________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪
વચનામૃત.
ભા ભા પ્રિય ! જો કે જીનેશ્વરનાં દેરાસર છે તાપણું તે મુનિરાજોને અનાવવાં તે સાવદ્ય એટલે આરંભનું કારણ છે અને તે તમા કરી છે! તા તે તમારા કાર્યને વચનથી પણ હું આર્ં ના, કારણ કે, સાધુને આરંભનાં કાર્ય આચરવાના પ્રભુએ નિષેધ કર્યો છે, તે તમારાં કાર્યને વચનથી પણુ ભલાં કેમ કહું. એમ સિદ્ધાંતનું સારભૂત યથાર્થ જેમ છે તેમ અવિપરીતપણે શંકારહિતપણે, તે મિથ્યાર્દષ્ટિ સાધુ વેશ ધરનારાઓની મધ્યે જીનાનાપૂર્વક વચન કહેતાં, હે ગૈાતમ ! તે કમલપ્રભ અ.ચાર્ય તીર્થંકર નામ કર્મ ઉપા જૈન કર્યું. એકાવતારી એવું તીર્થંકર નામ કર્મ, અહીં નીડરપણે ખેલતાં કમલપ્રભાચાર્યે ખાંધ્યું. કિંચિત્ પણ તે અસંયતિયાના ભ્રષ્ટાચારને વખાણ્યા નહિ, અને વચનથી તમે સાધુ થઇને દેરાસર કરાવા છે તે સારૂ કરે છે। એમ કહ્યું નહિ. પણ તમે ખોટું કરી છે. તમારે સાધુના વેશ ધારણ કરીને દેરાસર બનાવવાનું કામ કરવું યેાગ્ય નથી, તથા તમે! શ્રાવકની પેઠે ધૂપદી પથી પૂજા કરી છે તે તમારા સાધુના આચારથી વિરૂદ્ધ છે, તેમ સ્પષ્ટ જણાવી દીધું. શ્રી મહાનિશીથમાં જણાવ્યું છે કે-શ્રાવક ધૂપદીપ વગેરેથી દ્રવ્યપૂન્ન કરે અને સાધુ ભાવ પૂજા કરે તેને મર્દાનીય સૂત્રમાં દાખલેો. गाहा महा निशीथ सूत्र.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भावेण होइ पढमा, दव्वेण होइ जिणपूया ॥
पढमा जईण दुन्निवि, गिहीण पढमिच्छ्यिपसथ्या ॥ १ ॥
જીનેશ્વરની પૂજાના બે ભેદ છે. જીતેશ્વરની ભાવપૂજા અને બીજી વ્ય પૂજા. પ્રથમ જીતેશ્વરની ભાવપૂજામાં સાધુ અને શ્રાવક એ બે અધિકારી છે અને ખીજી દ્રવ્યપૂજામાં ગૃહસ્થ શ્રાવકેાનાજ અધિકાર છે. અને આરંભી એવે! ગ્રહસ્થ દેરાસર કરાત્રે, દ્રવ્ય પૂજા કરે, તેમાં પણ પ્રશસ્તભાવે કર્મની નિર્જરા કરે છે. દ્રવ્ય પૂજામાં તે શ્રાવકનેજ અધિકાર છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે હેવર્લ્ડ દ્રવ્યપૂનામાં શ્રાવો ધતો નિઃ શ્રી તીર્થંકરાએ દ્રવ્ય પૂજામાં તા કેવલ શ્રાવકનેાજ અધિકાર છે, એમ કહ્યું છે. આમ કમલપ્રભા ચાર્યે સત્ય પ્રરૂપણા કરી તેવામાં ત્યાં ધણા મિથ્યાદ્રષ્ટિ અસ યતિયા ભેગા થયા. પાતાનાથી હડહડતું વિરૂદ્ધ કમલપ્રભ આચાર્યનું ખાલવું સાંભળી, પર સ્પર તેઓએ વિચાર કરી અને માંહેામાંહે તાલી દેખને કમલપ્રભાચાર્યનું નામ સાવઘાચાર્ય આપ્યું. તાપણુ કમલપ્રભ આચાર્યે જરા માત્ર પશુ ક્રોધ કર્યો નહિ, કમલપ્રભ આચાર્ય ત્યાંથી વિહાર કરી ગયા.
For Private And Personal Use Only