________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
(૩
વિચરે છે. ભાગ્યવંત એવા તે કમલપ્રભ આચાર્ય વિહાર કરતા કરતા જ્યાં સાધુવેશ ધારી અસંયતિઓ રહે છે ત્યાં આવ્યા. તે વેષધારીઓ મોટે તપસ્વી જાણુને તેની ભક્તિ, વંદન અને સન્માન કરવા લાગ્યા. કમલભ આચાર્ય પણ ત્યાં સુખે બેસી તે વેષધારીઓની આગળ કથા કહી. કમલભ આચાર્ય વિદ્વાન હતા. તેથી સાધુને વેષ ધરનાર આ કુલિંગીઓ પ્રભુની પૂજા કરે છે, તેમ સાધુના આચારથી ભ્રષ્ટ છે એવું જાણ્યું. પરિચયથી ગુણ અને દોષની માલુમ પડે છે. કમલપ્રભ આચાર્ય ઉપદેશ આપી ત્યાંથી જવા લાગ્યા ત્યારે તે અસંયતિઓ બોલ્યા.
आलावो--भयवं जइ तुमं चिठइ यगवासरत्तियं चाउमासियं पउ वियंतोणं मेथ्थ एत्तिगे चेइआलगे भवंति नूणं तुजाणं भीएत्तं कीरउ मणुग्गह अम्हाणं इहेव चाउमासियं.
ભાવાર્થ– હે ભગવાન કમલપ્રભાચાર્ય? જે તમે વર્ષાઋતુનું ચોમાસું અહીં કરો તો બહુ સારું. અમે તમારી પાસે વિનંતિ કરીએ છીએ કે, તમારું ચોમાસું થવાથી અમારાથી કેટલાંએક દેરાસર થશે.
કમલપ્રભાચાર્ય વિચારવા લાગ્યા કે, આ ભ્રષ્ટાચારી લોકે પ્રથમ તે સાધુના માર્ગથી ભ્રષ્ટ છે, પોતે દ્રવ્ય પૂજા કરે છે, દેરાસર કરાવે છે, અને વળી કહે છે કે તમો રહે તે વળી કેટલાંક દેરાસર નવાં થાય. ગૃહસ્થ શ્રાવક વર્ગ જે દેરાસર કરાવે તથા પ્રભુ પૂજા કરે છે તે જનાજ્ઞા વિરૂદ્ધ નથી. પણ જેમાં તે બાબત બીલકુલ દેરાસર કરવાને તથા દ્રવ્ય પૂજા કરવાનો અધિકાર સાધુને નથી. માટે હું તેમના કાર્યમાં કેમ મારી મરજી દેખાડું ? તેમ વળી હું તેમનું વચન પ્રમાણુ કરું? ભ્રષ્ટાચારી દેવાઈ અસંયતિના કાર્યોને હું મન થકી સારાં જાણું નહિ, તેવાં કાર્યોને વચનથી સારાં કહું નહિ, તે પછી તેઓ પિતે જ્યારે એમ કહે કે દેરાસર તમારા રહેવાથી અમારા વડે થશે, એ વાત કેમ અંગીકાર કરું, એમ વિચારી જવાબ આપ્યો કે તથા च तत्पाठः
भो भो पियवए जइवि जिणालये तहाविसावज्जमिणं णाहं वाया मित्तेणमेयं आयरिजा एवं च समयसारपरं तथ्य जहा ठियं अविवरीय णिसं कंभमाएणं तेसिं मिच्छदिठीहिं लिंगिणं साहुवेसधारिणं मझे गोयमा आसकलियं तिथ्ययर नाम कम्म गोयमा तेणं कुवलयप्पभेणं एगभवावसेसी कउभवोयहिं
For Private And Personal Use Only