________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૧૦૧
અવલોકતાં અવલોકતાં ક્ષણિક એવા મનુષ્ય શરીરની સાર્થકતા. વિતરાગ કથિત સ્યાદા ધર્મનું અવલંબન કરવાથી છે એમ સિદ્ધ થાય
છે. શાશ્વત સુખાભિલાષી આત્માને વૈરાગ્યભાવે ક્ષણે ક્ષણે આરોપો રમવાની આવશ્યકતા છે. શરીરમાં રહેલા હે આત્મન ! તું અનંતવાર ચોરાશી લાખ જીવયોનિમાં ચરિત્રમા ભટક્યો, હવે મનુષ્ય જન્મ પામી પ્રમાદે કરી કેમ સરયતાવની પ્રાપ્તિ ગુમાવે છે ? જે શરીરમાં તું રહ્યા છે તે તારું ક્યાં સુધી ? જેના ઉપર તું મમતા રાખે છે તે પર તારું ક્યાં સુધી ? ઘમહિમા સિની સાથે તારે કેવો સંબંધ ? મોહદશાથી પુત્રી સાથે કે સંબંધ ? પુલથી બનેલું શરીર તે થકી મારતા ભિન્ન છે. પુદને ગુણ જડ છે ત્યારે તું વેતન છે. અને સુખ દુઃખને જાણી શકે છે. ગુરુના સાથી બનેલું શરીર ના વિદ્યા છે, ત્યારે તે આત્મ! તું ત્રણે કાળમાં અવિનાશી છે. પુદ્ગલ જ્યારે રૂપી છે, ત્યારે તું મહિમા છે. તેમ છતાં તે પોતાને પ માની ઠગાય છે, હે માનવ! તું જાતિ રહિત છે, લિંગરહિત છે. તારું નામ અમુક વા અમુક એમ નથી તેમ છતાં પણ તું તેની સંજ્ઞા ત થાય છે
ર્તિ અને અપચાને ધુમાડો કરવાનો નથી. અજ્ઞાનમ મારામાં ઉદ્દભવે છે. નિષ્ણા શ્રાંતિથી માત્રાની કેવી દુર્દશા ! તે હજી ટળી નથી. તે કયારે ટળશે અને હત્યાનો પ્રવાહ વિર્મા કયારે થશે. આખા દિવસનું અભિાનું કાર્ય દેખીએ તે બાયજ્ઞ પુરુનું ચુંથવું. જડરૂ૫ પુલને ધન માની તેના નાશે દુઃખી થવું, રોવું, શેક કરવો, વિનય અન્નાનું થઈ જવું ઈત્યાદિ છે, એમ ચાર વાર થતીત થયે, પણ પુરથી માત્રા ભિન્ન થયે નહીં, વહાનો મો થયો નહીં અને હત્યિ માની પિતાનામાં રહેલું અતિ સુખ વસા ધન ગુમાવ્યું. અહા ! કેવી દુર્દશા ! સુદૃઢના સંગી પ્રતિમાઓને ઉચ્ચ આદિ શબ્દનો પ્રયોગ કરવો તે નિરર્થક છે. હે પુત્રી સારા! જ્યાં સુધી તું ખુદને પિતાનું માને છે ત્યાં સુધી જ કયાંથી ઘટે ? જે ભારે આત્રિ સુધી અભિલાષા હોય તો જરાની પેઠે નિ:સળ થા. વાજુની પેઠે સબસિવંદ મ સંવમાં વિચર. અત્રમાં રિયત અનંત સ્તિયની ખોળકર, વાણદિને ત્યાગી સંતથિી તારું સત્ય વહ નિહાળ! હાલ તે પ્રમાણે વર્તવાની તને તાલુકતા છે. પ્રમાદે કરી જૂન્મ ગુમાવીશ નહીં. અનેક पूर्ण स्वपर प्रकाशक ज्ञान दर्शन चारित्रमय आत्मा छे. पुद्गलभां રહે પણ પુરુથી ન્યારો સારા છે, અને શું ન્યારો છું, મા નથી.
For Private And Personal Use Only