અટકે છે. પાપભીરૂ, અન્યાય નવા કદી પ્રવૃત્તિ કરતા નથી, તેમજ તે રાજ્યના કાયદાઓ કે જે પ્રજાના ભલા માટે કર્યા તેને માન આપી વર્તે છે; રાજ્યવિરૂદ્ધ કૃત્ય કરવામાં પાપભીરૂ ડરે છે. અનીતિના કાર્યોંમાં તે માથું મારતા નથી અર્થાત પ્રવૃત્તિ કરતા નથી, તેથી નીતિ માર્ગમાં તેના સહેજે પ્રવેશ થાય છે. પાપના ભયથી તે દેવ, ગુરૂ અને ધર્મવિરૂદ્ધ કાર્ય કરી શકતા નથી. પાપના ભયથી તે સાધુ મહાત્માઓને કદી પીડી શકતા નથી, તેમજ મછતાં આળ કાઇના ઉપર મૂકી શક્તા નથી. પાપના ભયથી તે લીધેલાં વ્રત ભાગી શકતા નથી. વિનાકારણે પાપભીરૂ, કોઈ પણ જીવના બાત કરવા અશુભ પ્રવૃત્તિ આદરતા નથી. પાપના ભયથી તે દેવ, ગુરૂ અને ધર્મની નિન્દા કરતાં તેમજ હિંસા, જાઇ, ચારી, વ્યભિચાર વગેરેમાં
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
શ્રાવક ધર્મ સ્વરૂપ:
પ્રવૃત્તિ કરતાં અચકાય છે. કદાપિ પ્રમાદથી કોઈ પાપ થઈ ગયું હોય છે તેા તેના મનમાં અત્યંત ભય રહે છે. એવે પાપભીરૂ મનુષ્ય, શ્રાવક ધર્મતને યાગ્ય અને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપભીરૂ હોય છે તે શઠેપણું કરતા નથી, માટે હવે અરાદ નામા સાતમા ગુણુ કહે છે.
७ सातमो अशठ गुण.
असठो परं न वच, वीससणिज्जो पसंसणिज्जो य ॥ ऊज्जमइ भावसारं, ऊचिओ धम्मस्स तेणे सो ॥ ७ ॥
અશ પુરૂષ અન્યને છેતરતા નથી—તેથી તે વિશ્વાસ કરવા યેાગ્ય અને પ્રશંસા કરવા ચેાગ્ય મને છે અને ભાવપૂર્વક ઉદ્યમ કરે છે માટે તે ધર્મને ચેાગ્ય ગણાય છે.
નિષ્કપટી મનુષ્ય અન્યને વંચતા નથી તેથી તે વિશ્વાસ કરવા યાગ્ય અને તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. કપટી પુરૂષ કદાપિ કાઇને અપરાધ ન કરે તાપણુ તે પોતાના દોષના જોરે સર્પની પેઠે અન્યાને વિશ્વાસ કરવા યેાગ્ય થતા નથી. અશર્ટ પુરૂષનું લક્ષણ કહે છે.
॥ જોહ્ન ।।
यथा चित्तं तथा वाचा, यथा वाचस्तथा क्रिया ॥
ધન્યાસ્તે ત્રિતયે યેલાં, વિસંવાતો ન વિદ્યતે. ।। ? ।।
જેવું ચિત્ત હાય તેવી વાણી હાય અને જેવી વાણી હેાય તેવું આયરણુ ( ક્રિયા ) હાય. એ રીતે ત્રણ બાબતામાં જે પુરૂષાને અવિસવાદ હોય તેને ધન્ય છે.
અક્ષòપુરૂષ ધર્માનુષ્ઠાનમાં સદ્ભાવપૂર્વક વર્તે છે. ઘણા લાકા અન્યના ચિત્તને ચમત્કાર કરનાર મળી આવે છે, પણ જેઓ પેાતાના ચિત્તને રંજન કરે છે એવા તા અલ્પજ હાઈ શકે છે. શòપણું ત્યાગ્યાવિના કદાપિકાળે ધર્મપાત્ર બની શકાતુ નથી. અન્યાને અનેક પ્રકારના બનાવટી આડંબરીથી ખુશી કરી શકાય છે, પણ આત્મા તે સત્ય અનાવેાથીજ સંતુષ્ટ થાય છે, માટે અક્ષયપણું તેજ જગતમાં આદરવા યાગ્ય છે.
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૧૧
શઠત્વથી થતા કુફાયદાઓ શઠપણુથી લુચ્ચાઈ, દ્વેગ, છળકપટ વગેરેની વૃદ્ધિ થાય છે. શઠપણુથી જ્યાં ત્યાં લોકોમાં અપમાન થાય છે. શઠમનુષ્ય પિતાના સ્વાર્થને માટે ગમે તેવા મિત્રને પણ છેતરતા આંચકો ખાતે નથી. શઠમનુષ્ય નાતજાતમાં અગર સભાઓમાં પણ લુચ્ચાઇના લીધે માનનીય થઈ પડતો નથી. શઠમનુષ્ય ઉપરથી બહુ સારો લાગે છે પણ પેટમાં પેસીને તે અને પગ લાંબા કરે છે. શઠમનુષ્ય અને દુઃખના ખાડામાં નાખે છે. શઠમનુષ્યની વાણી મીઠી હોય છે અને હદય ઝેરી હોય છે. શઠમનુષ્યની વાણું સર્વત્ર જુદા જુદા પ્રકારની હોય છે અને મન જુદા પ્રકારનું હોય છે. તે કૃત્રિમપ્રેમ દેખાડીને અન્યના પ્રાણ, ધન, પ્રતિષ્ઠા અને કીર્તિને ચુસી લે છે. ગમે તે અવસ્થામાં તે પિત કરીને બેસતો નથી અને અન્યોને કરીને બેસવા દેતા નથી. તે દેવ, ગુરૂ, મિત્ર, કુટુંબ, રાજ્ય વગેરે સર્વની સાથે શઠભાવે વર્તે છે, તેથી તે હૃદયની શુદ્ધિ કરી શકતું નથી. નિષ્કપટભાવ થયા વિના હૃદયની શુદ્ધિ થતી નથી અને હૃદયની શુદ્ધિ થયા વિના બાહ્યધર્મની ક્રિયાઓ ઝેરની પેઠે ખરાબ ફળ આપનારી થાય છે. કપટથી ભકિત ફળતી નથી. કપટથી ગુરૂની સેવા ફળ આપતી નથી. કપટથી કઈ મહાત્માને આશીર્વાદ ફળતો નથી. કપટથી ચારિત્રની સફળતા થતી નથી. કપટથી કઈ મિત્ર બનતો નથી. કપટથી જ્યાં ત્યાં અવિશ્વાસનું સ્થાન બની શકાય છે. કપટથી ધર્મોપદેશશ્રવણ પણ સમ્યક પણે પરિણમત નથી. શઠતાથી અનેક મનુષ્યની હિંસા થાય છે. શઠતાથી અનેક મનુષ્યની આંતરડીઓ દુઃખવવામાં આવે છે અને તેથી તે ખરાબ આશીર્વાદને પામે છે. શઠતાથી સત્ય બોલાતું નથી. શઠતાથી ચોરી થાય છે. શઠમનુષ્યની ઉપરની શાન્તતા હિમના જેવી ઘાણ કાઢનારી થાય છે. શઠમનુષ્યની વાણી પ્લેગની પેઠે અશાંતિ ફેલાવે છે. શઠતારૂપ અશુદ્ધ વિ. ચારાથી પિતાના આત્માને જ પ્રથમ છેતરવામાં આવે છે અને પોતે જ તેથી દુખી થાય છે. શઠ મનુષ્યની હશિયારીથી તેને તુર્તમાં કંઈ ગુણ દેખાય છે પણ વિષમિશ્રિત અનની પેઠે અન્ત તેને આત્મા ચારે તરફથી દુઃખો વડે ઘેરાય છે. મનમાં, વાણીમાં અને કાયામાં રહેલું શઠપણું ભભવ દુઃખની પરંપરા લાવે છે અને અન્ય જીવોને પણ વૈરઝેર વગેરેની ઉત્પત્તિ કરાવે છે, તેથી અન્ય છ પણ દુઃખી થાય છે; માટે શઠતાને નાકના મેલની પેઠે ખરા અંતઃકરણથી ત્યાગ કરવો જોઈએ અને અશઠપણું ધારવું જોઈએ.
અશઠ ભાવથી થતા ફાયદાઓ, મન, વચન અને કાયાથી ધારેલું અશઠપણું પિતાના આત્માની નિ.
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
શ્રાવક ધર્મ સ્વરૂ૫.
મળતા કરે છે અને અન્યના આત્માઓને પણ નિર્મળતામાં નિમિત્તભૂત બને છે. અશઠ ભાવથી થોડું પણ કરેલું ઘણું ફળ આપે છે. અશઠભાવથી કપટ પરિણામને નાશ થાય છે અને ઘણા મિત્રોને મેળવી શકાય છે. સભાઓમાં, કુટુંબમાં, રાજ્ય વ્યવહારમાં પણ અશઠ મનુષ્ય પ્રખ્યાતિ પામે છે અને તેના બોલને સર્વ લોકે શ્રદ્ધાથી માન્ય કરે છે. અશઠ મનુષ્યનું પ્રમાણિકપણું સર્વત્ર ફેલાય છે. તેની સરલતાથી હજારે સંકટોનો અને વિલય થાય છે. અશઠપણાથી પિતાના આત્માનું હિત થાય છે અને પરજીવોના આત્માનું પણું હિત કરી શકાય છે. અશઠભાવથી જ્યાં ત્યાંથી સત્યનું તેના પ્રતિ આ. કર્ષણ થાય છે. સંસાર વ્યવહારમાં તેની પ્રતિષ્ટા પડે છે અને તેથી તે ગમે તે ધંધે સુખે ચલાવી શકે છે. હજારે મનુષ્યો તેના ભલામાં ઉભા રહે છે અને સંકટો પડતાં ગમે ત્યાંથી તેને અણધારી સહાય મળી આવે છે. ધર્મ ગુરૂને પણ તેના બોલવા ઉપર વિશ્વાસ આવે છે, તેથી ધર્મગુરૂ પણ તેને અંતઃકરણથી ઉપદેશ આપે છે. સરલ પુરૂષ, શ્રી શ્રીપાલ રાજાની પેઠે, અનેક પ્રકારના સંકટોમાંથી પસાર થાય છે અને શઠમનુષ્ય, ધવલશેઠની પેઠે, ગમે તેવી કપટ પ્રપંચોની જાળો રચે અને ગમે તેવા હુંશિયારીથી દાવપેચ રમે તોપણ તે દુઃખના ખાડામાં ઉતરે છે; માટે અપાઠભાવને સદાકાળ હૃદયમાં ધારો કે જેથી ધર્મની યોગ્યતા પામી શકાય. અશઠમનુષ્ય સુદાક્ષિણ્ય ગુણને ધારણ કરવા સમર્થ થાય છે માટે અશઠ ગુણ પછી સુદાક્ષિણ્ય ગુણને હવે કહે છે.
८ आठमो सुदाक्षिण्य गुण. उवयरइ सुदख्खिन्नो, परेसिमुज्झियसकज्जवावारो ।। तो होइ गभवको, णुवत्तणीओ य सव्वस्स ॥ ८॥
સુદાક્ષિણ્ય ગુણવાળો પિતાને કામ ધંધે મૂકીને અન્યને ઉપકાર કરે છે. તેથી તેનું વાક્ય સર્વે કબુલ રાખે છે તથા સર્વે મનુષ્યો તેને અનુસરીને ચાલે છે. અન્ય મનુષ્યોના ભલા માટે તેઓની પ્રાર્થનાને સ્વીકારીને પરોપકાર કરતો છતો આત્માની ઉચ્ચદશા કરી શકે છે. અન્યના ભલા માટે પિતાના તન, મન, ધનને હામનાર આત્મભોગી મનુષ્ય સર્વત્ર પૂજ્ય થઈ પડે છે. સુદાક્ષિણ્યપણુથી પિતાના આત્માનું ભલું થાય છે અને અન્યના આત્માનું પણ ભલું કરી શકાય છે. મનુષ્યની પાસે વિદ્યા હોય, લક્ષ્મી
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ,
૩૧૩
હાય, સત્તા હાય તાપણુ તે સુદાક્ષિણ્ય ગુણુ વિના શૈાભી શકતા નથી. પરાપ કારી મનુષ્ય, પરોપકારનું રહસ્ય જાણે છે અને તેથી તેના ઉપર ઉપકાર કરનારાઓના ગુણુ જાણવા તે સમર્થ થાય છે. સુદાક્ષિણ્ય ગુણુ ખરેખર પરને ઉપકાર કરનાર હેાવાથી પરોપકારરૂપજ જાય છે. પેાતાના શ્રેય માટે તા આખું જગત્ પ્રયત્ન કરે છે, પણ અન્યની સુપ્રાર્થનાઓને જે સળ કરે છે, તેવા પુરૂષાજ દુનિયાના ઉપકારનું દેવું પાછું વાળવા સમર્થ થાય છે. અન્ય વસ્તુઓ જેમ મનુષ્યેાને ઉપકાર કરે છે તેમ મનુષ્યાએ પશુ સુદાક્ષિણ્ય ગુણથી અન્યને ઉપકાર કરવા જોઇએ. પાણી, પૃથ્વી, વાયુ, અગ્નિ, વનસ્પતિ વગેરે પણ અન્યાને પેાતાનું સર્વસ્વ અર્પણ કરી ઉપકાર કરે છે, ત્યારે મનુષ્ય એ તાવિશેષતઃ અન્ય મનુષ્યાની સુપ્રાર્થનાના સ્વીકાર કરી, નિષ્કામપણે પેાતાનાં કાર્યં તજીને પણ ભલું કરવું જોઇએ. સુદાક્ષિણ્ય ગુણવાળા મહાન્ પદ્મવીએ ચઢી શકે છે. જગતમાં સુદ્દાક્ષિણ્ય ગુણનું અવલંબન કરનાર અનેક સદ્ગુણાને પ્રાપ્ત કરી શકે છે. મુદ્દાક્ષિણ્ય ગુણુથી અનેક મનુ ષ્યાને પેાતાનાં કરી શકાય છે. અને મહાન પુરૂષાની તથા દેવતાઓની કૃપા મેળવી શકાય છે, માટે શ્રવક ધર્મની યાગ્યતા અર્થ સુદૃક્ષિણ ગુણુ પ્રાપ્ત કરવા જોઇએ.
સુદાક્ષિણ્ય ગુણવાળા, લા ગુણને ધારણ કરી શકે છે, માટે સુદા ક્ષિણ્યગુણ પછી લજ્જા ગુણુનું કથન કરવામાં આવે છે—
९ नवमो लज्जागुण.
लज्जालुओ अकज्जं, वज्जर दूरेण जेण तणुर्यपि ॥ आयरइ सयायारं, न मुयइ अंगीकयं कहाव
|| ૢ ||
લજ્જાવાળા પુરૂષ નાનામાં નાના અકાર્યને તજી દે છે, તેથી તે સમ્રાચારને આરે છે અને જે અંગીકાર કરે છે તે કાઈ પણ પ્રકારે મૂકતા નથી. સત્પુરૂષા પર્વત જેવા મોટા દુઃખથી મૃત્યુ પામે તાપણુ અકૃત્યને કાપિ કરતાં નથી. લજ્જાળુ પુરૂષા સારા વ્યવહારને સદાકાળ આચરે છે અને તેમાં કોઇ પણ જાતની શરમ રાખતા નથી. લજજાળુ મનુષ્ય અકાર્ય ખામ તામાં પડતાં શરમાય છે, એટલુંજ નહિ પણુ તે પાતાની વ્રતઃશા રાખવા સદાકાળ પ્રવૃત્તિ કરે છે. સર્વ પ્રકારના દુર્ગુણેાનું ઘર હાય પણુ જો લજ્જા ગુણ હોય તે સર્વ પ્રકારના ગુણાનું ઘર તે અને છે. લજ્જાળુ મનુષ્ય કોઇ પેાતાને
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
શ્રાવક ધર્મ રવરૂપ. કંઈ પણ ઠપકે ન આપે એવી કાળજી રાખે છે. લજ્જાળુ પુરૂષ સાધુ પુરૂષોના સામે થતો નથી અને મોટા પુરૂષની વાતને સ્વીકારી શકે છે. લજજાળુ પુરૂષ ભૂલ આવે છે તો બીજાઓની આગળ મુખ દેખાડતાં પણ શરમાઈ જાય છે; આ લજ્જાળુ પુરૂષ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાને ત્યાગે નહીં એ બનવા યોગ્ય છે, માટે શ્રાવકધર્મની યોગતા પ્રાપ્ત કરવા માટે લજજાળુ ગુણને ધારણ કરવો જોઈએ. લજજાળ પુરૂષ દયાનું પાલન કરવા સમર્થ થાય છે. માટે હવે દયા ગુણને વર્ણવે છે.
૨૦. રામ કથા -
मूल धम्मस्स दया, तयणुगयं सबमेवगुणठाणम् ।। . सिद्धं जिणिंद समये, मग्गिज्जइ तेणिह दयालु ॥१०॥
ધર્મનું મૂળ દયા છે અને દયાને અનુકૂળજ સઘળું અનુષ્ઠાન જેમ શાસ્ત્રમાં કહ્યું છે; માટે દયાળુપણું માગવા યોગ્ય છે.
આચારાંગ સૂત્રમાં શ્રી મહાવીરે નીચે પ્રમાણે કહ્યું છે –
सेबेमि जे अश्या जेय पडुपन्ना जे आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवमाइखंति एवं भासंति एवं पन्नवंति एवं परुवंति सम्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता, न हंतव्वा, न अज्झावेयव्वा, न परितावेयव्वा, न उद्दवेयव्वा, एस धम्मे सुद्धे निइए सासए સનિયોર્જ ચર્ફેિ gિy ઈત્યાદિ.
જે તીર્થકરો ભૂતકાળમાં થયા, જે હાલ વર્તે છે અને જે આવતા કાળમાં થશે તે સર્વે આ રીતે બોલે છે, જણાવે છે, વર્ણવે છે અને પ્રરૂપણું કરે છે કે, સર્વ પ્રાણ, સર્વ ભૂત, સર્વ જીવ, અને સર્વે સોને હણવા નહિ, તેમના પર હકુમત ચલાવવી નહીં; તેમને પરિતાપ કરે નહીં અને તેમને ઉપદ્રવ કરવો નહીં. આ પવિત્ર અને નિત્ય ધર્મ, લોકોના દુઃખને જાણનાર શ્રી મહાવીર ભગવાને બતાવ્યો છે. દયાની રક્ષા માટેજ બાકીનાં વ્રત છે. કહ્યું છે કે –
શ્રોતા, अहिंसैव मता मुख्या स्वर्गमोक्षप्रसाधनी ॥ अस्याः संरक्षणार्थ च न्याय्यं सत्यादिपालनम् ॥ १॥
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૧૫
સ્વર્ગ અને મેક્ષતે સાધનારી . મુખ્યપણે યાજ મનાઈ છે, યારે માટે સત્યાદિ વ્રતનું પાલન છે.
દૈયાના ધણા ભેદ છે. સર્વ જીવેનું જે સ્વરૂપ જાણી શકે છે તે સ્વપર દયાના અધિકારી બને છે. પઢમં નાળ તમો ચા, પ્રથમં શાનું તતો ચા પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ યા સૂત્રામાં પ્રતિપાદન કરી છે.
મનુષ્યા વગેરે જીવેાનાં દુઃખા નિવારણ કરવા માટે પ્રથમ દયાની જરૂર છે. દયા વિના, કાઇનું પણ ભલું કરી શકાતું નથી. કેટલાક યા, દયા પાકારે છે પણ દયાનું સત્ય સ્વરૂપ નહીં જાણવાને લીધે સત્યાથી પરાર્મુખ રહે છે. દયાના પરિામડે પ્રથમ પેાતાના હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી સર્વ જીવા પર દયાનેા ભાત્ર પ્રસરે છે. સર્વ છાનેા હું ઉદ્ધાર કરૂં, સર્વ જીવાને સુખ આપું, સર્વે જીવાનું યથ શક્તિવડે દુઃખ ટ છું'; ઇ યાક્રિયાના પરિણામથી આત્માની ઉચ્ચતા પ્રાપ્ત થાય છે અને અન્ય જીવાને પણ ઉચ્ચ કરી શકાય છે. સર્વ પ્રકારના ધર્મોમાં દયા ધર્મ શ્રેષ્ટ છે. દયાળુ મનુષ્ય કોઈના મનની લાગણીને દુઃખવતા નથી, દયાળુ મનુષ્ય કોઈની નિન્દા કરતા નથી, કારણ કે હિંસાના પરિણામ વિના નિન્દા થઈ શકતી નથી. દયાળુ મનુષ્ય કાઇના ઉપર વૈર કરતા નથી, કારણ કે હિંસાના પરિણામ વિના વૈર બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. દયાળુ પુરૂષ કદાપિકાળે કાઇના વિશ્વા સધાત કરતા નથી, કારણુ કે હિંસાના પરિણામ વિના વિશ્વાસધાત થતા નથી. હિંસાના પરિણામથીજ વિશ્વાસઘાત થાય છે. દયાળુ પુરૂષ કોઇને આળ દેતા નથી, કારણ કે હિંસાના પરિણામથીજ આળ દેવાય છે. દયાળુ પુરૂષ વ્યાપાર વગેરેમાં લેાકાને ઠંગતા નથી, કારણ કે વ્યાપાર વગેરેમાં હિંસાના પરિણામથીજ ઠગાઈ થાય છે. દયાળુ પુરૂષ કાને ગેા દેતા નથી, કારણ કે હિંસાના પરિણામ વિના દગા દેવાતા નથી. દયાળુ પુરૂષ કદાપિ કાળે કાઈ પણ મનુષ્યનું ખુરૂં ઈચ્છતા નથી, કારણ કે હિંસાના પરિણામથીજ કાઇનું ખુરૂં ઈચ્છાય છે. દયાળુ પુરૂષ કાઇનું અપમાન કરતા નથી, કારણ કે અન્યનું અપમાન કરવાથી તેને દુઃખ થાય છે અને વખતે મરી પણ જાય છે; તેથી હિંસાની સિદ્ધિ થાય છે. અન્યનું ખુરૂં કરવાની દચ્છા તેજ એક પ્રકારની હિંસા સમજવી. દયાળુ પુરૂષ કાઇને કડવું વેણુ કહેતા નથી, કારણ અન્યને કડવું વેણુ કહેવાથી તેને આત્મા દુઃખાય છે અને તેના આત્મા ક્રોધ વગેરે હિંસાના પરિણામેાને ધારણ કરે છે. દયાળુ પુરૂષ કાઈના છતા અગર અછતા દેખેને કહેતા નથી, કારણુ કે હિંસાના પરિણામથીજ અન્યના દાષાને પ્રગટ કરાય છે. દયાળુ પુરૂષ ગમે તે મનુષ્ય તિને
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
શ્રાવક ધર્મ સ્વરૂપ,
તિરસ્કાર આપતું નથી, કારણ કે તિરસ્કારથી અન્યનું મન દુઃખાય છે અને એને આત્મા સદાકાળ બળ્યા કરે છે. શરીરના ઘા રૂઝે છે પણ વચનના ઘા રૂજતા નથી. દયાળુ પુરૂષ અન્યને શ્રાપ આપતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના શ્રાપ દેવાતો નથી. દયાળુ પુરૂષ કોઈની નિન્દા સાંભળતો નથી, કારણકે અન્યની નિન્દાને સાંભળવાથી કોઈ વખત જેની, નિન્દા કરવામાં આવે છે તેની લાગણી દુઃખાય છે. દયાળુ પુરૂષ કોઈની જૂઠી સાક્ષી ભરતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના જૂઠી સાક્ષી પુરાતી નથી. દયાળુ પુરૂષની ચક્ષુમાંથી દુઃખી મનુષ્યોને દેખી અશ્રુઓ ખરે છે. લુલા, આંધળા, ગરીબ વગેરેને દેખી તેના મનમાં દયાને ઝરો વહેવા માંડે છે. અજ્ઞાન વગેરે દોષોથી મનુષ્યો પીડાય છે. માટે દયાળુ પુરૂષ અને મનુષ્યોમાં રહેલા અજ્ઞાન, દ્વેષ, કલેશ, શોક વગેરે દેશોજ મટાડવા ખરા દયાના પરિ. હુમથી કાર્ય કરે છે. દયાળુ પુરૂષ કોઈના ઉપર તહોમત મૂકતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના તહેમત મૂકાતું નથી. દયાળુ પુરૂષ અન્ય છવાના ઉપસર્ગોને પણ દયાને પરિણુંમ રાખી સહન કરે છે. દયાળુ પુરૂષ આત્મભેગ આપીને અન્યોનો ઉદ્ધાર કરી શકે છે. તેથી શ્રાવકધર્મની પ્રાપ્તિ માટે દયા ગુણને સેવા જોઈએ, કેમકે દયાળુ પુરૂષ માધ્યસ્થત્વ ગુણ ધારણ કરવા શક્તિમાન થાય છે.
११ अगीआरमो माध्यस्थ सौम्यदृष्टि गुण.
मज्झत्थसोमदिठी, धम्मवियारं जहठियं सुणइ । कुणइ गुणसंपओगं, दोसे दूरं परिचयइ ॥११॥
માધ્યસ્થ અને સામ્ય દષ્ટિવાળા પુરૂષ યથાર્થ ધર્મ વિચારને સાંભળે છે. તેમજ ગુણેની સાથે જોડાઈ દોષને દૂરથી ત્યાગ કરે છે. મધ્યસ્થ એટલે કોઈપણ દર્શનમાં પક્ષપાતરહિત અને પ્રદેષ નહિ હોવાથી સામ્ય દષ્ટિ જેની છે તે મધ્યસ્થ સૌમ્ય દષ્ટિવાળા પુરૂષ જાણુ. માધ્યસ્થ દષ્ટિવાળે સર્વ ધર્મવાળાઓની સભાઓમાં સર્વનું કથન સાંભળે છે અને તતસંબંધી સર્વનું કહેવું કઈ કઈ દૃષ્ટિની અપેક્ષાએ સત્ય છે તેને બરાબર વિચાર કરે છે અને કેઈના કહેવા પર રાગ અગર દેષ કર્યા વિના સત્યને ગ્રહણ કરે છે. માધ્ય.
સ્થ દષ્ટિવાળો પુરૂષ સત્ય અને અસત્યને તેલ કરવા સમર્થ થાય છે. તે મનુષ્ય જગતમાં અનેક પન્થોનાં ધર્મ સંબંધી પુસ્તકોને વાંચે છે પણ ન્યાય
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ,
૩૧૭
દૃષ્ટિથી સત્યનું ગ્રહણ કરે છે, મ્હારૂં તે સાચુ' એવી માન્યતા ધારણુ કરતા નથી પણ તાજું તે દ્દારું એવી માન્યતાને ધારણ કરે છે. અને ધર્મ સંબંધી ભિન્ન ભિન્ન માન્યતાઓ સાંભળવામાં આવે પણ તેથી એકદમ કોઈની નિન્દા કરવા એસી જતા નથી, તેમજ કોઈની માન્યતા સંબંધી વિચાર સાંભળીને તેના પર દ્વેષ કરતા નથી, તેથી તેની મુખાકૃતિ પણુ શાન્ત દેખાય છે અને તેનું વચન પણ નિષ્પક્ષપાતપણાથી સર્વને અસર કરે છે. માધ્યસ્થ દૃષ્ટિથી તેના હૃદયમાં સત્ય વિવેક સ્ફુરી આવે છે અને તેથી તે ન્યાયમુદ્ધિથી યુક્તિપુ રઃસર સ્વતન્ત્ર વિચારાને દર્શાવી શકે છે. માધ્યસ્થ દૃષ્ટિવાળા પુરૂષ દરેક ધર્મમાં જે જે અંશે સત્ય રહ્યું હાય છે, તે જેવા શક્તિમાન થાય છે. માધ્યસ્થ દૃષ્ટિથી રાગદ્વેષના પક્ષમાં પતન થતું નથી, પણ સત્યના સન્મુખ ગમન થાય છે. માધ્યસ્થ દૃષ્ટિવાળા સત્યને શીઘ્ર ગ્રહણ કરી શકે છે. જ્યારે ત્યારે પણ માધ્યસ્થદષ્ટિ પ્રાપ્ત કર્યા વિના સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થતી નથી; કેટલીક વખત પ્રથમથી કાઇના પર દ્વેષ બંધાઈ જાય છે તે તેમાં રહેલા ગુણા પણ અવગુણા તરીકે ભાસે છે. કેટલીક વખત કોઈના ઉપર એકાન્ત રાગ બંધાઈ જાય છે તે તેના દુર્ગુણ્ણા પણુ ગુજુ તરીકે ભાસે છે અને તેથી માધ્યસ્થ દૃષ્ટિથી જે દેખવાનું હાય છે અને તેથી જે પદાર્થના નિશ્ચય થાય છે તેની ગંધ પણુ અનુભવમાં આવતી નથી. અમુક મારા કૂળની માન્યતા ખરી છે આવા તે માન્યતા ઉપર પ્રથમથીજ એકાતે રાગ થવાથી તેના કરતાં અન્ય ઉચ્ચ માન્યતાએ કોઈ જણાવે છે તેા તેના પર રૂચિ પેદા થતી નથી. પ્રથમથીજ અમુક વ્યક્તિપર રાગ બંધાઈ જાય છે તેા પશ્ચાત્ અનેક સુપ્રમાણેા આપવામાં આવે તેપણ અન્ય વસ્તુની પ્રિયતા ભાસતી નથી. રાગદષ્ટિથી કાઈ પણ પદ્માર્થ જોતાં તેમાં વસ્તુતઃ જેવા ધર્મ રહ્યા છે તેને! જણાતા નથી, માટે મનુષ્યોએ રાગ અને દ્વેષ વિનાની માધ્યસ્થ દૃષ્ટિથી સર્વે ખાખતને વિચાર કરવા. રાગ અને દ્વેષ વિનાની દૃષ્ટિથી વિચાર કરતાં મુખની આકૃતિ શાન્ત રહે છે, હૃદય પણ શાન્ત રહે છે અને વિવેકના પ્રકાશ વધતા જાય છે. જગતમાં માધ્યસ્થ દૃષ્ટિવાળા પુરૂષ સર્વના સમધમાં આવે છે અને સર્વે લેાકેાના મન પર તે સારી અસર કરી શકે છે. જગન્ધ્યવહારમાં તે ઉચ્ચ દૃષ્ટિવાળા બને છે અને તેથી તે શ્રાવક ધ ર્મને ચેગ્ય થાય છે, માટે ભવ્ય મનુષ્યાએ માધ્યસ્થ દૃષ્ટિ અને સામ્ય ગુણને હ્રદયમાં ખીલવવા સદાકાળ પ્રયત્ન કરવા. આવા પુરૂષ ગુણાનુરાગ ગુણુ ખીલવવા અધિકારી બને છે, માટે માધ્યસ્થ ગુણુ કહ્યા બાદ. ગુણાનુરાગ ગુણુ કહે છે.
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રાવક ધર્મ સ્વરૂપ.
१२. बारमो गुणानुरागगुणः .
