________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
~-
~
~
بی
بی سی
بی
بی
ی بی
س
લક્ષ્મ ખેંચાય છે. મનોવાળ એ મંત્ર ઇતિઓને વશ કરવામાં ઉચ્ચ સાધન છે, અને ક્રિઓને વશ કરવી એ આપણું મુખ્ય કર્તવ્ય છે, અને તેમનાથી વારંવાર ચેતતા રહેવું. કેમકે મન તથા ઇન્દ્રિઓ ઘણું ચંચલ છે. એકવાર તેમને વશ કર્યા પછી પણ તેમને વિશ્વાસ રાખવો નહીં. ચંચલતાને દાબવી તેને માટે ત્રતા સાધન તરીકે ગણાય છે. સારા સારા સાધનાનું યથાર્થ સ્વરૂપ જાસૂવું જોઇએ. જે ભવ્ય અન્ય દેખાદેખી તાત્પર્ય સમ
જ્યા વિના કોઈ પણ કાર્યનો આરંભ કરે છે; તેઓ તેનું યથેષ્ટ ફળ પામી શકતા નથી. મનુષ્યને ક્રોધ, ઠેષ, અન્યને તિરસ્કાર, વૈર બુદ્ધિ આદિ અસેવ્ય ભાવ ઉપજવામાં હેતુ એ હોય છે; કે અમુક સહં અને ત્રણ ટું. એવી મિથ્યાદિ તેમને બંધાઈ ગએલી હોય છે, અને તેથી કરીને પોતે જેને ખોટું માન્યું હોય છે. તે તેમને સહજ પ્રસંગ ઉપજતાં તેઓને ક્રોધ થઈ આવે છે. આ ક્રોધના સમયે તેઓ કોની ભક્તિ કરે છે, જેને દેવ તરીકે માને છે, મારે ૫ણ શું છે, નિg શું છે, કાર્તવ્ય શું છે એ આદિ સવિચારોને ભૂલી જાય છે, અને ક્રોધ થતાં એક ક્ષણમાં અમે ચા વમ ટળીને પિરાવિ ભકત બને છે. બીજાઓના દોષો, દુર્ગુણે જોઈને મનુષ્ય જે તેના ઉપર ક્રોધે ભરાય છે, અથવા તેને અપ્રીતિનું પાત્ર ગણે છે. તેનું કારણ એ છે કે તે મનુષ્ય પોતાના જે નિર્મળ આમા છે, તેવું તેનું સ્વરૂપ છે. તેને જાણતા નથી. દોષીના દોષ દેખી તેના ઉપર દેષ બુદ્ધિ કરવી નહીં. જે આપણે તેના દુર્ગુણેને નાશ કરવા ધારીએ તો તેને જ્ઞાન ધન આપવું, નીતિ માર્ગ શીખવ, પ્રેમદષ્ટિથી તેની તરફ નિહાળતાં અવશ્ય આપણે તેની ભૂલો સુધારીશું. પણ તિરસ્કાર યા ક્રોધથી તપી જવાથી કંઈ ફળ થતું નથી. જેમ નિરાશ્રિત મનુષ્યોને આશ્રય આપવાથી જ શ્રીમંતની શ્રીમંતાઈ શોભે છે. તેમ સદગુણીએ દુર્ગુણીના દેષ ટાળવાના પ્રત્યયથીજ અને પિતાના સદ્ગણોનું ઉત્તમ ઉદાહરણ તેને આપવાથી જ તેનું સદ્ગણી હોવાપણું સંભવે છે. દોષાત્ મનુષ્ય દોષ કરે છે. તે પિતાના અજ્ઞાનથી જ કરે છે. દેષને દોષ કરીને તમે જેમ જાણો છો; તેમ તે જાણતા હતા તે દેવ કરેજ નહીં, અને એવા તમારામાં પણ ઘણું અવગુણો હશે કે જેમાં તમને ગુણ બુદ્ધિ હોવાથી તમે તેને છોડી શકતા નથી. જે ક્ષણે મનુષ્ય કદાગ્રહ બુદ્ધિ રહિત દોષને દેષ તરીકે યથાર્થ સમજે છે, તે ક્ષણે અવશ્ય તે ત્યાગવા પ્રયત્ન કરે છે. દોષ પિતાનામાં છે કે નહીં તેનું નિરીક્ષણ કરવું એમ કરવાથી ગુણ થવાશે.
દ્રવ્યક્ષેત્ર ને કાળભાવ, ગે ધર્મ સધાય; - , નિમિત્ત સેવે શુદ્ધ જેમ, કર્મ કલક કટાય,
For Private And Personal Use Only