________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૩૭
*-
-
**
*
*
*
* *
ધ નક
ક્ષા
*
*
*
કહેશો કે માયા બ્રહ્મ થકી અભિન્ન છે. તે તે બ્રહ્મ જ કહેવું જોઈએ, પણ માયા એક જુદી છે એમ કહે તે પોતાના મુખને સ્વયં બંધ કરવું પડશે.
વાદી–માયા છે તે તે એક જુદા પ્રકારની છે અને આંખે દેખાય છે તે તે સર્વ પ્રપંચ છે.
પ્રતિવાદી–બહુ સારૂ મહેરબાન ! તમો માયાને જુદા પ્રકારની માને છે તે જુદા પ્રકાર કોનાથકી જાણ? તમે કહેશો કે બ્રહ્મથકી માયાને જુદે પ્રકાર છે તે અમે કહીએ છીએ કે સ્વભાવ ભિન્ન ભિન્ન હોવાને લીધે જુદા જુદા પ્રકાર માનવા પડે છે, તે બ્રહ્મથી માયાને સ્વભાવ જુદે જ કર્યો. માયાનો સ્વભાવ જડ છે અને બ્રહ્મનો સ્વભાવ જ્ઞાનવિશિષ્ટ છે, તે તે બ્રહ્મ અને માયા બે વસ્તુઓ સિદ્ધ કરી. જેમ અજવાળું અને અંધારું બે જુદી વસ્તુઓ છે તેમ સમજવું. એમ બે વસ્તુઓ સિદ્ધ કરી તે અદૈતવાદરૂપ ભ્રમ દૂર થઈ ગયો. વળી અમે તમને પૂછીએ છીએ કે ભાયા કરતુ છે કે અમત ? જે તમે સત કહેશે તે બે તત્વની સિદ્ધિ થઈ અને જે અસત કહેશે તો આ જગતમાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ રાગી, કોઈ શેકી, કોઈ રાજા, કોઈ રંક ઇત્યાદિ પ્રપંચ કયાંથી થયે તે કહેવું જોઈએ. વળી અસત એ અમાપ છે. અભાવ ચાર પ્રકારનો છે:- માવ ૨, કર્થમવ ૨, અસ્થમા 3, અત્યતામવ8, એ ચાર અભાવમાંથી - કયા અભાવરૂપ માયા છે તે કહેવું જોઈએ. જે અત્યન્તાભાવરૂપ માયા છે
એમ કહો તે તે બીલકુલ દેખાવી જોઈએ નહીં. જેમ સાચત્તમા બીલકેલ જણાતો નથી તેમ માયાને પ્રયતામાવ હોય તો તે દેખાવી જોઈએ નહીં. પણ ઘર, પદ, ૩, એ સર્વ તમોએ ભાયારૂપે માન્યાં છે તે આંખે દેખાય છે માટે માયાને તમારાથી અસત કહેવાશે નહીં. આ કુટુંબ અસર હેવાથી તે જણાતું નથી, તેમ માયા પણ અર7 હોય તો જણાવી જોઈએ નહીં–અતઃ માયાને અસત કહેવી છે તે પુત્ર જેવું છે. બ્રહ્મ અને માયા એ બે પદાર્થ સ્વતઃ સિદ્ધ છે. વાદી–અમારા શાસ્ત્રમાં લખ્યું છે કે
હવા જીવ હિ મૂતાભા મતે તે એવાથત: .
gaધા પાદુ વેવ, તે કદિ વર ?.. સર્વ પ્રાણુઓનો એકજ આત્મા છે તે દરેક ભૂતને વિષે રહેલો છે. તે એકજ છતાં બહુ પ્રકારે દેખાય છે; જેમ એક ચંદ્ર છતાં જળમાં બહુ દેખાય છે તેમ જાણું લેવું.
For Private And Personal Use Only