गुणरागी गुणवन्ते, बहुमन्नइ निग्गुणे उवेहेइ ।।
गुणसंगहेपवत्तइ, संपत्तगुणं न मइलेइ ॥ १२ ॥
ગુણાનુરાગી પુરૂષ ગુણવંતોનું બહુમાન કરે છે અને નિર્ગુણની ઉપેક્ષા કરે છે. ગુણના સંગ્રહમાં પ્રવૃત્તિ કરે છે અને પામેલા ગુણને મલીન કરતો નથી. ગુણાનુરાગી યતિ અને શ્રાવકોના ગુણેને દેખવા સમર્થ થાય છે. ગુણઓના ગુણનું બહુમાન કરવું એને અર્થ એ થતું નથી કે જે દુર્ગ. ણીઓ હોય તેની નિન્દા કરવી. “શત્રમાં પણ ગુણ હોય તો કહેવા અને ગુરૂમાં પણ દોષ હોય તો તે કહી બતાવવા માં આવું કોઈ તરફથી કહેવામાં આવે તો તે સત્ય નથી, કેમકે ગમે તે મનુષ્યોમાં દે હોય પણ તે કહેવા યોગ્ય નથી, તેથી વિવેકનંતોએ સમજવું કે નિર્ગુણીઓની પણ કદી નિજા કરવી નહીં. ગુણાનુરાગી પુરૂષ પોતે સંકિલન્ટ ચિત્તવાળો નહીં હોવાથી તેિવાઓની પણ નિન્દા કરતા નથી. કહ્યું છે કે –
વ્હો || सन्तोप्यसन्तोऽपि परस्य दोषा, नोक्ताः श्रुता वा गुणमावहन्ति । વૈrળ વ વર્ષથતિ, તુચ તવનિત પર શુદ્ધિક ?
છતા કે અછતા પારકા દેષ કહેતાં કે સાંભળતાં કશો ગુણ થતું નથી. તેઓને કહી બતાવતાં વૈરની વૃદ્ધિ થાય છે અને સાંભળતાં કુબુદ્ધિ આવે છે. એક મનુષ્યમાં સર્વે પ્રકારના ગુણે મળી શક્તા નથી. સાધુ અગર શ્રાવક વર્ગમાં જે જે ગુણે જે જે અંશે હોય તેને દેખી સાંભળી પ્રમોદ - ભાવના ધારણ કરવી. અવગુણે સાંભળવામાં અગર કહેવામાં કંઈ પણ ચ તુરાઈ નથી પણ ગુણે જોવામાં અગર કહેવામાં ચતુરાઈ છે. વીતરાગવિના છદ્મસ્થ છમાં સર્વ ગુણો હોતા નથી. જો અન્યના ગુણોની પ્રશંસા કરી તે તે ગુણોને પ્રાપ્ત કરે છે અને અન્યના દુર્ગણોને કહી તે તે પ્રકારના દુર્ગુણને પામે છે. કોઈ પણ જીવમાં કોઈ ગુણ પામવો તે મહા આશ્ચર્યની વાત છે, કહ્યું છે કે –
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૧૮
માથા.. कालमि अणाइए अगाइ, दोसेहि वासिए जीवे ॥ जं पावियइ गुणोविहु,तं मन्नइ भो महच्छरियं ॥२॥
અનાદિકાળથી અનાદિ દેવડે વાસિત થએલા આ જીવમાં જે કોઈ ગુણ લાભે (પગ) તે મહાઆશ્ચર્ય માનવું જોઈએ. તેમજ જણાવ્યું છે કે,
માથાં. भूरिगुणा विरलच्चिय, एकगुणोवि हु जणो न सव्वथ्थ ॥ निदोसाणवि भई, पसंसिमो थोवदोसेवि ॥ ३ ॥
ઘણુ ગુણવાળા તે વિરલા નીકળી શકે પણ એકએક ગુણવાળો મનુષ્ય પણું સર્વત્ર મળી શકતો નથી. જે નિર્દોષ હશે તેનું કલ્યાણ છે. પણ અમે તે જેઓ ઘણું દે છતાં થોડા ગુણોવાળા છે તેમની પણ પ્રશંસા કરીએ છીએ.
ગુણરાગી મનુષ્ય, સંસારી જીની કર્મથી થએલી દશાને વિચારતો છતો નિર્ગુણોને પણ નિન્દો નથી. જે નિન્દા કરે છે તે સાધુપુરૂષ ગણાતો નથી, કેમકે શ્રાવક ધર્મના લાયક બની શકતો નથી તે સાધુ ધર્મના લાયક તે ક્યાંથી બની શકે ? અર્થાત્ નજ બની શકે. ગુણનુરાગી જે જે ગુણે પ્રાપ્ત કરે છે તેને મલીન કરતો નથી, ઉલટા પ્રાપ્ત કરેલા ગુણેને પ્રકાશ વધારતો રહે છે. ગુણાનુરાગી પુરૂષમાં અનેક સગુણોને વાસ થાય છે. ગુણાનુરાગી કોઈની ઈર્ષ્યા કરતો નથી, તેમજ કોઈને હલકો પાડવા કોઈના ઉપર આળ કે તહોમત ચઢાવતો નથી. ગુણાનુરાગી શત્રુઓને પણ મિત્ર તરીકે ફેરવી નાખે છે. ગુણનુરાગી દેવ, ગુરૂ અને ધર્મતને પ્રાપ્ત કરી શકે છે. ગુણાનુરાગીમાં અનેક દોષ હોય છે તે પણ તે અલ્પકાળમાં ટળી જાય છે અને તેને આત્મા શુદ્ધ થાય છે. ગુણાનુરાગીનું ચિત્ત કોઈ. નામાં અનેક દેશો હોય છે છતાં તે પર ન ચાંટતાં તેના ગુણપર ચેટે છે. ગુણાનુરાગી અપકાળમાં મુકિત પામવાની યોગ્યતાને પ્રાપ્ત કરે છે. આ કાળમાં જ્યાં ત્યાં નિન્દાનાં બણગાં ફુકનાર તે ઘણુ મળી આવે છે, પણ કોઈન એક પણ સગુણ તરફ દષ્ટિ દેનાર તો લાખો વા હજારોમાંથી એક મળી આવે દુર્લભ છે. ગુણાનુરાગી પુરૂષનાં દર્શન થવાં દુર્લભ છે. કલ્પવૃક્ષોની પેઠે ગુણાનુરાગી પુરૂષો સર્વત્ર માનનીય થઈ પડે છે. સમાજમાં, નાતજાતમાં, કુટુંબમાં, વગેરે સર્વત્ર ગુણાનુરાગી મહાન ઉચ્ચપદ ભેગવે છે.
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
શ્રાવક ધર્મ સ્વરૂપ
તેના મનમાં ગુણોનેજ વધારવાની જિજ્ઞાસા વધે છે. ગુણાનુરાગી ગુણવડે નીચ જાતિમાં જન્મેલો હોવા છતાં ઉશ્ય કહેવાય છે અને ઉચ્ચ જાતમાં જન્મેલો પણ ગુણનુરાગ વિના નીચ કહેવાય છે. ગુણને ગાનાર, બેલનાર, ગ્રહનાર મનુષ્ય ઉચ્ચ છે અને દોષને કહેનાર, ગ્રહનાર મનુષ્ય કાગડાની પેઠે નીચ છે, ગુણાનુરાગી સર્વ જીવોની સાથે ભાતૃભાવ રાખી શકે છે અને તે સર્વ શત્રુઓને પણ પિતાના આત્માના જેવા પિતાના પ્રસંગમાં આવતાં બનાવે છે. ગુણાનુરાગીની આંખે ગુણેજ દેખાય છે. તેના હદયની ઉચ્ચતા ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે. ગુણનુરાગીના મનમાં તથા વચનમાં અમૃત વસે છે. ગુણાનુરાગી ગમે તેવા પ્રસંગોમાં પણ પોતાના આત્માને દુર્ગણના ખાડામાં ધકેલી દેતો નથી. ગુણાનુરાગી ગુણ તથા દોષ બેને દેખે છે, જાણે છે, છતાં દુર્ગુણો તરફ તેનું લક્ષ રહેતું નથી, પણ ફક્ત ગમે તેના સગુણ તરફ તેનું લક્ષ રહે છે. ગુણનુરાગી ચંદ્રમાની પેઠે જગતમાં પ્રિય થઈ પડે છે અને તેના તરફ લોકોનું સ્વાભાવિકરીતે વલણ ખેંચાય છે, ગુણાનુરાગી ધર્મકારમાં પ્રવેશ કરે છે અને હજારોને કરાવે છે. ગમે તે રૂપવંત પુરૂષ હેય પણ નાકે ચાહું પડયું હોય તે તે શોભતો નથી. ગમે તે વિદાન હોય, ગમે તે વકતા હોય, ગમે તે ઉચ્ચ હૈય, પણ જે તે ગુણાનુરાગી ન હોય તે તે જગતમાં શોભા પામી શકતો નથી. શ્રી કેવલીપ્રભુ સર્વદૃષ્ટિથી સર્વ મનુષ્યોના ગુણે અને દેજોને જાણે છે છતાં પણ કોઇના દોષોને પ્રકાશતા નથી, ( જ્યારે મનુષ્ય, પૃચ્છા કરે છે ત્યારે જેવાં કર્મ કર્યો હોય છે તે તે વ્યકિતને કહે છે.) નિર્ગુણી હોય તે ગુણને - ળખી શકતો નથી. ગુણાનુરાગ વિના ગમે તેવો મનુષ્ય જગતમાં શાંતિને પામી શકતો નથી, અને અન્યને શાતિમાં સહાયક બની શકતો નથી, માટે ગુણાનુરાગ ધારણ કરવો કે જેથી શ્રાવક ધર્મની યોગ્યતા મળે. ગુણનુરાગ સંબંધી વિશેષ હકીકત વાંચવી હોય તે સરકારીયાત ગુજાનુ પુત્ર વિવેચન વાંચવું. ગુણાનુરાગી સત કથા કરનારા હોય છે માટે ગુણાનુરાગ પશ્ચાત સાથનgછનું વિવેચન કરાય છે.
१३. तेरमो सत्कथन गुण.
नासइ विवेगरयणं, अमुहकहासंगकलुसियमणस्स ॥ धम्मोविवेगसारुत्ति, सक्कहो हुज्ज धम्मथ्थी ॥ १३ ॥
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૨૧
અશુભ કથા પ્રસંગથી કલુષિત મનવાળાનું વિવેકરન્ન, નાશ પામે છે. ધર્મ તો વિવેક સાર છે. માટે ધર્માર્થી પુરૂષે સકથા કરવી જોઈએ.
હેય, રેય અને ઉપાદેયના સમ્યગુજ્ઞાનને વિવેક કહે છે. સારી અને ખોટી વસ્તુનું જે જ્ઞાન થાય છે તે વિવેક રત્ન ગણાય છે. અશુભ વાર્તાઓથી વિવેક રનની નષ્ટતા થાય છે. જે વાતો કરવાથી પિતાનું શુભ ન થાય અને ઉલટી અનેક પ્રકારની પિતાને તથા અન્યને હાનિ પ્રાપ્ત થાય તેને અસત કથાઓ (વિકથાઓ) કહે છે; ઘણું લેકે ચાટામાં કોઈની દુકાને બેસીને નકામા આડાઅવળા તડાકાઓ માર્યા કરે છે અને પિતાના જીવનની નિષ્ફળતા કરે છે અને અન્યોને તેઓ ઉપાધિરૂપ થઈ પડે છે. “નવો પડયો નખેદ વાળે' એ કહેવત અનુસારે નવરા બેસી રહેલા ગમે તે વર્ણના મનુષ્યો અનેક પ્રકારની નિન્દા–ઈર્ષાગર્ભિત આડીઅવળી વાર્તાઓ ચલાવે છે અને તેથી તેઓ ઘણુઓના શત્ર બને છે. વિના પ્રજને કેટલાક અન્ય મનુષ્યોના બેલવાપર તથા વર્તન પર ટીકાઓ કર્યા કરે છે, તેમાં તેને એનું કાંઈ વળતું નથી અને સામાઓને પિતાના પ્રતિપક્ષી બનાવે છે. જે નકામી કુથલી કરે છે તે પિતાનું તથા પરનું કલ્યાણ કરી શકતો નથી. કેટલાક હવામાંથી વાત ઉપજાવી કાઢી એકી વખતે ગમે તે બાબતમાં એક મોટી ભયંકરતા ઉપજાવે છે અને તેમાં હજારે જીવોનું કેટલીક વખત અકલ્યાણ થાય છે. કેટલાક રાજ્ય સંબંધી અશુભ વાર્તાઓને કરે છે અને તેથી પોતે અનેક પ્રકારના સંકટમાં સપડાય છે. અસત કથા કરનારો પ્રાયઃ ઘણું લોકોમાં અપ્રિય થઈ પડે છે. અસત કથા કરનાર કદાપિ સત્કથા કરે છે, તે પણ તેના પર એકદમ વિશ્વાસ આવતો નથી. પિતાના આત્માને અને પરના આત્માને ન્યાય પુરસ્સર જે વાતો કરવાથી લાભ થાય છે તેવી કથાઓ કરવાને અભ્યાસ પાડવો જોઈએ. જે વાતોમાં પોતાનો અધિકાર નથી અને જે વાત કરવાથી અંશ માત્ર પણ પિતાનું ભલું થવાનું નથી તેવી અસત્ વાતોને વિવેકી પુરૂષ કદાપિ કાળે કરતો નથી. કેટલીક વખત તે કલેશકારક વાતે કરવાથી નાતજાત અને આખી સમાજમાં અશાંતિ ફેલાય છે, માટે ગૃહસ્થ મનુષ્યોને ધર્મ છે કે નીતિના વ્યાપાર આદિને અનુસરી યોગ્ય વાર્તાલાપ કર, તેમજ મોટા મોટા સપુરૂષોના ઉચ્ચ ચરિત્રની કથાઓ કરવી, કે જે કથાઓ સાંભળીને અન્ય લોકો પણ પિતાનું જીવન ચરિત્ર સુધારે અને ધર્મના માર્ગમાં દોરાય. અસત્ (ખરાબ) વાર્તાઓ કરનારાએના મનમાં એવી તો ખરાબ વિચારેની અસર થાય છે કે તેઓ પુરૂષ વા સાધુઓની પાસે જઈને પણ એવી જ વાર્તાઓ બેલીને તેઓને કંટાળે
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
શ્રાવક ધર્મ સ્વરૂપ.
આપે છે અને તે સાધુઓની પાસેથી કંઈ પણ ધર્મતત્ત્વ ગ્રહણ કરી આવતા નથી. પુરૂષષ અને સ્ત્રીઓમાં નકામી કુયલી કરવાનો વા` વધી પડવાથી તે જેઓની વાતા કરે છે તેને અન્યાય આપે છે અને તેઓનાં દીલ દુ:ખવે છે અને પેાતાનું હૃદય મલીન મનાવે છે. પ્લેગના દરદી વગેરે; પાસે રહેવાથી જેમ કાઈ વખતે ખરાબ હવાના સ્પર્શ થાય છે, તેમ એવા અસતકથા કરનારાએની પાસે રહેવાથી કાઈ વખત અસત્ કથા કરવાના દોષ લાગે છે. ધર્મની કથાઓના સત્ કથામાં અન્તર્ભાવ થાય છે. ગુરૂની નિન્દાની વાત, દેવની નિન્દાની વાત, ધર્મની નિન્દાની વાત, કાઈના ઉપર કલંક ચઢે તેવી વાત, કાઇની પાયમાલી થઈ જાય; તેવી વાત ઇત્યાદિ વાર્તાઓને અસત્ કથા કહેવામાં આવે છે; શાસ્ત્રધારે કાઈ પણ તત્ત્વના મેધ માટે કથાએ કરવામાં આવે છે તેને સાથા કહે છે. દેવ, ગુરૂ અને ધર્મ સંબંધી જે જે કથા કરવામાં આવે છે તેને સત્કથાઓ કહે છે. માર્ગાનુસારિના ગુણે! વગેરેની પ્રાપ્તિ જેનાથી થાય એવી કથાઓને પશુ સત્કથાઓ કહેવામાં આવે છે; એવી સત્કથા કહેનારાઓ સમરત્વ પામવા યેાગ્ય થાય છે. સત્કથા કરનાર પાતના ઉચ્ચવર્તનના યાગે સુપક્ષયુક્ત અને છે, માટે હવે સુપક્ષગુણને વર્ણવે છેઃ——
१४ चौदमो सुपक्षयुक्तपणा रूपगुण.
अणुकूल धम्मसीलो - सु समायारोय परियणो जस्स ॥ एस सुपख्खो धम्मं, निरंतरायं तरइ काऊं ॥ १४ ॥
જેના પરિવાર અનુકૂળ, ધર્મશીલ અને સદાચારયુક્ત ડાય તે સુપક્ષ કહેવાય છે. તેવા પુરૂષ નિર્વિઘ્રપણે ધર્મ સાધી શકે છે.
અનુકૂળ પરિવાર, ધર્મનાં કાર્ય કરતાં ઉત્સાહ ધરાવનાર અને મદદકાર રહે છે. ધર્મ કરતાં છતાં અનુકૂળ પરિવાર, કદી વિશ્ર્વ નાખતે નથી. જેના પક્ષમાં ઘણા મનુષ્યેા હોય છે તેઓ ધર્મનાં અનેક કાર્યો કરી શકે છે અને તેઓને કાઇ વિઘ્ર નાખી શકતું નથી. સુપક્ષવાળા ધર્મનાં મહાન કાર્યો કરી શકે છે. સુપક્ષવાળા અનેક ધર્મની સંસ્થાઓને ઉભી કરી શકે છે અને લાખા મનુષ્યાને ધર્મના માર્ગે ચઢાવી શકે છે. સુપક્ષવાળા જે જે કાર્ય ઉપાડે છે તે પાર પાડી શકે છે. પક્ષવાળાની સામે પડતાં દુર્જતા પણ
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૨૩
બીહે છે અને તેઓ પણ તેના ઉલટા સગુણો ગાવા મંડી જાય છે. અનેક પ્રતિપક્ષીઓ છતાં સુપક્ષવાળે પોતાના ઉન્નતિ માર્ગ સુખે ગમન કરે છે. માટે સુપક્ષગુણની પણ આવશ્યકતા છે. સુપક્ષગુણવાળો દીર્ધદર્શીત્વ ગુણને પ્રાપ્ત કરે છે માટે હવે દીર્ધદર્શિત્વ ગુણને કહે છે.
१५ पंदरमो दीर्घदर्शित्वगुण.
आढवइ दीहदंसी, सयलं परिणामसुंदरं कज्जं ॥ बहुलाभमप्पकेसं-सलाहणिज्जं बहुजणाणं ॥ १५ ॥
દીર્ઘદર્શી મનુષ્ય જે જે કાર્ય, પરિણામે સુંદર હોય, બહુ લાભ અને અલ્પ કલેશવાળું હોય, અને ઘણુ મનુષ્યોને પ્રશંસવા યોગ્ય હોય તે કરે છે.
દીર્ધદ પુરૂષ વિચાર્યા વિના કોઈ કાર્યને એકદમ આરંભતો નથી. તે જે જે કાર્ય કરે છે તેને ભવિષ્ય સંબંધી બહુ લાભને વિચાર કરે છે. વિશેષતઃ આગામિકાળે જે જે કાર્યોથી સુખ અને લાભ, મળે તેનો જ આરંભ કરે છે. તે લાંબી દષ્ટિ પહોંચાડ્યા વિના કોઈ પણ કાર્ય કરતો નથી. દીર્ધદષ્ટિ પુરૂષના કાર્યને સર્વ લોકે વખાણે છે અને તેની દષ્ટિના આધારે અન્ય પુરૂષો પણ ચાલે છે. સંસારવ્યવહારનાં દરેક કાર્યોમાં તે લાભાલાભ વિચારીને પગલું ભરે છે. અનેક પ્રકારના સંકટમાં ગુંથાયે હોય છે છતાં તે દીર્ધદષ્ટિથી ભ. વિષ્યનાં કાર્યને નિર્ણય કરે છે. તે પુરૂષ પારિમિકી બુદ્ધિવડે સર્વ કાર્ય કરી શકે છે; તેથી લોકોમાં પ્રખ્યાતિપણાને મેળવે છે. કેટલીક વખત એવું બને છે કે, કેટલાક લોકો વિચાર્યા વિના એકદમ કોઈ કાર્યને ક્રોધ, અને ઈર્ષા આદિના વેગથી આરંભે છે અને તેમાં લાભ થાય છે ત્યારે પશ્ચાત્તાપ પામે છે. પિતાને આધકાર, બળ, સહાય, ભવિષ્યમાં લાભ, કાર્યની પૂર્ણ તાનાં સાધન, આજુબાજુના સંયોગે, અને વિઘને નાશ કરવાના ઉપાયો, વગેરે બાબતે વિચાર કરી કાર્ય કરવું જોઈએ; દરેક કાર્યમાં મનુષ્ય કેટલા હેતુઓથી ફાવે છે તેને વિચાર કરવાની ટેવ પાડવી કે જેથી દીર્ધદષ્ટિપણને ગુણ ખીલી શકે. કઈ પણ વસ્તુ સંબંધી તેના પરિણામને પ્રથમથીજ વિચાર કરવો જોઈએ અને પશ્ચાત તેને નિર્ધાર કરવો જોઈએ. સહસાતકારે કોઈ કાર્ય કરવામાં આવે છે તે પશ્ચાત અનેક આપદાઓનું સ્થાનભૂત પિતે બને છે. દરેક બાબતને ભવિષ્યના પરિણામ સબંધી ખૂબ વિચાર કરે અને તેમાં દીર્ધદષ્ટિ પુરૂષોની સલાહ લેવી. દીર્ધદષ્ટિવાળો પુરૂષ, જે જે કાર્ય કરે છે
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
શ્રાવક ધર્મ સ્વરૂપ.
તે તે કાર્યાં અન્ય લેાકેા પ્રશસે છે અને તેને સામાશી આપે છે. દીર્ધદ્રષ્ટિ પુરૂષ ભવિષ્યકાલ સંબધી અનેક લાભાને પ્રાપ્ત કરે છે અને ભાવિ અનેક દુઃખાની પેલી પાર ઉતરી જાય છે; તેવા ગૃહસ્થા, વ્યાપાર, ગમનાગમન અને વિધા વગેરેમાં ભવિષ્કાળ સંબંધી પૂર્ણ વિચાર કરી વર્તે છે; કોઈના કહે વાથી એકદમ ભવિષ્યના વિચાર કર્યા વિના કાઈ પણુ કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી. રાજ્યવ્યવહાર, વ્યાપાર અને હુન્નર, આદિ અનેક કાર્યાંમાં મેાટા મેટા પુરૂષ! પણ તેની સલાહ લે છે, તેથી દીર્ધદી પુરૂષ, જગવ્યવહારમાં પણ ઉચ્ચ પદવીને ભેાક્તા બને છે. તે અનેક પુરૂષાને પાતાના વિચાર પ્રમાણે ચલાવી શકે છે. દીર્ધદષ્ટિવાળા પુરૂષ ધર્મનાં કાર્યો પણ દીર્ઘદૃષ્ટિથી વિચાર કરીને કરે છે, તેથી તે ધર્મરત્ન ચેાગ્ય ગણાય છે. દીર્ઘદર્શી પુરૂષ વિશેષન ગુણ પ્રાપ્ત કરવાને માટે અધિકારી બની શકે છે, માટે દીર્ઘદશિવ ગુણુ કહ્યા ખાદ વિશેષજ્ઞ ગુણ્ણ કહે છે.
१६ सोलमो विशेषज्ञ गुण.
वत्थूणं गुणदोसे लख्खेइ अपख्खवायभावेणं ॥ પાયન વિસેસન, ઉત્તમધમ્મારો તેળ ।।
।।
વિશેષજ્ઞ પુરૂષ અપક્ષપાત ભાવથી વસ્તુઓના ગુણુ દોષોને જાણી શકે છે, માટે ઘણું કરીને તેવેા પુરૂષજ ઉત્તમ ધર્મયાગ્ય ગણાય છે. મધ્યસ્થ ભાવથી દરેક દ્રવ્યાને વિશેષપણે જાણે છે અને તેની શ્રદ્ધા કરે છે.
કોઈ પણ બાબતમાં વિશેષજ્ઞ મનુષ્ય પડે છે તે તેના તે પૂર્ણ નિર્ણય કરે છે. સિદ્ધાન્તામાં કહેલાં તત્ત્વાને તે સારી રીતે જાણે છે અને તેથી પક્ષપાત વિના સત્ય વાતના નિર્ણય કરીને અન્ય મનુષ્યાને પણ તે માર્ગે દોરે છે. પક્ષપાત વિનાના જે વિશેષજ્ઞ હોય તેજ વિશેષજ્ઞ જાણવા. પક્ષપાતી, વસ્તુની ખરાખર પરીક્ષા કરી શકતા નથી અને તે પાતે જે વાત માની લીધી હાય છે તેનું સમર્થન કરે છે. તે પક્ષપાતથી ગમે તેવા પક્ષ લે છે તેનેજ સિદ્ધ કરી બતાવે છે, માટે પક્ષપાતરહિત વિશેષન ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે એમ અત્ર સમજવું. પક્ષપાતી પોતે સત્યથી દૂર રહે છે અને અન્યાના હાથમાં પણ સત્ય આવવા દેતા નથી. કહ્યું છે કેઃ
!! જો ||
आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा ॥ पक्षपातरहितस्य तु युक्ति, यत्र तत्र मतिरेति निवेशं ॥ १ ॥
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૨૫
ખેદની વાત છે કે આગ્રહી મનુષ્ય જ્યાં તેની મતિ બેઠી હોય છે ત્યાં યુકિતને ખેંચી લેઈ જાય છે, પણ નિષ્પક્ષપાત મનુષ્યની મતિ તે જ્યાં યુકિત હોય ત્યાં તણાય છે, માટે પક્ષપાતરહિત વિશેષજ્ઞ ગુણવંત પુરૂષ જગતમાં ધર્મતત્વને પરીક્ષક બને છે. શ્રી વીરપ્રભુએ પણ જણાવ્યું છે કેપક્ષપાત ત્યાગીને સત્ય તત્ત્વને ગ્રહણ કરો, શ્રીહરિભદ્રસૂરિ કે જેમણે ચારશે ચોમાલીશ ગ્ર બનાવ્યા છે તે કહે છે કે –
૫ ઋોવા .. पक्षपातो नमे वीरे, न द्वेषः कपिलादिषु ॥ युक्तिमद् वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥ १ ॥
મને શ્રીવીરપ્રભુપર પક્ષપાત નથી. તેમ સાંખ્યતવપ્રણેતા કપિલ વગેરે પર દ્વેષ નથી; જેનું વચન યુક્તિવાળું છે, તેનું વચન ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રીહરિભદ્રસૂરિ પૂર્વે વેદધર્મી હતા પશ્ચાત અપક્ષપાત ભાવથી જૈનધર્મનાં ત, યુકિતથી વિચારતાં તેમના હૃદયમાં ઉતર્યા, તેથી તેમણે જૈનધર્મ અંગીકાર કર્યો હતો. રાગદેષને દૂર કરી નિષ્પક્ષપાત ભાવથી જેઓ શાન્ત પણે અધિકાર પ્રમાણે તોનો વિચાર કરે છે તેઓ વિશેષજ્ઞ બને છે. વિશેષજ્ઞ બનવું એ કંઈ સામાન્ય વાત નથી, તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જરૂર છે, સદ્ગુરૂની ઉપાસનાની જરૂર છે, તેમજ તીણ બુદ્ધિની પણ જરૂર છે, તેમજ ઉત્સાહથી તર્કશકિત ખીલવવાની પણ જરૂર છે. અને જેમ જેમ સત્ય સમજાય તેમ તેમ અસત કદાગ્રહ, ત્યાગવાની પણ જરૂર છે.
વિશેષજ્ઞ ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. . પિતાની મેળે સત્ય તત્ત્વનો નિશ્ચય કરતાં પિતાના હૃદયની તે વસ્તુ એના નિશ્ચયમાં સાક્ષી થાય છે. અન્ય મનુષ્યો તેને ભરમાવે છે તો પણ પોતે વિશેષજ્ઞ બનવાથી ભમતો નથી અને અન્યોને પોતે સત્ય તત્વના માર્ગ પર ખેંચી લાવે છે અનેક અજ્ઞાનિકોને બોધ આપી સત્ય માર્ગમાં લાવે છે, તને સારી રીતે તે જાણતા હોવાથી અન્ય મનુષ્યોને સારી રીતે સમજાવે છે. પિતાના કુટુંબને પણ તે સારી રીતે સમજાવી શકે છે તેથી તેઓને પ્રેમ, વિશેષરૂપર સારી રીતે બધાય છે. વિશેષજ્ઞ સત્ય અને અસત્યને સારી રીતે નિર્ણય કરે છે અને સત્ય તત્વને ગ્રહણ કરે છે. વિશેષજ્ઞ જે નિશ્ચય કરે છે, તે જ નિશ્ચયને અન્ય પુરૂષ અવલંબે છે. દરેક વસ્તુમાં રહેલ નિત્ય અને અનિત્યવ ધર્મ સમજવાને માટે વિશેષજ્ઞ યોગ્ય
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩ર૬
આવક ધર્મ સ્વરૂપ.
છે. અનેકાન્તનયથી સર્વ પદાર્થીનું સ્વરૂપ સમજવાને માટે વિશેષન ગુણુની આવશ્યકતા છે અને તેથી ધર્મની પ્રાપ્તિ થાય છે. જે ગુરૂપાસે તત્ત્વના અભ્યાસ કરતા નથી, અનેક અપૂર્વ શાસ્ત્રાને સાંભળતા નથી, તે વિશેષજ્ઞ બની શકતા નથી માટે ગુરૂપાસે અનેક શાસ્ત્રાનું શ્રવણ કરવું, તેમજ અનેક પુસ્તકોને અધિકાર પ્રમાણે વાંચવાં અને તે ઉપર પૂર્ણ મનન કરવું કે જેથી વિશેષન ગુણ પ્રાપ્ત થાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશેષજ્ઞગુણની પ્રાપ્તિ માટે વૃદ્ધાનુ થવાની જરૂર છે. વૃદ્ધ પુરૂષાને અનુસરવાથી ધણું જાણી શકાય છે, માટે હવે વૃદ્ધાનુગ ગુણનું વિવેચન કરે છે.
--
१७ सतरमो वृद्धानुग गुण.
बुढो परियणबुद्धी, पावायारे पवत्तइ नेव ||
યુઢળુવ છું, સંતળાવિયા મુળા જૈન ! ૨૭ ||
વૃદ્ધ મનુષ્ય પાકી બુદ્ધિવાળા હેાવાથી પાપાચારમાં પ્રવર્તતા નથી, તેથી વૃદ્ધને અનુસરીને ચાલનાર પણ પાપાચારમાં પ્રવર્તતા નથી, કારણ કે સેાબત પ્રમાણે ગુણી આવે છે.
પરિપત્ર બુદ્ધિવાળાને વૃદ્ઘ પુરૂષ કહે છે, કારણ કે તેવા પુરૂષ અનેક અનુભવાવડે ધડાયલા હોય છે. વૃદ્ધ પુરૂષાનું લક્ષણુ નીચે પ્રમાણે જાણુવું. ।। જોñ ॥ तपः श्रुतधृतिर्ध्यान विवेकयमसंयमैः ॥
ये वृद्धास्तेऽत्र शस्यन्ते, न पुनः पलिताङ्कुरैः ॥ १ ॥
જેઓ તપ, શ્રુત, ધૈર્ય, ધ્યાન, વિવેક, ચમ અને સંયમો વધેલા હાય તેજ અત્ર વૃદ્ધે જાણવા અને તેજ વખણાય છે, પણ ધેાળા વાળવર્ડ વૃદ્ધપણું કંઈ ગુણ્ણા વિના આવી જતું નથી. વળી કહ્યુ છે કેઃ— ॥ જોહ્ન ।। सत्तवनिकषोद्भूतं विवेकालोकवर्धितम् ॥
ચેાં જોધમય તત્ત્વ, વૃદ્ધા વિવુાં મતાઃ || જ્।।
ખરા તત્ત્વરૂપ કસેટીથી પ્રગટેલું અને વિવેકરૂપ પ્રકાશથી વૃદ્ધિ પામેલું જીનમય તત્ત્વ જેઓએ પ્રાપ્ત કર્યું હાય, તેજ વૃદ્ધે પડિતાને માનવા ચેાગ્ય છે. વળી કહ્યું છે કે~~
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
॥ જોજ ।
प्रत्यासत्तिं समायातै विषयैः स्वांतरंजकैः ।।
न धैर्य स्खलितं येषां ते वृद्धाः परिकीर्तिताः ॥ १ ॥
પ્રાપ્ત થયેલા મન હરનાર વિષયેાવડે જેનું હૃદય રખલાયમાન થાય નહીં તે વૃદ્દા જાણવા. વળી કહ્યું છે કે—
॥ શ્નોજ
हेयोपादेयविकलो वृद्धोऽपि तरुणाग्रणीः ॥ तरुणोऽपि युतस्तेन वृद्धैर्बुद्ध इतीरितः ।। १ ।।
૩૨૭
જે વૃદ્ધ છતાં પણુ ડેય, ગેય અને ઉપાદેયના જ્ઞાનથી હીન હોય તે તરૂણાના સરદાર જાણવા. કારણ કે તે અવિવેકી અજ્ઞ તણુના જેવું આચ. રણ કરે છે તેમજ તરૂણુ છતાં પણ મેય, હેય અને ઉપાદેયના જ્ઞાન સહિત હાય તેને વૃદ્ધેાવડે વૃદ્ધ કહેવાય છે.
