SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ - વચનામૃત. કરવાથી જન્મ જરા મરણના દેષો ટળે છે. શ્રી સદગુરૂ મહારાજની વાણી સાંભળી શ્રાવકની કરણી કરે છે તેને શ્રાવક કહે છે. : તિતિ: सम्यक्समाचारीस श्रावकः मुंचति शुभयोगेन कर्म इति सश्रावकः ॥१॥ धम्मरयणस्सजुम्गो अखुद्दारुवपगइलोमो लोगप्पिओ अकूरो भीरुअसढो खुदख्खिन्नो ॥१॥ लज्जालुओ दयालु मज्जथ्थोसोमदिठी गुणरागी सक्काहसुपख्खजुत्तो सुदीहदैसी विसेसन्नु ॥ २॥ बुढाणुगो विणीओ कयण्णुओ परहियथ्थकारीय तहचेवलद्धलख्खो इगवीसगुणहि संपन्नो ॥३॥ અક્ષાદિ એકવીશ ગુણે યુક્ત શ્રાવક હોય છે. પંચમહાવ્રત ધારક બાહ્ય અત્યંતર ગ્રંથિ રહિત શ્રી જનાજ્ઞા ધારક મુનિવર્ય હોય છે. દિવિધ ધર્મોવલંબનથી અનાદિકાળથી સંચિત કરેલાં કર્મનો નાશ થાય છે અને જ્ઞાનદર્શન ચારિત્રાદિક ગુણોવડે યુક્ત આત્મા થાય છે. સૂર્યના પ્રકાશને રોકનારાં વાદળ વિખેરાતાં જેમ સૂર્યને સ્વચછ પ્રકાશ પૃથ્વી ઉપર પડે છે, તેમ આત્માને લાગેલાં કર્મ નાશ પામવાથી આત્મા જ્ઞાન ગુણે પ્રકાશક થાય છે. કર્મને નાશ કરનાર પણ આત્મા છે. અંત: જમણા અર્થ कम्मछेत्तावि जीवमुणेयव्वो। अरुवी निश्चअणाइओ अगुरुलहुगुण जीवाणं ॥ કર્મનો કર્તા તથા તેનો નાશકર્તા આત્મા છે. આત્મા અરૂપી છે. અનાદિ કાળથી છે. અગુરુ લઘુ ગુણે યુક્ત છે. તેમાં કલંક નાશ પામતાં મહિના તેજ ઘરમાત્મપત્ર પામે છે. સ્વપરને પરમાત્માની પ્રાપ્તિ થાઓ. उपदेष्टुं च वक्तुं च जनः सर्वोऽपि पंडितः तदनुष्ठानकर्तव्ये मुनयोજ ન ઉહિતાઃ | ૬ ઉપદેશ દેવાને માટે અને કહેવાને માટે સર્વ માણસ ડાયા (પંડિત) બને છે. પણ તે પ્રમાણે વર્તણુકને માટે તે મુનિઓ પણ પંડિત નથી, કહેવું તે પ્રમાણે રહેવું એમ બને તે પશ્ચાત પારકા ઘેર ડાહ્યા થતાં શોભાપાત્ર થઈ શકીએ. શ્રી વિનં માગ કહે છે કે–પાશની कथे सो कोइ 'पण' रहेणी अति दुर्लभ होइ, जब रहेणीका घर पावे, તવ વાળા રેહે આવે. ત્યાર. જે ભવ્યો કહેણું પ્રમાણે રહેણીમાં પ્રવર્તી છે, તે ભવ્યાત્માઓનાં વચને અન્ય કોને ત્વરિત અસર કરે છે. તેવા મહાભાઓને કંઈ વિશેષ બલવાની જરૂર પડતી નથી. એવા પુરૂષોનું એક વચન પણ વારંવાર યાદ આવે છે. ત ો ને પ લિ પલ છે. આ નાની કહેણને દરેક ઉત્તમ મનુષ્ય વારંવાર ઉપયોગ કરે છે. અનાદિ કાળથી મિયા વળગેલી છે. નિર્ગુણ માણસને જોઈ નાચતા ભાવવી. એકાંત સ્થાનમાં બેશી પિતાના આત્માને પોતે પૂછવું કે હે ચેતન તેં ! રાગદેષની મંદતા કરી કે કેમ? ગભીર ગુણ વિષે હું પ્રયત્ન કરે છે કે નહીં ? પારકા For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy