SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણાનુરાગ. ૨૮૩ ગુણના ગુણ આવતાં તે તે ગુણે પોતાના માં પ્રગટી શકે છે, સગુણ ઉપર રાગ થયા વિના ગુણીજનોનું બહુમાન થતું નથી. જ્યારે સગુણે ઉપર રાગ થાય છે ત્યારે તેવા સદગુણે પ્રાપ્ત કરવા ઉધમ પણ થાય છે. સાધુઓની સેવા પણ થાય છે, પણ જે ગુણાનુરાગ ન હોય તે કઈ પણ ગુણ માટે પ્રયત્ન થઈ શકે નહીં. આ ભવમાં જે સાધુઓ અને સાધ્વીઓ નજરે દેખાય છે. તેઓએ અવશ્ય પૂર્વભવમાં સાધુ ધર્મ ઉપર ગુણાનુરાગ ધારણ કરેલ હવે જોઈએ. આ ભવમાં જે બ્રહ્મચારી છે, તેઓએ અવશ્ય પૂર્વભવમાં શીલગુણુનુરાગ કરેલો હે જોઈએ. આ ભવમાં જેઓ ધ્યાન અને સમાધિને આદરે છે, સમાધિમાં રહે છે. તેથી સિદ્ધ થાય છે કે પૂર્વભવમાં તેઓએ ધ્યાન અને સમાધિને અભ્યાસ આદરેલો હોવો જોઈએ, તેથી પૂર્વભવના સંસ્કારથી આ ભવમાં તેઓને તેપર પ્રીતિ થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધર્મના જે જે સગુણે જેનામાં વિશેષતઃ. દેખ વામાં આવે છે તેનું કારણ કે તે તે ગુણોને રાગ કરી પૂર્વભવમાં તદ્દત ગુણ ધારકોએ અભ્યાસ કરેલો હોવો જોઈએ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણાનુરાગ પરભવમાં વિશેષ પ્રગટવા માટે મદદગાર થાય છે. પૂર્વોક્તસિદ્ધાંત પરિપૂર્ણ હૃદયમાં ઉતારીને હવે આ ભવમાં પણ ગુણેનેજ રાગ કરીશું, અને ગુણીઓનું બહુમાન કરીશું. જેનામાં જેટલા ગુણો ખીલ્યા તેટલા ગુણો તરફ દૃષ્ટિ રાખીશું અને આ ભવમાં તે તે સદ્ગોમાં ચિત્તને સંયમ કરીશું તો ખરેખર તે તે સશુણે પ્રાપ્ત થયા વિના રહેશે નહિ. રિમાનવા સુધા નામનો ય ત ગ્રંથ વાંચવામાં આવશે તો દોષ તરફ થતું વલણ દૂર થયા વિના રહેશે નહિ, તેમજ અમ્મદીયકૃત સમાધિશતક તથા પરમાત્મજ્યોતિ વાંચવામાં આવશે તો સદગુણ દૃષ્ટિની ખીલવણું થશે, અને દોષદષ્ટિને નાશ થશે. ગુણાનુરાગનું પ્રાબલ્ય ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામશે, અને તેથી આત્મા સદ્દગુણના માર્ગ તરફ ચાલતો મેષપુરી પહોંચશે. કર્તિ સૂરિ કહે છે કે-ગુણાનુરાગ ધારણ કરતે જીવ મેક્ષ પામે છે. एवं गुणाणुरायं; सर्म जो धरइ धरणिमज्जमिः सिरिसोमसुंदरपर्य, सो पावइ सव्वनमणिज्ज. ॥२८॥ ભાવાર્થ-જે આત્માથી પુરૂષ રૂડી રીત જગતમાં ગુણાનુરાગ ધારશે તો તે આભ્યતર લક્ષ્મીયુક્ત ઉત્તમ પદને પામશે, એમ કવિ કહે છે. આ For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy