Page #1
--------------------------------------------------------------------------
________________
श्री आत्मानंद ग्रंथमाला नबर २३.
NON
'
E
શ્રી આત્મોન્નતિ સર્વજ્ઞપ્રણીત સ્યાદ્વાર દર્શનસ્વરૂપ
f
યાને
જિન વચનામૃત મહોદધિમાંથી ધુરંધર ગીતારથ પૂર્વાચાર્ય વચન તરંગ બિ-દુરૂપ અમૃતમય કૃતિના આધારે તૈયાર કરેક તત્ત્વજ્ઞાનના
અનેક વિષયોથી ભરપુર અતિ ઉપયોગી ગ્રંથ.
(જક-બેચરદાસ દુર્લભદાસ મુ. પાદરા.)
શેઠ વહાલુભાઈ લવજી પાલણપુર નિવાસીએ તે કરેલી આર્થિક સહાય વડે,
સંશોધક અને પ્રસિદ્ધ કર્તા, છે. શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર
તરફથી (ગાંધી વલભદાસ ત્રિભુવનદાસ )
)
૨
વીર સંવત ૨૪૩૮.આત્મસંવત ૧૭. વિક્રમ સંવત ૧૮૬૦. સને ૧૮૧૩.
આવૃત્તિ ૨ છે. પ્રત ૫૦૦. આર્થિક સહાય આપનાર ગૃહસ્થ તરફથી સાધુ મુનિરાજે, સાધ્વીવર્ગ વગેરેને ભેટ.
ન ઉપરાંત અન્યને માટે
કિંમત રૂ. ૦-૧૦-૦ દશ આના.
Page #2
--------------------------------------------------------------------------
________________
ગુજતુતિ. यस्यास्याद चनोमिरंगललिता संनिर्गता शांतिदा । स्याद्वादामल तीरतत्त्वविटपिप्रौल्लाससंदायिनी । भव्यात्मानघ पांथ तर्पणकरी ग्रंथावली जान्हवी। .
नित्यं भारतमापुनाति विजयानंदाख्यसूरिंनुमः ॥ १॥ જેમના રૂપમાંથી પ્રગટ થએલી ગ્રંથશ્રેણીરૂપ ગંગા કે જે વચન રૂપ તરંગોના રંગથી સુંદર છે, જે સ્યાદ્વાદરૂપ નિર્મલ તીર ઉપર રહેલા તત્વરૂપી વૃક્ષને ઉલ્લાસ આપનારી છે અને ભવી આત્મારૂપી નિર્દોષ મુસાફરોને તૃપ્તિ અને શાંતિ આપનારી છે, તે ગ્રંથ શ્રેણીરૂપ ગંગા અદ્યાપિ આ ભારતવર્ષને પવિત્ર કરે છે, તે શ્રી વિજયાનંદ સૂરિજીને અમે સ્તવીએ છીએ. ૧.
અમદાવાદ: ધી “ડાયમંડ જ્યુબિલી” પ્રીન્ટીંગ પ્રેસમાં
પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.
Page #3
--------------------------------------------------------------------------
________________
ન્યાયાંભાનિધિ શ્રીમવિજયાન દસૂરી, ( આત્મારામજી મહારાજ )
The Bombay Art Printing Works, Fort.
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
> હઠીસિંહની વાડી, અમદાવા
આ ગ્રંથના સબધે ખાસ ઉપકાર.
ગુરૂ તત્ત્વના બળથી ગૈારવ પામેલી, તેમજ જે મહાત્માના નામથી અંકિત થયેલી છે તેઓશ્રીના પરિવાર મડલની અંતર ગ કૃપાવડે વૃદ્ધિ પામેલી આ સભા દિવસાનુદિવસ ઉન્નતિ પામતી જાય છે. ઉન્નતિ પામવાના અનેક કારણા પૈકી જૈન ધર્મના તત્ત્વજ્ઞાનના મૂળ, ટીકા, ભાષાંતરા વગેરે ગ્રંથાની પ્રસિદ્ધિ તે પણ છે.
પ્રસ'ગવશાત્ આ સભાના સેક્રેટરીનું ગઈ સાલમાં સભાના કાર્યં માટે બહારગામ જવું થતાં, તે વખતે સુરત શહેરમાં બીરાજમાન પ્રવર્તેકછ મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજ વગેરેને વાંદવા ગયા; જે વખતે એક હસ્ત લીખીત બુકની રફ કાપી તેના જોવામાં આવી. સદરહુ ગ્રંથ ઉક્ત મહાત્માની આજ્ઞાથી તપાસતાં ભાષા વગેરે દાષની ખામી તેમજ કેટલેક સ્થળે શૈલી પણ ખરાખર ન જણાઇ, છતાં તે માંહેનું હેતું અંતરંગ સ્વરૂપ ટીક જણાયું. જે કાપી પાદરાનિવાસી શેઠ ખેહેચરદાસ દુર્લભદાસની તૈયાર કરેલી હતી. ઉક્ત આખા ગ્રંથ કરીથી લખી સુંદર ભાષામાં મૂકી યાગ્ય ફેરફાર સાથે જે સુધારા વધારા કરવામાં આવે તેમજ આ જમાનાને ચીકર થઇ પડે તેવી સાદી, સરલ ભાષામાં તૈયાર કરવામાં આવે, તા એકલા જૈન નહિ પણુ જૈનેતર પ્રજાને પણુ, જૈન ધર્મની શું ખુખી છે, અને તે કેટલા નિર્વિવાદ સત્ય છે અને તે દર્શનના મહાત્મા કેટલા નિસ્પૃહી, સત્યગ્રાહી, સત્ય વાણી વદનાર, સમભાવી હતા, તેમજ તે સાથે જૈન દર્શનના સિદ્ધાંતા અબાધિત, સત્ય, ન્યાયયુક્ત છે તે સામાજીક દષ્ટિએ જણાઇ શકશે. જેથી સદરહુ ગ્રંથમાં ઉપર મુજબ સુધારા વધારા કરી આ સભા તરફથી પ્રસિદ્ધ કરી તેનાજૈન અને જૈનેતર પ્રજા અહેાળા પ્રમાણમાં લાભ લે તેમ કરવા શુભ ઈચ્છા ઉક્ત મહાત્માએ દર્શાવી; જેથી તેઓશ્રીના તરફથી તેમ કરવા સદરહુ ગ્રંથ આ સભાના ઉક્ત સેક્રેટરીને સુપ્રત કર વામાં આવ્યા.
સદરહુ ગ્રંથના મૂળ ચેાજના કેટલાક મૂળ મુદ્દા અને વિષય તેના તે રાખી તેના ઉપર વધારે વિવેચન ફ્રૂટ અને સરલ રીતે કરવામાં આવ્યું. અને કેટલેક સ્થળે તા ત્રણેા સુધારા વધારા કરવામાં આભ્યા અને વિશે
Page #6
--------------------------------------------------------------------------
________________
ષમાં ગુરૂ શિષ્ય સંવાદ (પ્રશ્નોત્તર) સ્પે. વાર્તાના રૂપમાં આખા ગ્રંથનું સ્વરૂપ તિયાર કરવામાં આવ્યું, જે જમાનાને અનુસરીને તૈયાર કરવામાં આવેલ આ પેજના સામાજીક દષ્ટિએ સર્વને રસમય થઈ પડે તેમ હાઈ રૂચીકર થવા સંભવ છે.
ઉક્ત મહાત્મા પ્રવર્તકજી શ્રી કાન્તિવિજયજી મહારાજ જૈન સાહિત્યના જેમ એક પરમ ઉપાસક છે, તેમ આવા અત્યુત્તમ ગ્રંથ એકલા જૈનેને નહિ પરંતુ જૈન અને જૈનેતર પ્રજાને સામાન્ય રીતે દરેક મનુષ્યોને ઉપયોગી, ઉચીકર અને આત્મ કલ્યાણ કરનારા થઈ પડે તેમ ધારી તે પ્રસિદ્ધિમાં મૂકવાને, તેમજ તે ભેટ અથવા અલ્પકિંમતે આપતાં તેને બહેળે ફેલાવો થતાં જૈન દર્શનની મહત્વતા તથા વિશાળતા બતાવવા માટે તેમજ તે વડે જનસમાજનું કલ્યાણ કેમ વિશેષ થાય તેવું તેઓશ્રીનું વિશાળ જ્ઞાન, ઉદાર વિચાર અને ઉચ્ચ ભાવનામય અંતઃકરણ હોઇ તેથી, તેમજ વળી આ સભા પ્રત્યેની અપૂર્વ કૃપાવડે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાને માટે અમો ભાગ્યશાળી થયા છીએ, જેથી ઉક્ત મહાત્માની આવી અપૂર્વ કૃપા, અમૂલ્ય સુચના માટે તેમજ જનસમુહનું આત્મ કલ્યાણ કરવાની ઉચ્ચ અભિલાષાને લઈ આ સભા તે મહાત્માને અંતઃકરણપૂર્વક આભાર માને છે.
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
君君選
小魚粉粉粉粉
牛奶粉粉粉粉
મેહેતા વહાલુભાઇ લવજી-પાલનપુર,
The Bombay Art Printing Works, Fort.
茶茶茶茶能起的
粉粉奶粉粉
Page #9
--------------------------------------------------------------------------
________________
અર્પણપત્રિકા.
સગુણસંપન્ન સ્વધર્મપ્રેમી ગુરૂભક્ત સુશ, શેઠ વહાલુભાઈ લવજી,
મુ. પાલણપુર. છે આપ એક ઉદાર અને શ્રીમાન જૈન ગૃહસ્થ છે. જૈનધર્મ : છે. પ્રત્યેને, તેમજ ધર્મગુરૂ પ્રત્યેને આપને અવર્ણનીય
પ્રેમ, શ્રદ્ધા અને લાગણી પ્રસંશનીય છે. જૈનધર્મના સાનને બહોળે ફેલાવે થાય તેવા કાર્યો કરવામાં આ૫ પ્રયત્નશીલ છે, જેથી તેવા કાર્યના ઉત્તમ નમુનારૂપે આ ગ્રંથ છપાવવામાં એગ્ય મદદ આપી છે, વગેરે કારણોથી આ ગ્રંથ આપને અર્પણ કરવાની રજા લઈએ છીએ.
લી.
પ્રસિદ્ધ કર્તા.
Page #10
--------------------------------------------------------------------------
________________
पक्षपातो नमे वीरो न द्वेषो कपिलादिषु। युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
શ્રીમાન હરિભદ્રસૂરિ જૈનાચાર્ય. વીરમાં ભારે પક્ષપાત નથી, કપિલાદિ અન્ય દર્શનના પ્રણેતાદેવમાં મારે ઠેષ નથી, પરંતુ જેનું વચન યુક્તિવાળું છે તે ગ્રહણ કરવા લાયક છે.
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
__सेयं वरोवा आसंवरोवा, बुद्धो वा अहव अन्नोया । समभाव भावि अप्पा, लहई मुख्खं न संदेहो॥
એક નિષ્પક્ષપાતિ જૈનાચાર્ય. કવેતાંબર હોય, દિગબર હોય, અથવા બુદ્ધ હોય અને કોઈ જ વેદાન્તી વગેરે હોય, પણ જ્યારે આત્મા સમભાવથી આત્માને ભાવીત જ કરે ત્યારે મુક્તિ પ્રાપ્ત કરે તેમાં સંદેહ નથી.
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
સુવિચાર એ બુદ્ધિના શુદ્ધ તોની સૃષ્ટિ છે. એ સૃષ્ટિમાંથી જ આગળ શાસ્ત્રની રચના ઉદ્દભવી છે. સુવિચારનું પ્રાબલ્ય મનુષ્યનાં શરીર, જીવન અને સુખ ઊપર ઘણી અસર કરે છે, અને તેને ઉત્કર્ષ સાધે છે. સુબુદ્ધિની પ્રેરણાથી થયેલી વાણીની ઉત્પત્તિ દિવ્ય અને અદભુત બને છે. મહાત્માઓ કહે છે કે, “વાણી ઘણીજ શુદ્ધ હોવી જોઈએ એટલે તે ઘણી જ પ્રેમમય અને સત્યમય હેવી જોઈએ.” વાણીનું પ્રઢ મહામ્ય દર્શાવનારાં આ વાક્ય ખરેખર મનન કરવા યોગ્ય છે. શુદ્ધ વાણી આંતર તને પિષનારી અને આત્માને ગુણેથી ભરનારી છે. એવી વાણું હંમેશાં સુવિચારોથી જ પ્રગટે છે. તેથી હૃદય સુવિચારોને પ્રસવનારૂ થાય તેવી પ્રવૃત્તિ કરવી જોઇએ. અશુભ વિચારોને મનમાંથી બહિકૃત કરવા અને ઉત્તમ પુરૂષોને છાજે એવી ઉચ્ચ અભિલાષા રાખવી, એ જ્ઞાની પુરુષોનું અનિવાર્ય કર્તવ્ય છે. જેનું હૃદય કુવિચારોથી વંધ્ય છે. ઊત્તરત્તર માનસિક ઉચ્ચ સ્થિતિમાં આવતું જાય છે, તેવા પુરૂષના શુદ્ધ હૃદયમાં વિચારેને પરસ્પર સંગતિ મળે છે, અને શુભેચ્છાને પ્રવાહ વહે છે. સુવિચારોની પ્રભાથી પ્રકાશિત થયેલા હૃદયમાંથી ઈર્ષા, વહેમ, ચિંતા, ધિક્કાર અને સ્વાર્થપરાયણતાનું અંધકાર દૂર થઈ જાય છે. સુવિચારી મનુષ્ય જ્ઞાનની પરાકાષ્ટાએ પહોંચી શકે છે અને તર્કશક્તિ અને વિવેક શક્તિને સન્માર્ગે વાળી શકે છે. સુવિચારમાં જ મનુષ્યત્વ સમાયેલું છે.” એમ વિદ્વાનેએ નિશ્ચય કરેલો છે. એ સુવિચારોથી ઉચ્ચ, યોગ્ય અને ઉત્સાહ પૂર્ણ શુદ્ધ આશય પ્રગટે છે. નિખાલસપણુવાળી માયાળુ સત્યવાણું ઉચ્ચા રાય છે, શાંતિ, પ્રમાણિકતા અને પવિત્રતાવાળુ શુદ્ધ વર્તન થાય છે, કોઈ પણ જીવને દુઃખ નહિ દેનારો શુદ્ધ જીવનનિર્વાહ કરાય છે, અને ચપલ તથા પરીક્ષક ભવૃત્તિ બને છે. આવા સુવિચારેના સેવનથી મનુષ્યોએ પિતાની પ્રગતિ કેવી કરવી જોઈએ ? તેને માટે મહાત્માઓ કહે છે કે, “સુવિચારી મનુષ્યોએ આત્મશિક્ષણ અને આત્મસંયમ ‘માટે શુદ્ધ પ્રયાસ કરે જોઈએ.” .
Page #12
--------------------------------------------------------------------------
________________
.
આત્મ શિક્ષણ અને આત્મસયમ એ માનવ જીવનની મહત્તા પર આરેાહણ કરવાના એ દિવ્ય પગવી છે. આ સંસારની મમત્વ ભાવનાના અજ્ઞાનમાંથી મુક્ત થવાના ઉપાય રૂપ પણ એ ઉભય સાધતા છે, તે આત્મ શિક્ષણુ અને આત્મસંયમ રૂપી ચઢ્ઢાથી અધ્યાત્મ રૂપી મહાન્ રથ ચાલી શકે છે અને તેને જો વૈરાગ્ય વધુ વેગ આપવામાં આવે તે તે મનુષ્યની માનસિક, શારીરિક અને આત્મિક શક્તિના ઊત્તરાંતર વિકાશ કરી અંતે નિર્વાણુના પરમાનંદ પદ સુધી લઈ જાય છે.
