________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
* *
*
*
*
,
,
,
,
પરંપરા બે ફળ થાય છે. યતઃ વિજય ના નાના સંતો -
of urહિંત સુકો પુણે સુર૯ iાઉં વિનયથી શ્રી સદગુરૂ પ્રસન્ન થાય છે, અને તેમની શિષ્ય પ્રતિ પદ રહે છે. તેથી તેને શન ખરા દિલથી આપે છે. જ્ઞાનથી પ્રાપ્તિ થતાં હનની પ્રાપ્તિ થાય છે, અને શ્રદ્ધાપૂર્વક દર્શનથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે, અને ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થતાં આત્મા અનંતસુખને ભોક્તા થાય છે. માટે હે શિષ્ય વિનયમાં તત્પર રહેવું. અનાદિકાળથી આત્મા અને કર્મને સંબંધ ધરાવત થયો છે. મહદયે આત્મા અશુદ્ધ પરિણતિમય થઈ કર્મ સંચય કરે છે, અને તેથી પરભાવને કર્તા બને છે. આત્મા મોહને લીધે અહિતમાં પ્રવૃત્તિ કરે છે. તો અનાવિલાયુtત્યંત તનત પ્રવર્તત ગતિ થાત્મિક પ્રા પ્રિહિત ચિત્રવત્ છે ? તે અહિત કાર્યમાં આત્મા કિલષ્ટ કર્મોદયથી પ્રવર્તે છે, અને તેથી પશ્ચાત કિલષ્ટ કર્મોપાર્જન કરે છે. વ્યાધિ પીડિત મનુષ્ય જેમ અપશ્ચને અહિત તરીકે જાણતાં પણ મોહથી અપથ્યનું ભક્ષણ કરી દુઃખરાશિને ભગવે છે, તેમ અશુદ્ર આરંભ અકાર્યમાં પ્રવૃત્તિ કરતો છતો જન્મ જરા મરણના દુઃખની પરંપરાને વધારે છે. મેહમદિરાથી જીવ સ્વસ્વરૂપ ભૂલી મૂઢ બની પરવસ્તુને પિતાની માને છે. નાચે છે, કૂદે છે, રડે છે, પીટે છે, દેવને કુદેવ માને છે, કુદેવને દેવ માને છે, ગુરૂને અનાદર કરે છે, ધન ધાન્યાદિકના ફક્ત સંચયથી પિતાને સુખી માને છે. પુત્ર જન્મથી હર્ષ માને છે. વળી તેજ પુત્ર મરણથી રૂદન કરે છે. સ્ત્રીને પરણું સુખી પોતાને માને છે. પશ્ચાત તેના ભરણુથી દુઃખી બની શેક કરે છે. જડ સ્વરૂ૫ બાહ્ય પદાર્થોને પોતાના માની મલકાય છે. એ સર્વ મોહને પ્રભાવ છે. બાજીગરની બાજીની પેઠે આ સાંસારિક વસ્તુઓની સ્થિતિ છે તેની માયામાં મેહી અજ્ઞાની છવ રાત્રિ દિવસ મારું તારું કરતાં ફસાય છે. સર્વ જગત માહથી મુંઝાયું છે. વિરલા ભવ્યાત્માઓ સ્યાદાદ ધર્મને જણું મોહ મહામહને પરાજય કરે છે, બાહ્ય ક્ષણિક વસ્તુઓમાં રાગદ્વેષ નહીં ધરનારા જીવો મોહને હઠાવી જિરિપદ પામ્યા, પામે છે, અને પામશે. આ દ્રશ્ય થયાની માયા અસાર જાણું જે ભવ્ય આત્મહિતમાં પ્રવૃત્તિ કરે છે, તે સદ્ગતિ પ્રાપ્ત કરે છે.
यथासुनिपुणनित्यः परदोषेक्षणेरतः तथानिषुणः स्वेषु को नमुશ્વેત વન િ ૨ ! પારકા દોષ જોવામાં નિત્ય જે ચતુરાઈ વાપરવામાં આવે છે. તે જે પિતાના દોષ જોવામાં વપરાય તે કોણ આ સંસાર બંધનથી મુક્ત ન થાય ? દરેક આત્માઓ પ્રતિક્ષણે મને વ્યાપાર યુક્ત
For Private And Personal Use Only