________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
193
શ્રર્યા મધ્યે ઇંદ્રિયદમન, દર્શન મધ્યે જૈન દર્શન, શ્રી ક્ષીરમાંહે ગાક્ષીર, જળ મધ્યે ગંગા નીર, પટમાં જેમ હીર, વસ્ત્રમાં ચીર, તુરંગમાં પંચવલ્લકિાર, ગજ મધ્યે ઐરાવત, વનમાં નંદનવન, કામાં ચંદન, તેજ મધ્યે આદિત્ય, સાહસિકમાં વિક્રમાદિત્ય, ન્યાયયંતમાં શ્રીરામ, સતીમાં સીતા, શાસ્ત્રમાં સૂત્ર, ધાતુ મધ્યે સુવર્ણ, જ્ઞાન મધ્યે કેવલજ્ઞાન, સુખ જેમ મેક્ષનું, તેમ પર્વ મધ્યે શ્રી પર્યુષણ પર્વ મેટામાં મેટું છે.
શ્રી પર્યુષણ પર્વ દિવસે.
શ્રી પર્યુષણ પર્વે શ્રાવણ વદી બારસના દિવસે (તીથિના ક્ષય હોય તેા અગીઆરસના દિવસે ) બેસે છે. ભાદરવા સુદી ૪ ચેાથના દિવસે સંવત્સરીપ્રતિક્રમણુ, બાર મહીનાનું પાપ આલેાચવા નિમિત્તે કરવામાં આવે છે. આગલા ત્રણ દિવસેામાં કલ્પસૂત્ર કેવી રીતે વાંચવું, પર્યુષણુ પર્વમાં સાધુ મહારાજે, તથા શ્રાવકેાએ કેવી રીતે વર્તવું, તેનું વર્ણન કરવામાં આવે છે, અને પર્યુષણ પર્વમાં અમારીપડહ વગડાવવા એટલે કાઈ જીવને મારવા યા મારવા દેવા નહીં, તે નૃત્યને ઉપદેશ કરવામાં આવે છે.
દશ પ્રકારે મુનીશ્વરના આચાર.
૧. પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુને સર્વે ધવલ વસ્ત્ર, અલ્પભાર માનાપેત ચાલ પટ્ટા, સાડાચાર હાથના કપડા, એકવેંત ચાર અંગુલની મુહપત્તી, જીર્ણ પ્રાયવસ્ત્ર હાય, એ અચેલકકલ્પ યુક્ત હાય. બાવીસ તીર્થકરના સાધુ ઋજી અને પંડિત હોય છે. તેથી તે મૂલ્યવાળા પંચરંગી વસ્ત્ર રાખે માટે તેને સચેલક કહે છે.
૨. ઉદ્દેશિક કલ્પ——બાવીસ તીર્થંકરના વખતમાં સાધુ યા સાધ્વીના માટે કોઈ ગૃહસ્થે ભાત, પાણી, ઔષધ, વસ્ત્ર, અને પાત્ર બનાવ્યા હોય, તે જેના નિમિત્તે બનાવ્યા હોય તેજ સાધુને કલ્પે નહીં. પરંતુ બીજાં સાધુને ૩૫, કેમકે તેને આધાકર્મીક દોષ લાગતે નથી. પણ પહેલા અને છેલ્લા શ્રી વીર ભગવાનના સાધુએ તથા સાધ્વીને બીજાના માટે બનાવેલ આહાર વગેરે સર્વેને કલ્પે નહિ એટલું વિશેષ છે.
૩. જે ઉપાશ્રયને ધણી હોય તે શય્યાતરી કહેવાય. તે ગૃહસ્થના ઘરનાં વસ્ત્ર પાત્રાદિક સર્વે તીર્થંકરના સાધુને વહેારવા કલ્પે નહિ. અનેક દોષી ઉત્પન્ન થાય છે માટે શય્યાતરીના પિંડ લેવા કલ્પે નહીં.
For Private And Personal Use Only
૪. રાજપિંડ—જે મેટા છત્રપતિ રાજા હાય તેના ધરના પિંડ બાવીસ તીર્થંકરના સાધુઓને કલ્પે પણ પહેલા અને છેલ્લા તીર્થંકરના વારાના સાધુ