________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૨.
૧૩.
ચેાથે માસે માલક વિસ્તરે, માય તણાં અંગ મેઢાં કરે; ડાબે સ્ત્રી જમણે નર હાય, વચ્ચે વસે નપુંસક સાય. પાચમે પાંચ અંકુરા જાય, એ પગના એ કરના હાય; ભરતકના અંકુર એક, તિા થાનક હૈાય કિા વિવેક, ૭ પ્રાણી પિત્ત અને લેાહી ધરે, દીન દીન કાયા પહાળી કરે; કર્મ ભાગે તિહાંથી મરે, કાઇક જીવ નરકે અવતરે સમ માસે પેશી પંચાસ, શરા નાડિ હાયે સાતસે; નવસે નાડીને બમણી કરે, ઉઠ કાર્ડિ રાષ્ટ્ર વિસ્તરે. સર્વે શરીર પુરૂ હાય, તિસ્યે માસ આઠમા હાય; જિન્ચે ઉંધે માથે ઉદર રહે, નરકતણું દુ:ખ તિહાં પણ સહે ૧૦. ઉઠે કાઢિ સાય તાતી કરી, મુરબંધ બહુ પરાક્રમી;. આઠ ધણું દુ:ખ તે થી હાય, ગભતણી વેદના સહુ કેાય. ૧૧. માખણાતાનુજ ખૂબ હોય, માપેા દેતા ખાલક સાય; એણીપરે જીવ ઉદરમાં રહે, પરવશ પડિયા કાન કહે, કઈક કર્મ વિકટના ધણી, ગર્ભ માંહે થાએ રેવણી; એક સીલિ એ ભવ કરે, ચાવીસ વર્ષ ઉદર જધન્ય તેા અંતર્મુર્હુત સાર, ભગવત ભાખ્યાં વર્ષ ભાર; કાસ્થિતિ વર્ષ રહે ચાવીસ, માનવ ગર્ભ સમીતિ કહે છા ૧૪ તિર્યંચ ગર્ભ વિચારજ કહે, જધન્ય તે અંતમુર્હુત રહે; ઉત્કૃષ્ટ તા રહે સમ (વર્ષ) આર્ટ, પછે લહે "ધનથી વાટ. ૧૫. એશ્વ તણા ગર્ભ કેતા રહે, જધન્ય તે અંતર્મુહૂંત કહે; ઉત્કૃષ્ટ તા રહે ષટ માસ, દાહીલા કહીએ ગર્ભવાસ. તે માટે કરો તત્ત્વવિચાર, જન્મતણું દુ:ખ છે અપાર; ઉત્તરથકી વેદનારો ગુણી, અથવા સસણી પણ સુણી. કેડિ ગુણી ઝાઝેરી જાય, જન્મતાં વેદન ભાખી સાય; ઘણા જીવ પ્રસવતા મરે, જન્મતણુ દુ:ખ સહુના શિરે કાકૈંક જીવને કર્મ અનંત, કાપી કાઢયા દીસે જત; કાઇક ગલે છે ગર્ભજ થકી, ભમતાં જીવડા થાયજ દુ:ખી. ૧૯. એવાં ગર્ભતણાં દુ:ખ જાણી, ઉત્તમ નર ચેત્યા નીર્વાણ; જબુ કુમાર ધરે અહૂવાર, પરણી તે ન રહ્યા સ'સાર મિનાથ નિવ પરણ્યા નાર, ગર્ભતણાં દુ:ખ હિયે વિચાર; ગર્ભતણાં દુ:ખ કહ્યાં અપાર, દેખી ચેત્યા મેધ કુમાર, આઠ નારિ અતેર તજી, વીર હાથે જેણે દીક્ષા ભ્રષ્ટ.
૧૬.
૧૭
૧૮
For Private And Personal Use Only
૪૩
.
.