એવા પ્રકારના વૃદ્ધે પુરૂષ પાપાચારમાં પ્રવર્તતા નથી, કારણુ કે તે યથાવસ્થિત તત્ત્વના જાણકાર હાય છે, ઉત્તમ ગુણવંત પુરૂષોને અનુસરી ચાલનાર ખરેખર ગુણવંત બને છે, તેવે! મનુષ્ય વિશેષજ્ઞ અને છે અને તે દરેક કાર્યના અનુભવેાને સારી રીતે જાણી શકે છે. વૃદ્ધ પુરૂષાની સેાખતથી સારી અસર થયા વિના રહેતી નથી. કહ્યું છે કે—
|| ગાથા |
उत्तमगुण संसग्गी, सीलदरिद्दपि कुणइ सीलङ्कं ॥ जहमेरु गिरि बिलग्गं, तणंपि कणगत्तणमुवेइ ॥ १ ॥
ઉત્તમ ગુણવંત પુરૂષની સાખત, ઉત્તમ સ્વભાવહીનને પણુ સારા સ્વભાવવાળા ખનાવી દે છે. મેરૂપર્વતને વળગેલું તણખલું પણ જેમ સુવર્ણપાની શાભાને ધારણ કરે છે તેમ અત્ર સમજી લેવું.
For Private And Personal Use Only
સડકટ પડતાં પણ ધૈર્યતા રાખીને વૃદ્ધ પુરૂષોને અનુસરવું કે જેથી વિપત્તિયાને પણુ નાશ થઈ જાય. વિદ્વાન્ અનુભવી ગીતાર્થે સાધુ વગે. રૅના વૃદ્ધમાં સમાવેશ થાય છે. જેણે પેાતાના આત્માને વૃદ્ધવાણીરૂપ પાણીથી પખાળ્યા નથી તે રક જતના પાપમેલ શી રીતે દૂર થઇ શકે ? અર્થાત્ દૂર ન ચઢ઼ શકે,
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨૮
શ્રાવક ધર્મ સ્વરૂપ.
વૃદ્ધને અનુસરનારા મનુષ્યાની હથેલીમાં સંપદા આવે છે. વૃદ્ધેાપદેશ આગમેટ સમાન છે. વૃદ્ધપણાથી પ્રાપ્ત થએલ વિવેકરૂપ વ મનુષ્યામાં રહેલ મિથ્યાત્વાદિક પર્વતાને તેાડવા સમર્થ થાય છે. સૂર્યનાં કિરણેાની માફક વૃદ્ધ સેવાથી મનુષ્યાનું અજ્ઞાનરૂપ અધકાર ક્ષણવારમાં વિલય પામે છે. વૃદ્ધસેવામાં તત્પર રહેનાંરા મનુષ્યા સધળા વિદ્યાઓમાં કુશળતા મેળવે છે અને વિનય ગુણુમાં તે અનાયાસે કુશળતા પ્રાપ્ત કરે છે. જ્ઞાન ધ્યાનાદિકથી રહિત છતાં પણ જે પુરૂષ વૃદ્ધને પૂજે છે તે સસારરૂપ અટવીને ઉધૂંધી જાય છે. તીવ્ર તપ કરતા થકા અને સકળ શાસ્ત્ર ભણુતા થકા પણ જે વૃદ્ધેાની અવજ્ઞા કરે છે તે કશું કલ્યાણ મેળવી શકતા નથી. લેાકમાં એવું કાષ્ઠ ઉત્તમ ધામ નથી, તથા જગમાં અખંડ એવું કાઈ સુખ નથી, કે જે વૃદ્ઘસેવા કરનાર મેળવી શકે નહીં, જેને પામીને મનુષ્યાની સ્વપ્રમાં પણ દુર્ગતિ થતી નથી તે વૃસેવા સદાકાલ વિજયવન્તી રહેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધ પાપટના ઉપદેશને જેમ જુવાન પોપટાએ નહાતા માન્યા તે તેથી તે જાળમાં ફ્સાયા અને અન્તે વૃદ્ધ પાપટના ઉપદેશથી છૂટયા. તેમ ભવ્ય મનુષ્યાએ નાનાદિકમાં વૃદ્ધ એવા પુરૂષોની સલાહ તેમજ ઉપદેશને અનુસરી ચાલવું. તેવા વૃદ્દાની પાસે બેસી અનેક અનુભવાની વાતા સાંભળવી, કેમકે તેવા વૃદ્ધ પુરૂષોની વાતે!માં અમૂલ્ય ઉપદેશ રહસ્ય રહ્યું છે. તેઓએ પેાતાની જીંદ્રગીમાં જે જે અનુભવેા મેળવ્યા હાય છે તે સર્વે પ્રસગાપાત્ત જણાવે છે અને તેથી કેાઇ વખત વિદ્યુતની પેઠે સેવા કરનારાઓના મનમાં અસર થાય છે. દરેક બાબતમાં નાનારા અનુભવ પામેલા વૃદ્ધેા જીવતા શા સ્રાની પેઠે મનુષ્યાને ઉપકાર કરે છે. દરેક કાર્ય કરવામાં લાભ અને અલાભ શે। સમાયા છે તે વૃદ્ધ પુરૂષાની સેવાથી જાણવા મળે છે. વકીલની પરીક્ષામાં પાસ થતાં પણ જેમ અન્ય વકીલ પાસે રહી ધંધાના અનુભવ મેળવવા પડે છે તેમ દરેક વિધામાં હુંશિયાર થએલાને પણ તે તે કાર્યોંમાં પરિપત્ર બુદ્ધિવાળા વૃદ્ધ પુરૂષાની સેવા કરવી પડે છે. જે કાર્યને જે પુરૂષા કરે છે તેઓ તે કાર્યના અનુભવી ગણુાય છે, તેથી તે તે કાર્યના તે વૃદ્ધ ગણાય છે. ચારિત્રની ખાખનમાં પણ જેણે નાનપૂર્વક ચારિત્ર લેઈ પાળ્યું હાય છે, તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે ચારિત્ર સબંધી પરિપકવ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેથી તે ચારિત્રમાં વૃદ્ધ પુરૂષ ગણાય છે. ચારિત્ર સંબધી અનેક પુસ્તકો વાંચીને પણ તેવા પુરૂષોની સેવા કરવાથીજ, પૂર્ણ અનુભવ મળે છે. દરેક બાબતામાં વૃદ્ધની સેવા કરનાર વિજયવંતનીવડે છે, તેથી વૃદ્ધાનુગ પુરૂષ અનેક ગુણાને ધારણ કરવા સમર્થ થાય છે અને તેથી તે ધર્મરત્નને યાગ્ય અને છે.
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૨૯
વૃદ્ધ પુરૂષોને અનુસરનાર સહેજે વિનયગુણ મેળવી શકે છે. વિનય વિના વૃદ્ઘ પુરૂષાની સેવા થઈ શકતી નથી, તેથી વિનયગુણુની આવશ્યકતા સિદ્ધ ઠરે છે, માટે હવે અઢારમા વિનયગુણુને કહે છે.
१८ अढारमो विनयगुण.
विणओ सव्वगुणाणं, मूलं सन्नाण दंसणाइणं ॥
ધ્રુવસય તે મૂર્છા, તેળ વિળયો રૂ પથો || ૨૮ || જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગેરે સર્વ ગુણાનું મૂળ વિનય છે અને વિનય. તે સુખનું મૂળ છે, માટેજ અત્ર વિનય પ્રશંસવા ચાગ્ય છે. આઠ પ્રકારના કર્મના નાશ કરીને મુક્તિમાં લેઈ જાય છે માટે તેને શાસ્ત્ર વિનયનું તેવું ઉત્તમ સ્વરૂપ જણાવે છે.
વિનય કહે છે. જૈન
विनयना भेद.
દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિક વિનય એ વિનયના પાંચ ભેદ જાણવા.
દ્રવ્યાદિક પદાર્થની શ્રદ્ધા કરતાં દર્શનવિનય ગણાય છે. તેઓનું જ્ઞાન મેળવ્યાથી જ્ઞાનવિનય ગણાય છે. ચારિત્રમાં પ્રવૃત્તિ કરતાં ચારિત્રવિનય ગણાય છે. ઈચ્છા નિરોધરૂપ તપમાં પ્રવૃત્તિ કરતાં તપવિનય ગણાય છે. સુજ્ઞાએ સમકિતીના વિનય કરવા. જ્ઞાનીના વિનય કરવેશ. ચારિત્રીના વિનય કરવા. તપસ્તીના વિનય કરવેશ.
ઔપચારિક ત્રિનયના બે ભેદ છે (૧) પ્રતિરૂપ ચાયુંજનરૂપ વિનય, (૨) દ્વિતીય અનાશાતના વિનય.
પ્રતિવિનય ત્રણ પ્રકારના છે. કાયિક, વાચિક અને માનસિક; તેમાં કાયિક વિનય આઠ પ્રકારના છે. વાચિક વિનય ચાર પ્રકારના છે અને માનસિક વિનય એ પ્રકારના છે.
કાયિક વિનયના આઠ પ્રકાર નીચે મુજખ છે. ગુણવાન પુરૂષ આવે ત્યારે ઉઠીને સામા જવું તે અચ્યુત્થાનવિનય, તેના સામું હસ્ત જોડી ઉભા રહેવું તે અંગવિન્દ્ર વિનય, તેમને આસન આપવું તે માલનપ્રવાન વિનય, તેમની ચીજ વસ્તુ લેક ઠેકાણે રાખવી તે અમિત્રદ વિનય, તેમને વંદન કરવું તે તિામ વિનય, તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું તે
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
શ્રાવક ધર્મ સ્વરૂ૫.
સુશ્રુષા વિના, તેમની પાછળ જવું તે અમર વિનય અને પગચંપી વગેરે તેમનાં જે જે કાર્ય કાયાવડે સાધવા યોગ્ય હોય તે સાધવાં તે સંતાન વિનય જાણો.
વાચિક વિનયના ચાર પ્રકાર નીચે મુજબ છે. હિતકારી બેલવું, ખપ જેટલું બોલવું, મધુર બલવું, અનુસરતું બોલવું.
માનસિક વિનયના બે ભેદ નીચે મુજબ છે. ખરાબ વિચારને વિરોધ કરો, અને શુભ ચિંતવના કરવી.
પરાનુવૃત્તિમય પ્રતિરૂપ વિનય છે. અપ્રતિરૂપ વિનય કેવળજ્ઞાનીને હોય છે. અનાશાતના વિનયના બાવન ભેદ છે.
તીર્થંકર, સિદ્ધ, કુળ, ગણ, સંધ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય અને ગણું એ તેર પદની આશાતનાથી દૂર રહેવું. તેમની ભક્તિ કરવી, બહુમાન કરવું, તેમજ પ્રશંસા કરવી એમ ચારને તેરે ગુણતાં બાવન ભેદ થાય છે.
આવા પ્રકારને વિનય કરવાથી આભા ઉચ્ચ કોટીના પગથીયા પર ચઢતા જાય છે અને હૃદયની શુદ્ધિ વધારે છે, આ ઉત્તમ વિનય ખરેખર ધર્મનું મૂળ છે. કહ્યું છે કે –
विणओ सासणे मूलं, विणीओ संजओभवे ॥ . विणआओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवो ॥१॥
| વિનય, સાસનમાં મૂળ જેવું છે. વિનય, સંયત થાય છે, વિનય રહી તને ધર્મ કયાંથી હોય? તેમજ તપ કયાંથી હોય? અલબત ન હોય. વળી મે કહ્યું છે કે,
| ગાથા || विणयानाणं, नाणाओ देसणं दसणाओ चरणं तु ॥ चरणाहितोमुख्खो मुख्खे सुखं अणाबाहं ॥ १ ॥
વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી દર્શન પ્રાપ્ત થાય છે, દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત છે અને મોક્ષ થતાં અનન્ત અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે.
જગતમાં જે વસ્તુઓ ધન સત્તાથી મળતી નથી તે વસ્તુઓ વિનયથી મળે છે. સામાન્ય કહેવત છે કે વિનય ધિરીને વશ કરે છે. વિનયથી અનેક કાર્યની સિદ્ધિ થાય છે. ગમે તેવાં કાર્ય કરવાં હોય તો તે વિનયથી
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૩૧
કરી શકાય છે. સંસારવ્યવહારમાં પણ જે માતા, પિતા, વડીલેા અને શિક્ષકે વગેરેના ઉપકાર સમજી તેમના વિનય સાચવી શકતા નથી તે લેાકેાત્તર ધર્મ ગુરૂના ઉપકાર જાણીને તેના ખરાખર વિનય કરવાને શક્તિમાન થતા નથી. સતપુરૂષોના વિનય કરવા જોઇએ કારણકે તે જગતને ઉપકાર કરનારા હાય છે. સાધુઓનાં દર્શન થતાં બે હાથ જોડી તેમને ઉભા થઈ વંદન કરવું. તેને વિનય કરનારની ઉત્તમગતિ થયા વિના રહેતી નથી. વિનય વિના ધર્મને મેષ મળી શકતા નથી. વિનય વિના જ્ઞાન મળતું નથી. માટે વિનયની આવશ્યકતા છે. વિનયવંત પુરૂષ, શ્રાવક ધર્મને પામવા ચેાગ્ય અને છે માટે બંધુએ અને હેંનેએ વિનયગુણુને ગ્રહણ કરવે1. કૃતજ્ઞ ગુણવાળા, વિનય કરી શકે છે. જે કરેલા ગુણને જાણુતા નથી તે વિનય કરવા તત્પર થતા નથી, તેથી વિનયગુણુની પ્રાપ્તિ માટે તજ્ઞ ગુળની આવશ્યકતા છે. ઈત્યાદિ હેતુથી ઓગણીશમા કૃતજ્ઞગુણુ જણાવે છે.
१९ ओगणीसमो कृतज्ञगुण.
बहु मन्नइ धम्मगुरुं, परमुवया रित्तितत्त बुद्धीए ॥
तत्तो गुणाण बुट्टी, गुणारिहो तेणिह कयन्नू || २६ ॥
કૃતજ્ઞ મનુષ્ય, તત્ત્વબુદ્ધયા પરમ ઉપકારી શ્રી ધર્મગુરૂને ગણી તેમનું બહુ માન કરે છે, તેથી ગુણાની વૃદ્ધિ થાય છે માટે કૃતન મનુષ્ય ગુણુ યેાગ્ય છે.
કૃતજ્ઞ પુરૂષ, ધર્મદાતાર આચાર્યાદિકને પરમ ઉપકારી જાણી બહુ માન આપે છે. જગતમાં સર્વથી મેાટા ઉપકાર, સમ્યકત્વ સદ્ગુરૂને છે.
તે આ આગમના પરમ વાયતે વિચારે છે કેઃ-હે આયુષ્માન્ શ્રમણા ! જગમાં ત્રણ જણુના ખદલા વાળવા મુશ્કેલ છે. માબાપને, સ્વામીના અને સમકિતદાતાર ધર્માચાર્યના
ફાઈ પુરૂષ, પેાતાના માબાપને સાંજ સવાર શતપાક અને સહસ્ત્રપાક તેલથી મર્યંત કરી સુગંધી ગંધાદકથી નવરાવી, સવ્વલ‘કારથી શણુગાર કરાવી, પવિત્ર વાસણુમાં પિરસેલું અઢાર શાક સહિત મનેાન ભાજન જમાડી, જીવતાં સુધી પેાતાની પીઠ ઉપર ઉપાડતા રહે, તેટલાથી પણ તે માબાપના બદલા વાળી શકાતા નથી, પણ જો માબાપને શ્રી કેવલજ્ઞાનિકથિત વીતરાગ ધર્મને સમજાવી તેમાં સ્થાપન કરે તેાજ માબાપના બદલા વાળ્યા કહી શકાય.
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
શ્રાવક ધર્મ સ્વરૂપ.
કઈ ધનાઢય પુરૂષ, કોઈ દરિદ્રી (ગરીબ) ને ટેકે આપી ઉો ચઢાવે, ધનવાન કે બુદ્ધિવાન કરે, એવામાં તે ધનવાન કેઈ કર્મના ઉદયથી નિર્ધન થઈ જાય અને તે પેલો દરિદ્ર કે જે તેના આશરાથી ધનપતિ થયો છે, તેની પાસે આવે ત્યારે તે પૂર્વને દરિદ્ર પણ પશ્ચાત ધનાઢય બનેલ પિતાના ઉપકારી શેઠને પોતાનું સર્વસ્વ આપી દે, તોપણું તેને બદલો વાળી શકાતો નથી; પણ જે તે દરિદ્રી, તે સ્વામીને કેવલિભાષિત ધર્મને ઉપદેશ આપી વીતરાગ ધર્મમાં સ્થાપન કરે તેજ તેને બદલે વાળી શકે.
કઈ પુરૂષ, શ્રમણ (સાધુ) પાસેથી એકપણુ આર્યધાર્મિક સુવચન સાંભળી કોલ ગે મરણ પામી કોઈ પણ દેવકમાં દેવતાપણે ઉપજે ત્યારે તે દેવ, તે ધર્માચાર્યને દુકાળવાળા દેશથી સુકાલવાળા દેશમાં મૂકે અગર અટવીમાંથી ખેંચીને વસ્તીવાળા પ્રદેશમાં આણે અગર લાંબા વખતના રોગથી મુક્ત કરે તે પણ તે ધર્માચાર્યને બદલો વાળી શકતો નથી. પણ જે તે, તે ધર્માચાર્યને કેવલજ્ઞાની કથિત ધર્મ કહીને તથા સમજાવીને તેને વીતરાગ ધર્મમાં સ્થાપન કરે તે જ તેને બદલે વાળી શકે છે. વાચક મુખ્ય ઉમાસ્વાતિજી પણ તે જ પ્રમાણે કહે છે.
_| શ્રોતા. दुःप्रतिकारौ मातापितरौ, स्वामी गुरुश्च लोकेऽस्मिन् ॥ तत्र गुरुरिहामुत्र च, सुदुष्करतरप्रतीकारः ॥ १ ॥
આ લોકમાં માતા, પિતા, સ્વામી અને ગુરૂ એ દુપ્પતિકાર છે તેમાં પણ ગુરૂ તો અહીં અને પરભવમાં અતિશય દુપ્રતીકારજ છે.
સભ્યદાતા સદ્દગુરૂને તો કરડે ભવમાં પણ, કરડે ઉપાય કરતાં પણ પ્રત્યુપકાર થઈ શકતો નથી.
કૃતજ્ઞ પુરૂષનું એજ લક્ષણ છે કે તેઓ નિત્ય ગુરૂના પૂજનાર હોય છે. કારણકે તે જ મહાત્મા છે, તે જ ધન્ય છે, તે જ કૃતજ્ઞ છે, તેજ કુલીન અને ધીર છે, તે જ જગતમાં વંદનીય છે, તે જ તપસ્વી છે અને તેજ પંડિત છે, કે જે સુગુરૂ મહારાજનું નિરંતર દાસપણું, પ્રેષપણું, સેવકપણું તથા કિંકરપણું કરતો થકે પણ શરમાય નહીં. કૃતજ્ઞ પુરૂષ પોતાના પરોપકારીઓની સદાકાળ સ્તુતિ કરે છે. કૃતજ્ઞ પુરૂષ, પોતાના ઉપકારીઓને નમે છે. અને તેથી તે પરોપકાર કરનારાઓને કદી ભૂલી જતો નથી, કૃતજ્ઞ પુરૂષ, પિતાના આત્માને ઉચ્ચ કરવા સમર્થ થાય છે માટે બંધુઓ અને બહેનોએ કૃતજ્ઞ ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ, કૃતજ્ઞ મનુષ્ય પરોપકાર કરવા સમર્થ થાય છે માટે કૃતજ્ઞ ગુણ કહ્યા બાદ પરહિતાર્થકરવગુણુ ને કહે છે.
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રાવક ધર્મ સ્વરૂપ.
२० बीसमो परोपकार गुण.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परहिय निरओ धनो, सम्मं विन्नाय धम्म सम्भावो । अनेवं व मग्गे, निरीहचित्तो महासत्तो ॥ २० ॥
333
પરહિતમાં આસત રહેનાર મનુષ્યને ધન્ય છે. સમ્યક્ પ્રકારે જાણ્યાં છે ધર્મતત્ત્વના સદ્ભાવને તે જેણે એવા વિદ્વાન પુરૂષ અન્યાને પશુ ધર્મ માર્ગમાં સ્થાપન કરે છે. તે નિઃસ્પૃહ મહા સત્યવાન્ રહી અન્યાને સારી રીતે ઉપકાર કરી શકે છે.
ગીતાર્થ થએલ પુરૂષ અન્ય અભણુ જનેને સદ્ગુરૂ પાસે સાંભળેલ આગમના વચનાના ઉપદેશથી શુદ્ધ ધર્મમાં સ્થાપે છે, અર્થાત્ પ્રવર્તાવે છે અને ધર્મ જાણુકારામાં જે સીદાતા હોય તેમને સ્થિર કરે છે. આ સાધુ અને શ્રાવકને સરખી રીતે લાગુ પડતા પરહિત ગુણુના વ્યાખ્યાન પથી સાધુની પેઠે શ્રાવકને પણ પાતાની ભૂમિકાના અનુસારે અન્યાને લૈાકિકરીત્યા ભાષણ વગેરેથી ખાધ દેવાની સંમતિ આપી છે. શ્રાવક જેવું ગુરૂ પાસે સાંભળે તેવું કુટુંબ વગેરેની આગળ સમાવે. પેાતે કહે કે મને ગુરૂએ આમ આધ આપ્યા છે. તેમના ઉપદેશાનુસાર તમને કહું છું એમ ઉપદેશ દેતાં ખેલે. પાટ વગેરે પર બેસીને સાધુની પેઠે શ્રાવકાની આગળ ઉપદેશ આપે નહીં, પણ પાટપર બેઠા વિના પોતે જે ગુરૂ પાસે સાંભળેલું હોય તે અન્યને સમજાવે, આમ મારા સમજવામાં છે. વિશેષ ખુલાસા માટે ગીતાચેનેિ પુછી રૂબરૂ નિર્ણય કરવા.
For Private And Personal Use Only
પારકાના હિતમાં આસક્ત મનુષ્ય, પરોપકારની અને પાપકારીઓની કિંમત સમજી શકે છે અને પરાપકારવર્ડ અનેક જીવાનું ભલું કરી શકે છે. પરાપકાર વિના સન્ત, પૂજ્ય અગર તીર્થંકરત્વ મળી શકતું નથી. પરાપકારી મનુષ્ય દાતાર હાઈ શકે છે, તેમજ દયાવાન તા પ્રથમથી હાય છે, તેમજ તે અન્યના માટે શુભ વિચાર કરનાર હાય છે, તેમજ તે આસ્તિક હાય છે, તેમજ તે દુ:ખીનાં દુ:ખ જાણનાર હાય છે; તેથી પરોપકારી મનુષ્ય મેધ, સૂર્ય, નદીઓ, પૃથ્વી અને સમુદ્ર વગેરેની ઉપમાને ધારણ કરે છે. જગમાં ધર્મની પ્રાપ્તિ માટે પરાપકાર એ સડક જેવા સિદ્ધેા રસ્તા છે. પરાપકારથીજ જલ્દી ધર્મ પામી શકે છે અને તે જલ્દી ધર્મનો ફેલાવો કરી શકે છે. પરાપકારી ધન, સત્તા, જ્ઞાન, ઉપદેશ, મન, વાણી અને કાયાવડે જ્યાં જાય છે ત્યાં ઉપકારજ કરતે રહે છે. પરાપકાર વિના ધન, સત્તા અને જ્ઞાન, વગેરેની
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
શ્રાવક ધર્મ સ્વરૂપ.
કિંઈ કિંમત નથી. મનુષ્યએ ધર્મની યોગ્યતા માટે પરોપકાર કરવાની ટેવ રાખવી. દરરોજ થોડામાં ઘેડો પણ પરોપકાર તે કર જોઈએ. સામે બદલો લેવાની બુદ્ધિ વિના નિસ્પૃહ ભાવથી પરોપકાર કરનારાઓ ઉત્તમ પરોપકારી ગણાય છે. પોપકારી મનુષ્યો ગમે તેવા દીન થઈ જાય તો પણ તેઓ ઉત્તમ ગણાય છે. જગતમાં સ્વાર્થનો ત્યાગ કર્યા વિના પરોપકાર કરવા કઈ સમર્થ થતું નથી. સ્વાર્થ ત્યાગીને તેમજ ધન, આયુષ્ય, જ્ઞાન વગેરેને ભોગ આપીને કોઈ વખત પરોપકાર કરનારાઓને માથે ઉલટી ઉપાધિ આવે છે, તો પણ તેઓ અપમાન-તિરસ્કારની દરકાર રાખ્યા વિના ઉપકાર કરે છે, જેઓએ જગત ઉદ્ધારને માટે ઘરબાર, કુટુંબ, લક્ષ્મી, પુત્ર, સ્ત્રી તથા વૈભવ પદાર્થોને ત્યાગ કર્યો છે અને સઘળું જીવન મનુષ્યોના ભલા માટે ધર્મોપદેશમાં અર્પણ કર્યું છે એવા મુનિ વર્ગને સદાકાળ નમસ્કાર થાઓ. જેઓ જ્ઞાનોપદેશવડે મનુષ્યોનાં માનસિક દુઓ ટાળીને તેઓને સહજ શાંતિ જણાવે છે, અનુભવાવે છે, ધર્માધિ બીજ અર્પે છે એવા પરોપકારી ગુરૂને મહારે નમસ્કાર થાઓ. આપણું જીવનની ઉચ્ચતામાં આજ લગી અસંખ્ય ઉપકારો અન્યથી થયા છે તે આપણે અન્યોના ઉપકારેને જેવા લીધા છે તેવા યથાશક્તિ પાછા ઉપકાર વાળવા જોઈએ. મનુષ્યોની પાસે જે જે શક્તિ છે તે ઉપકાર કરવાને માટે છે, તેથી ઉપકાર કરવાથી અન્યનું ભલું કરતાં પહેલાં પિતાનું ભલું થાય છે. ઉપકારી મનુષ્ય અને ઉપકાર કરે છે તેમાં કદાપિ અને ઉપકારનું ફળ બેસે કે ન બેસે તેનો નિશ્ચય નથી પણ ઉપકાર કરનારને તો અવશ્ય ફળ થાય છે. જ્ઞાની બનવું સહેલા છે પણ ઉપકારી બનવું મુશ્કેલ છે. ઉપકારી મનુષ્ય જગત જીવોને તારવા માટે સમર્થ થાય છે અને પૂજ્ય બને છે, ઉપકારી મનુષ્ય ધર્મની ગ્યતા પામે છે. જે પરોપકાર ગુણવંત હોય છે તે જ લબ્ધલક્ષ્યગુણ પ્રાપ્ત કરી શકે છે. માટે પોપકાર ગુણુનત્તર લબ્ધ લક્ષ્ય ગુણને કહે છે.
२१ एकवीसमो लब्धलक्ष्य गुण.
लखेइ लद्धलखो, सुहेण सयलंपि धम्म करणिज्जं ॥ दख्खो सुसासणिज्जो, तुरियंव मुसिख्खिओ होइ ॥ २१ ॥
લબ્ધ લક્ષ્ય મનુષ્ય સુખે કરીને સઘળું ધર્મ કર્તવ્ય અવબોધી શકે છે. તે ડાહ્યા અને સુશાસનીય હોવાથી જલદી સુશિક્ષિત થાય છે.
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
^
^
^^^,
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૩૫ લબ્ધ લક્ષ્ય પુરૂષ દરેક બાબતોમાં સાવધાનતા રાખે છે અને જલદી હુંશિયાર થાય છે. જે બાબતની વિદ્યાનો અભ્યાસ કરે છે, તેમાં વિજયી નીવડે છે. અનેક ધર્મસૂત્રનાં રહસ્યને તે જાણી શકે છે. એક વસ્તુના જ્ઞાનથી અનુમાનબળ વડે અનેક વસ્તુઓનું જ્ઞાન કરવા તે સમર્થ બને છે, માટે ધર્મની પ્રાપ્તિમાં લબ્ધ લક્ષ્ય ગુણની આવશ્યકતા છે. લબ્ધલક્ષ્ય મનુષ્ય ધર્મ તના અભ્યાસમાં ખૂબ ઉંડા ઉતરી જાય છે અને ધર્મની પ્રાપ્તિને માટે તે પ્રત્યેક વિચાર બરાબર લક્ષ્ય રાખીને કરે છે, માટે બંધુઓએ અને બહેને એ લબ્ધ લક્ષ્ય ગુણની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઇએ.
આ પ્રમાણે એકવીસ ગુણોનું કિંચિત વર્ણન કર્યું. તેવા ગુણોને ધારણ કરનારાઓ શ્રાવક ધર્મને યોગ્ય બને છે.
સંપૂર્ણ ગુણે જેનામાં હોય તે ઉત્તમ પાત્ર જાણવા અને એ ગુણોના ચોથા ભાગે હીન તે મધ્યમ જાણવા અને અર્ધ ભાગે હીન હોય તે જઘન્યપાત્ર જાણવા અને તેથી વધુ હીન હોય તે દરિદ્રપ્રાયઃ અર્થાત અયોગ્ય સમજવા. ધર્મના અર્થીઓએ ઓછામાં ઓછા એક ગુણની પ્રાપ્તિ માટે તે અવશ્ય પ્રયત્ન કરી જોઈએ. જેમ પવિત્ર ચિત્ર શુદ્ધ ભૂમિકામાં સારૂ ઉઠે છે, તેમ આવા ગુણો વડે યોગ્ય હોય તેનામાં ધર્મની ઉત્પત્તિ થાય છે. શ્રાવકેએ શ્રાવકના ગુણે પ્રાપ્ત કરવા જોઈએ. પોતાનામાં પૂર્વોક્ત કહેલા ગુણ ન હોય અને સાધુઓની પંચાતમાં પડવું એ કંઈગ્ય નથી. શ્રાવક ધર્મના ગુણને શ્રાવકોએ પ્રાપ્ત કરવા જોઈએ. જેઓ પિતાને અધિકાર પૂર્ણ મેળવવા અધિકાર પ્રમાણે કહેલા ગુણે પ્રાપ્ત કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે. શ્રાવક ધર્મના ગુણોને ખીલવ્યાથી ખીલી શકે છે ગુણવિનાને ઘટાટોપ કંઈ ખપમાં આવતો નથી માટે પૂર્વોક્ત ગુણોની પ્રાપ્તિ માટે અપ્રમાદી થઈ ઉદ્યમ કરવો કે જેથી ધર્મની પ્રાપ્તિ અને તેથી પાત્રામપર વળી રાજા. આશા છે કે ભવ્ય ગુણોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે.
શ્રાદ્ધધર્મવારે હૈ, સTT વળતા મા श्राद्धानामुपकारार्थ बुद्धयब्धिमुनिना मुदा ॥१॥ ઈતિ શ્રાદ્ધધર્મ સ્વરૂપાધિકારે શ્રાવક ગુણવર્ણન સમાપ્ત,
લેખક. મુનિ બુદ્ધિસાગર. (મુ. મુંબાઈ વાલકેશ્વર ઉપાશ્રય, ચૈત્ર સુદી ૫ મંગળ, સંવત ૧૯૬૭.)
