________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
જેટલા પદાર્થ છે તેના ઉપર અનેક નિક્ષેપા અવતરે છે તે સ્વબુદ્ધચનુસારે અવતારીએ. ધણા નિક્ષેપા ન જાણીએ ત્યાં ચાર નિશ્ચેવા અવશ્ય ઉતારવા. શ્રી તીર્થંકર .ભગવાન ઉપર ચાર નિક્ષેપા અવતરે છે. નામ દ્વૈિત, સ્થાપના અદ્ભુિત, વ્યદ્ભુિત અને માવદ્ભુિત, શ્રી અરિહંત ભગવાન માતાના ઉદરે ઉપન્યા. જન્મ પામ્યા પશ્ચાત્ છપ્પન્ન દિશિ કુમારીકા સૂતીકર્મ કરવા આવી. ચૈાસઠ ઈંદ્ર મળી મેરૂ શિખરપર લેઈ જઈ સમન્નાગ્ર કર્યું. પશ્ચાત્ અનેક ઓચ્છવ કર્યાં. બારમે દિવસે નામ દીધું. વમા િવમાન પર્યંત તે નામ ત જાણવા તથા પ્રતિ જાણી તેમની કાઈ પણુ વસ્તુમાં સ્થાપના કરવી. તે સ્થાપના પ્રસ્તૃત. તીર્થંકર ભગવાને ત્રીજા ભવમાં તીર્થંકર નામ કર્મ ઉપાજ્યું, ત્યારથી તે કેવળજ્ઞાન ના ઉપજે ત્યાં સુધીની સર્વ અવસ્થા દ્રવ્યકૃિતની જાણવી. મેાક્ષગમન બાદ તીર્થંકરનું કલેવર તે નાળરાપીર દ્રવ્યનંત. દેવલાકમાં તથા નરકમાં તીર્થંકર ભગ વાનના જે જીવ છે તે માવચ રારી મૂક્યાતિ જાણવા. કેવલજ્ઞાન ઉપન્યા પશ્ચાત અરિહંત તીર્થની સ્થાપના કરે છે દેશના દેખને ભવ્યાત્માઓને પ્રતિધતા
For Private And Personal Use Only
૪૫
એવા અને ચાસ· ઇંદ્ર પૂછત ચાર અતિશયે સહીત અને સમવસરણમાં બેઠેલા તેમને માવતિ જાણવા. જેટલા તીર્થકર મહારાજા સમવસરણમાં એશી દેશના દે છે તે સર્વ તે કાળે માવદ્ભૂિત જાણવા. તે મહા હું વડુ અદ્ભૂતાનાં માવતાનું નામ ગોચરસ વિ સવળયા, એ સૂત્રના આલાવાના અનુસારે શ્રી માતાનું નામ બાષ્ય જાણવું. તેમનું નામ સાંભળવાથી પણ મહાફળ થાય છે તેા તે નામનું સ્મરણુ ધ્યાન કરવાથી આત્મતિ થાય તેમાં શું આશ્ચર્ય ? આપણે નવકાર ગણીએ છીએ તાપણુ ચશ્મેષ્ઠિનાં નામનેજ વાંદીએ છીએ. નવકારરૂપ પરમેથુના નામથી ભૂત પ્રેત, પિશાચ, અને વિષ આદિ નષ્ટ થાય છે, માટે નામનિક્ષેપ પ્રતિ આરાષ્ટ માનીએ નહિ તેા નવકાર ગણવા નિષ્ફળ જાય; માટે નાનિક્ષેપો માન્યું. આરાજ્ય સમજવા, તેમજ સ્થાપનાનિક્ષેપ મળવાની પ્રતિમા પ્રમુખ આધ્યપૂણ્ય છે. દેવલાકમાં જ્ઞર પ્રતિમા આગળ વિજ્ઞય ફેવતાએ એક સાને સાઠ નવાં નવાં કાવ્ય કરી ભાવતીર્થંકરની બુદ્ધિના આરોપ સ્થાપનામાં કરી સ્તવ્યા છે, નમુથ્થુળ કહ્યું છે. નમુક્ષુણું કહ્યાનું ફળ ઉત્તરાધ્યનના એગણત્રીસમા અધ્યયનને વિષે કહ્યું છે કે—થયશુમંગલેળ મતેશીवे किंजणइ थयथुइ मंगलेणं नाणदंसण चरित्त बोहिलाभंजणइ. स्तव थाय મંગળથી જ્ઞાનદર્શન ચારિત્ર અને એધિ લાભની પ્રાપ્તિ થાય છે.
¿
વીતરાગ વચનાનુસારે વિસ્તૃત મળવાનની મૂર્તિ માનનીય છે.