________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रावकधर्म.
(૨)
t
શ્રાવકના એકવીશ ગુણી ઉપર શ્રાવકધમૈં સ્વરૂપ ”ના પ્રથમ ભા ગમાં વિવેચન કર્યું છે તેમ આ બીજા ભાગમાં ભાવશ્રાવક્રના સત્તર ગુણુ વિષે ધર્મરત્ન પ્રકરણના પાઠપૂર્વક વિવેચન કર્યું છે.
ખરા શ્રાવક કાણું કહેવાય? ભાવશ્રાવક એટલે શું? એ આ ગ્રંથના મુખ્ય વિષય છે, તેમાં નીચલી ખાખતા યાગ્ય વિવેચનપૂર્વક સમાવી છે.
શ્રાવક અને સાધુ મુનિરાજોના સંબંધ કેવા હોય છે, ઉત્તમ શ્રાવકે માબાપ સમાન, ભાત સમાન, મિત્ર સમાન, શાક્ય સમાન, એ) ચાર પ્રકારમાંથી કયા પ્રકાર સેવા જોઇએ, કયા પ્રકાર ઉપયાગી અને આદૈય છે, વિરતિ અને અવિરતિ શ્રાવકના તફાવત, શ્રાવકના ભેદ, ભાવશ્રાવક એટલે ખરા શ્રાવકનાં મુખ્ય લક્ષણા, ખર વ્રતનાં નામ, ઉપદેશ ક્રાણુ આપી શકે, વાચના માટે કેવા છવે! અયેાગ્ય છે, ઉપસર્ગના પ્રકાર, ભાવશ્રાવક કુવા સ્થાને રહે, કેવા વેશ પહેરે, કેવાં વયના વધે, કેવા ઘરમાં પ્રવેશે, યા અકાર્યાં ન કરે, સ્વાધ્યાય આદિ ક્રિયા મુનિરાજો પાસે કેવી રીતે કરે, ગુરૂ પાસે કેવી રીતે બેસે, પ્રને! કેવા વિનયે પુછે, ઉપજતા વિકટ્ટાને કેવી રીતે શમાવે, આજીવિકા કેવી રીતે ચલાવે. ભાવશ્રાવકને મુખ્ય પાંચ પ્રકારની કઇ રૂચિ ઢાય, જીન વચન ઉપર કેવી પ્રીતિ હાય, સાધુ મુનિરાજે ઉપર કેવી ભક્તિ અને શ્રદ્ધા હાય, ક્રિયાગત છે લિંગા યાં, વગેરે બાબતે આ ગ્રંથમાં આવી છે. દરેક વિષયા એવા છે કે ગ્રન્થાના ગ્રન્થા લખાય, પણ આ નાના ગ્રન્થ હર વખત વાંચી મનન કરી શકાય તે હેતુથી આ પ્રકારે રચના કરવામાં આવી છે.
ઉપલી મીનાએસહ ભાવશ્રાવકના સત્તરગુા ઉપર વિવેચન આ ગ્રંથમાં છે. તે દરેક ગુણુ ખરા શ્રાવકમાં હાવાજ જોઇએ એમ ધ્યાનપૂર્વક મનન કરનાર પોતેજ નિશ્ચય કરશે, તે સાથે તેવા ગુણાએ યુક્ત હોય તેવા શ્રાવક સાધુપદ ગ્રહણુ કરે તેા કેવું સામર્થ્ય દાખવી શકે, કેવી ઉજ્વળતા ધારી શકે, તે સહેજે સમજાય તેમ છે. ખરા શ્રાવકે સાધુ થવાની શા માટે ભાવના રાખવી નેએ, તે સર્વે બખતાના નિશ્ચય વાંચકો પાતેજ કરી શકશે, કેમકે ટુંકમાં પણ આવી દરેક બાબતા ઉપર ચાગ્ય વિવેચન આ ગ્રંથમાં સમાયું છે. ॐ श्री शान्तिः शान्तिः शान्तिः ॥
For Private And Personal Use Only