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
****
***************
***
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Beec6686666666666Geelbeke*
Beer&&666666
=
श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाळा. ग्रन्थाङ्क २०. છે 999999999999999aક ws
શ્રાવકધર્મ સ્વરૂપ
Sitemapજwwજીઇજીજી/wwwwwwwwwwwwww wwwwwwwwwwwwwwwwwwwwww wwwwwા કાજwwwith @
જીજી/wwwજોm the way bestvijayઇઝરાજજી wwwwwwwwછwwwwwwwwwwwwwwwwwwwwwhispermission
દ્વિતીય ભાગ.
આવૃત્તિ બીજી.
0000000000000000000000-000000000000
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रावकधर्म.
(૨)
t
શ્રાવકના એકવીશ ગુણી ઉપર શ્રાવકધમૈં સ્વરૂપ ”ના પ્રથમ ભા ગમાં વિવેચન કર્યું છે તેમ આ બીજા ભાગમાં ભાવશ્રાવક્રના સત્તર ગુણુ વિષે ધર્મરત્ન પ્રકરણના પાઠપૂર્વક વિવેચન કર્યું છે.
ખરા શ્રાવક કાણું કહેવાય? ભાવશ્રાવક એટલે શું? એ આ ગ્રંથના મુખ્ય વિષય છે, તેમાં નીચલી ખાખતા યાગ્ય વિવેચનપૂર્વક સમાવી છે.
શ્રાવક અને સાધુ મુનિરાજોના સંબંધ કેવા હોય છે, ઉત્તમ શ્રાવકે માબાપ સમાન, ભાત સમાન, મિત્ર સમાન, શાક્ય સમાન, એ) ચાર પ્રકારમાંથી કયા પ્રકાર સેવા જોઇએ, કયા પ્રકાર ઉપયાગી અને આદૈય છે, વિરતિ અને અવિરતિ શ્રાવકના તફાવત, શ્રાવકના ભેદ, ભાવશ્રાવક એટલે ખરા શ્રાવકનાં મુખ્ય લક્ષણા, ખર વ્રતનાં નામ, ઉપદેશ ક્રાણુ આપી શકે, વાચના માટે કેવા છવે! અયેાગ્ય છે, ઉપસર્ગના પ્રકાર, ભાવશ્રાવક કુવા સ્થાને રહે, કેવા વેશ પહેરે, કેવાં વયના વધે, કેવા ઘરમાં પ્રવેશે, યા અકાર્યાં ન કરે, સ્વાધ્યાય આદિ ક્રિયા મુનિરાજો પાસે કેવી રીતે કરે, ગુરૂ પાસે કેવી રીતે બેસે, પ્રને! કેવા વિનયે પુછે, ઉપજતા વિકટ્ટાને કેવી રીતે શમાવે, આજીવિકા કેવી રીતે ચલાવે. ભાવશ્રાવકને મુખ્ય પાંચ પ્રકારની કઇ રૂચિ ઢાય, જીન વચન ઉપર કેવી પ્રીતિ હાય, સાધુ મુનિરાજે ઉપર કેવી ભક્તિ અને શ્રદ્ધા હાય, ક્રિયાગત છે લિંગા યાં, વગેરે બાબતે આ ગ્રંથમાં આવી છે. દરેક વિષયા એવા છે કે ગ્રન્થાના ગ્રન્થા લખાય, પણ આ નાના ગ્રન્થ હર વખત વાંચી મનન કરી શકાય તે હેતુથી આ પ્રકારે રચના કરવામાં આવી છે.
ઉપલી મીનાએસહ ભાવશ્રાવકના સત્તરગુા ઉપર વિવેચન આ ગ્રંથમાં છે. તે દરેક ગુણુ ખરા શ્રાવકમાં હાવાજ જોઇએ એમ ધ્યાનપૂર્વક મનન કરનાર પોતેજ નિશ્ચય કરશે, તે સાથે તેવા ગુણાએ યુક્ત હોય તેવા શ્રાવક સાધુપદ ગ્રહણુ કરે તેા કેવું સામર્થ્ય દાખવી શકે, કેવી ઉજ્વળતા ધારી શકે, તે સહેજે સમજાય તેમ છે. ખરા શ્રાવકે સાધુ થવાની શા માટે ભાવના રાખવી નેએ, તે સર્વે બખતાના નિશ્ચય વાંચકો પાતેજ કરી શકશે, કેમકે ટુંકમાં પણ આવી દરેક બાબતા ઉપર ચાગ્ય વિવેચન આ ગ્રંથમાં સમાયું છે. ॐ श्री शान्तिः शान्तिः शान्तिः ॥
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાદ્ધધર્મર
ચાને
શ્રાવક ધર્મ સ્વરૂપ.
ભાગ બીજે.
પ્રથમ ભાગમાં વર્ણવેલ શ્રાવકના પૂર્વોક્ત એકવીશ ગુણને જે ધારણ કરે છે; તે ખાવા પણું પામવાને માટે યોગ્ય ગણાય છે. શ્રાવક શબ્દનો અર્થ નીચે પ્રમાણે જાણ
છો. श्रद्धालुतां श्राति शृणोति शासनं, दानं वपेदाशु वृणोति दर्शनम् ॥ कुन्तत्यपुण्यानि करोति संयम तं श्रावकं पाहु रमी विचक्षणाः ॥१॥
જે શ્રદ્ધાળુતાને અંગીકાર કરે, શાસનને સાંભળે, દાનને આપે અને દર્શનને વરે, પાપને છેદે અને સંયમને કરે તેને વિચક્ષણે શ્રાવક કહે છે.
સ્થાનાંગ સૂત્રમાં શ્રાવકના ભેદ બીજી રીતે કહ્યા છે, તત્પટિ:
चबिहा समणोवासगा पन्नत्ता तंजहा. अम्मापिय समाणे, भाय. समाणे, मित्त समाणे, सवत्तिसम्ाणे, अहवा चउविहा समणोवासगा पत्रता, तंजहा, अभ्यं सलमाणे, पडागसमाणे, खाणुसमाणे, खरंटलमाणे, एतेच साधूनाश्रित्य दृष्टव्यास्तेचामषिां चतुर्णा मध्ये कस्मिन्नवतरन्तीति ?
શ્રમષાસક (બાવક) ચાર પ્રકારના કહ્યા છે, તે આ રીતેમા બાપ સમાન, ભાતસમાન, મિત્ર સમાન, અને શોકય સમાન.
મા બાપ સમાન શ્રાવક હોય છે તે સાધુ વર્ગની પ્રેમથી ભકિત કરે છે. મા બાપ પિતાના પુત્રના છિદ્ર ઢાંકે છે, અને ગુણે પ્રગટ કરે છે, પુત્રની ઉન્નતિ માટે સદાકાલ પ્રયત્ન કરે છે, પિતાના પુત્રોને કારણ પ્રસંગે એકાન્તમાં શિખામણ આપે છે, પુત્રની ઉન્નતિ દેખી ખુશી થાય છે, પુત્રોપર અત્યન્ત સ્નેહ ધારણ કરે છે, પુત્રો માટે મરી મથે છે, તેમ કેટલાક શાહ સાડાઓ આશ્રમ માબાપ જેવા હોય છે. સાધુઓને પંચાચાર પાળ
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
આવક ધર્મ સ્વરૂ૫.
વામાં તનમન અને ધનથી સહાય કરે છે. પરમ પ્રેમથી સાધુની ભક્તિ કરે છે. સાધુઓના દુર્ગણે ઠેરઠેર બોલતા નથી; પણ તેઓમાં જે જે સગુણ હોય છે, તેને સર્વત્ર ફેલાવે છે. સાધુઓની કોઈ નિન્દા કરે છે, તે તેને વારે છે. સાધુઓને ચારિત્રમાં સ્થિર કરવામાં પૂર્ણ મદદ કરે છે–સાધુઓ પ્રતિ અત્યંત નેહભાવ દર્શાવે છે, તેના માતા પિતા સમાન શ્રાવકો, સાધુ વર્ગની સદાકાળ વૃદ્ધિ ઇચ્છે છે. સાધુ વર્ગની ઉન્નતિ કરવા સદાકાળ પ્રયત્ન કરે છે. સાધુ વર્ગપર કદાપિ કાળે તેવા શ્રાવકો દેષ કરતા નથી. પડતા એવા સાધુને ગમે તે ઉપાયવડે ઠેકાણે લાવે છે. કોઈ સાધુ ગુરૂની નિન્દા હેલના કરે છે, તે તેને શિક્ષા-શિખામણ આપી અટકાવે છે.
સાધુઓને વંદે છે, પૂજે છે, અને તેમની સેવા કરે છે. કેટલાક શ્રાવકો ભાઈ સમાન હોય છે–ભાઈ જેમ અત્યંત સ્નેહ રાખે છે–દુઃખમાં સહાય કરે છે-હૃદયમાં ભેદ ભાવ ધારણ કરતા નથી. તેમ સંકટ ઉપસર્ગ આવે છતે તન, મન અને ધનથી મદદ કરે છે, ગુણોના સામું જુવે છે અને દોષને ઢાંકે છે. ભ્રાત સમાન શ્રાવકો દરરોજ સાધુઓ પાસે આવે છે. ધર્મ કથાઓ સાંભળે છે. સાધુઓના દુખે દુઃખી થાય છે. ભ્રાતા સમાન શ્રાવકો સાધુએના દોષોને ઢાંકે છે અને ગુણોનો સર્વત્ર ફેલાવો કરે છે. સાધુઓને સંકટ વખતમાં પ્રાણુ અપને પણ સહાય કરે છે, કોઈ સાધુઓના પ્રતિપક્ષીઓ સાધુની હેલના કરે છે, તે તેનું તેઓ નિવારણ કરે છે. સાધુના ઉપર પૂર્ણ પ્રેમ રાખે છે. સાધુઓની શોભા વધારવામાં અનેક યોગ્ય ઉપા
ને સેવે છે. સાધુઓનાં છતાં દૂષણોને પણ ઢાંકે છે અને તેઓ એકાતમાં અત્યંત પ્રેમથી યંગ્ય સલાહ આપે છે. ભ્રાતસમાન શ્રાવકો સાધુઓને કદી વિશ્વાસઘાત કરતા નથી. સાધુ વર્ગની સેવામાં પોતાના પ્રાણને પણ હિસાબમાં ગણતા નથી. ભ્રાતસમાન શ્રાવક, સાધુના મનમાં થતાં આર્ત. ધ્યાન અને રેશદ્રધ્યાનને પણ બનતા ઉપાયથી નિવારે છે. સાધુઓને પચાચાર પાળવામાં ખરા જીગરથી સહાય કરે છે. ગમે તેવા સંયોગોમાં પ્રાણુતે પણ સાધુઓના પ્રતિપક્ષી બનતા નથી, અને પ્રાણુ જતાં પણ સાધુઓના છતા અગર અછતા દેની નિન્દા કરતા નથી. ભ્રાતસમાન શ્રાવકો, પૂજ્ય ગુરૂ સાધુઓની સેવા, ભકિત, પૂજા, બહુમાન કરવામાં કોઈ પ્રકારે ન્યૂનતા રાખતા નથી. ગુરૂઓના વિનયમાં અલ્પ આદરવાળા છતાં મુનિ ગુરૂપર અને ત્યન્ત સ્નેહ રાખે છે અને મુનિ ગુરૂનો કદાપિકાળે પરાભવ થવા દેતા નથી. . કેટલાક શ્રાવક, શ્રી મુનિ ગુરૂ પ્રતિ મિત્ર ભાવની દૃષ્ટિથી વર્તે છે. મુનિ વગપર તે અનન્ય દષ્ટિથી જુવે છે. મુનિગણ જે કોઈ ધાર્મિક કાર્યની સ
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
લાહ પિતાને ન પુછે તે જરા રીસ કરે છે, પણ મુનિવર્ગપર અત્યન્ત પ્રેમભાવને ધારણ કરે છે. સાધુ ગુરૂની ખાનગી વાતને તે જાણે છે અને ખરા વખતે તન, મન અને ધન વડે મુનિ સદગુરૂને સહાય આપવારૂપ ભક્તિને સાચવે છે. મુનિ ગુરૂની છાનામાં છાની વાતને જાણવાને તે અધિકારી બને છે, અને ગમે તેવા કારણ પ્રસંગે પણ મુનિના ઉપરને પ્રેમ ત્યાગતો નથી. મુનિના દુઃખે દુઃખી થાય છે. મુનિ ગુરૂનાં દર્શન કર્યા વિના તેને ચેન પડતું નથી. મુનિ ગુરૂને પચાચાર પાળવામાં બનતી વૈયાવચ્ચ કરે છે. ગંભીર મનને થઈ મુનિ ગુરૂનાં વચનને અન્યોની આગળ પ્રકાશતો નથી. ધર્મ કાર્યમાં મુનિ ગુરૂની સલાહ લેઈ વર્તે છે, પિતાના આત્માના કલ્યાણાર્થે મુનિ ગુરૂની પાસે જઈ તત્વને બેધ ગ્રહણ કરે છે, અને પિતાના અધિકાર પ્રમાણે ધર્મ માર્ગને ગ્રહણ કરે છે. પિતાના મનમાં ઉદભવતી શંકાઓને પુછીને નિઃશક મન કરે છે. મુનિ ગુરૂના ઉપર પૂર્ણ વિશ્વાસ ધારે છે. મુનિ ગુરૂની આજ્ઞા મસ્તકે ચડાવે છે અને પિતાના મનમાં કંઈ પણ છાનું રાખી ભેદ ભાવ ધારણ કરતા નથી. મનમાં જુદું અને વાણીમાં જુદું એમ શઠપણું તે ધારણ કરતા નથી. શ્રી ગુરથી કદાપિ કાળે પ્રાણાને પણ ભિન્નતા ધારણ કરતો નથી. મુનિ ગુરૂપર સાદર કરતાં પણ તે વિશેષ સ્નેહ ભાવને ધારે છે. કેટલાક શ્રાવકે શોકય સમાન હોય છે. તેઓ સાધુઓના છિદ્ધ જોવા અનેક પ્રપંચો રચે છે. તેઓ શોકથની પેઠે સાધુઓ ઉપર અદેખાઈ કરે છે. સાધુની એક સરષવ જેટલી ભૂલને લોકોના મુખે મેરૂ પર્વત જેવડી કરી બતાવે છે. સાધુઓની હેલના કરવા પિતાના મનમાં ધવલ શેઠની પેઠે જે જે પ્રપ ગોઠવવા પડે તે ગોઠવે છે. આડી અવળી સાધુઓની જુઠી નિન્દાની વાતોને ફેલાવે છે. તેવા શો૫ સમાન શ્રાવકે સાધુઓ ઉપર અનેક પ્રકારનાં આળ ચઢાવે છે. દૂધમાંથી પોરા કાઢવાની પેઠે તે સાધુઓના ગુણેને પણ અવગુણુ તરીકે લોકોની આગળ દેખાડે છે. વાતવાતમાં સાધુઓને ક્રોધ થાય તેનાં માર્મિક વચને બોલે છે, તેવા શોકય જેવા શ્રાવકે પિતાની પક્ષપાત બુદ્ધિને અનુસાર સાધુઓની નિન્દા થાય તેવી વાત કહે છે. આહાર-વિહાર ઉપદેશ વગેરેમાં સાધુઓના દેષ કાઢે છે. જિનકલ્પી જેવા સાધુઓના આચારોને બતાવી, ભોળા લોકોને આડે માર્ગે દોરી સાધુઓથી વિમુખ કરે છે. સાધુએના મુખે હા જી હા કરે છે અને પૂંઠ પાછળ ફાવે તેમ નિન્દા કરે છે. સાધુઓની પૂજા, ભક્તિ, થતી દેખીને તેવા શ્રાવકો શોક્યની પેઠે મનમાં બળ્યા કરે છે. હજારો ગુણે મુકીને સાધુમાં રહેલા એક દોષને જ્યાં ત્યાં બોલ્યા કરે છે, અને નિન્દાથી પિતાના આત્માને ભારે કરે છે. શાક્યની
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪t
શ્રાવક ધર્મ સ્વ.
દૃષ્ટિથી સાધુઓમાં ગમે તે દોષે જોયા કરે છે. અમુક સાધુ તે પાખંડી છે. અમુક સાધુ તો ધર્ત છે, અમુક સાધુને તે વજન પણ ન કરવું જોઈએ, અમુક સાધુ તે ક્રિયા કરતું નથી, અમુક સાધુ તો ઉદ્ધત છે; એમ જ્યાં ત્યાં પિતાના સંબંધી મનુષ્યની આગળ તેવા શક્ય જેવા શ્રાવકો લાવ્યા કરે છે. શોક્ય જેવા શ્રાવકો ભદ્રક સાધુઓની પાસે બેસીને આડી અવળી વાતે કરીને પછી તે સાધુની પુંઠ પાછળ ફજેતી કરે છે. સાધુ વર્ગને નાશ થાય તવા માર્ગોને હાથમાં ધરે છે. સાધુઓને અપમાન ભરેલા શબથી બોલાવે છે. સાધુઓના છતા વા અછતા દેષોને તે કહે છે. સાધુવ પર અરૂચિ થાય, અને પિતાનું ધાર્યું થાય તેવું ગુપ્ત તત્ર રચવાને પણ ચુકતા નથી. કુળાચારથી ઉપર ઉપરથી સાધુને વિનય કદાપિ સાચવે છે, પણ તેવા શકય જેવા શ્રાવકે સાધુનું મૂળમાંથી ખોદી કાઢે છે, માટે તેવા શ્રાવકે અયોગ્ય જાણવા. ગુરૂ મહારાજે ઉપદેશેલો સૂવાર્ય જેના મનમાં તાદશભાવે પરિણામે તે આરીસા સમાન સુશ્રાવકે શાસ્ત્રમાં કહ્યા છે.
. પવનથી ધ્વજ જેમ આડીઅવળી હાલ્યા કરે છે. પણ સ્થિર રહેતી નથી, તેની પેઠે જે શ્રાવકો અન્ય કુબુદ્ધિધારાના ભમાવ્યાથી ભમી જાય, ઘડીમાં ગુરૂના વચનપર શ્રદ્ધાવાળો થાય, અને ઘડીમાં કોઈ ભમાવે તો ભમી જાય, અને મનમાં નાસ્તિક બની જાય, ઘડીમાં હા જી હા કરે અને ગુરૂનું કહેવું માની લે, અને ઘડીમાં કઈ તેને ભમાવે તે તેનું કહ્યું પણ મૂર્ખ સાચું માને; પણ ગુરૂના ઉપર પૂર્ણ વિશ્વાસ ધારણ કરે નહીં. તેવા શ્રાવક પતાકા સમાન જાણવા. એવા શ્રાવકે પ્રાયઃ મૂઢ હોય છે, પિતાની બુદ્ધિથી કાંઈ પણ સત્યને નિશ્ચય કરતા નથી, તેવા શ્રાવકે શૂન્ય હૃદયના હોય છે. અલ્પ બુદ્ધિવાળા હોવાથી તેઓ ગમે તેવા આડે રસ્તે ચડી જાય છે, એવા મૂઢ શ્રાવકે લક્ષ્મીવંત હોય તોપણ તેઓ ધર્મ બુદ્ધિમાં ન્યુન હોવાથી ગાડરીયા પ્રવાહની પેઠે હા જી હા કરનારા હોય છે; તેવા શ્રાવકા મિથ્યાત્વીઓના પાશમાં કદાપિ ફસાઈ જાય છે. પિતાની બુદ્ધિથી તેવા શ્રાવકો સત્યતત્ત્વનો નિશ્ચય કરી શકતા નથી. પ્રાયઃ તેવા શ્રાવકો મૂઢ હેવાથી ગુરૂઓના ઉપદેશનો સૂમસાર સમજવાને માટે પણ લાયક બનતા નથી. તેવા મૂઢ શ્રાવ પિતાનું કર્તવ્ય કર્મ સમજવાને માટે આધકારી બની શકતા નથી. તેમજ તેવા મૂઢ શ્રાવ–સુગુરૂ અને કુગુરૂને ભેટ પણ સમજી શકતા નથી. તેવા મૂઢ શ્રાવ મનની ચંચળતાના લીધે ધર્મતત્તવમાં સ્થિર રહેતા નથી. તેમજ ગુરૂપર પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવાને માટે પણ પૂર્ણ અધિકારી બનતા નથી. મૂઢ શ્રાવકની ધર્મ સંબધી શ્રદ્ધા કયાં સુધી સ્થિર રહેશે તેને પણ નિશ્ચય થતો નથી. તેવા મૂઢ શ્રાવક શ્રીગુરૂના ઉપષ્ણના પરમાર્થને પૂર્ણપણે પરખવા
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધમ સ્વરૂ૫.
૩૪૩
લાયક થતા નથી. પિતાના કુટુંબ તથા જ્ઞાતિ વર્ગને પણ તે ધર્મમાં સ્થિર કરી શકતા નથી અને પોતે પણ ધર્મમાં સ્થિર રહી શકતા નથી.
જે ગીતાર્થ ગુરૂએ સમજાવ્યા છતાં પણ પકડેલા હઠને છોડે નહીં, તે સ્થાણુ સમાન શ્રાવક જાણ. તે શ્રાવક અભિમાની હોવાથી પિતાની હઠ બેટી છે; એમ જાણતો છતો પણ છેડતો નથી. તે શ્રાવક ગુરૂ પાસેથી સત્ય તત્વને વિશેષતઃ ગ્રહણ કરવા સમર્થ થતું નથી. તે શ્રાવક જો કે મુનિ ગુરૂપર દૈષ બુદ્ધિ ધારણ કરતા નથી, પણ ગુરૂ પાસેથી વિશેષ લાભ મેળવી શકવા સમર્થ થતો નથી. કોઈ વખત તેવો શ્રાવક કદાપિ હઠને ત્યાગ કરી, પિતાની ભૂલ કબુલ કરી ગુરૂની પાસેથી વિશેષ લાભ મેળવવા પણ સમર્થ થાય છે. કારણ કે, તે સાધુઓ પર દેશ કરતા નથી, તેથી ઉચ માર્ગપર ચડવાને યોગ્ય બને છે.
ગુરૂ મહારાજ સાચું કહે તોપણ જે શ્રાવક કહે કે તમો તો ઉન્માર્ગ બતાવે છે, નિન્દવ છે, મૂઢ છે, મદધર્મી છે. એ રીતે ગુરૂને ખરડે તે ખરેટ સમાન શ્રાવક જાણુ. જેમ વિણા વગેરે અશુચિદ્રવ્યને અડનાર (સ્પર્શનાર) ને તે ખરડે છે. તેમ જે શ્રાવક પિતાને શિખામણ આપતા એવા ગુરૂને ખરડે તે ખરેટ સમાન શ્રાવક જાણવા. ખરેટ સમાન શ્રાવકે ગુરૂને પાખંડી કહીને બોલાવે છે. આ તો ઉસૂત્ર ભાષક છે, સાધુ ગુરૂ નથી પણ કુગુરૂ છે, એની સંગતિ કઈ કરશે નહિ એમ બોલે, લખે, છપાવે ઈત્યાદિ પિતાનાથી બનતું અશુભ કર્યા વિના ચુકતા નથી. તેવા શ્રાવકે લોકોને એમ સમજાવે છે કે, એવા ગુરૂની સંગત કરશે તે પાપના ભકતા બનશે, આવા શ્રાવકો જ્યાં ત્યાં સાધુ ગુરૂની હેલના કરતા ફરે છે, સાધુ ગુરૂને માનનારાઓને ભમાન છે અને કહે છે કે, તમે એની સંગતિ છોડી દો. એ સાધુ તો મહાધર્ત છે. ખરેટ જેવા શ્રાવકો સાધુ ગુરૂની રૂબરૂ પણ મહામોહનીય કર્મ બંધાય તેવાં વચન ઉચ્ચારે છે, અને છતાં વા અછતાં આળ, માથે ચઢાવીને ગુરૂને ખરડે છે. ગુરૂ શિખામણુ તેવા ખરંટ શ્રાવકને આપે છે તે ઉલટા તેઓ “ વાનરે જેમ સુઘરીને માળો વિખેરી નાંખ્યા તેની પેઠે” સાધુઓને મૂળમાંથી ખોદી કાઢવા જરા પણ બાકી રાખતા નથી. આવા ગુરૂ તો સર્ષ પિશાચ કરતાં ભૂંડા છે, મહા પાપી છે એમ બેલી કલેશ કરે, કરાવે, નિંદા કરે, કરાવે, દેષ કરે, સાધુઓનું બુરૂ કરવા અનેક પ્રચો રચે. તેવા ખરટ અને શકય સમાન શ્રાવકો, નિશ્ચયથી મિથ્યાત્વી જાણવા. તેપણ તે જિન. મરિ દર્શન વગેરે ધર્મની કેટલીક ક્રિયાઓ કરે છે; તેથી વ્યવહારથી શ્રાવક કહેવાય છે, પણ શકય અને ખરંટ જેવા શ્રાવકે, માર્ગનુસારીપણું પામવાને માટે અધિકારી જણાતા નથી. શ્રાવકનો ચાંલ્લો કરે તેથી તે કંઈ
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
શ્રાવક ધર્મ સ્વરૂપ
ઉત્તમ ગુણાને પ્રાપ્ત કરવા અધિકારી બની શકતા નથી. શાય અને ખરંટ જેવા શ્રાવકા, પોતે પણ સમ્યકત્વ પામી શકતા નથી, અને પેાતાની સેાખત કરનારાઓને પણ પેાતાની કુસંગતિનું મૂળ આપે છે. તેવા મિથ્યાત્વી શ્રાવકા કેટલાક અનિન્દ્રક માભિમુખ એવા મિથ્યાત્વી કરતાં પણ બુરા જાણવા.
શ્રાવકના ગુણાવો ભાવ શ્રાવકત્વ પ્રકટે છે. અવિરતિ શ્રાવક-શ્રીદેવ ગુરૂ અને ધર્મની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે, પણ વિરતિપણું અંગીકાર કરી શકતા નથી. વિરતિ શ્રાવકના નીચે પ્રમાણે અધિકાર છેઃ—
ગયા.
संपत दंसणाइ -पइदियहं जइजणा सुणेईय. सामायारिं परमं - जो खलु तं सावयं बिंति ॥ મ્॥ पर लोगहियं सम्मं - जो जिणवयणं सुणेइ उवउत्तो. अइतिव्वकम्म विगमा-उक्कोसो सावगो इत्थं ॥ २ ॥ ભાવાર્થ:-જે સમ્યકત્વ પામી, પ્રતિ દિવસ યતિજન પાસેથી ઉત્તમ સમાચારી સાંભળે તેનેજ શ્રાવક કહે છે. તેમજ જે પરલેાકમાં હિતકારી એવા જિન નયનને સમ્યગીત્યા ગુરૂ પાસેથી ઉપયેગપૂર્વક સાંભળે તે અતિ તીવ્રકર્મને નાશ થવાથી, ઉત્કૃષ્ટ શ્રાવક જાણવા.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારે શ્રાવકનું સ્વરૂપ જાણવું. કાઈ પણ સચેતન વા અચેતન પદાર્થનું શ્રાવક એવું નામ પાડવું તે નામ શ્રાવ–પુસ્તકમાં અગર ચિત્રમાં હોય તે સ્થાપના શ્રાવ–જે દેવગુરૂ આદિની શ્રદ્ધાથી રહિત હાય અથવા આજીવિકાર્યે શ્રાવકના આકાર ધારણ કરનાર હાય તે દ્રવ્ય શ્રાવર જાણવા. શાસ્ત્રમાં કહેલા એવા ગુાને જે ધારણ કરે છે–યથાશક્તિ-દેવ-ગુરૂ અને ધર્મનું ઉપયાગપૂર્વક જે આરાધન કરે છે તે માવ શ્રાવક જાણવા.
માવ શ્રાવાનાં લિંગ કહે છેઃ
कयवयकम्मो तहसीलवंच गुणवंच उज्जुववहारा
f
गुरुस्सूसो पवयण कुसलो, खलु सावगो भावे ॥ १ ॥
૧ વ્રતની ફરજો બજાવનાર હાય, ૨ શીળવાન હોય, ૩ ગુણુવાન્ ઢાય, ૪ ઋજુ વ્યવહારી હાય, ૫ ગુરૂની સુશ્રુષા કરનાર હાય, ૬ અને પ્ર વચનમાં કુશળ હાય. તેજ ભાવ શ્રાવક કહેવાય છે.
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૪૫
१. प्रथम कृतवतकर्मk स्वरूप.
तथ्थायण्णण जाणण-गिहण पडिसेवणेसु उज्जुत्ते ॥ कयवयकम्मोचउहा-भावत्यो तस्सिमोहोइ ॥ १॥
ભાવસાવક-વનું સ્વરૂપ સાંભળે છે, અને બરાબર તેને નિશ્ચય કરી જાણે છે. પશ્ચાત વ્રતને ગ્રહણ કરે છે, અને તેને બરાબર પાળે છે, એ ચાર બાબતમાં કૃતવતકર્મો શ્રાવક, ઉઘનવાન હોય છે. તેવો શ્રાવક વિનય અને બહુમાનપૂર્વક ગીતાર્થ ગુરૂ પાસેથી વ્રતનું સ્વરૂપ સાંભળે છે. વિનય એટલે ગુરૂના સામે ઉઠીને જવું, ગુરૂ આવે ત્યારે ઉભા થઈ પગે લાગવું ગુણને વાંદરા અને ગુરૂનાપર બહુ પ્રીતિ ધારણ કરવી તે બહુમાન જાણવું. વિનય અને બહુમાનપૂર્વક, ગીતાર્થ ગુરૂ પાસે વ્રતોનું સ્વરૂપ સાંભળતાં ગુરૂના બેની હદયમાં અસર થાય છે. અને જ્ઞાનવરણીય કર્મ ખરે છે. કઈ ધૂર્ત હોય છે તે ઉપરથી વાંદણાં વગેરે દેઈ વિનય પૂર્વક પરિતાનને માટે સાંભળે છે પણ મનમાં ગુરૂપ્રતિ બહુમાન ન હોય, કારણ કે તે ભારે કર્મી હેય છે. તેવા જ સાંભળીને આત્માથીપણું પામી શકતા નથી. બીજે હૃદયમાં ગુરનું બહુમાન કરે–પણ માંદે હાય ઈત્યાદિ શક્તિ વિકલતાથી વિનય કરતો નથી. ત્રીજે કલ્યાણના સમૂહને તુર્ત પામનાર હોવાથી સુદર્શન શેઠની માફક વિનય અને બહુમાન પૂર્વક ગુરૂ ઉપદેશને સાંભળે છે.
કેઈ ભારે કમ વિનય અને બહુ માન રહિત હોય છે અને તે ઉપદેશને સાંભળે છે, પણ આગમ પ્રમાણે અલનાર ગુરૂએ એવા વિનય બહુમાન હીન જનને કંઈ પણ સંભળાવવું નહીં.
શ્રી સ્થાનાંગસૂત્રમાં ચાર જણ વાચના દેવાને અયોગ્ય કહ્યા છે તે નીચે મુજબ -
૧ અવિનીત, ૨ વિકૃતિ રસિક, ૩ અવિજેષિત પાભૂત અને ૪ અતિકષાયી. અવિનયીને ઉપદેશ આપનાર પ્રેકટ કલેશ પામે છે. વિનય વિના જે જે સાંભળવામાં આવે છે તે તે સભ્યપણે પરિણમતું નથી. વિનયવંતને પણ અધિકાર પ્રમાણે વિભાગ પાડીને મધુરવાણીથી સ્નાનાદિકની વૃદ્ધિ કરે એ ઉપદેશ આપે. સુત્ર અને તેના અર્થથી સંયુક્ત હોય છે તે ગીતાર્થ કહેવાય છે. ઉપદેશ દેવાને અધિકાર ગીતાર્થ ગુરૂને છે. ગીતાર્થ વિના અન્ય કદાપિ અસત્ય પ્રરૂપણ કરી શકે અને દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવ
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૬
શ્રાવક ધર્મ સ્વરૂપ.
