________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
શ્રાવક ધર્મ સ્વરૂપ
સમજ્યા વિના ગમે તે ખાખતના ગમે ત્યાં બકવાદ કરવા; ઈત્યાદિ કાર્ય
લાક વિરૂદ્ધ જાણવાં.
પલાથી જે જે કાર્યો શાસ્ત્રધારે વિરૂદ્ધ ગણાય તે પરલોક વિરૂ કાર્ય જાણવાં. તેવાં કાર્ય કરવાથી અશ્રદ્ધા આદિ ષોનું આવાગમન થાય છે અને આત્મા, પાપકર્મથી બંધાય છે.
“ ઉભયલાવિરૂદ્ધ કાર્યો નીચે પ્રમાણે છે. ૩૩
જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચારી અને પરસ્ત્રીગમન, આ સાત વ્યસના આ જગતમાં અતિ પાપી પુરૂષામાં હમેશ રહે છે.
વ્યસની મનુષ્ય હાં પશુ, સારા મનુષ્યામાં નિંદાય છે અને મૃત્યુ બાદ દુર્ગતિમાં જાય છે.
એ સાત વ્યસનાથી આ ભવમાં પણુ દુઃખ થાય છે અને પરભવમાં પશુ નરકાદિગતિમાં દુઃખ ઉત્પન્ન થાય છે; માટે ઉભયાક વિદ્ઘ એવાં સાત અસનાના ત્યાગ કરવા જોઇએ. એ સાત વ્યસનેાના ત્યાગથી લેાકેામાં પ્રિય થવાય છે.
લાકપ્રિય થએલ મનુષ્ય, સર્વ મનુષ્યાને પોતાના તરફ ખેંચે છે અને અન્ય મનુષ્યાને ઉપકારક થઈ પડે છે. લાકપ્રિય મનુષ્ય જંગમાં ઉત્તમ કાર્ય કરવા માટે સમર્થ બને છે. જગતમાં લેાકપ્રિય મનુષ્ય જ્યાંત્યાં ધર્મના ફેલાવા કરવા સમર્થ થાય છે. લાકપ્રિય મનુષ્ય ધર્મગુરૂના પ્રેમ મેળવી શકે છે. લાકપ્રિયપર સર્વ લેાકા વિશ્વાસની નજરથી જુએ છે. લોકપ્રિયગુણ ગ્રહણ કરવાની ઇચ્છાવાળાએ કદી કટુકવાણી વદવી નહીં. લાકપ્રિયતા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે જે ઉપાયાથી પ્રાપ્ત કરી શકાય તે તે ઉપાયાના સ્વીકાર કરવા જોઈ એ. કીર્તિઆદિની મુખ્ય વાંચ્છાવડે જે લોકપ્રિય થવા માગે છે, તે ઉત્તમ સિદ્ધાન્ત કથિત નિષ્કામ વૃત્તિથી દૂર જાય છે.
ઢાન આપવું તે પેાતાની સ્વભાવિક ક્રૂરજ સમજીને દાન આપવું, તેમજ વિનય એટલે યેાગ્ય પુરૂષને ભક્તિ અને બહુમાનથી મન, વચન, અને કાયાથી સત્કાર કરવા, શીલ અટલે સદાચારમાં તત્પર રહેવું. શુભ આચારા પાળવાથી મનુષ્ય, લેાકામાં માનનીય થઈ પડે છે. આ સધળુ ખરા અન્તઃકરણથી કરનાર ખરી લોકપ્રિયતા મેળવી શકે છે; જે કરવું તે માત્માના ગુણા ખીલવવા માટેજ કરવું.
જ્ઞાન, વિનય આદિ ગુણામાં તત્પર થનારે મારા વિષે લેાકાના પ્રેમભાવ વચ્ચેા કે નહીં તે જોવા જરા માત્ર લક્ષ આપવું નહીં, તેણે તા લેાકાની
For Private And Personal Use Only