________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुणानुराग.
જગમાં કોઈના કોઈ ગુણુ ખીલ્યા હોય છે અને કાઇનામાં કાષ્ઠ ગુણુ ખીલ્યા હાય છે. અનેક દાષાને નાશ થતાં અનેક ગુણા ખીલે છે. કાઈ પ્રાણીમાં ગુણા વિશેષ હોય છે અને દ્વેષ! થેાડા હોય છે, તેમ કાઇનામાં દોષો વિશેષ હેાય છે અને ગુણા થે!ડા હેાય છે. વિવેક દૃષ્ટિધારકે દ્વેષાને ટાળી ગુ ગ્રહણ કરવા. જેનામાં એક પણ ગુ હાય તા તેની પ્રશંસા કરવી. દાષાની નિંદા કરવી નહીં. સમ્યકત્વધારી ગુણાને ગ્રહણ કરે છે; તેની દૃષ્ટિએ ગુણા દેખાય છે. કાઇનામાં અવગુણુ દેખી આશ્ચર્ય પામવું નહિ; કારણ કે અવગુણ્ણા તા અનાદિકાળના છે; ગુણાને દેખી આશ્ચર્ય પામવું.
સદ્ગુણાને દેખનાર જીવ ખરેખર મુક્તિમાર્ગ સમ્મુખ થાય છે. કદાગ્રહ અને દૃષ્ટિરાગમાં સેલા જીવા ખીજાના ગુણાને પણ દોષરૂપે ગણે છે. આત્માર્થી જીવામાં સદ્ગુણુ દૃષ્ટિના ગુણુ ખીલવાથી તેમની દિવ્ય આંખે સત્ય દેખાય છે.
સદ્ગુષ્ટિધારકા, સદ્ગુણી પુરૂષોના ગુણાનું બહુમાન અને પ્રશંસા કરે છે; માટે આવા ઉત્તમ ગુણુની ખીલવણી માટે સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકાએ અને શ્રાવિકાઓએ સદ્ગુણુદૃષ્ટિ ધારણ કરવી.
દરેક ધર્મ પાળનારાએ જો સદ્ગુણ દૃષ્ટિ ધારણ કરશે તે તેમના આત્માની ઉન્નતિ કરશે અને અન્તે અનન્ત આનન્દમય પરમાત્મપદ પ્રાપ્ત કરશે.
સર્વ આત્માઓની સદ્ગુણુદૃષ્ટિ ખીલે એજ આશીઃ રાન્તિઃ રૂ. મુનિ મુદ્ધિસાગર,
For Private And Personal Use Only