પૂર્વક શ્રાતાને અધિકાર તપાસ્યા વિના ઉપદેશ આપે, તેથી પાતાને તથા શ્રતાને લાભ થઈ શકે નહીં, માટે ગીતાર્થે ગુરૂ પાસેથીજ ઉપદેશ સાંભળવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશ સાંભળ્યા બાદ અણુવ્રતના ભેદનું જ્ઞાન કરે. શ્રાવકત્રતના ભગનું જ્ઞાન કરે. પ્રથમત્રત સાંભળનારને પહેલાં મહાવ્રતાનું સ્વરૂપ બતાવ. વામાં આવે છે . ત્યાર બાદ તે નસ્વીકારી શકે તેા અણુવ્રતનું સ્વરૂપ કહેવામાં આવે છે. યતિવ્રત લેવામાં અસમર્થને સાધુએ શ્રાવકતની દેશના દેવી. શ્રાવકે ત્રતાનું ગુરૂગમપૂર્વક સૂક્ષ્મ જ્ઞાન કરવું. ખારવ્રતનું સામાન્ય અને વિશેષ પ્રકારે સ્વરૂપ સમજવું. બાર વ્રતનાં નામ નીચે મુજબ જાણુવાં.
१ स्थूलप्राणातिपात विरमण, २ स्थूलमृषावाद विरमण, ३ स्थूल अदन्तादान विरमण, ४ स्वदार संतोष भने परस्त्रीविरमण व्रत, ५ परिપ્રૂફ માળ, દ્ વિજ્ પત્તિમાન, ૭ મોનોપોવિભગવત, ૮ અનર્થ પશુविरमण व्रत, ९ सामायिक व्रत, १० देशावगाशिकवत, ११ पौषधोपवाસત્રત, ૨૨ અતિથિ વિમાગત. પહેલાં પાંચ અણુવ્રત-અને છેવટનાં ચાર શિક્ષાવ્રત જાણુવાં.
એ ખારવ્રતનું સ્વરૂપ વર્ણવતાં ગ્રંથ ગારવતા થાય, માટે અત્ર``વિશે. ષતઃ સ્વરૂપ વર્ણવ્યું નથી. વિશેષ જિજ્ઞાસુએ ગુરૂ પાસેથી ભારે વ્રતનું સ્વરૂપ ધારવું. એ ખારવ્રતાને ગુરૂની પાસે ટુંકા વખત માટે અથવા ચાવજીવ પર્યંત શ્રાવક અંગીકાર કરે છે. કપટી પુરૂષને ગુરૂએ વ્રત આપવાં નહિ, કદાચ છદ્મસ્થપણાથી શાપણું નહીં ઓળખાવાથી ગુરૂ તેને વ્રત આપે છતાં ગુરૂ તા નિર્દોષ ગણાશે, કેમકે ગુરૂના પરિણામ શુદ્ધ છે. શુભ આશયથી કાર્ય કર વાથી દોષ લાગતા નથી. પાિમ છતાં પણ ગુરૂ પાસે વ્રત લેવાથી વ્રત પાલનની દૃઢતા થાય છે. રાગ અને ઉપસર્ગો આવી પડતાં પશુ શ્રાવકો ગ્રહેલ ત્રતાને બરાબર પાળે છે.
S
-
દ્વિવ્ય, માનુષ્ય, તિર્યક્ અને આત્મસંવેદની, ઉપસમાં પ્રત્યેક ચાર ચાર પ્રકારના છે. થારતે ચારે. ગુણુતાં ઉપસર્ગના સાળ ભેદ થાય છે. હાસ્ય, પ્રદેશ, ઈર્ષ્યા અને માયા એ ચાર ભેદે દિવ્ય ઉપસર્ગ જાણુવા. હાસ્ય, પ્રદેષ, ઈર્ષ્યા અને કુશળ પ્રતિસેવના એ ચાર ભેદે મનુષ્યના ઉપસર્ગો જાણવા. ભયથી, દ્વેષથી, ભાજનાર્થથી અને બચ્ચાં તથા સ્થાનને રાખવાના હેતુથી એ ચાર પ્રકારે તિર્યક્ના ઉપસર્ગો જાણવા. કામદેવની માફક અનેક પ્રકારના ઉપસર્ગો આવતાં છતાં પણ અડગ રહીને ભાવ શ્રાવક ગ્રહીત ત્રતાને પાળે છે.
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૪૭.
૨. હિય રીવંતનું સ્વરૂ. आययणं खु निसेवइ, वज्जइ परगेह पविसणमकज्जे ॥ निश्चमणुब्भडवेसो, न भणइ सवियारवयणाई ॥१॥ परिहरइ बालकीलं, साहइ कज्जाई.महुरनीईए । રૂછવિરલીઝg-વિજોગો સીરવં ચ | ૨ |
બીજા લક્ષણને ધારણ કરનાર ભાવ શ્રાવક જ્યાં શીળવંત,બહુશ્રુત અને ચારિત્રના આચારવાળા ઘણું સાધર્મિબંધુઓ રહેતા હોય તેને વેતન કહે છે. તે સ્થાનને સેવનારા હોય છે, તે ભાવ શ્રાવક કારણ વિના ભીલોની પલ્લીમાં રહેતું નથી અથત ચોરેના સ્થાનમાં રહેતો નથી. ઇત્યાદિ દુષ્ટ સ્થાનને ત્યાગ કરે છે. જ્યાં સમકિત અને ચારિત્રને નાશ થાય એવી વિકયા થતી હોય તે બહુ દુષ્ટ અનાયતન જાણવું. તે વગર પ્રયોજને ઘરધણીની આજ્ઞા સિવાય અન્યના ઘરમાં પ્રવેશ કરતો નથી. તેના ઘરમાંથી કંઈ જતું રહે છે તે તેનાપર ખાલી આશંકા આવે છે.
ભાવશ્રાવકે દેશકાળને અનુસરીને સાદે યોગ્ય વેષ ધારણ કર. અને રાગદેષની ઉત્પત્તિ રૂપ વિકાર થાય તેવી વાણું બેલવી નહીં. મૂખ જનને આનન દેનારાં એવાં જૂગટું વગેરે અકાર્ય વર્જવાં. એ પાંચમું શીલ જાણવું. મનુષ્યોની સાથે કામ પડે છતે ભાવશ્રાવક મધુર વાણુથી બોલે છે એ હું શીલ જાણવું. પૂર્વોક્ત છ પ્રકારના શીલથી જે યુક્ત હોય તે અત્ર શ્રાવકના વિચારમાં શીલવંત જાણવો.
३. श्रीजुं गुणवत् स्वरूप. ગુણે ઘણા પ્રકારના છે તે પણ પાંચ ગુણવડે અત્રગુણવત સ્વરૂપ દર્શાવવામાં આવે છે.
માથા, सजाए करणंमिय, विणणंमिय निच्चमेवउज्जुत्तो ॥ सम्वत्थमभिनिवेसो-वहइरूई सुठु जिणवयणे ॥३॥
થવ શ્રાવક સ્વાધ્યાયમાં-ક્રિયાનુકાનમાં અને વિનયમાં નિત્ય તત્પર હોય છે, સર્વ બાબતોમાં કદાગ્રહ રહિત હોય છે, અને જિન વાણીમાં સારી રૂચિ ધારણ કરે છે.
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૧. સ્વાધ્યાય-ભાવશ્રાવક પ્રતિદિન અપૂર્વ મુતનું ગ્રહણ કરે છે, પઠન કરે છે, વાચન, પૃચના, પરાવર્તના, અનુપ્રેક્ષા, અને ધર્મ કથા એ પ્રાંચ પ્રકારને સ્વાધ્યાય જાણવો. ગુરૂ પાસે અભ્યાસ કરતાં, પલાંઠી, ઓઠગણ, પાદપ્રસારણું અને વિસ્થા તથા હાસ્યને ત્યાગ કરવો. આસન કે શ. ચામાં રહી પુછવું નહીં, પરંતુ ગુરૂ પાસે આવીને ઉકાસને બેસી બે હાથ જેડી પુછવું. નિર્દોષપણે પદચ્છેદપૂર્વક શ્રાવકે સૂત્રનું સ્મરણ કરવું તે પરાવર્તન જાણવું. અનુપ્રેક્ષા એટલે અર્થનું ચિત્તવવું, જિનાગમમાં કુશળ એવા ગુરૂએ સંભળાવેલા સૂત્રોના અર્થે સબંધી વિચાર કરે. એકાગ્ર મનથી તત સંબંધી રહ વિચારવાં.
ગુરૂની કૃપાથી જે શુદ્ધપદેશ સમજાયો હોય, ગુરૂએ જે જે તો સમજાવ્યાં હોય તેમજ પોતાને અને અન્યને ઉપકારક હોય તે કેવળ ધન વગેરે આછાવકાને ત્યાગ કરીને એગ્ય જનને સમજાવવાં. ભાવશ્રાવક ધર્મનાં તાના બાધવડે આજીવિકા ચલાવતું નથી. જેના વડે આત્માનું કલ્યાણ થાય તે વડે પિતાની આજીવિકા ચલાવવાથી પરમાર્થ બુદ્ધિને નાશ થાય છે, અને દોકડા માટે ધર્મકથા કરનારની પેઠે વર્તવાથી લોકોમાં ધર્મ કથાના નામે રળી ખાનાર ગણાય છે. માટે ભાવશ્રાવક સ્વાર્થી બુદ્ધિને ત્યાગ કરીને ધર્મ કામ કરે છે. ગમે તે ચોગમાં જોડાયો તે મનુષ્ય સમય સમય પ્રતિ અસંખ્યાત ભવનાં પાપ ખપાવે છે અને સ્વાધ્યાયમાં ઉપયોગી રહ્યા થકી મનુષ્ય તેથી પણ અધિક ભવનાં પાપ ખપાવી શકે છે. સ્વાધ્યાયથી પ્રશસ્તધ્યાન રહે છે. સ્વાધ્યાય ઉત્તમ તપ છે. સ્વાધ્યાયથી સર્વ પરમાર્થ તનું જ્ઞાન થાય છે.
૨, ક્રિયાનુષ્ઠાન-તપ, નિયમ અને વન્દન વગેરે કરવામાં ભાવશ્રાવક નિત્ય ઉદ્યમવંત રહે છે. બાર પ્રકારે તપ જાણવું. રસ્તે ચાલી થાકેલા તપસ્વી તથા લોચ કરનાર મુનિને ધી વગેરે દેવાની બાબતના અભિગ્રહને નિયમ કહે છે. રસ્તે ચાલી થાકેલા ગ્લાન, જ્ઞાન ભણનાર, “લોચ કરનાર” તેમજ તપસ્વી સાધુને ઉત્તર પારણે દીધેલું દાન બહુ ફળવાળું થાય છે.
વદના એટલે જિન પ્રતિમા તથા ગુરૂને વન્દન કરવું, જિન પૂજા કરવામાં ભાવશ્રાવક નિત્ય તત્પર રહે છે.
. વિનય–ગુણીજનો પ્રતિ અભ્યસ્થાન વગેરે વિનય જરૂર બતાવો જોઈએ. પાસે આવેલા દેખીને ઉઠીને ઉભા થઈ બે હાથ જોડવા, ગુરૂવચ્ચે આવતા જોઈને તેમની સાથે જવું, અને મસ્તકે અંજલી બાંધવી અને પિતે પોતાના હાથે આસન આપવું. ગુરૂજન બેધ્ય પશ્ચાત બેસવું, તેમને વ
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૪૮
જન કરવું, તેમની બહુ પ્રેમથી ઉપાસના કરવી અને ગુરૂ જાય ત્યારે વળાવવા જવું. ભાવશ્રાવક એ આઠ પ્રકારે વિનયને સેવે છે.
જ અનભિનિવેશ જે કદાગ્રહ રહિત હોય છે તે ગીતાર્થનું વચન સત્ય કરી માને છે, મેહનું જોર ટળવાથી અભિનિવેશ ( કદાગ્રહ) રહે નથી. કદાગ્રહી મનુષ્ય પોતાના કદાગ્રહથી સંપુરૂષના વચનને તિરસ્કાર કરીને મોહની વૃદ્ધિ કરે છે, કદાગ્રહ રહિત હોય છે તે સૂત્રોનાં રહસ્યોને સારી રીતે સમજી શકે છે, ધર્મ સંબંધી ઉપદેશને કદાગ્રહ ત્યાગીને હૃદયમાં ધારણ કરે છે, કોઈ બાબત ખેતી સમજાયા પછી તેને પકડી રાખતા નથી. ખોટી બાબતને કદાગ્રહ કરીને પક્ષ પાડતો નથી. જે જે પદાર્થો જે જે અંશે સત્ય સમજાય છે તે તે અંશે તે તે બાબતને સ્વીકાર કરે છે. એકદમ કોઈ બાળકને દષ્ટિરાગથી માની લેઈ ગદ્ધાપુચછ પકડનારની પેઠે હઠ કરતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, મોહને ઉછાળા ટળતાં કોઈ બાબતમાં આગ્રહ રહેતો નથી, કોઈ બાબતમાં પ્રથમ જુદો અભિપ્રાય–ગ્રહ બંધાય હોય અને પાછળથી કોઈ સાચું સમજાવે તો તુર્ત કદાગ્રહને છોડી દે છે. ભાવશ્રાવક તીર્થંકર-ગણધર અને ગુરૂનું વચન તહરિ કરીને કબૂલ રાખે છે.
- ૫, જિનવચનરૂચિ—સાંભળવામાં અને કરવામાં શ્રદ્ધાપૂર્વક જે ઈચ્છા થાય છે તેને રૂચિ કહે છે. સુશ્રષા, ધર્મરાગ અને યથાશક્તિ ગુરૂ અને દેવનું નિયમપૂર્વક વૈયાવૃત્ય કરવું એ સમ્યગ દષ્ટિનાં ચિન્હ છે. - પાંચ ગુણ અન્ય આ પ્રમાણે છે. સૂત્ર રૂચિ, અર્થે રૂચિ, કરણ રૂચિ, અનભિનિવેશ રૂચિ, અને પાંચમી નિહિતોત્સાહતા એ પાંચ ગુણે ગુણ વાન હોય.
४. चोथु ऋजुव्यवहारगुण स्वरूप.
उज्जुववहारो चउहा-जहत्यभणणं अवंचिगा किरिया।
हुंतावायपगासण-मित्तीभावोय सम्भावा ॥ ४ ॥ બાજુ વ્યવહાર ચાર પ્રકારે છે. યથાર્થ ભણન, અવેચકક્રિયા, છતા અને પરાધને પ્રકાશ અને ખરો મૈત્રીભાવ. - સરળ ચાલવું તે વ્યવહાર કહેવાય છે, પરને ઠગવાની બુદ્ધિથી ધમને અધર્મ અને અધર્મને ધર્મ કદી ભાવ શ્રાવો વદતા નથી પણ સાધુન ને મધુર બોલે છે. કય વિજયના સાટાઓમાં પણ ઓછું આર્થિક મૂલ્ય
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
શ્રાવક ધર્મ સ્વરૂ૫.
કહેતા નથી. રાજસભામાં બેટું બોલી કોઈને દૂષિત કરતા નથી. મન; વચન, અને કાયાની ક્રિયાઓ તે અન્યને વાંચવા માટે કરતા નથી. ધર્મની ક્રિયાઓમાં પણ છેતરવાની બુદ્ધિ ધારણ કરતા નથી. પિતાના અપરાધ જે જે થયા તે તે અપરાધોને પ્રકાશ કરીને પછીથી તે અપરાધને ન કરવા માટે પ્રતિજ્ઞા કરે છે. ભાવશ્રાવકો ખરા ભાવથી નિષ્કપટ મૈત્રીભાવને ધારણ કરે છે, સર્વ જીવોની સાથે પરમાર્થ બુદ્ધિથી મત્રી ભાવને ધારણ કરે છે જગતના સર્વ જેને પોતાના મિત્ર સમાન જાણે છે. ભાવશ્રાવકો કોઈ પણ જીવની સાથે વૈરભાવ ધારણ કરતા નથી. શ્રી શ્રીપાલરાજાની પેઠે સર્વત્ર મૈત્રી ભાવને ધારે છે. શઠતા કરીને જેઓ મિત્ર કરવા ઈચછે છે તેઓ પાપ કરીને ધર્મ કરવા ઇચ્છે છે, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના સર્વ જીવોની સાથે મિત્રતા રાખતાં ચિત્તા, શાક વગેરે માનસિક પીડાઓ ઉત્પન્ન થતી નથી. નિષ્કપટ ભાવથી મિત્રી કરનારા ભાવશ્રાવ, રાજા, પ્રધાન વગેરે અનેક મનુષ્યોને પ્રિય થઈ પડે છે. (નિષ્કપટ ભાવથી મૈત્રી કરનારા ભાવશ્રાવક, સર્વત્ર વિશ્વાસ કરવા યોગ્ય થાય છે.) તેઓની પરમાર્થ, મૈત્રીથી દુશ્મને પણ તેમના દાસ જેવા બને છે અને તે સર્વત્ર પૂજનીય થઈ પડે છે, મન, વચન અને કાયાથી એમ સરલતા ધારણ કરનારા ભાવશ્રાવકે સત્ય ધર્મને આરાધી શકે છે, ગુરૂને વિશ્વાસ તથા
પ્યાર મેળવી શકે છે, ગુરૂની કૃપાના ઘરભૂત તેઓ બને છે, તેના ઉપર તેમના પ્રસંગમાં આવેલાને અવિશ્વાસ કદી આવતો નથી. તેવા શ્રાવકોનું સર્વત્ર સર્વથા પ્રમાણિકપણે પ્રસરે છે. પિતાના આત્માનું કલ્યાણ કરે છે, અને અન્યોને પણ ઉચ્ચ પદવી પર ચઢાવી શકે છે.
૧. Tiા મુવા હવા, सेवाइ कारणेणय-संपायणभावओ गुरुजणस्स ।। मुस्सूसणं कुणतो-गुरु सुस्सूओ हवइ चउहा ॥१॥
ગુરૂજનની સેવા વડે, અને તેમાં પ્રવર્તાવવા વડે, ઐાષધાદિક આપવા વડે, તથા ચિત્તના ભાવે ગુરૂજનની સુશ્રુષા કરતા થકા ચાર પ્રકારે ગુરૂ સેવક હોય છે.
મા બાપ વગેરે પણ ગુરૂ ગણાય છે પણ અત્ર ધર્મના પ્રસ્તાવથી આચાર્ય ઉપાધ્યાય સાધુ પ્રસ્તુત છે માટે તેમને ઉદેશીનેજ ગુરૂ સેવાની વ્યાખ્યા કરવી. શરૂનું લક્ષણ કહે છે
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૫૧
धर्मज्ञो धर्म कर्त्ताच-सदा धर्मप्रवर्तकः ।।
सत्त्वेभ्यो धर्मशास्त्राणां-देशको गुरु रुच्यत ॥ १ ॥ ધર્મને વાણ, ધર્મ કરનાર, સદા ધર્મનો પ્રવર્તાવનાર, ધર્મશાને મનુષ્યોને ઉપદેશ દેનાર ગુરૂ ગણાય છે. ગુરૂના બદલે ગુરૂજન કલ્લા તે બહપણ સમજાવવાને માટે જ. તેથી જે કઈ ગુરૂ લક્ષણથી લક્ષિત હોય તે સર્વ ગુરૂજન શબ્દથી ગ્રહણ કરવા.
શ્રાવક, શ્રીસદગુરૂના ધ્યાનાગમાં વિશ્વ નહીં નાંખતો વખતસર તેમની સેવા કરે છે. ગુરૂની સેવામાં મીઠા મેવા માને છે. ગુરૂની સેવા ચાકરી કરવામાં કદી પાછી પાની કરતો નથી. ગુરૂની સેવા કરવામાં અત્યંત ઉત્સાહને ધારણ કરે છે. ગુરૂની સેવામાં તન મન અને ધનને વ્યય કરે છે.
તેમજ ગુરૂના ગુણનું વર્ણન કરીને અન્યોને પણ સેવામાં પ્રવર્તાવે છે. ગુરૂ સેવામાં જે રહસ્ય સમાયેલું હોય છે તે અન્યોને ન્યાયયુતિ કથા વગેરેથી સમજાવે છે. ગુરૂના ખરા ગુણો બોલીને અન્યને ગુરૂના રાગી બનાવે છે. ગુરૂને ઓષધ અને ભૈષજનું દાન કરે છે. ગુરૂને સંયમ સાધવામાં મદદગાર બને છે. અન્યો પાસે પણ ઔષધ ભેજ વગેરે ગુરૂને અપાવે છે. અત્ર, પાન અનેક જાતનાં ઔષધ, રજોહરણ, મુખવાસ્ત્રિકા, કંબલ, વસ્ત્ર, પત્ર, પુસ્તક, પાનાં, અનેક જાતનાં ઉપાશ્રયો, દંડાદિક ધર્મના ઉપકરણો, પાટ, અને પાટલા વગેરે જે જે ધર્મસાધન હેતુઓ હોય તેનું દાન કરે છે અને અન્ય મનુષ્યોને પણ પૂર્વોક્ત વસ્તુઓનું દાન દેવામાં પ્રેરણું કરે છે. મન, વચન અને કાયાએ પ્રતિદિન મુનિયાની ઉત્તમ સેવા કરે છે, તે આવતા ભવોમાં નિરોગી થાય છે. શ્રાવક સદા ગુરૂનું બહુ માન રાખે છે અને તેમના અભિપ્રાયને અનુસરીને ચાલે છે.
६. छटुं प्रवचन कुशल स्वरूप.
-
-
-
मुत्ते अत्येय तहा, उस्सग्गववाय भाव ववहारे ।। जो कुसलत्तं पत्तो, पवयण कुसलो तओ छद्धा ॥ ६॥
સૂત્રમાં, અર્થમાં, તેમજ ઉત્સર્ગમાં, અપવાદમાં, ભાવમાં અને વ્યવહારમાં જે કુશળતાને પાયે હેય તે છ પ્રકારે પ્રવચન કુશલ ગણાય છે,
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
શ્રાવક્ર ધર્મ સ્વરૂપ.
શ્રાવક દશવૈકાલિક સૂત્રના છજ્જવણિયા અધ્યયન સુધીનું સૂત્ર અને અર્થ થકી શ્રાવકને પણ ગ્રહણુ શિક્ષા રૂપે રહેલ છે, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ વગેરે શાસ્ત્રાના અભ્યાસ કરે. સુગુરૂની પાસે સૂત્રના અર્થે સાંભળે. જિન સિદ્ધાંતામાં પ્રસિદ્ધ એવા ઉત્સર્ગ અને અપવાદને જાણે, સારોશ કે કેવળ ઉત્સર્ગ વા કેવળ અપવાદ માર્ગને નહીં પકડતાં–ઉત્સર્ગ અને અપવાદને ઉચિત અવસર આળખી આદરે. ઉંચાની અપેક્ષાએ નીચું કહે. વાય છે. અને નીચાની અપેક્ષાએ ઉંચુ કહેવાય છે, જેટલા ઉત્સર્ગ તેટલા અવાદ માર્ગે જાણુવા. વિધિસારધર્મોનુાનમાં ભાવશ્રાવક બહુ માન ધારણ કરે છે. ધ્રુવ ગુરૂ વન્દનાદિકમાં હંમેશાં પ્રીતિ અને ભકિત ધારણ કરે છે. સામગ્રી ન હાય તાપણુ વિધિ આરાધવાના મનેસ્થેાને ભાવશ્રાવક છે.ડતા નથી અને તેથી ભાવ માત્રથી પશુ તે આરાધક થાય છે. ભાવશા વક, દેશકાળને અનુરૂપ ગીતાર્થના વ્યવહારને જાણે છે. આ દેશ આબાદ કે દરિદ્રતવાળા છે. કાળમાં સુકાળ વગેરે આદિ શબ્દથી સુલાબ, દુર્લોભ, ભક્તિભાવ વગેરેને જાણી શકે છે. કહેવાને સારાંશ કે, ઉત્સર્ગે અપવાદતા જાણુ અને ગુરૂતાધવમાં નિપુણુ એવા ગીતાર્થોંએ દેશકાળ અને ભાવ જોઈને જે વ્યવહાર સારા આચર્યાં હોય તેને દૂપે નહીં આવું વ્યવહાર કુશળપણું તે છઠે ભેદ જાણવા. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગેરે સર્વે ભાવામાં જે કુશળ હોય તે પ્રવચન રાજ શ્રાવક જાણવા.
આ પ્રમાણે ભાવશ્રાવકનાં ક્રિયાગત એટલે :ક્રિયામાં રહેલાં આ છ લિંગ (ચિન્હ) જાણવાં. આ પ્રમાણે ક્રિયાગત છ લિંગને ધારણ કરે છે તે માવઆવત્ર ગણાય છે. શ્રાવક થવા માટે સદાકાળ એ છ લિ’ગની પ્રાપ્તિ કરવી જોઇએ, ગુણુ વિનાના લટાટાપ ખપમાં આવતા નથી. આ છ લિંગથી ભાવ શ્રાવકપણું પ્રાપ્ત થતાં મુક્તિને સન્મુખ ગમન કરી શકાય છે. મુક્તિના સમ્મુખ ગમન અને મુક્તિની પ્રાપ્તિ માટે જે શ્રાવક તરિકે નામ માત્રથી કહેવાતા હાય તેઓએ આ છ ક્રિયાગત લિંગાની પ્રાપ્તિ માટે સદ્ગુરૂગમપૂર્વક ખરા અંતઃકરણથી પ્રયત્ન કરવા, પાતાના અધિકાર, તપાસવા, શ્રાવકના અધિકાર પ્રાપ્ત કરવા બનતા ઉપાયા કરવા. ભાવશ્રાવ કના આવા ગુણેા પ્રાપ્ત થતાં મનુષ્યા ઉચ્ચ ભૂમિકાના અધિકારી થાય છે. તેમના આત્મા દાષાના ટાળી ગુણુના પ્રકાશક બને છે. આ ભવમાં પશુ શાંતિની વાનગી પામી પરભવમાં પણુ ઉચ્ચ ગુણસ્થાનકભૂમિપર ચઢીને મૂક્તિગૃહમાં પ્રવેશ કરે છે. ગુણા માટે કાળજી હાય છે તેા ગુણા પ્રાપ્ત થાય છે. ભાવશ્રાવક થનારાઓને શિખામણુ કે તેઓએ આ ગુણાને વાંચી
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૫૩
પારકી પંચાયતમાં પડવું નહીં અને અન્યની આગળ પાછળ ટીકા કરવા મંડી જવું નહીં. પિતાનામાં તે ગુણો કેવી રીતે પ્રગટે તે માટે એકાગ્ર ચિત્તથી ઉદ્યમ કરવો. જે મનુષ્ય પોતાનામાં એ છ ગુણ લાવે છે તે અને
ને પણ આરીસાની પેઠે સુધારવા હેતભૂત થાય છે. તેમના ચારિત્રની અન્યોના ઉપર સારી અસર થાય છે. હવે ભાવશ્રાવકના સત્તર ગુણ (લક્ષણ) ને કહે છેઃ
માયા. इत्थि दियत्थसंसार विसय आरंभ गेह दंसणओ ॥ गड्डरिगाइपवाहे पुरस्सरं आगमपवित्ती ॥१॥ दाणाइजहासत्ती पवत्तणं विहि अरत्तदुठेय ।। मज्झत्थमसंबद्धो परत्यकामोवभोगीय ॥ २ ॥ वेसा इव गिहवासं पालइ सत्तरसयपयनिबद्धंतु ॥ भावगयभावसावग लख्खणमेयं समासेण ॥ ३ ॥
સ્ત્ર, ઇન્દ્રિય, અર્થ, સસર, વિષય, આરબ, ધર, દર્શન, ગાડરી પ્રવાહ, આગમ પસર પ્રવૃત્તિ, યથાશક્તિ દિકની પ્રવૃત્તિ, વિધિ, અરદિષ્ટ, મધ્યસ્થ, અસંબદ્ધ, પરાકાપભગી. તેમજ સ્થાન પડે ઘરવાસને પાળનાર એમ સત્તર ભાવ શ્રાવકનાં લક્ષણ જાણવી.
૧
૪
भाव श्रावकनो प्रथम गुण,
इत्थिअणत्यभवणं, चलचित्तंनरयवत्तिणी भूयं ॥ जांणतोहियकामी, वसवत्तीहोइ नहु तीसे ॥१॥
ભાવશ્રાવક સ્ત્રી પર થતા મોહને ગુણકારક જાણે નહીં, સ્ત્રીના રૂપ રંગમાં આસકત થાય નહીં વિષયની વાસનાના ત્યાગનિમિત્તે સ્ત્રીને નરકની ખાણ છે એમ ફકત વૈરાગ્ય માટે થતા મોહને નિવારવા અર્થે વિચારે; પરંતુ મનમાં એ નિશ્ચય ન કરે કે સ્ત્રી માત્ર નરકની ખાણ છે. અપેક્ષાએ આ વાત સમજવાની છે. મોહનાવશથી સ્ત્રીમાં જે વિષયરોગ ઉત્પન્ન થાય છે તેને ગ્ય જાણે નહિ, ભાવશ્રાવિકા પણુ આ પ્રમાણે પુરૂષ પ્રતિ વિચાર કરે,
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪.
શ્રાવક ધર્મ સ્વરૂપ.
સાંસારિક વિષય સુખની ભ્રાતિમાં જીવન વહન કરવું એ કંઈ માનવ ભવનું ફળ નથી. શારીરિક વિષય સુખની દશા ક્ષણિક છે, ક્ષણિક સુખના સ્વાર્થમાં ઉત્તમ છદગીને વ્યર્થ નાશ કરે એ કંઈ સત્ય વિવેક ગણાય નહીં.
મોહના વિશે પુરૂષ સ્ત્રીયોમાં ફસાય છે અને મોહના વશે સ્ત્રીઓ પુરૂષોમાં ફસાય છે, વિષયની બુદ્ધિથી એક બીજાનો રાગના યોગે સંબંધ બાંધવો તે સ્વાર્થ સંબંધ ગણાય છે. વિષયના સ્વાર્થ પર્યત એવો સ્ત્રી પુરૂષને રાગ સંબંધ ટકી શકે છે પણ પશ્ચાત વિષય સ્વાર્થના નાશે તે સંબંધ ટકી શકતો નથી. ભાવશ્રાવક પ્રજોત્પત્તિ આદિ હેતુથી મેહની સ્ત્રીના સંબંધમાં આવે છે પણ જળકમળની પેઠે નિર્લેપ રહે છે. ભાવશ્રાવકો ખરેખર કારાગ્રહ સમાન સ્ત્રી સંબંધથી છૂટા થવાને મનોરથ કર્યા કરે છે. ભાવશ્રાવિકાઓ પણ તે પ્રમાણે કરે છે.
भावश्रावकनो द्वितीय गुण.
માથા इंदियचवल तुरंगे, दुग्गइमग्गाणु धाविरेनिच्चं । भाविय भवस्सरूवो, रुंभइसन्नाणरस्सीहिं ॥ २ ॥
ઈદ્રિય રૂ૫ ચંચળ અવો દુર્ગતિ માર્ગ પ્રતિ ધાવનારા છે. સંસારના સ્વરૂપની ભાવના કરનાર ભાવશ્રાવક તે ઈન્દ્રિયો રૂપ અવોને જ્ઞાનરૂપ રસીથી વશમાં રાખે છે. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અને શ્રેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયનું સ્વરૂપ દ્રવ્ય અને ભાવથી સમજવું. નિવૃત્તિ અને ઉપકરણ એ બે ભેદ ઇન્દ્રિયના થાય છે. નિવૃત્તિ એટલે આકાર તે બાહ્યથી વિચિત્ર હોય છે, વિષયનું ગ્રહણ કરવા સમર્થ હોય તે ઉપકરણે ન્દ્રિય થાય છે. કારણ કે નિવૃત્તિ રૂ૫ ઈન્દ્રિય છતાં ઉપકરણેન્દ્રિયને ઉપઘાત થયો હોય તે વિષયનું ગ્રહણ થતું નથી.
