________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८५
ગુણાનુરાગ કર્તા-સત્તમ આદિનાં લક્ષણ કહે છે. पञ्चं गुब्भड जुव्वण, वंत्रीणं सुरहिसार देहाणं; जुवईणं मज्जगओ, सव्वुत्तम रूपवंतीणं. ॥१५॥ आजम्म बंभयारी, मणवयकाएहिं जो धरई सीलं; सब्बुत्तमत्तमो पुण, सो पुरिसो सव्व नमणिज्जो. ॥१६॥ एवं विह जुवइगओ, जो रागीहुज कहवि इग समय बीय समयमि निदइ, तं पावं सव्वभावेणं. ॥१७॥ जम्ममि तम्मि न पुणो, हविज रागो मणमि जस्स कया; सोहोई उत्तमुत्तम, रूवो पुरिसो महासत्तो. ॥१८॥ पिच्छइ जुबई रूवं, मणसा चिंतेइ अहव खणमेगं; जो ना मरइ अकजं, पथ्थिजंतो वि इत्थीहि. ॥१९॥ साहूवा सट्ठोवा, सदार संतोस सायरो हुजा सो उत्तपो मणुस्सो, नायव्वो थोव संसारो. ॥२०॥ पुरि सथ्येसु पवट्टइ, जो पुरिसो धम्मअत्थ पमुहेसु अन्नुन्नवाबाह, माज्जिमरुवो हवइ एसो. ॥२१॥
ભાવાર્થ-જેના અંગેઅંગમાં યોવન તનમન નાચી રહ્યું છે, અને સુગંધથી અંગ હેકી રહ્યું છે, અને અત્યંત રૂપવંતી સ્ત્રીઓમાં વસવા છતાં જે બ્રહ્મચર્ય પાળી શીલવંત રહ્યા છે, તે સર્વોત્તમ ઉત્તમ જાણ; તે પુરૂષ સદા વંદનીય છે. ' રૂપવંતી વનવન્તી સ્ત્રીઓની સાથે સંગત થતાં જે કદાચ મનમાં ક્ષણભર ડગે, પણ અકાર્યમાં ઝંપલાતા પહેલાં વૈરાગ્યથી મનને પાછું ખેંચી લે અને અકાર્યને પશ્ચાત્તાપ કરે, આત્મભાવથી ખરેખરી રીતે અંતરમાં પશ્ચાત્તાપ કરે, અને ફરીથી તે જન્મમાં સ્ત્રીઓ પ્રતિ રાગભાવ ન થાય, વૈરાગ્ય ભાવમાં વર્તે તે ઉત્તમોત્તમ બળવંત પુરૂષ જાણુ. રૂપવંતી થોવનાવસ્થાવાળી સ્ત્રીની ક્ષણવાર ઇ કરે, ભોગવવાની અભિલાષા કરે, સ્ત્રીઓએ પ્રાર્થના કરાયેલે પણ અકાર્યમાં પ્રવૃત્તિ કરે નહિ. સાધુ હોય તે સાધુ તરીકેનું સ્વકીય બ્રહ્મચર્ય સાચવે, શ્રાવક હોય તે શ્રાવક તરીકેનું સ્વકીય બ્રચચર્ય વત સાચવે, તે સાધુ તથા શ્રાવકને ઉત્તમ પુરૂષ જાણવા.
For Private And Personal Use Only