________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
क्यनामृत.
कोनी साथे हुं वहूं, हसुं रमुं हुं केम; हसतो रमतो हुँ नहि, निश्चयनयथी एम. आतमध्याने हुं रहुं, ए मुज शुद्ध स्वभाव; आत्यन्तिक सुख ऊपजे, निर्मल शिवसुख दाव. ॥५॥ लक्ष्यु हित नहि आत्मनुं, तो तुं बाळ समान; भवमां भटकीश जीवडा, दुःखी थइ नादान. ज्ञान ध्यान चारित्रथी, आत्महित थानार; बुद्धि सुख शाश्वत लही, पामे भवजल पार. ॥७॥
મનરૂપી માંકડું જેમણે વશ કર્યું છે, અને જેઓ આમિતિમાં વીતરાગ આજ્ઞા મુજબ વ્યવહાર નિશ્ચયનયાનુસાર યથાયોગ્ય પ્રવૃત્તિ કરે છે, તેઓ
नाश 3री अखंड, पूर्ण, अज, अविनाशी, सनातन, शाश्वत પર રિને પામી પૂર્ણ સુખી થાય છે. એ પલની કોને ઈચ્છા ન હોય पोताने तथा ५रने ५६ भाटे साक्षी थामा. सने ते भा. एज महाकांक्षा.
भन३५ भाई नशे १२ थु, सेवा महात्मासी शाश्वतपद् पाभी શકે છે, કહ્યું છે કે
मण मरणे इंदियमरणं, इंदिय मरणे मरंति कम्माइ; कम्म मरणेण मुख्खो, तम्हा मणमारणा बिंति. ॥१॥ मन एव मनुष्याणां, कारणं बन्ध मोक्षयोः । यौवालिङ्गिता कान्ता, तत्रैवालिङ्गिता सुता. ॥२॥
મન મારવાથી ઈદ્રિયો મરે છે. અને ઇન્દ્રિયો જ્યારે સ્વવિષયથી વિરામ પામે છે ત્યારે કર્મને નાશ થાય છે. અને કર્મને નાશ થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે જ મહાત્માઓ મન વશમાં રાખવા ફરમાવે છે. માણસ જરા વિચાર કરે છે એટલામાં તે મન હજારે ગાઉ ફરી આવે છે. જે માણસના મનમાં સંકલ્પ ઉઠતા નથી અને જે પરભાવને ત્યાગ કરે છે, અને આમરમે છે, તેણે મન વશ કર્યું એમ કહી શકાય છે. પણ જ્યાં સુધી મન વિકલ્પ સંકલ્પની શ્રેણિઓથી વ્યગ્ર હોય ત્યાં સુધી મન માર્યું કહી શકાય નહીં. કહ્યું છે કે, चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितं। तथैव तैर्विनिर्मुक्तं, भवान्त इति कथ्यते ॥१॥ राग ५ माहिप युत वित्त त संसार . भने त
For Private And Personal Use Only