ઉપકરણેન્દ્રિય પણ દ્રવ્યેન્દ્રિયને દિતીય ભેદ અવધો . ભાવેન્દ્રિયનું સ્વરૂપ તો આ પ્રમાણે છે. લબ્ધિરૂ૫ અને ઉપયોગરૂ૫–તે તે ઇન્દ્રિયાવર
ના ક્ષપશમનો જે લાભ થાય તે ભાવેન્દ્રિય લબ્ધિ જાણવી. તતતત ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમ રૂપે લાભની પ્રાપ્તિ થએ તે બેન્દ્રિયોની પ્રાપ્તિ થાય છે. દરેક ઇન્દ્રિયો પિતપોતાના વિષયને વ્યાપાર કરે તે ભાવેન્દ્રિય
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૫૫
ઉપયાગ જાણવા. ઇન્દ્રિયના એક વખતે એક ઉપયાગ હાય છે તેથી એક ઇન્દ્રિયવડે જાણી શકાય છે માટે ઉપયાગના હિસાબે એકેન્દ્રિય હાય છે.
ત્યારે ટીન્દ્રિય વગેરેના ભેદો કેમ પડે છે તેના ઉત્તરમાં જાણવાનું કે શેષ ઇન્દ્રિયાની અપેક્ષાએ જીવાના એકેન્દ્રિયાક્રિક ભેદ પડે છે. તેમજ લબ્ધિની અપેક્ષાએ સર્વે પંચેન્દ્રિય છે. જે માટે બકુલાર્દિકને શેષ ઇન્દ્રિયાના પશુ ઉપલંભ જણાય છે. તેને તતત ઇન્દ્રિયાવરણુક્ષયાપશ્ચમને સંભવ જણાય છે. પંચેન્દ્રિય મનુષ્યની પેઠે બકુત્ર વૃક્ષ વિષયને ઉપલબ કરે છે છતાં આલઇન્દ્રિયાના અભાવે તે પંચેન્દ્રિય ગણાતા નથી. જેમ કુંભાર સુઈ રહ્યા હાય છતાં કુંભ બનાવવાની શક્તિવાળા હાવાથી તે કુંભાર ગણાય છે તેમ તે બકુલક્ષાદિ ખાદ્ય ઉપાધિના અભાવે લખ્યુંન્દ્રિયની અપેક્ષાએ પંચેન્દ્રિય ગણાય છે.
મેાહના ચેાગે ઇન્દ્રિયેા પાતપાતાના વિષયે ગ્રહણુ કરવામાં તત્પર બની જાય છે. શરીરરૂપ ય છે તેમાં આત્મારૂપ રાજા એડેલ છે. મનરૂપ સારથી ઇન્દ્રિયારૂપ ધાડાવડે રથને હાંકે છે, અને ખ્રિસ્થાન પ્રતિ પ્રયાણ કરે છે. ઇન્દ્રિયારૂપ ઘેાડા બહુ ચપલ હેાય છે તેા તે ચાર કષાયરૂપ ખાડામાં રથતે નાંખી દેવામાં વાર લગાડતા નથી. મનરૂપ સારથી પણું બેભાન હોય છે તે ઇન્દ્રિયારૂપ ઘેાડાઓને ઉન્માર્ગે હાંકે છે. અને જ્ઞાનરૂપ રસી (દારી) તે તજી દે છે. આત્મારૂપ રાજા પણ જો મેાહરૂપ ધેનમાં ઘેરાયલા હાય છે તેા શરીર રચને સારથી કયા ઠેકાણે હાંકી જાય છે તેનું ભાન રાખી શકતા નથી. શરીર રથ પણ દ્રઢ હાવા જોઇએ, તેમાં બેસનાર આત્મારૂપ રાજા પણ નાની અને સાવધાનતાવાળા ઢાવા જોઇએ. તેમજ મનરૂપ સારથીને આદેશ કરનાર હેાવા જોઇએ અને મનરૂપ સારથીને પોતાના વશમાં રાખ નાર હાવા જોઇએ. મનરૂપ સારથી પણ ઇન્દ્રિયારૂપ ઘેાડાઓપર કાબુ રાખનાર હાવા જોઇએ. જો આત્મા અને મન એ બે ઉચ્ચ જ્ઞાનથી સંસ્કાર પામેલા હાય છે તેા ઇન્દ્રિયરૂપ અશ્વાને વશ કરી શકાય છે. આત્મારૂપ રાજાએ મનરૂપ સારથી કઇ તરફ્ શરીર રથને શા માટે હાંકે છે તેની સંભાળ રાખવી જોઇએ. ઇન્દ્રિયારૂપ અશ્વા જ્યાં રથને ખેંચી જાય ત્યાં જવું ન નેઇએ. ઇન્દ્રિયારૂપ અશ્વાના ઉપર કાપ્યુ મુકવા જોઇએ. ઇન્દ્રિય અશ્વા મન સાથીની પ્રેરણા વડે ચાલે છે. માટે આત્માએ મનરૂપ સારથીને ક્ષણુ માત્ર પશુ છુટા ન મુકવા જોઇએ. મનરૂપ સારથીના ભરેસાપર રથને ચલાવવા ન દેવા જોઇએ. સારથી રથ અને ધાડાના માલીક આત્મારૂપ રાજા છે. જો તે મનરૂપ સાથીને વશ કરે તેા રાગદ્વેષના અભાવે ઇંદ્રિયારૂપ અશ્વાની
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
શ્રાવક્ર ધર્મ સ્વરૂપ.
પ્રવૃત્તિ તેને બંધનકારક થાય નહીં. સર્પની એ દાઢી
સર્પ કાઇને કરડે છે તા ઝેર ચઢતું નથી. તેમ મનમાંથી કરતાં સાંસારિક વિષયેાથી આત્મા બંધાતા નથી.
For Private And Personal Use Only
પાડી નાંખ્યા પછી રાગ દ્વેષને દૂર
લેપાયમાન થવું
ઇંદ્રિયાારા વિષયાને ગ્રહણ કરતાં રાગ અને દ્વેષથી નહીં. કર્ણેન્દ્રિયથી અનેક પ્રકારના શબ્દો સાંભળતાં રાગદ્વેષ કરવેશ નહીં. રાગદ્વેષ વિના શ્રેતેન્દ્રિયદ્વારા શબ્દો સાંભળીને વિવેકપૂર્વક શબ્દોનું જ્ઞાન કરવું. ધર્મ સંબંધી શબ્દોમાં પ્રશસ્ય રાગ થાય છે તેા તે આદરવા ચેાગ્ય છે. નાની પુરૂષા શબ્દોને જડ સમજે છે અને તેથી તે કર્ણન્દ્રિારા શબ્દોને સાંભળી તત્ત્વભાગ ગ્રહણ કરે છે. ખરાબ શબ્દોની અસર મનપર થવા દેતા નથી. ભાવ શ્રાવકા દરેક વસ્તુઓને દેખે છે. પશુ રાગદ્વેષ વિના સર્વ પદ્માર્થાને વિવેક દૃષ્ટિથી દેખી તેઓનું સમ્યગ્નાન કરે છે. નાકવડે સુગંધી અને દુર્ગંધી યુક્ત પદાર્થાને જાણવા જોઇએ. પણ તેમાં રાગ દ્વેષવાળું મન કરીને સુઝાવું જોઇએ નહીં. ભાવશ્રાવકે સમભાવે સર્વ પદાર્થોને સંધે છે પણુ તેમાં મુંઝાતા નથી. ભાવ શ્રાવકા અનેક પ્રકારના પદાર્થીના રસેાને આસ્વા દે છે. પણ તેમાં લેપાતા નથી. ભાવશ્રાવકા સ્પર્શેન્દ્રિય દ્વારા અનેક પદ્માજૈને સ્પર્શે છે, સ્પર્શેનું જ્ઞાન કરે છે. પશુ સ્પર્શમાં પ્રતિકૂળ કે અનુકૂળ બુદ્ધિની કલ્પના કરતા નથી. મનમાં પણ ખાદ્ય પદાર્થોં સંબધી પ્રતિકૂળતા કે અનુકૂળતાને વસ્તુત: જોતા નથી. મતમાં ખાદ્ય પદાર્થોં સબંધી રાગ કે દ્વેષને ધારણ કરતા નથી. ઇન્દ્રિયાના ક્ષયાપશમથી ઇન્દ્રિયા પાતપેાતાનું કાર્ય કરવાનીજ. તેમાં ઇન્દ્રિયાના વ્યાપારને અટકાવવાથી કશે ફાયદા થતા નથી. એમ કહેવામાં પણ અત્યંત વિચાર કરવાના છે. પ્રારબ્ધકર્મ ચેાગે ઇન્દ્રિયા બાહ્ય પદ્માર્થાના ભાગ સમ્મુખ થાય છે તેપણુ જ્ઞાનબળવર્ડ મતની નિર્દે પતા કરવાથી પંચેન્દ્રિય વિષયેાથી વિશેષત: નિર્લેપમાં રહી શકે છે. મન વશ રાખવાથી તૃષ્ણા, ભય, ખેદ, ચિન્તા, અ ંતઃજ્ઞેશ વગેરે દાષાના નાશ થાય છે અને તેથી ઇન્દ્રિયાની પ્રવૃત્તિ પણ હદ બહાર થતી નથી, અને તેથી ઇન્દ્રિયાની સ્વસ્થતા જળવાઈ રહે છે અને નિયમિત વિષયાને ગ્રહણ કરતાં સતાષ ગુણુની ઉત્પત્તિ થાય છે તેથી દાન, પરાપકાર વગેરે સદ્ગુણા ખીલી શકે છે. ઇન્દ્રિયાદારા વિષયાને ગ્રહણ કરતાં અન્ય જીવાને કોઈ પણ પ્રકારની પીડા થઈ શકે છે માટે દરેક ઇન્દ્રિયાદારા સમપરિણામે વિષયેાને જાણવાની પ્રવૃત્તિ હિતકારક સમાય છે. ઇન્દ્રિયાદારા દરેક પદાર્થો જાણી શકાય છે. પદાર્થના જાણવામાં દોષ નથી પણ તે પદાર્થોમાં રાગદ્વેષ કરવા તે દોષ છે માટે રાગદ્વેષને ત્યાગતાં પંચેન્દ્રિય વિષયાને જીતી શકાય
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ..
૩૫૭
છે. મન જેવા પ્રકારનું થાય છે તેવા પ્રકારના વિષય ભાસે છે. ઇન્દ્રિય કરતાં મનની શક્તિ વિશેષ છે. આત્મા જે મનને વશમાં રાખે તો ઇન્દ્રિયો આજ્ઞાની બહાર પ્રવૃત્તિ કરતી નથી. ભાવશ્રાવકે મનને વશ કરીને ઈન્દ્રિયો ઉપર કાબુ મેળવે છે. પ્રબલ પ્રારબ્ધના યોગે તેઓ કદાપિ યોગ્ય કર્મના દાસ જેવા બને છે તે પણ અન્તરથી તેઓ વિષની લાલસાવાળા ન હેવાને લીધે ભેગાવલી કર્મનો ઉદય ટળતાં વિષય પર વિજય મેળવી શકે છે અને તેઓ તેથી સાધુ થવાને અધિકારી પણ બને છે. ઇન્દ્રિયોના વિષયમાંથી સુખબુદ્ધિ ટાળવાને માટે તત્ત્વજ્ઞાનની ભાવના તેવા ભાવ શ્રાવકો કરે છે.
भावश्रावकनो तृतीय गुण.
सयलाणत्थनिमित्तं, आयास किलेस कारणमसारं । नाउण धणं धीमं, नहु लुम्भइ तंमि तणुयम्मि ।। ३ ।।
સકળ અનર્થોનું કારણ, આયાસ અને કલેશનું કારણ એવું અસાર ધન જાણીને બુદ્ધિમાન શ્રાવક તેમાં લેશમાત્ર પણ લેભ કરતો નથી. કહ્યું છે કે -
છે જ ... अर्थानामर्जने दुःख, मर्जितानां च रक्षण ॥ आये दुःखं व्यये दुःखं धिगर्थाः कष्टसंश्रयाः ॥१॥
અને પિતા કરતાં દુઃખ છે. સુવર્ણ મેતિ વગેરે પદાર્થોનું રક્ષણ કરવામાં પણ દુખ છે. તે વસ્તુ આવે છતે દુઃખ છે અને નાશ થએ તે દુઃખ છે. માટે કષ્ટના આશ્રય રૂ૫ ( અર્થાત કચ્છ વડે સાધ) લક્ષ્મી ભૂત મનાયલા પદાર્થો ધિક્કારવા લાયક છે. લક્ષ્મીથી રાજા તરફથી આયાસ (બે) નો ભય રહે છે. શું મને રાજ્ય તરફથી ઉપાધિ તે નહીં આવે ? મારા ધનને અગ્નિ બાળી નાંખશે કે શું? શું સગાં વહાલા ધનને પચાવી તો નહિ પાડે? શું ચોર લુંટી તો નહિ જાય? જમીનમાં દાટેલું ધન કોઈ કદાપિ હરણ તો નહિ કરે? મળેલું ધન રહેશે કે નહિ રહે ધનની કેવી રીતે વ્યવસ્થા કરવી ? ઈત્યાદિક અનેક જાતના ધન સંબંધી મનમાં પ્રશ્રનો થાય છે અને તેથી મનમાં અનેક પ્રકારની ચિંતાઓ થયા કરે છે અને તેથી સુખપૂર્વક ઉંઘ પણ આવતી નથી. ધન માટે શારીરિક, વાચિક અને
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રાવક ધર્મ સ્વરૂપ,
માનસિક અનેક પ્રકારનાં સંકટા વેઠવાં પડે છે. અનેક દુઃખા વેઠી ધન ભેગું કરવામાં આવે છે તાપણુ તેથી સુખ તેા મળતું નથી અને ઉલટી ઉપાધિની પરંપરા તા વધતી જાય છે. આજ સુધી કયા લક્ષ્મીપતિને ખરૂ સુખ પ્રાપ્ત થયું છે ? ઉત્તરમાં કહેવું પડશે કે કાઈ ને પશુ નહીં. લક્ષ્મી વડે કાઇને ખરૂં સુખ પ્રાપ્ત થતું નથી. લક્ષ્મી છતાં મનમાં અપકીર્તિના યેાગે દુઃખ થાય છે. લક્ષ્મી છતાં પ્રતિષ્ઠાના ચેાગે દુ:ખ થાય છે. લક્ષ્મી છતાં મરણુના ભયથી મનમાં દુઃખ થાય છે. લક્ષ્મી છતાં ક્રોધ કરવાથી મનમાં સંતાપ ઉદ્ભવે છે અને તેથી અનેક દુ:ખ પ્રગટે છે. લક્ષ્મી છતાં ઇર્ષ્યા, દ્રેષ, સ્વનિંદાશ્રવણુ, પેાતાના ઉપર આળ દાન વગેરેથી લક્ષ્મીવતા દુઃખ સાગરમાં ડુબી ગએલા જણાય છે.
લક્ષ્મીરૂપ પદાર્થોમાં કંઈ સુખનાં ઝરણાં નીકળતાં નથી, મૂર્ખાઓને જે પદાર્થોં લક્ષ્મીરૂપ ભાસે છે તેજ પદાર્યાં, નાનિયાને લક્ષ્મી રૂપ જણુાતા નથી. લક્ષ્મી છતાં પણુ તાત્ર, શૂળ વગેરે રાગાથી પૈસાદારા પીડા પામે છે. લક્ષ્મી છતાં વૃદ્ધાવસ્થાના દુ:ખથી પૈસાદારા પીડાય છે. ઘેાડાગાડીમાં બેસી હવા ખાનાર અને લક્ષ્મીના મમાં છાકી ગએલા પૈસાદારાના મનમાં શાક, ભૂતની પેઠે વાસ કરી દુ:ખ આપે છે, અને રૂધિરને પણ બળી ભસ્મ કરે છે. લક્ષ્મીવન્તા લક્ષ્મીના દાસ બનીને તેના વડે ખરૂં સુખ ચાકરની પેઠે મેળવી શકતા નથી. લક્ષ્મીવૃન્તા ધનના લોભે અનેક પ્રકારના દુષ્ટ પ્રપંચેાતે સેવે છે. પણ તેઓ સ્વપ્તમાં પણ ખરા સુખના લેશ. માત્ર અનુભવ કરી શકતા નથી. લક્ષ્મીવન્તા પેાતાને ભ્રમથી ઝાડ અને ડુંગરપર ચઢેલા મનુ ષ્યની પેઠે ઉચ્ચ માની લે છે. ક્રેાધાધિપતિએ હાવા છતાં લક્ષ્મીવન્તા અજ્ઞાનરૂપ અંધકારમાં આડાઅવળા અથડાય છે. ધનના અઆ જડ લક્ષ્મીને માટે શું શું કષ્ટ નથી વેઠતા ? અર્થાત્ અનેક પ્રકારનાં કષ્ટને વેકે છે. પ્રાણુના નાશ કરે છે. તાપણુ ધનના મમત્વથી કદી ઠેકાણે ઠરી ખરા સુખના ભાગી બની શકતા નથી. માટે ખરા સુખનું સાધન ધન ગણાતું નથી.
જન્મ જરા અને મરણુ તથા વ્યાાધયેાને ધન, અટકાવી શકતું નથી. અને પરભવમાં સાથે આવતુ નથી. અનેક પ્રકારના ક્લેશને ધનના સ્વાર્થે મનુષ્યા કરે છે. એવા જડ ધનને કુતરાં પશુ સંધતાં નથી. છતાં મૂઢ મનુષ્યા ધનનેજ સાર ભૂત માને છે પણુ વસ્તુતઃ જ્ઞાન દૃષ્ટિથી વિચારતાં સત્ય સુખનું કારણ તે જાતું નથી. ક્ષણિક ધનથી ક્ષણિક સુખ મળે છે. પણ તે તરવાર ઉપર લાગેલા મધુ સમાન જાવું, ભાવશ્રાવક આ પ્રમાણે ધનનું સ્વરૂપ જાણે
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકે ધર્મ સ્વરૂપ.
૩૫૮
છે તેથી લક્ષ્મીને સાત ક્ષેત્રમાં સદુપયોગ કરે છે. અસાર ધનપર ભાવશ્રાવકો મમત્વ ભાવ ધારણ કરતા નથી. અર્થાત્ એવા ધન ઉપર લોભ કરતા નથી. પુણયના ગે ન્યાયથી વેપાર કરતાં જે ધન પ્રાપ્ત થાય છે તેના વડે સંસાર
વ્યવહાર ચલાવે છે. પણ ધનપર મમત્વ રાખતા નથી. લક્ષ્મીરૂપ બાહ્ય વસ્તુઓને સાંસારિક વ્યવહાર હેતુભૂત જાણીને તેમાં રાગથી રંગાતા નથી. ભાવ શ્રાવકે આવી દશાને ધારણ કરે છે અને તેથી ધનનો ત્યાગ કરીને વખત આવે સાધુની દીક્ષા ગ્રહે છે. પૂર્વથી તેઓની આવી દશા થતાં સાધુ થયા પછી પણ કોઈ પદાર્થોમાં લોભાતા નથી. માટે ભાવ શ્રાવકોએ ધન છતાં ધનને લોભ ત્યાગ જોઈએ.
भाव श्रावकनो चोथो गुण.
दुहरूवं दुख्खफलं, दुहाणुबंधिं विडंबणारूवं ॥ संसारमसारंजाणिउण, न रइं तहिं कुणई ॥ ४ ॥
સંસારને દુઃખરૂપ, દુઃખફળ, દુઃખાનુબલ્પિ, વિડંબનારૂપ અને અસાર અવબોધિને તેમાં ભાવશ્રાવક રતિને ધારણ કરતા નથી.
ચતુર્ગતિ રૂ૫ સંસારમાં સર્વત્ર સર્વથા જન્મ, જરા અને મૃત્યુનાં દુઃખો વ્યાપી રહ્યાં છે. દુઃખની પરંપરા રૂપ સંસાર છે. ચતુર્ગતિ રૂ૫ સંસારમાં સર્વત્ર દુઃખના હેતુઓ છે. સંસાર અનેક દુઃખને હેતુભૂત હેવાથી બળતા અગ્નિ સમાન છે. સંસારમાં નાટકીયાની માફક દેવતા, મનુષ્ય તિયે અને નારકીનાં રૂપ ધારણ કરવાં પડે છે. એવા આ સંસારમાં કોણ સાર માની લે? અર્થાત કઈ જ્ઞાની માની લે નહીં. સંસારમાંથી નીકળવાને ભાવ શ્રાવક મનોરથ કરે. ભાવ શ્રાવક સંસારને કેદખાના જે સમજી તેમાંથી નીકળવાના વિચારો કર્યા કરે. વ્યાધિની જાળમાં પકડાયેલા પંખી જેમ રાત્રી દિવસ તેમાંથી નીકળવાના ઉપાયો શોધ્યા કરે છે, તેમજ ભાવશ્રાવક પણ સંસારમાંથી મુકત થવાના ઉપાય શોધ્યા કરે છે. આવા પ્રકારને ભાવશ્રાવક વખત આવે દીક્ષા અંગીકાર કરવા ચૂકતો નથી, અને તેની આવી ઉત્તમ દશાથી સાધુની દીક્ષા અંગીકાર કરી સમ્યગ્રીત્યા પાળે છે. માટે ભાવશ્રાવકપણું પ્રાપ્ત કરવા પુરૂષો અને નારીઓએ પ્રયત્ન કરે જોઈએ એજ ઉત્તમ હિતશિક્ષા છે.
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૦
શ્રાવક ધર્મ સ્વરૂપ. भावश्रावकनो पांचमो गुण.
खणमित्सु विसए, विसोचमाणे सयावि मनतो ॥ तेसु न करेइ गिद्धिं, भवभीरु मुणियतत्तत्थो ॥ ५॥
ભાવાર્થ-ક્ષણ માત્ર સુખકારક અને વિષની ઉપમાને ધારણ કરતા એવા વિષયાને સદાકાળ માનતા છતા ભવભીર તત્ત્વનું ભાવશ્રાવક તેમાં આસકિત કરે નહીં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગવિલાસ ભાગવતાં મીઠા લાગે છે પણ પરિણામે કિ'પાકના મૂળની પેઠે દાણુ દુ:ખને આપનારા અને છે. વિષયા દાદર, અને ખુજલીની માફક પ્રથમ સુખકર લાગે છે પણ પશ્ચાત્ દુ:ખ રૂપજ અનુભવાય છે. મધ્યાન્હ કાળે દેખાતા ઝાંઝવાના પાણીની પેઠે વિષયેાથી કદી સુખ થતું નથી. જે મનુષ્ય વિષયામાં સુખની બુદ્ધિ ધારણ કરે છે. તેઓ ખરેખર ઠગાય છે. દુનિયામાં મહાન ચક્રવર્તિ રાજાએ થઈ ગયા અને તેઓએ અનેક પ્રકારના વિષયે ભાગન્યા પણુ અન્તે તેને સુખ મળ્યું નહીં અને હાથ ધસતા હાય હાય કરતા પરભવમાં ચાલ્યા ગયા. જે વિષયેાની પ્રાપ્તિ માટે મનુષ્ય અનેક પ્રકારનાં સંકટા વેઢે છે અને તેને ભેગા કરે છે પણ તે વિષયેા કંઈ મનુષ્યના સંકટની કિમ્મત આંકી શકતા નથી. વિષયેામાં જે સુખ હોત તે તેઓને રાગથી ભાગવનારા કદી હાય વરાળ કરતજ નહીં. અનેક વિષય ભાગ વિલાસી પુરૂષ, મનમાં દુ:ખી થાય છે. અનેક પ્રકારના રાગોથી સડે છે તેથી એમ નિશ્ચય થાય છે કે વિષય પદાર્થોથી મનની ચિન્તાના નાશ થતા નથી તેમજ તેઓનાથી રાગ ટળતા નથી પણ ઉલટા વધે છે. જે વિષયામાં કાઇને સુખ ભાસે છે તેજ વિષય પદાર્થોમાં કાઇને દુઃખ ભાસે છે. જે વિષયે કાને રાગ કરનારા હાય છે તેજ વિષયા, કાઇને દ્વેષજનક હાય છે, જડ જેવા વિષયેામાં સુખની બુદ્ધિ કરાય છે તેજ અજ્ઞાન છે. ભાવશ્રાવકા, ભાગાવલીકર્મના ઉદયે ભાગવિલાસને કરે છે પણ અન્તર્લી સુખ બુદ્ધિ તેમાં ધારણ કરતા નથી. તેથી તેઓ જલપકજની પેઠે અન્તરથી નિર્લેપ રહેવા સમર્થ થાય છે. તત્ત્વાને સમ્યગ્રીયા જાણુનારા એવા ભાવશ્રાવકા વિષયામાં મેહ પામતા નથી, તેથી તે વખત આવે સાધુ થાય છે અને સાધુપણામાં વિષયેાથી દૂર રહી શકે છે અને મુક્ત થવા ભા ગ્યશાળી બને છે. વિષયમાં નિર્માહી એવા શ્રાવક તીવ્રારંભના ત્યાગ કરી શકે છે માટે હવે પાંચમા ગુરુ બાદ છઠ્ઠા ગુણુ કહે છે.
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૬૧
भावश्रावकनो छठो गुण.
वज्जइ तिव्वारंभ-कुणइ अकामा अनिव्वहंतोउ । थुणइ निरारंभजणं-दयालुओ सव्वजीवेसु ॥ ६ ॥
ભાવાર્થ-સર્વ જીવ પર દયાળુ એવો ભાવશ્રાવક–તીવ્રારંભનો ત્યાગ કરે છે. નિર્વાહ ન થતાં ઈચ્છા વિના આરંભ કરતો છતો નિરારંભી મનુ
ને વખાણે છે. સ્થાવર અને જંગમ જીવોને જેમાં ઘાણ નીકળી જાય એવા તીવ્રારંભને ભાવશ્રાવક વર્જે છે અને કદાપિ ગૃહસ્થાવાસમાં આજીવિ. કાના અર્થે અન્ય વ્યાપારના અભાવે ખરકર્માદિક કરવાં પડે તો અકામપણે અર્થાત મન્દઈચછાથી તેમાં પ્રવૃત્તિ કરે છે અને નિરારંભી સાધુઓની પ્રશંસા કરે છે. ધન્ય છે એવા મહા મુનિને કે જે મનથી પણ પરને પીડા કરતા નથી અને આરંભથી દૂર રહી આત્માનું કલ્યાણ કરે છે. દયાળુ ભાવશ્રાવક મનમાં વિચારે છે કે ક્રોડે જીવોને જે દુઃખમાં સ્થાપે છે તેમનું જીવતર શું સદાકાળ રહેનાર છે? ભાવશ્રાવક તીવ્રારંભને વજેતે છો અનર્થદંડમાં પણ પ્રવૃત્તિ કરતા નથી. આરંભમાં મુંઝાયા વિના ભાવ શ્રાવક વર્તે છે. વખત આવે આરંભને ત્યાગ કરીને સાધુપણું અંગીકાર કરે છે. આ ગુણ પ્રાપ્ત કરવા માટે મનુષ્યોએ પ્રયત્ન કરવો જોઈએ. તીવ્ર આરંભમાં પ્રવૃત્તિ ન કરનાર શ્રાવક ગ્રહવાસને પાશની સમાન માને છે. માટે એ છછૂં ગુણ કા. બાદ હવે સાતમા ગુણને કહે છે.
भावश्रावकनो सातमो गुण.
गिहवासं पास पिव-मन्नंतोसई दुख्खिओतमि;
चारित्तमोहणिज्जं निजिणिउ उज्जमं कुणइ ॥७॥
ભાવાર્થ-ગૃહવાસને પાશની પેઠે માનતા થકો દુખિત થઈ તેમાં વાસ કરે છે, અને ચારિત્ર મોહનીય કર્મ જીતવાને ઉદ્યમ કરે છે. ભોગાવલી કર્મના તીવ્ર ઉદયે ગૃહાવાસમાં વસે છે તેપણુ ગુહાવાસમાં સુખની બુદ્ધિ ધારણ કરતા નથી. સંસાર ભીરૂ ભાવશ્રાવક માતા પિતા વગેરેના પ્રતિબન્ધથી દીક્ષા લેઈ શકતો નથી. તોપણ તે ચારિત્રની ભાવના કરતે છતો સંસારમાં પડી રહે છે. અને ચારિત્ર મેહનીયને ટાળવા પ્રયત્ન કરે છે,
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
શ્રાવક ધર્મ સ્વરૂપ.
w
w
w.
^^
^
^
^^
^
^
ચાર કષાયના સેળ ભેદ અને નવ નેકષાય એ પચ્ચીશ ચારિત્ર મોહનીયના ભેદ કહેવાય છે. શ્રાવક ચારિત્રમોહનીયને જીતવા દરરોજ પ્રયત્ન કરે છે. આત્મજ્ઞાન, વૈરાગ્ય અને તપ વગેરેથી કષાયના વેગોને જીતે છે. ચારિત્ર મોહનીયના ઉછાળાની સાથે યુદ્ધ કરે છે. બાર ભાવનાવડે કષાયોને મન્દ કરે છે. કષાનું સ્વરૂપ નિવારીને તેને જીતવાના ઉપાયો શોધે છે. ચારિત્ર મોહનીયને મનમાં ઉત્પન્ન થતાંજ નિવારવાનો પ્રયત્ન કરે છે. ક્રોધ, માન, માયા અને લોભ વગેરે ચારિત્રના નાશકારક દોષ હઠાવવાને પિતાના આત્માને ઉપયોગ વધારે છે. ચારિત્રથી મુક્તિ થાય છે એમ શ્રદ્ધા કરે છે. શાસ્ત્રમાં
શુદ્ધ ચારિત્ર ઘરવાસમાં વસનારને સંભવતુ નથી. ભાવશ્રાવક ચારિત્રધારક મુનિયોને ત્રિકાલ વન્દના કરે છે, ચારિત્રધારક મુનિયોના ગુણે જ્યાં ત્યાં ગાયા કરે. કદી પ્રાણુન્ત પણ ચારિત્રધારકની નિન્દા કરે નહીં. દેવેજો પણ ચારિત્રધારક મુનિયોને વન્દન કરે છે. કોઈ સાધુની હેલના વા અપમાન કરે નહીં. આવી રીતે વર્તતો ભાવશ્રાવક કોઈ વખત ચારિત્રને પ્રાપ્ત કરી શકે છે, અને ગૃહાવાસને ત્યાગ કરી શકે છે, ગૃહાવાસને પાશ સમાન માનનાર ભાવશ્રાવક સાધુપણું અંગીકાર કરી સારી રીતે પાળી શકે છે. માટે ભાવ શ્રાવકપણું પ્રાપ્ત કરવા પુરૂષો અને સ્ત્રીઓએ ઉધમ કરવા જોઈએ. ગ્રહવાસને પાશ સમાન જિનમતની શ્રદ્ધા વિના માની શકાતો નથી, માટે આસ્તિકતા ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યક્તા છે. તેથી તે આઠમા ગુણને કહે છે.
भावश्रावकनो आठमो गुण. अत्थिक भावकलिओ-पभावणा वनवायमाईहिं; गुरुभत्तिजुओ धीम-धरेई इय दंसणं विमलं ॥८॥
ભાવાથ–આસ્તિક ભાવ સંયુત અને સશુરૂની ભક્તિ સહિત ભાવશ્રાવક પ્રભાવના અને વર્ણવાદ વગેરે વડે નિર્મળ દર્શનને ધારણ કરે છે.
ભાવશ્રાવકને આ પ્રમાણે દઢ શ્રદ્ધા હોય છે કે જિન જિનમત અને જિનમતસ્થિત એ ત્રણને મુકીને તમામ જગત સંસાર વધારનાર છે. પ્રભાવના એટલે ઉન્નતિ. તન મન અને ધનની શક્તિ પ્રમાણે જૈન દર્શનની પ્રભાવના રાખે છે અને શક્તિ ન હોય તે તેના કરનારને મદદ કરે છે.
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૬૩
તથા તે પ્રભાવના કરનારનું બહુ ગાન કરે છે. દેવગુરૂ અને ધર્મની પ્રશંસા કરે છે. સદ્ગુરૂની બહુ ભક્તિ કરે છે તેમજ વિનય અને બહુમાનથી દેવગુરૂની સેવા પૂજા કરે છે. પેાતાના ધર્માચાર્યની સેવામાં અહર્નિશ તત્પર રહે છે. તેમની વૈયાવચ્ચમાં ખામી રાખતા નથી. ચૈત્ય બંધાવવાં, તીર્થયાત્રા, અને સાધર્માં બંધુઓની ભક્તિ વગેરેમાં મસ્ત રહે છે. જૂના પુસ્તકાના ઉદ્ધાર કરે છે. નવીન પુસ્તકો લખાવે છે. સાધુ અને સાધ્વીઓને ભણવામાં સહાયકર છે. જૈનતત્ત્વાની પૂર્ણ શ્રદ્ધા રાખે છે. પેાતાની અલ્પબુદ્ધિથી કાઈ બાબત ન સમજાય તેા શંકા રાખતા નથી. જે જિનેન્દ્રાએ કહ્યું છે તેજ સત્ય છે એમ મનમાં દૃઢ શ્રદ્ધાનેા નિશ્ચય કરે છે. મિથ્યાત્વના હેતુઓને છંડે છે અને સમકિતના હેતુઓને અંગીકાર કરે છે. સમ્યકત્વ શુદ્ધ હાય તા અવિરત છતાં પણ તીર્થંકર નામકર્મ આંધે છે. સમક્તિ રત્ન પ્રાપ્ત થતાં. સંસાર સમુદ્રની પેલી પાર ઉતરી શકાય છે. જે જીવા સમ્યકત્વ અન્તર્મુહૂર્ત પર્યંત પશુ સ્પર્શે છે તે જીવેાને અર્ધપુાળ પરાવર્તન કાળ જેટલા સંસાર બાકી રહે છે. સમ્યકત્વની પ્રાપ્તિ માટે સમકિતના સડસઠે મેલની સેવના કરવી. ચક્રવર્તિનું પદ પામવું સહેલું છે પણ સમ્યકત્વની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે, સમકિતી મનુષ્ય કુતર્કવાદીઓના વિચારાથી મુંઝાતા નથી અષ્ટાદ્દશ દોષ રહિત વીતરાગ સર્વજ્ઞ દેવ પંચમહાવ્રતધારક તત્ત્વાપદેશક શ્રી સદ્ગુરૂ અને શ્રી અરિહંત કહેલા ધર્મ એ ત્રણ તત્ત્વાની ભાવ શ્રાવકા પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે. જૈન સિદ્ધાંતાનું પ્રતિદિન શ્રવણ કરી જૈન ધર્મની શ્રદ્ધાને ધારણ કરે છે. સમકિતી ભાવ શ્રાવક ગાડરીઆ પ્રવાહના ત્યાગ કરે છે માટે આઠમા ગુણુ ખાદ નવમા ગુણુને કયે છે.
भाव श्रावकनो नवमो गुण.
॥ ગાથા | गडरिगपवाहेणं । गयाणुगइयंजणं वियाणंता ।
परिहरइलोगसन्नं । सुसमिख्खियकारओ धीरो ॥ ९ ॥ ભાવાર્થ:—ગાડરીયા પ્રવાહવડે ગતાનુગતિક લેાકને જાણીને ધીર સુસમીક્ષિતકારક, એક ગાડરની પાછળ ખીજું ત્રીજું એમ સર્વ ગાડરા ચાલ્યા કરે છે, એક ગાડર ખાડામાં પડે છે તેા અન્ય ગાડરા કુવામાં પડે છે. પશુ કાંઇ વિચાર કરતાં નથી. કીડી મકાડીનેા પ્રવાહ પણ તેવા સમ
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
શ્રાવક ધર્મ સ્વરૂપ.
જવા. અજ્ઞાન મનુષ્યા ગાડરીયા પ્રવાહની પેઠે એકની પછી એક જોડાય છે. સમીતિ મનુષ્ય ગતાનુગતિકની પ્રવૃત્તિને પકડતા નથી. તે તા વિચાર કરીને પ્રવૃત્તિ વા નિવૃત્તિ માર્ગમાં પ્રવેશે છે. લાક રૂઢીને તાખે થતા નથી. વિવેક દૃષ્ટિથી વિચાર કરીને કરવાનું હોય છે તે કરે છે. અજ્ઞાનીની આંખાનાં ચશ્માં ચડાવીને જોતા નથી. પરિપૂર્ણ વિચાર કર્યા વિના કાઈ પણુ વસ્તુના હૈય ઉપાદેયરૂપ નિશ્ચય કરતા નથી. ધર્મ ક્રિયાઓના રહસ્યાના પરિપૂર્ણ વિચાર કરી તેમાં પ્રવૃત્તિ કરે છે. ગાડરીયા પ્રવાહના તાખે થઈ હૃદય શૂન્ય બનતા નથી. વિવેક દૃષ્ટિથી સર્વે ખાખામાં પગલું ભરે છે. કાઇના ધન, સત્તાના તેજમાં અંજાઈ જઈને પારકાના અશુભ વિચારાને દાસ બનતા નથી. સાતનય ચાર નિક્ષેપવડે દરેક વસ્તુઓના ધર્મના વિચાર કરી જે જે નયની અપેક્ષાએ જે જે વાત સત્ય હોય તે ને તેતે નયની તે તે અપેક્ષાએ સત્ય માને છે. આવા ઉત્તમ ગુણને ધારણ કરનાર શ્રાવક જિનાગમને આગળ કરી સ્વધર્મની ક્રિયા સ્વાધિકારે અને યથાશક્તિથી કરે છે. માટે નવમા ગુણુ ખાદ દશમા ગુણુનું વિવેચન કરાય છે.
भाव श्रावकनो दशमो गुण.
नथ्यि परलोय मग्गे, पमाणमन्नं जिणागमंमुत्तुं ।
आगम पुरस्सरं चिय - करेइ तो सव्वकिरियाओ ।। १० ।। ભાવાર્થ:—પરલેાકના માર્ગમાં જિનાગમ મૂકીને અન્ય પ્રમાણુ નથી. માટે ભાવશ્રાવક ખરેખર જૈન સિદ્ધાંતાને અનુસરીનેજ ધર્મની સર્વે ક્રિયાઆને કરે છે.
પરલાક એટલે મેાક્ષ, તેના માર્ગમાં અર્થાત્ જ્ઞાનદર્શન અને ચારિત્ર રૂપ માક્ષ માર્ગમાં તીર્થંકરના સિદ્ધાંતને મૂકીને અન્ય પુરાવે નથી. મેાક્ષ માર્ગની આરાધનામાં સર્વજ્ઞની વાણીજ પ્રમાણભૂત છે. જગમાં રાગ દ્વેષથી અસત્ય વચન મેલાય છે. રાગ દ્વેષ રહિત વીતરાગને જૂઠું ખેાલવાનું કંઇ પશુ પ્રયેાજન નથી. હાલ પિસ્તાળીશ આગમ વગેરે જે જે જૈનધર્મનાં પુસ્તકા હાય તેનું બહુમાન કરવું અને આગમના આધારે સર્વે ધર્મની ક્રિયાઓ કરવી જોઇએ. હાલના કાળમાં આગમા વિના અન્ય કોઈ આધાર પ્રમાણમાં નથી. આગમાનુસારી ક્રિયાને અધિકાર પ્રમાણે આદરવી પશુ કદાપી કોઇ ક્રિયાના છેદ કરવા નહીં. કેટલાક બુદ્ધિમાં જે ગમ્ય થાય છે
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૬૫
તેને માને છે, બાકીનું સઘળું જૂઠું માને છે. એવા સ્વમતિમાન્ય આગ્રહીઓ જેન સિદ્ધાંતનાં સૂક્ષ્મ તત્વે કે જે છટ્વસ્થ મનુષ્યની બુદ્ધિમાં ગમ્ય થાય નહીં તેવાં તત્ત્વોની સેવાઓ શ્રદ્ધા ધારણ કરી શકતા નથી. અલ્પબુદ્ધિથી મનુષ્ય કોઈ પણ પદાર્થોનું પરિપૂર્ણ જ્ઞાન કરવાને શક્તિમાન થતા નથી. અલ્પબુદ્ધિ રૂ૫ દપણુમાં સર્વ પદાર્થોનો પરિપૂર્ણ ભાસ પડે નહીં, માટે અલ્પબુદ્ધિ ગખ્ય સિદ્ધાન્તો કરવાની હિંમત સર્વથા કેમ થઈ શકે? જિનેજેને કેવલજ્ઞાન હતું. કેવલજ્ઞાનમાં સર્વ પ્રકારના પદાર્થો ભાસતા હતા માટે તીર્થકરે કથિત આગમેજ મોક્ષ માર્ગમાં પ્રમાણભૂત માનવાં જોઈએ. પિતાની બુદ્ધિરૂપ દર્પણમાં જિનાગમન પૂર્ણ ભાસ થાય નહીં તેમાં પિતાની બુદ્ધિને દોષ છે પણ જિનાગમનો દોષ નથી. ઇંગ્લીશ વગેરે ભાષાઓ ભણીને મનુષ્યો છીએ. એમ. એ. બને તે પણ તેથી કંઈ સમ્યજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જિનાગમને જાણીને તેની શ્રદ્ધા કરવાથીજ સમ્યગજ્ઞાન પ્રાપ્ત થાય છે. કદાપિ અજ્ઞાનના ગે જેને સિદ્ધાન્તોમાં પરમાર્થો ન સમજાય તેમાં પિતાની અજ્ઞાનતાનો દોષ સમજ પણ તેથી જેના પર આક્ષેપ કરવો ઘટતો નથી. જેનાગોનાં રહસ્યો ગુરૂગમ–પૂર્વક સમજવાં જોઈએ. અને જેનાગમને અનુસરીને ધર્મની ક્રિયાઓને આધકાર પ્રમાણે યથાશક્તિ આદરવી. જે તીર્થંકર પ્રણીત આગમ ન હોત તો દુઃષમ કાળથી મતિહીન બનતા ભવ્ય જનના સંસારમાં શા હાલ થાત ? કલિકાળમાં જેનાગમને એક ખરો આધાર છે. જેનાગમ અનુસારે દેવગુરૂ વન્દન, દેવ પૂજા, અને પ્રતિક્રમણ વગેરે સર્વ ક્રિયાઓને ભાવશ્રાવકો કરે છે. જેનાગમ પુરસ્સર ધર્મ ક્રિયા કરનાર ભાવશ્રાવક, ખરેખર દાનાદિચતુર્વિધ ધર્મને સમ્યપણે સેવી શકે છે માટે દશમો ગુણ કહ્યા બાદ દાનાદિક ધર્મ વિશિષ્ટ અગ્યારમા ગુણને કહેવો જોઈએ.
भावश्रावकनो अग्यारमो गुण.
अनिगृहितो सतिं-आय अबाहाइ जह बहुं कुणई। आयरइ तहा सुमई-दाणाइ चउव्विहं धम्मं ॥ ११ ॥
ભાવાર્થ –શક્તિ ગોપવ્યા સિવાય તેમજ પોતાના આત્માને અબાધા ન થાય, જેમ જાજુ થાય તેમ સુમતિ ભાવશ્રાવક. દાનાદિક ચાર પ્રકારના ધર્મને આદરે છે.
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬
શ્રાવક ધર્મ સ્વરૂપ.
પેાતાના આત્માની શક્તિ પ્રમાણે ભાવશ્રાવક, ચતુર્વિધ ધર્મને કરે છે. વધુ ધનવાળા હોય તેા અતિ તૃષ્ણાવાળા થતા નથી. અપ લક્ષ્મી હાય તા ધણા ઉદાર થતા નથી. કારણ કે અલ્પેલક્ષ્મી છતાં ધણા ઉદાર થાય તે સર્વ સંપત્તિના અભાવ થાય અને તેથી ગૃહસસાર ચલાવતાં અનેક જાતની મુશ્કેલીઓ નડવાથી ધર્મને પણ સાધી શકે નહીં. ભાવશ્રાવકે આવક પ્રમાણે દાન કરવું. નકામા ઝુલણુજીની પેઠે ફુલાઈ જઈ ને ક્રુપાત્રમાં લક્ષ્મીનું ફ્રાન કરવું હિતાવહ જણાતું નથી. આવક પ્રમાણે દાન કરનાર થવું અને આવક પ્રમાણે ખર્ચ રાખનાર થવું. અને આવક પ્રમાણે ભંડારમાં દ્રવ્ય સ્થાપનાર થવું, યથાશક્તિ જ્ઞાનક્ષેત્રમાં ધન વાપરવું. દાનગુણુના ઘણા ભેદ છે. અભયદાન, સુપાત્રદાન, ઉચિતદાન, અનુકંપાદાન અને કીર્તિદાન. એ પંચ દાનમાં અભયદાન અને સુપાત્રદાન. મુક્તિ અને સ્વર્ગલેાકને આપવા સમર્થ થાય છે. સુપાત્રમાં દાન દેવાથી આત્માની ઉચ્ચ દશા થાય છે. ભક્તિ અને બહુ માનપૂર્વક હર્ષોલ્લાસ વધતાં દાન કરવાથી ધણું મૂળ પ્રાસ થાય છે. પરિણામિક બુદ્ધિવાળા શ્રાવક-શીયળને પણ યથાશક્તિ આદરે છે. તપને પણ આદરે છે. તેમજ દરેક ધર્માનુષ્ઠાનેમાં ભાવની અધિકતાને ધારણ કરે છે. દાનાદિક ચતુર્વિ ધર્મના અનુક્રમના પૂર્ણ રહસ્યને જાણે છે અને ચાર પ્રકારના ધર્મનું ચઢતે ભાવે સેવન કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનદાન, અભયદાન અને ધર્માંપકરણદાન એ ત્રણ પ્રકારનું દાન કહ્યું છે. જિનેશ્વર કથિતસિદ્ધાન્તાનું જે જ્ઞાન તેના દ્વાન સમાન અન્ય કાઈ દાન નથી. આજીવિકા માટે અનેક પ્રકારના હુન્નર વગેરેનું જે જ્ઞાન તે ખરેખર સંસાર હેતુભૂત હાવાથી અજ્ઞાનજ છે. જિનવાણીનું દાન તેજ સત્યદાન છે. જ્ઞાનદાન આપનારા મુનિવરા જગને આંખા આપી શકે છે. જૈન આગમાનું જ્ઞાનદાન આપનારાજ ખરેખર અભયદાન દેવાને સમર્થ થાય છે. જ્ઞાનચક્ષુનું દાન દેવાથી જગત્ લેાકેા સર્વ વસ્તુઓને સારી રીતે દેખી શકે છે અને તેથી પેાતાની ઉન્નતિના માર્ગોને સ્વયમેવ શેાધી લે છે. જ્ઞાન વિનાના મનુષ્ય સત્ય તત્ત્વને દેખી શકવાને સમર્થ થતા નથી. જ્ઞાન ચક્ષુથી સત્ય માર્ગમાં ચાલી શકાય છે. જ્ઞાનદાન દેવાથી કરાડા મનુષ્યો જૈન તત્ત્વને જાણી આત્મ કલ્યાણ કરી શકે છે, ભાવશ્રાવક અન્ય મનુષ્યાને જ્ઞાન અને અભય આદિ દેવામાં યથાશક્તિ પ્રયત્ન કરે છે શીયલથી કાયા મજબુત રહે છે. મગજ પણ થાકી જતું નથી અને લાંબા વખત સુધી એક વસ્તુ સંબંધી વિચાર કરી શકાય છે અને તેથી સમયની શક્તિ પશુ વૃદ્ધિ થાય છે. ભાવશ્રાવક પેાતાનાં સંતાનાને બાળલગ્નની હાળામાં નાંખતા નથી, સ્વદ્વારા સંતાષ રાખતા
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૬૭. છતાં અન્ય સ્ત્રીઓને ત્યાગ કરે છે. વિશેષતઃ મૈથુનની પ્રવૃત્તિમાં પડતો નથી અને તેથી તે શરીરને મજબુત બાંધે જાળવી રાખીને વૃદ્ધાવસ્થામાં પણ સારી રીતે ધર્મ વર્ગને સાધી શકે છે. બ્રહ્મચર્યને યથાશક્તિ ધારણ કરનાર ભાવશ્રાવક પિતાના મગજની આરોગ્યતાને જાળવી રાખે છે, અને તેથી તે મનમાં ઉત્પન્ન થતી અનેક ઈચ્છાઓને દાબી દેવામાં સમર્થ બને છે. અયોગ્ય ઈચ્છાઓને દાબી દેવી તેજ વસ્તુતઃ તપ કહેવાય છે. મગજની આરોગ્યતાથી વિચારે પણ ઘડી ઘડીમાં ફરી જતા નથી અને તેથી મજબુત મન કરી શકાય છે અને મજબુત મન થતાં ધારેલા વિચાર કરતાં ખરાબ ઈચના વિચાર એકદમ મનમાં ઉત્પન્ન થઈ શકતા નથી અને તેથી ભાવશ્રાવક વૈષયિક ઈચ્છાઓને નિરોધ આદિ તપશ્ચર્યા પાળવા સમર્થ બની શકે છે. મનને નિયમિત સ્થિતિમાં લાવવાથી તપશ્ચય ગુણ પ્રતિદિન ખીલતા જાય છે અને તેથી પદગલિક વસ્તુઓ સંબધી ઈચ્છા ઉતરવાથી આત્મા પિતાના સ્વરૂપ તરફ વળે છે અને તેથી અઠ્ઠાવીશ લબ્ધિો પૈકી ગમે તેવી લબ્ધિયો મેળવવા સમર્થ થાય છે પિતાના આત્માના ગુણેમાં પરમ વિશ્વાસ ઉત્પન્ન થવાથી દરેક ધર્મ ક્રિયાઓ કરતાં તેને ભાવ વધે છે અને ભાવના ઉલ્લાસને ધારણ કરતે છતો ગુણ સ્થાનકનાં પગથીયાપર ચઢતા જાય છે અને દેવરૂપ મેલને અનુક્રમે નાશ કરતો જાય છે, તપશ્ચર્યાથી મનની સ્થિરતા વૃદ્ધિ પામે છે અને તેથી ધર્મ બાબતમાં અપૂર્વ ભાવની જાગૃતિ થાય છે અને તેથી તે વખત આવે ભાગવતી દીક્ષા અંગીકાર કરી સાધુ થઈ કરડે મનુષ્યને તારવા સમર્થ થાય છે અને પોતે પણ તરે છે, માટે ઉત્તમ એ અગ્યારમો ગુણ પ્રાપ્ત કરવા નરનારીઓએ પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે દાનાદિકમાં જે પ્રવૃત્તિ કરે છે તે ધર્મ ક્રિયાઓમાં લાજ ધારતો નથી માટે અગ્યારમે ગુણ કહ્યા બાદ બારમા ગુણનું વર્ણન કરે છે.
भावश्रावकनो बारमो गुण. हियमणवजं किरियं-चिंतामणिरयण दुल्लहं लहिउं;
सम्म समायरंतो-नय लज्जइ मुद्ध हसिओवि ॥ १२ ॥
ભાવાર્થ-ચિંતામણિ રત્નની પેઠે દુર્લભ હિતકારી નિર્દોષ ક્રિયા પામીને તેને આચરતે થકો મૂઢ જનના હસવાથી ભાવશ્રાવક લક્ઝાયમાન થતો નથી.
હિત એટલે આ ભવમાં અને પરભવમાં કલ્યાણ કરનાર અને અન. વઘ (પાપરહિત) જિનપૂજા વગેરેને સમ્યગુરીત્યા પ્રતિક્રમણ વગેરેને આચ
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
શ્રાવક ધર્મ સ્વરૂપ.
રતે થક ભાવાવક મૂઢના હસવાથી લાયમાન થતું નથી. જેઓએ જેનધર્મની ક્રિયાઓનું રહસ્ય જાણ્યું નથી. તેઓ ધાર્મિકક્રિયા કરનારાઓને હસી કાઢે એમાં કંઈ આશ્ચર્ય નથી, ધર્મની ક્રિયાઓથી અા એવા લોકોની હાંસીથી ભાવશ્રાવકો ધર્મ ક્રિયા કરતાં શરમાતા નથી. તેમજ કોઈનાથી ડરી જઇને ધર્મ ક્રિયાઓથી પરાભુખ પણ રહેતા નથી, ધાર્મિક ક્રિયાએનાં રહસ્ય જાણીને તતતત ક્રિયાઓને પ્રેમથી આદરે છે. અમુક ભાષાના પ્રેફેસરે વગેરે કેટલાક સુધરેલાને ફાકી રાખનાર ધાર્મિક ક્રિયાઓ કરતાં અમારી અન્ય સુધરેલા લોકે મશ્કરી કરશે. એવું જાણુ ધર્મની ક્રિયાએને આચરવાથી દૂર રહે છે. એમ પણ જીવે જુદા જુદા કારણેથી ધર્મમાં પ્રવૃત્તિ કરતાં શરમાય છે અને તેથી તેઓ મૂઢ લોકોની ટીકાથી ડરકુમી જેવા બની જાય છે. આવા પ્રકારના શ્રાવકો ધાર્મિક ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરી શકતા નથી. ધર્મની ક્રિયા કરવામાં લજજા રાખે છે તે ખરેખર મૂર્ખ છે. પિતાના હિતને તે સમજી શકતો નથી. ભાવશ્રાવકો વખતસર ધાર્મિક ક્રિયાએને આદરભાવથી આચરે છે. કોઈ ધર્મનું પૂતળું, ભગત વગેરે શબ્દોથી ચીડવે તેપણું તે ધાર્મિક ક્રિયાઓનાં રહસ્યને પૂર્ણપણે સમજીને ક્રિયાઓને આચરે છે. ચિન્તામણિ રત્ન કરતાં પણ અનન્ત ગુણ અધિક એવી ધર્મ ક્રિયાને સમજીને તેમાં આદરભાવથી પ્રવૃત્તિ કરે છે કેટલાક લોકો સમ્મઅિઠ્ઠમની પેઠે અથવા ગાડરીયા પ્રવાહની પેઠે ધાકિ ક્રિયાનું ઉદે શપૂર્વક મૂળ રહસ્ય જાણ્યા વિના તેમાં પ્રવૃત્તિ કરે છે. તેથી તે ધાર્મિક ક્રિયા વડે સાધ્ય તવને સાધી શકતા નથી, માટે ધાર્મિક ક્રિયાઓનું ઉદેશપૂર્વક મૂળ રહસ્ય જાણવું જોઈએ અને ધર્મ ક્રિયા કરતાં કોઈ પણ લજ્જા આદિ કારણથી જરા માત્ર સંકોચાવું જોઈએ નહીં. ભાવશ્રાવકા સભ્યજ્ઞાનથી તાવને જાણીને પશ્ચાત આદરવા ગ્યને આદરે છે. પિતાના અધિકાર પ્રાપ્ત લાયેલું ચારિત્ર ઉચ્ચ કરવા પ્રયત્ન કરે છે. દેશ વિરતિ ધર્મ ક્રિયામાં પ્રવૃત્તિ કરીને આત્મ કલ્યાણ કરે છે, સિદ્ધાન્તોના આધારે ધાર્મિક ક્રિયાઓને આદરવી જોઈએ. ભાવશ્રાવ યથાશકિત ક્રિયામાં આદર કરે છે પણ અન્ય મનુષ્યોની નિન્દા કરતા નથી. ક્રિયાનું અજીર્ણ નિન્દા છે. જે ક્રિયાવાદી હોય છે તે પ્રાયઃ નિન્દા કરનારે હોય છે. માટે ભાવશ્રાવકેએ ધાર્મિક ક્રિયાઓને કરતાં નિન્દા વગેરે દેશોની ઉત્પત્તિ ન થાય તેમ ઉપયોગ રાખ એમ વસ્તુતઃ સિદ્ધ કરે છે. આત્માની શુદ્ધિ માટે ભાવશ્રાવકો ધર્મક્રિયા કરે છે તેથી તે રાગદેષથી દૂર રહે છે માટે બારમે ગુણ કહ્યા બાદ હવે ભાવશ્રાવકના તેરમા ગુણને કહે છે.
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૬૬૮
भावश्रावकनो तेरमो गुण. देहहिई निबंधण-धणसयणाहारगेहमाईसु: निवसइ अरत्तदुलो-संसारगएसु भावेसु ॥ १३ ॥
ભાવાર્થ શરીરસ્થિતિ હેતુભૂત ધન, સ્વજન, આહાર, અને ગૃહ વગેરે સાંસારિક ભાવામાં ભાવશ્રાવક અરદિષ્ટ થઈને રહે છે.
દેહની રક્ષણુતા કરનારા પદાર્થોમાં, ભાવશ્રાવક રાગ ધારણ કરતોનથી. તેમજ દેહને પ્રતિકૂળ એવા પદાર્થોમાં દેષ પણ કરતો નથી, શરીર ની સુખાકારી રહે એવા પદાર્થો પર રાગ ધારણ કરવાથી કાંઈ વિશેષ ફળ પ્રાપ્ત થતું નથી, તેમજ દેહને પ્રતિકૂળ જણાય એવા પદાર્થોપર દેષ ધારણ કરવાથી પણ કાંઈ વિશેષ ફળ પ્રાપ્ત થતું નથી. દેહને જે પદાર્થ હાલ સાનુકુળ હોય છે તે કેટલાક દિવસ પશ્ચાત્ દેહને પ્રતિકૂળ લાગે છે, અને જે પદાર્થો પ્રતિકૂળ લાગે છે તેજ પદાર્થો પ્રસંગ પામીને સાનુકૂળતાને પામે છે. વસ્તુતઃ જ્ઞાનદષ્ટિથી વિચારીએ તે જડ પદાર્થોમાં સાનુકૂળ અને પ્રતિકૂળ બુદ્ધિ કરવી તે યોગ્ય નથી. જડ પદાર્થોમાં સાનુકૂળત્વ કે પ્રતિકૂળ, વસ્તુતઃ જોતાં નથી. મનમાં જેવી કલ્પના થાય તેવું પરવસ્તુમાં સાનુકૂળત્વ વા પતિકૂળત્વ ભાસે છે. મનની કલ્પનાથી વાસ્તવિક સુખની પ્રાપ્તિ થતી નથી. ભાવશ્રાવકે આજીવિકાના મદદકારોમાં પણ અરક્તદિષ્ટ ભાવને ધારણ કરે છે. ભાવશ્રાવકો પુત્ર, પુત્રી, સગાંવહાલાં, ધન, આહાર, ઘર, ઘોડા, ગાડી, વાડી, અને શસ્ત્ર વગેરે અનેક પદાપર રાગ અગર દુષભાવને ધારણ કરતા નથી. જળમાં કમલ રહે છે પણ તે જેમ જળથી લેપાતું નથી તેમ ભાવશ્રાવકો સંસાર વ્યવહારમાં રહે છે પણ તેથી વેપાતા નથી. આવો અરક્તદિષ્ટ ભાવ પ્રાપ્ત થ દુર્લભ છે. કેટલાક પિતાની મેળે માની લે તે ભલે માની લે, પણ વસ્તુતઃ તેવી દશા પ્રાપ્ત કરવી મહા દુર્લભ છે. તેમજ અરક્તદિષ્ટ ભાવ પ્રાપ્ત કર્યા વિના ભાવ શ્રાવકત્વ પ્રાપ્ત કરવું પણ મહા દુર્લભ છે. એકદમ આવી અરકતષ્ટિ દશા પ્રાપ્ત કરી શકાતી નથી. અનુભવજ્ઞાન જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ આવી દશામાં પ્રવેશ થતો જાય છે. સંસારના પદાર્થો પાસે રહેવું તેમ છતાં તેમાં રાગ કે દ્વેષથી લેપાવું નહીં એ કાંઈ સામાન્ય વાત નથી. અરહિતષ્ટિભાવ પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મજ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. તેમજ જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પણ અત્યંત આવશ્યકતા છે. ધર્મક્રિયા કરવાની પણ આવશ્યક્તા છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને અધ્યાત્મજ્ઞાનના અભ્યાસથી ભાવશ્રાવકો અરક્તદિષ્ટગુણ પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યવડે રાગાદિક મનમાં ઉત્પન્ન થતાં જ અટકાવે છે. તેઓ વિચારે છે કે
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
શ્રાવક ધર્મ સ્વરૂપ.
દુનિયાની કોઈ પણ વસ્તુ ખરેખર આત્માની સાથે આવનાર નથી. આત્મા દુનિયાના સકળ પદાર્થો તજીને પરભવમાં ચાલ્યેા જાય છે. દુનિયાની વસ્તુએમાં અહં મમત્વ ભાવની કલ્પના જૂહી છે. ભાવશ્રાવકા, સંસાર વ્યવહારને ઉચિત એવાં દુનિયાનાં કાર્યો કરે છે પણુ અન્તરથી તા તેઓ ન્યારા રહે છે, અર્થાત બાહ્યકાર્યાંમાં રાગ વા દ્વેષથી મુંઝાતા નથી. કોઈના ઉપર બૈર કરતા નથી. કાઈના ઉપર રાગ કરતા નથી. કાઇનું ઊંધું વાળવા પ્રવૃત્તિ કરતા નથી. કોઈની મશ્કરી કરીને કલેશ ઉત્પન્ન કરતા નથી. કાઈની સાથે વૈરની પરંપરાને વધારતા નથી. ભાવશ્રાવકો પોતાના ગુરુસ્થાનકની હ્રદ પ્રમાણે અરષ્ટિભાવને ધારણ કરીને જૈન ધર્મની આરાધના કરે છે અને તેથી તે વખત આવે સાધુની દીક્ષા અંગીકાર કરીને સર્વ વિરતિરૂપ ઉત્તમ ચારિત્ર પાળવાને સમર્થ બને છે અને કર્મના ક્ષય કરે છે. માટે તેરમા ગુણુસ્થાનકને પ્રાપ્ત કરવા માટે પુરૂષો અને વ્હેનાએ ઉદ્યમ કરવા જોઈ એ. જે શ્રાવક, અરક્તષ્ટિ ભાવને ધારણ કરે છે તેજ મધ્યસ્થ ગુણુને પ્રાપ્ત કરી શકે છે માટે તેરમા ગુણુનું વર્ણન કર્યા બાદ વૈદમા ગુણનું વર્ણન કરે છે. भाव श्रावकनो चौदमो गुण.
उवसमसारवियारो - बाहिज्जइ नव राग दोसेहिं; मझ्झत्थो हियकामी- असग्गहं सव्वहाचयइ ॥ १४ ॥ ભાવાર્થે—ઉપશમસાર વિચારવાળે ભાવશ્રાવક રાગદ્વેષથી પરભવ પા મતા નથી. હિતકામી મધ્યસ્થ ભાવશ્રાવક સર્વ પ્રકારે કદાગ્રહના ત્યાગ કરે છે. રાગાદિ કષાયાને દૂખાવવા તેને ઉપશ્ચમ કહે છે. ઉપશમભાવવડે જે ધર્માદિકનું સ્વરૂપ વિચારે છે તે કોઈ પણ પક્ષમાં પડતા નથી. મેં ઘણા લેાકા સમક્ષ આ પક્ષ સ્વીકાર્યો છે અને ધણા લેાકાએ મારા પક્ષને પ્રમાણ કર્યો છે માટે તે માનેલા પક્ષને હવે કેમ તજી ઉં એમ વિચારીને પેાતાના અસત પક્ષના અનુરાગમાં પડતા નથી અને તેથી તે ભાવશ્રાવક અમારા
આ શત્રુ છે, કેમકે તે અમારા પક્ષના દૂષક છે માટે સામાને હલકા પાડી તેની પ્રતિષ્ઠા ઘટાડું એવી દ્વેષ ભાવનાને તે કરતા નથી. પોતે જે પક્ષ પકડયા હાય તે ખાટા હાય તાપણુ પુષ્ટિ કર્યા કરે એવી કદાગ્રહી માણુસાને ટેવ હાય છે. પણ મધ્યસ્થ હોય છે તે તેા જ્ઞાનવૃષ્ટિથી સર્વે ખાખતનું મનન કરી સત્ય સિદ્ધાન્તને અંગીકાર કરે છે. મનમાં હિતની ઈચ્છાને ધારણ કરી સત્યને અવલખે છે. પરસ્પર ગચ્છમાં પડેલા મતભેદોનું સુક્ષ્મ દૃષ્ટિથી મનન કરે છે. ગીતાર્થે ગુરૂના ઉપદેશનું સમ્યગ્રીત્યા પાન કરવાને તે સમયે થાય છે. આગમયુક્તિથી ધર્મતત્ત્વોને સમજે છે. લેાહગ્રાહક વાણીયાની પેઠે મેં
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂ૫.
