________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
મોક્ષાભિલાષીઓએ પરસ્પર ખમવું અને ખમાવવું. પરંતુ સુશો. યાદ રાખજે કુંભારના મિચ્છામિ દુક્કડ પેઠે નહિ થાય !!
૧૬. અગત્યની સૂચના પર્યુષણ પર્વ દિવસો સર્વે દિવસ કરતાં અત્યુત્તમ છે તે તે દિવસમાં નાના અને મોટાઓએ, છોકરા અને છોકરીઓએ બાજી રમવી નહીં જેઇએ, કચ્યાએ રમવું નહીં જોઈએ, જુગાર પત્તાં વગેરેથી રમવું નહીં. ધર્મના દિવસોમાં ધર્મનું જ સાધન કરવું જોઈએ. આઠ દિવસમાં કવેશ કરે નહીં, કડવું વચન બેલવું નહીં, ક્ષમા કરવી.
૧૭. સાધચ્ચે વાત્સલ્ય. ભાદરવા સુદ પાંચમના દિવસે સાધચ્ચે વાત્સલ્ય કરવું, જેન યાચકોને દાન આપવું, એમ જે ભવ્ય સમ્યવિધિએ કરી પર્યુષણ પર્વનું ભાવપૂર્વક આરાધન કરનારા છે તે છે કર્માષ્ટક દૂર કરી શાશ્વતપદ પામ્યા અને પામશે, ધર્મારાધન પૂર્વક પરમાત્મપદ સ્વરને પ્રાપ્ત થાઓ એજ મહાકાંક્ષા
जैनसूत्रमा मूर्ति पूजा.
વા. पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु;
युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥ १॥
મને વીરપ્રભુ ઉપર પક્ષપાત નથી તેમ કપિલ શા–અન્ય શૈદ્ધશાસ્ત્ર વગેરે ઉપર દેષ નથી. કિંતુ મારે તો જેનું વચન યુક્તિવાળું-સર્વજ્ઞત્વ દર્શાવે છે તેને મારે અંગીકાર છે–શ્રી મદ્ર સૂરિ.
હવે મૂળ ઉદ્દેશ મથાળાથી વાંચતાં માલુમ પડશે કે ન સૂત્રમાં મૂર્તિ પૂજ્ઞા એટલે જેને સૂત્રોમાં શ્રી તીર્થંકર ભગવતેની પ્રતિમાનું પૂજન સ્તવન કહ્યું છે કે કેમ તે અત્રે દર્શાવવાનું છે.
દુનિયામાં અનેક પ્રકારના મતભેદે છે અને તે પ્રવાહની અપેક્ષાએ અનr કાળથી ચાલ્યા કરે છે, અને અનેક રૂપાંતરને પામે છે તે પણ તે સર્વને સમાવેશ ત્રણ ત્રેસઠ પાખંડીઓના મતેમાં થાય છે. જુઓ સૂયગડાંગ સૂત્ર વગેરે. હવે ત્યારે તે ત્રણસો ત્રેસઠ પાંખડીઓ સાથી કહેવાય છે તેના ઉત્તરમાં સ્ત્રી વર કયું જણાવે છે. એકાંત મતથી તે પાખંડપણને પામે છે. જેમ ક્રિયાવાદી, જ્ઞાનવાદી, વિનયવાદી વગેરે એક એક પક્ષને માનનારા જાણવા.
For Private And Personal Use Only