________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ,
૩૧૩
હાય, સત્તા હાય તાપણુ તે સુદાક્ષિણ્ય ગુણુ વિના શૈાભી શકતા નથી. પરાપ કારી મનુષ્ય, પરોપકારનું રહસ્ય જાણે છે અને તેથી તેના ઉપર ઉપકાર કરનારાઓના ગુણુ જાણવા તે સમર્થ થાય છે. સુદાક્ષિણ્ય ગુણુ ખરેખર પરને ઉપકાર કરનાર હેાવાથી પરોપકારરૂપજ જાય છે. પેાતાના શ્રેય માટે તા આખું જગત્ પ્રયત્ન કરે છે, પણ અન્યની સુપ્રાર્થનાઓને જે સળ કરે છે, તેવા પુરૂષાજ દુનિયાના ઉપકારનું દેવું પાછું વાળવા સમર્થ થાય છે. અન્ય વસ્તુઓ જેમ મનુષ્યેાને ઉપકાર કરે છે તેમ મનુષ્યાએ પશુ સુદાક્ષિણ્ય ગુણથી અન્યને ઉપકાર કરવા જોઇએ. પાણી, પૃથ્વી, વાયુ, અગ્નિ, વનસ્પતિ વગેરે પણ અન્યાને પેાતાનું સર્વસ્વ અર્પણ કરી ઉપકાર કરે છે, ત્યારે મનુષ્ય એ તાવિશેષતઃ અન્ય મનુષ્યાની સુપ્રાર્થનાના સ્વીકાર કરી, નિષ્કામપણે પેાતાનાં કાર્યં તજીને પણ ભલું કરવું જોઇએ. સુદાક્ષિણ્ય ગુણવાળા મહાન્ પદ્મવીએ ચઢી શકે છે. જગતમાં સુદ્દાક્ષિણ્ય ગુણનું અવલંબન કરનાર અનેક સદ્ગુણાને પ્રાપ્ત કરી શકે છે. મુદ્દાક્ષિણ્ય ગુણુથી અનેક મનુ ષ્યાને પેાતાનાં કરી શકાય છે. અને મહાન પુરૂષાની તથા દેવતાઓની કૃપા મેળવી શકાય છે, માટે શ્રવક ધર્મની યાગ્યતા અર્થ સુદૃક્ષિણ ગુણુ પ્રાપ્ત કરવા જોઇએ.
સુદાક્ષિણ્ય ગુણવાળા, લા ગુણને ધારણ કરી શકે છે, માટે સુદા ક્ષિણ્યગુણ પછી લજ્જા ગુણુનું કથન કરવામાં આવે છે—
९ नवमो लज्जागुण.
लज्जालुओ अकज्जं, वज्जर दूरेण जेण तणुर्यपि ॥ आयरइ सयायारं, न मुयइ अंगीकयं कहाव
|| ૢ ||
લજ્જાવાળા પુરૂષ નાનામાં નાના અકાર્યને તજી દે છે, તેથી તે સમ્રાચારને આરે છે અને જે અંગીકાર કરે છે તે કાઈ પણ પ્રકારે મૂકતા નથી. સત્પુરૂષા પર્વત જેવા મોટા દુઃખથી મૃત્યુ પામે તાપણુ અકૃત્યને કાપિ કરતાં નથી. લજ્જાળુ પુરૂષા સારા વ્યવહારને સદાકાળ આચરે છે અને તેમાં કોઇ પણ જાતની શરમ રાખતા નથી. લજજાળુ મનુષ્ય અકાર્ય ખામ તામાં પડતાં શરમાય છે, એટલુંજ નહિ પણુ તે પાતાની વ્રતઃશા રાખવા સદાકાળ પ્રવૃત્તિ કરે છે. સર્વ પ્રકારના દુર્ગુણેાનું ઘર હાય પણુ જો લજ્જા ગુણ હોય તે સર્વ પ્રકારના ગુણાનું ઘર તે અને છે. લજ્જાળુ મનુષ્ય કોઇ પેાતાને
For Private And Personal Use Only