૩૭૧
ગ્રહ્યું તે સાચું એવું માનતો નથી. જે મધ્યસ્થ હોય તે ભાવશ્રાવકત્વ પામવાને ગ્ય ગણાય છે. જે કોઈ દષ્ટિરાગથી એકાન્ત કદાગ્રહ કરે છે તે ભાવશ્રાવકપણું પામવાને અધિકારી બનતું નથી. પરદેશી રાજાએ મધ્યસ્થ દૃષ્ટિથી જે કેશીકુમારને બોધ સાંભળે તો સમકિત પામે. જૈન શાસ્ત્રોમાં અનેક બાબતોના પાડે આવે છે તેમાં કોઈ પાઠ સંબંધી પિતાની બુદ્ધિથી કદાગ્રહ પકડી લેવામાં આવે તે ઉસૂત્ર બોલવાને મહાન દેષ પ્રાપ્ત થાય છે. માટે ભાવશ્રાવકે સર્વથા પ્રકારે અસદ્ગતને ત્યાગ કરે છે. જે મધ્યસ્થ હે છે તે અસંબદ્ધગુણ પ્રાપ્ત કરી શકે છે માટે હવે ચદમા ગુણ બાદ પંદરમાં ગુણનું વર્ણન કરે છે.
भावश्रावकनो पंदरमो गुण. भावंतो अणवरयं-खणभंगुरयं समत्थक्त्थूण संबद्धोवि धणाइसु-वज्जइ पडिबंधसंबंध ॥१५॥
ભાવાર્થ–સર્વ વસ્તુઓની ક્ષણભંગુરતાને પ્રતિદિન ભાવતો છો, બાહ્યથી ધનાદિકમાં જોડાયેલો છતા પણ અન્તરથી પ્રતિબંધને ત્યાગ કરે છે.
જગતમાં સર્વ વસ્તુઓ ક્ષણભંગુર છે. ક્ષણે ક્ષણે વસ્તુઓનાં રૂપ બદલાય છે. શરીર પણ સદાકાળ એક સરખું રહેતું નથી. શરીરમાં અનેક પ્રકારના રોગ ભર્યા છે. શરીરની ઉત્પત્તિ થઈ છે તો તેને એક દિવસ નાશ થાય છે. જે બાલ્યાવસ્થામાં શરીર હોય છે તે યુવાવસ્થામાં ફરી જાય છે અને જે યુવાવસ્થામાં હોય છે તે વૃદ્ધાવસ્થામાં ફરી જાય છે. કેટલાકનાં શરીર સ્મશાનમાં દટાયાં અને કેટલાકોનાં શરીર સ્મશાનમાં બળ્યાં. જે મોટા યોદ્ધાઓ પૂર્વે હતા તેઓનાં શરીરની ખાખ પણ હાલ મળતી નથી, વૈરાગી ભાવશ્રાવક આવી શરીરની ક્ષણભંગુરતા ભાવતે છતો અન્તરથી શરીરપ્રતિ મમત્વ ધારણ કરતા નથી. કુટુંબ, હાથી, ઘોડા, ધન, હવેલી, દુકાન, અને બગીચા વગેરેને બાહ્યથી સંબંધ રાખતો છતો પણ અન્તરથી ન્યારો રહે છે. દુનિયાની વસ્તુઓનો લાભ થાય છે તે પણ હર્ષ થતો નથી અને સ્વજન, ધન વગેરેને કદાપિ નાશ થાય છે તો શેકસાગરમાં ડુબી જતો નથી. નવવિધ પરિગ્રહમાં પણ બાઘથી તે સંબંધવાળો દેખાય છે, પણ અતરથી તો કાંસાના પાત્રની પેઠે નિર્લેપ રહે છે. ભાવશ્રાવક, અન્તરથી ઉત્તમ અપ્રતિબદ્ધતાને ધારણ કરતો છતે બાહ્યમાં વિષ્ટામાં મગ્ન ભૂંડની પેઠે મુંઝાતો નથી. બાહ્ય પદાર્થોના સબંધથી આર્તધ્યાન અને રેશદ્રધ્યાન તે કરતો નથી. બાહ્યપદાર્થોની પ્રાપ્તિ માટે હાયવરાળ કરી અનેક પ્રકારની ચિન્તા કરી દીન બની જતો નથી. બાહ્ય વસ્તુઓને સંયોગ એજ ઈષ્ટ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરતો
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
શ્રાવક ધર્મ સ્વરૂપ.
નથી. અન્તરથી અપ્રતિબદ્ધ હાઈ ખાદ્યના પ્રતિબંધને પશુ ભાવશ્રાવક વ્ ખત આવે છતે તે તજીને ભાગવતી દીક્ષા 'ગીકાર કરે છે. ભાવશ્રાવકા શરીરને પોષે છે તે ધર્માદિની પુષ્ટિ માટેજ સમજવું. સંસારમાં જે જે પાર્થાના સંબંધ થાય છે તે તે ક્ષણિક છે એમ નિશ્ચય થવાથી ભાવશ્રાવક સંસારમાં આસક્તિ કરતે નથી. ગૃહસ્થાવાસના અધિકાર પ્રમાણે સાંસારિક ઉચિત સંબંધેાના વ્યવહારને દેશકાળ પ્રમાણે સાચવે છે, પણ તેનું હૃદય જે જોવામાં આવે તે અપ્રતિબદ્ દેખાય છે. ભાવશ્રાવકની આવી ઉત્તમદાથી રાગદ્વેષના પરિણામ બહુ ભુખા પડી જાય છે. ધાવમાતા જેમ બાળકને ખેલાવે છે પણ અન્તરથી તેને સબંધ હાતા નથી, તેવી રીતે ભાવશ્રાવક પ્રતિબંધ સંબંધના ત્યાગ કરે છે અને તેથી અવસર આવે તેવા ભાવશ્રાવક દીક્ષા અંગીકાર કરે છે તા સાધુ થયા બાદ વાયુની પેઠે અપ્રતિબદ્ધતાએ વિચરે છે અને મૂર્છારૂપ પરિગ્રહમાં ક્રૂસાતા નથી. ઉત્તમ એવા ભાવશ્રાવકના પંદરમા ગુણ પ્રાપ્ત કરવા મનુષ્યએ પ્રયત્ન કરવા જોઇએ. પ્રતિબંધ સબંધને ત્યાગ કરનાર સંસારમાં પરના અનુરાધવડે ક્રૂક્ત કામભોગમાં પ્રવર્તે છે. માટે પદરમા ગુણ કહ્યા બાદ હવે સેાળમા ગુણુને કહે છે.
भाव श्रावकनो साळमो गुण.
संसार विरत्तमणो-भोगुवभोगो न तित्तिहेउति । नाउं पराणुरोहा - पवत्तए कामभोएस ॥ १६ ॥ ભાવાર્થ:—સંસારથી વિરક્ત મનવાળા ભાગેાપભાગને તૃપ્તિહેતુભૂત નથી. એમ જાણીને કંકેત વરના અનુરાધથી (સ્વજનાદિની દાક્ષિણ્યતાથી ) કાલાગામાં પ્રવર્તે છે.
ભાવશ્રાવક એમ જાણે છે કે આ સંસાર અનેક દુઃખથી ભરપૂર છે. પ્રથમ તા સંસારમાં ગર્ભાવાસનું દુઃખ મુખથી કચ્યું ન જાય તેવું છે. વૃદ્ધાવસ્થાનું દુઃખ તેમજ રાગ અને ક્ષુધા વગેરેથી થતાં દુઃખાના પાર આવે તેમ નથી. આત્માર્થી મનુષ્ય અસાર એવા સસારથી વિસ્તૃત થાય છે, અને ભાગ અને ઉપભાગના પદાર્યને તૃપ્તિના હેતુભૂત માનતા નથી. જે એકવાર ભેાગવવામાં આવે છે તેને ભાગ કહે છે અને જે વારવાર ભાગવવામાં આવે છે તેને ઉપ ભાગ કહે છે. આહાર, ઐષધ વગેરે ભાગ પદાર્થો છે. ધર, શય્યા, અને વસ્ત્ર વગેરે ઉપભાગ પદાર્થોં છે. ભાગ અને ઉપભાગ પદાર્થાંથી ઇંદ્ર, ચન્દ્ર, ચક્રવર્તિ જેવાઓને કદી સુખ થયું નથી અને ભવિષ્યમાં થનાર નથી. ભેગ અને ઉપભાગના પદાર્થોને ભાગવનારાઓ ઉલટા તે તે પદાર્થોથી કેટલીક વખત દુ:ખ થાય છે. આ અસાર સ ́સારમાં ભાગ અને ઉપભાગવડે સુખ લેવા મનુષ્યા
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક્ર ધર્મ સ્વરૂપ.
૩૭૩
રાત્રિ દીવસ ઉદ્યમ કરે છે, પણ અંતે બિચારા થાકીને કહે છે કે અરે ! અમને કંઈ પણુ સુખ મળ્યું નહીં. દુનિયામાં અનાદિકાળથી જીવ આહારનું ભક્ષણ કરે છે તેના જો ઢગલેા કરવામાં આવે તેા પર્વતા સહિત પૃથ્વીથી પણ વધી પડે. સમુદ્ર કરતાં આ જીવે અધિક જળનું પાન કર્યું તાપણુ હજી તેથી તૃપ્તિ થઈ નથી અને ભવિષ્યમાં થવાની નથી. આ જીવે પુલ, ફળ વગેરે પશુ શ્રેણાં પૂર્વકાળમાં વાપી અને હજી વાપરે છે તાપણુ તેથી તૃપ્તિ થઇ નથી અને થવાની નથી. દેવતાઓ ધણા કાળ પર્યંત ભાગા ભાગવે છે તેાપણુ તેનાથી અન્તે ભ્રષ્ટ થાય છે અને શાક વગેરેથી દુઃખના સાગરમાં ડુબકીએ મારે છે. ભેગને માટે આત્મા છે કે આત્માને માટે ભેગ છે? આત્મા ભગાને ભાગવવાથી કદી શાન્તિ પામનાર છે? શું આજ સુધી કોઇએ ખાલના ભેગાથી નિત્ય શાન્તિ પ્રાપ્ત કરી છે ! અલબત કહેવું પડશે કે ખાદ્ય પદાર્થાને ભાગરૂપ કલ્પીને મિથ્યા પ્રયત્ન કરાય છે. ભાગાને ભાગવવામાં સુખ છે, સુખ છે, એમ માનીને સેા વર્ષે પર્યંત તેને ભાગળ્યા કરેા અને અંતે અનુભવથી તમારે કહેવું પડશે કે ભાગાથી સુખ થયું નથી અને હવે થશે નહીં. ભાગ પાર્થો કંઈ મનુષ્યાને સુખ આપવા ઉત્પન્ન થયા નથી અને તેમનામાં મનુષ્યાને સુખ આમવાનું સામર્થ્ય પણ નથી, તેમ છતાં સૂદ્ધ જીવા, કૂતરૂં જેમ હાડકાને (અસ્થિને) કરડે અને લેાહી નીકળે છે તાપણુ મૂકતું નથી તેમ ભાગપદાર્થોમાં રાચીમાચીને રહે છે, અને તેમાંજ પોતાનું અમૂલ્ય જીવન હારે છે. ભાવશ્રાવક તત્ત્વાનું સમ્યક્ સ્વરૂપ જાણે છે તેથી ભાગ અને ઉપભાગના પદાર્થોમાં રાગ કરતા નથી. ઉત્તમ એવા ભાવશ્રાવક્ર સગાંવ્હાલાં વગેરેના અનુરોધથી કામભાગમાં પ્રવૃત્તિ કરે છે. સારાંશ કે કામભાગમાં પાતે સુખબુદ્ધિ ધારણ કરતા નથી. આવા ભાવશ્રાવક આત્માની ઉચ્ચ દશા કરવા સમર્થ થાય તેમાં જરા માત્ર આશ્ચર્ય નથી. ભાવશ્રાવક આવી દાને પ્રાપ્ત કરીને જગતમાં અન્યાને ઉત્તમ જનની પેઠે સુધારવા સમર્થ થાય છે, તેવા પ્રકારના ભાવશ્રાવક કહેણી કરતાં રહેણીથી કરાડગણી અસર, અન્ય મનુષ્યા ઉપર કરે છે. જગમાં કચની કરનારાઓ તેા ઘણા મળી આવે છે, પણ રહેણીમાં રહેનારા લાખમાંથી નવ જેટલા પણ નીકળી શકતા નથી. સેાળમા ગુણને ધારણ કરનાર ભાવશ્રાવક, પેાતાના કુટુંબને તથા નાતને પણ પેાતાના ગુણાવડે આકર્ષે છે અને પેાતાના ગુણેાની સુગંધિવડે આસપાસના લોકોને સુગન્ધિત કરે છે. આવે શ્રાવક બ્રહ્મચર્યની પૂણે દશા પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. પેાતાના ખળવડે જ્યારે વખત આવે તે શ્રાવક સાધુની દીક્ષાને અંગીકાર કરે છે
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૭૪
શ્રાવક ધર્મ સ્વરૂપ.
ત્યારે અકામી અને અભાગીપણાની દશાને પ્રાપ્ત કરી લેાકામાં ચારિત્રના નમુના તરીકે પ્રસિદ્ધિને પામે છે. ગુણુ ગગનમાં ચઢીને ગાજે છે તેમજ અવગુણુ પણ ગગનમાં ચઢીને ગાજે છે. સેાળમા ગુણને પ્રાપ્ત કરનારા મનુષ્ય ભાવશ્રાવકપદના અધિકારી બનીને અન્યાને પણ ભાવશ્રાવકનું પદ પ્રાપ્ત કરાવી શકે છે. એક સુધરે છે તે તે હજારાને સુધારે છે. તેમજ એક બગડેલે હજારાને બગાડે છે. એક ઉંચે ચઢેલા હજારાને ઉંચે ચડાવે છે. અને એક પડતા મનુષ્ય, હજારાને પાડવા સમર્થ થાય છે. આવા ઉત્તમ ગુણુને ધારક ભાવશ્રાવક સંસારમાં રહ્યા છતા પણ પ્રાયઃ સંસારથી લેપાતા નથી અને તેથી તે ગૃહાવાસના ત્યાગ કરવાની બુદ્ધિથી ગૃહસ્થાવાસનું પાલન કરે છે. આજ હેતુને અનુસરીને સેાળમે। ગુણુ કથાબાદ ભાવશ્રાવકના સત્તરમા ગુણુને કહે છે. भावश्रावकनो सत्तरमो गुण.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वेसव्व निरासंसा, अज्जं कलं चयामि चिंतंतो; परकीयंपि व पालइ, गेहावासं सिढिल भावो ॥ १७ ॥ ભાવાર્થ—વેશ્યાવત પરિયત આસ્થા બુદ્ધિવાળા અને શિથિલ ભાવવાળા આજ અગર કાલ સંસારને છેાડીશ એમ વિચાર કરતા છતા પરાયાની પેઠે ગૃહાવાસનું પાલન કરે છે.
જેમ વેસ્યા, કામુક મનુષ્ય પાસેથી વધારે લાભના અસંભવ ગણીને અલ્પ લાભ મેળવતી છતી વિચારે છે કે આજ કે કાલ અને તજીશ એમ નિશ્ચય કરીને મ આદરથી તેને સેવે છે. તેમ ભાવશ્રાવક પણ આજ કે કાલ ધરવાસને તજવા છે એવા સત્ય મનેારથ રાખીને પરાયાની પેઠે તેને પાળે છે. ગૃહાવાસમાં ચંદ્ર આદરવાળા રહે છે. ક્યારે પાપારંભના હેતુભૂત ગૃહાવાસને તજીને સવરમયી દીક્ષાને અંગીકાર કરીશ ? ક્યારે હું શરીરપર પણ મમત્વ ભાવરહિત થયા છતા ગુરૂના ચરણની સેવા કરતા છતા નિર્દોષ આહારથી શરીર પાષીને નિવૃત્તિ સાધક બનીશ ? ક્યારે હું સુવર્ણની પેઠે મારા આત્માને ઉજ્જવલ તપ ચરણુ કરણુરૂપ અગ્નિમાં નાખીને સંપૂર્ણ મળથી રહિત કરીશ ? આવી ઉત્તમ દીક્ષાના મનાથની ભાવના ભાવતા ચકા પોતાના અધિકાર પ્રમાણે દીક્ષા લેવાના ઉપાયા કરે છે. પાંજરામાં પુરેલા પંખીની ભાક ભાવશ્રાવક સંસારગ્રહવાસમાંથી છૂટવાના ખરા જીગરથી અનેક ઉપાયે કરે છે. તે ભાવશ્રાવક વેશ્યાની માફક ઉપરના પ્રેમ દેખાડીને કુટુંબનું પ્રતિપાલન કરે છે તેથી તે ખરી રીતે જોતાં ઉદાસીનપણે સાંસારિક ક્રિયાઓને કરતા જાય છે. જેને ચારિત્રની સાથે ચિત્ત લાગ્યું છે તેનું પ્રાણાતે પણ તેનાથી ચિત્ત છૂટતું નથી, ભાવશ્રાવક દીક્ષા લેવાને માટે તપી
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૭૫
રહે છે, અનેક લાલચેાથી કોઈ તેને સંસારમાં સુખ દેખાડે તેપણ તેનું ચિત્ત તેમાં ચોંટતું નથી. જેમ જેમ સંસારમાં રાગના હેતુઓને તે વિશેષતા દેખે છે તેમ તેમ તેનામાં વૈરાગ્યભાવ સ્ક્રુરતા જાય છે. ભાવશ્રાવકના મનમાં દીક્ષા લેવાની અત્યંત ઉત્કંઠા રહે છે. જેના મનમાં દીક્ષા લેવાના ભાવ નથી તે શ્રાવક તરીકે ગણી શકાતા નથી. જેના મનમાં અહર્નિશ સાધુની દીક્ષા લેવાના ભાવ વર્તે છે અને આજ અગર કાલ દીક્ષા અંગીકાર કરીશ; આવી ઉત્તમ ભાવના ભાવવાવાળાને ભાવશ્રાવક તરીકે જાણવા. આવા ઉત્તમ શ્રાવક વખત આવે તે જેવું મનમાં તેવું આચારમાં મૂકવાને કદી ચૂકતા નથી. અર્થાત તે ભાગવતી દીક્ષાને અંગીકાર કરે છે. આવા ઉત્તમ ભાવશ્રાવક ખરેખર સાધુ થવાને ચેાગ્ય છે. સત્તરમા ગુણુને પ્રાપ્ત કરીને અનેક શ્રાવકોએ સાધુપદ અંગીકાર કર્યું–કરે છે અને ભવિષ્યમાં કરશે. નરનારીઓએ સત્તરમા ભાવશ્રાવકના ગુણુને પ્રાપ્ત કરવા ખરા અંતઃકરણથી પ્રયત્ન કરવા જોઈ એ.
આ પ્રમાણે ભાવશ્રાવકાના સત્તર ગુણેાનું સ્વરૂપ જાણવું.
અત્ર કોઈ પૂછશે કે સ્ત્રી અને ઇન્દ્રિયવિષય એકજ બાબત છે. અરષ્ટિ, મધ્યસ્થ અને અસંબદ્ધ, એ ત્રણ પણુ એકજ બાબત છે તથા ઘર અને ઘરવાળા પણ એકજ બાબત છે એમાં કાંઈ તફાવત દેખતા નથી, માટે પુનરૂક્ત દોષ કેમ ન ગણાય ? તેના ઉત્તર કે એ વાત સાચી છે, પણુ દેશવિરતિ વિચિત્ર હાવાથી એકજ વિષયમાં પરિણામ નાનાપણું છે. એક પરિણામના પણ જુદા જુદા વિષયભેદ પડે છે. માટે સર્વે ભેદ્રને નિષેધ કરવા માટે વિસ્તારથી કહેવાની જરૂર હાવાથી અત્ર પુનરૂક્તપણું નથી, એમ વ્યાખ્યાનની ગાથાઓથી જણાવ્યું છે. માટે સૂક્ષ્મબુદ્ધિથી વિચારીને ખીજાં સમાધાન લાગે તેા તે પણ કરી લેવું.
ગાથા.
इय सत्तरस गुणजुत्तो - जिणागमे भावसाबगो भणिओ, एस उण कुसल जोगा - लहइ लहुं भावसाहुत्तं ॥ १८ ॥
આ પ્રમાણે સત્તર ગુણુ યુક્ત, જિનાગમમાં ભાવશ્રાવક કહ્યા છે, અને તે કુશળ ચેાગવડે વિરત ખરા સાધુપણાને દીક્ષા અંગીકાર કરી પામે છે. સત્તરગુણ સહિત શ્રાવક સાધુ થવાને યેાગ્ય અને છે. ભાવ માટે સાધુપ હાર્યે પ્રતિ ભાવઆવવ હેતુભૂત છે, માટે સત્તર ગુણુ સહિત ભાવશ્રાવક ખરેખર સાવ સાધુ ાય પ્રતિ દ્રવ્યતાપુ પણાને ચેાગ્ય કહેવાય છે. માટીના પિણ્ડ તે દ્રવ્ય ઘડે છે તેમ સત્તર ગુણુ સહિત ભાવશ્રાવક તે દ્રવ્ય સાધુતાને યેાગ્ય બને છે, અને અન્ને વખત આવે દ્રવ્ય લાપુર માવશ્રાવજ શ્રી વીર
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
પ્રભુએ કહેલી પચમહાવ્રતરૂપ દીક્ષાને અંગીકાર કરીને મારાપુપણું પ્રાપ્ત કરવા સમર્થ થાય છે.
પુરૂષો અને બહેનોએ ભાવશ્રાવકપણું પ્રાપ્ત કરવા સદગુરૂની ઉપાસનાપૂર્વક ઉપયુક્ત ગુણેને હદયમાં પ્રગટાવવા જોઈએ. સાધુની ટીકાઓ ન કરતાં ગ્રહસ્થ જૈનેએ શાસ્ત્રમાં કહ્યા મુજબ ભાવશ્રાવકના ગુણોને પ્રગટાવવા ખરેખર પિતાના અધિકાર પ્રમાણે પ્રયત્ન કરવો જોઈએ. ભાવશ્રાવકેજ સાધુ થવાના અધિકારી છે. ભાવશ્રાવકો જેવા ઉચ્ચ થશે, તેવાજ સાધુઓ ઉચ્ચ બનવાના છે. પિતાનામાં જે જે ગુણે ન પ્રગટ્યા હોય તે તે સતત ઉદ્યમથી પ્રગટાવવા. શાસ્ત્રમાં શ્રાવકોને શ્રમણોપાસક કહ્યા છે. સાધુઓની જે સેવાભકિત કરનારા જે ભકત હોય તેને શ્રમણોપાસક (શ્રાવક) જાણવા. સાધુને વેષ પહેરીને સાધુના પંચમહાવ્રત પાળ્યા વિના ભાવસાધુપણું પ્રાપ્ત થતું નથી એમ શ્રાવકેએ સ્મરણમાં રાખવું જોઈએ. શ્રાવકોએ પિતાના અધિકાર પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વર્ગનું આરાધન કરવું જોઈએ. અત્યંત પ્રેમ અને ઉત્સાહથી શ્રાવકધર્મ પ્રાપ્ત કરવા માટે શ્રી સદ્ગુરૂની દરરોજ ઉપાસના કરવી જોઈએ. ચક્રવર્તિ શહેનશાહ અને ઈન્દ્રને વિનય જે કરવામાં આવે છે તેના કરતાં અધિક લોકોત્તર વિનયથી સદગુરૂની સેવાભક્તિ કરવી જોઈએ. પિતાની હદનું કદી ઉલ્લંઘન ન કરવું જોઈએ. શ્રી સદગુરૂની ઉપાસના કરવામાં ખામી ન રાખવી જોઈએ. ઉત્તમ એવા શ્રાવકો આ પ્રમાણે વર્તતા છતા સર્વવિરતિ ગુણસ્થાનક પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી બને છે અને અનંત સુખમય પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. શું રાન્તિઃ મુબઈ વાલકેશ્વરસં. ૧૮૬૭ ચૈત્ર વદી ૫.
- -
સ્ટોલ
શ્રાદ્ધ જે પૈ, જુના શ્રાદ્ધક્ય વત્તા मोहमय्यां स्थितिं कृत्वा, बुद्धयब्धिमुनिना मुदा ॥१॥ इति श्री परम गुरु मुखसागर महाराज शिष्य मुनि बुद्धिसागर विरचितश्राद्धस्वरूप ग्रंथः समाप्तः ॥
ૐ શાન્તિઃ શાન્તિઃ શારિર
સમાસ
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત શુદ્ધિપત્ર
પણ
લીટી.
૧૨ ૨૦ ૨૩
૨૮
૨૧ . ૧૫
શુદ્ધ तावन्त રાગાદિ અરૂપી અન્યત્ર
येवैके
અશુદ્ધ, तान्वत તરંગાદિ અપી અન્ય येवेके लाक; શિષ્ટ જ્ઞાનથી તેને સંચન તારા રાગી ગ્રહણ વસ્તુઓને આશ્રય
શિષ્ય જ્ઞાનની તેને સંચય તારે રાગી ગ્રાહક વસ્તુઓને આશ્રવ
૨૪
લેતા
૭૧
૧૦
લતા અને જાલ્યો કરીકે ચરિત્ર ભાતૃભાવ પિરિશી પિરિશી ઉતરાધ્યયના સાધુ વ્ય પૂજા विष
અને અલ્યો તરીકે ચારિત્ર ભ્રાતૃભાવ પરિશી ઉતરાધ્યયનના સાધુ દ્રવ્ય પૂજા वीष
૯૧ ૯૮
૨૮ ૧૮
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પૃષ્ઠ.
૧૦૪
૧૦૫
૧૧૪
૧૧૬
૧૨૧
૧ર૬
૧૩૮
૧૩૯
૧૪૦
39
૧૪૧
૧૪૨
૧૫૪
૧૬૮
૧૭૨
૨૦૪
૨૦૬
૨૦૧
૨૦૭
૨૧૩
૨૧૫
૨૧૯
૨૪૮
૨૪૯
૨૫૫
99
૨૫૬
૨૧૭
લીટી.
૨૬
૧૩
૨૪
e
ર
૪
૧૫
૫
૧૪
૧૩
२७
૩૨
•
૨૭
૨૩
૧૮
૨૩
૩૦
૨૬
૩૦
પ
૨૮
૨૮
૧૭
૩ર
૨૬
૧૫
www.kobatirth.org
અશુદ્ધ
હતું
પદાર્થની
રક
દશમાં
ગ્રહણુ છે
કરી
પણ મુક્તિ
एक एव आत्म
ચાશ
અનુપત્તિ
આ શકતું શંકરવિજય
હૃદયનાં
થતી નથી
જીતેન્દ્રિ
જાર
ગૃહસ્થામમાં
અને મત્રી
ગતના
ગયાં હતાં
ચરિત્ર
નિન્દ્રા
મ
નિન્દ્રા
જે
રાગી
વ
આભ
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધ
ઋતુ
પદાર્થથી
રક
દશામાં
ગ્રહણ કરે છે
હરી
પણ અન્યને મુક્તિ
एकात्म
નાથ
અનુષપત્તિ આ કરી શકતું શકર દિગ્વિજય
હૃદયમાં
થાય
જીતેન્દ્ર
જોર
ગૃહસ્થાશ્રમમાં
મંત્રી અને
જગતના
ગયા હતા
ચારિત્ર
નિદ્રા
રાષ
નિા
と
રાગી
દેહ
આસ
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકતા
અર
બને
૩૨૬
૩૩૪
ગુણાનુરાગકુલક શુદ્ધિપત્ર.
લીટી. અશુદ્ધ ૨૭૮ ૨૦ ધમ ૨૮૭–૨૦ ૨૩-૧૬ કતા
કર્તા ૨૮૦ ૨૪
બલવા શ્રાવકધર્મ સ્વરૂપ ભા. ૧ લે શુદ્ધિપત્ર, ૩૦૨ છિ છે
છિદ્રો ૩૦૮
અ ૨ ૩૨૧ શત્રએ
શત્રુઓ કરંજ
ભને ૩૨૫ ભાવથી
ભાવની यण
णय लखो
लख्खो શ્રાવકધર્મ સ્વરૂપ ભા. ૨ જે શુદ્ધિપત્ર, ૨૪૧ તેનાં
તેવાં ૩૫૦ વાંચવા
વંચવા ૩૫૮ , ૨૧ ક્રોધા
ક્રોડા ૩૬૩ કારક,
કારકલેક સંજ્ઞાને પરિહર છે. ૩૬૮ ૨૩ થયેલું
થયેલું ૩૬૮ ભાવામાં
ભાવમાં ૭૭૨ વરના
પરના આમવાનું
આપેવાનું સુચના –હસ્વદીર્ધ અને ટુટેલ કે પડી ગયેલા ટાઈપની ભૂલો સુએ ઉપગ રાખી સુધારી લેવી, તેમજ શદ્ધિપત્રકમાં જણાવેલી ભલો સુધારી લેઈ, વાંચવું.
૨૦
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા-પ્રગટ થયેલ ગ્રન્થા.
ૉ. . . પા.
ગ્રન્યાંક
૦. ભજનપદ્મ સંગ્રહ ભાગ ૧ લા
૧. અધ્યાત્મ વ્યાખ્યાન માળા ૨. ભજનપદ સંગ્રહ ભાગ ૨ જો ભાગ ૩ જે
૩.
..
૪. સમાધિ સતમ ૫. અનુભવ પચ્ચિશી
...
૬. આત્મ પ્રદીપ ... ૭. ભજનપદ સંગ્રહ ભાગ ૪ થી
♥ ♥
930
"3
૪.
www.kobatirth.org
..
39
...
૮. પરમાત્મ દર્શન
૯. પરમાત્મ જ્યેાતિ ૧૦. તત્ત્વ બિંદુ
...
૧૧. ગુણાનુરાગ ( આવૃત્તિ ત્રીજી )
૧૨. ૧૩. ભજન સંગ્રહ ભાગ ૫ મા તથા જ્ઞાનદિપીકા ૧૪. તીથૈયાત્રાનું વિમાન ૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહ ૧૬. ગુરૂએલ
0.0
...
...
...
...
...
...
...
...
...
...
...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
::
...
For Private And Personal Use Only
...
...
...
...
૧૭. તત્ત્વજ્ઞાન દિપીકા
૧૮. ગડુંલી સંગ્રહ...
...
૧૯. શ્રાવકધર્મ સ્વરૂપ ભાગ ૧ યા ( આવૃત્તિ ત્રીજી.) ભાગ ૨ જો (આવૃત્તિ ત્રીજી ) ...
..
૨૦: ૨૧. ભજનપદ સંગ્રહ ભાગ ૬ ઠ્ઠી ૨૨. વચનામૃત ૨૩. યાગદીપક
...
...
...
...
...
...
...
...
...
630
ગ્રન્થા નીચલા સ્થળેથી વેચાણ મળશે. અમદાવાદ–જૈન ખાીંગ ડે. નાગારીશરાહ. ૨. મુબઈ—મેસર્સ મેજી હીરજીની ક્રૂ. 3. પાયણી.
૧.
,,
—શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ–ડે. ચંપાગલી, પુના—શા. વીરચંદ્ર કૃષ્ણાજી.−3. વૈતાલ પેઠે.
...
...
91710
—૪૭
。1110
૦-૮-૦
૦-૮-૦
----
07-p
-2-0
૦–૧૨–૦
૦-૧૨-૨
01810
~૧-૦
Q Q
01110
0
-5-0
૦૪-૦
--
013-0
01810
----0
૦–૧૨–૦ ૦૧૪-૦ ૦-૧૪-૦
Page #390
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only