આ ઉપરથી સિદ્ધ થયું કે, ચિંતામણિ રૂપ માનવ દેહને પ્રાપ્ત થયેલા આત્માએ નિરતર આત્માતિ મેળવવા માટે સુવિચાર રૂપે આત્મશિક્ષણ અને આત્મસંયમના ગુણા મેળવવા જોઇએ. ઉન્નતિ એ શબ્દજ દિવ્ય પ્રભાવવાળા છે, પણ તેની ખરેખરી દિવ્યતા આત્માના સંબંધથી રહેલી છે, કારણ કે, આત્મા શિવાયની ખીજી ઉન્નતિએ ક્ષણિક અને વિપથ ગામિની છે. તેથી આત્માન્નતિ-આત્માની ઉન્નતિ એજ સર્વમાં ચરિતાર્થ થાય છે.
આત્માન્નતિ મેળવનાર મનુષ્ય પ્રથમ આ સ'સારનું સ્વરૂપ ઓળખી શકે છે, તેથી તે જીવન તૃષ્ણામાંથી મુક્ત થવા ઈચ્છે છે, અભિમાન અને અજ્ઞાનથી વિરક્ત થઈ જાય છે. કદિ પૂર્વ કમના યેાગે તે વ્યવહાર દશામાં હાય તાપણુ તેનાથી કાઇ જાતની સ્ખલના થતી નથી, કારણ કે, તે સધળા સાંસારિક ભાવાને તેના યથાર્થ સ્વરૂપમાં જુએ છે અને તેની ખરી કિંમત આંકે છે. સર્વ પ્રકારની દુષ્ટ વાસનાએ તેના મનમાંથી નિર્મલ થઇ જાય છે, તેથી તે ઇતર પ્રાણી તરફ દ્રાવક ધ્યા, સહાય, તથા ઉચ્ચ આત્મિક પ્રેમને અનુભવે છે. એક મહાત્મા લખે છે કે,
•
" आत्मोन्नताः परिसमाप्ते जीवन संग्रामे शाश्वतश्रेयः पदे निमग्ना भवन्ति “ આભેાન્નતિને પામેલા મનુષ્યા તેમને જીવન રૂપ સગ્રામ પૂરા થતાંજ શાશ્વત કલ્યાણ મેાક્ષ સુખમાં મગ્ન થાય છે. ”
આ આત્માન્નતિના લેખ તેવા ઉદ્દેશથી લખાએલા છે. આત્યંત આગમમાં દર્શાવેલા તત્ત્વાનું નવીન સાયન્સની રીતે યુક્તિ અને પ્રમાણથી પ્રતિપાદન કરી તેનું ઉચ્ચ રહસ્ય દર્શાવવામાં આવ્યું છે. તે સાથે આર્હત ધર્મના આચાર અને ક્રિયામાર્ગનું હેતુપૂર્વક સ્પષ્ટ વિવેચન કરવામાં આવ્યું છે. નવીન વિદ્યાના સંસ્કારાને લઇને ઉપજતી શંકાઓનું નિરાકરણ કરવા માટે યાત્રાને કાલ્પનિક પ્રસંગ ઉભા કરી તેને અંગે શંકા સમાધાન રૂપે ઉત્તમ ચેાજના કરવામાં આવી છે. વસ્તુતાએ જો કે તદ્દન કલ્પના નથી છતાં વાંચકાના જિજ્ઞાસુ હૃદયને સુમેાધક બનાવવા આ યાજના કરેલી છે.
,,
Page #13
--------------------------------------------------------------------------
________________
સાંપ્રતકાળે નવીન વિદ્યાના પ્રભાવથી ભરપૂર એવી સાયન્સની પદ્ધતી વિશેષ રૂચિકર થઈ પડી છે અને ઉછરતા નવીન વિદ્વાનનું હૃદય તે ઉપર વિશેષ વિશ્વાસી હોવાથી આ લેખમાં તેને આદર આપવામાં આવ્યો છે.
આ લેખના સાત વિભાગ પાડવામાં આવ્યા છે અને તે યાત્રા રૂપે દર્શાવેલા છે. પહેલી યાત્રામાં મહાત્માના મેળાપને રસિક પ્રસંગ વર્ણવી પ્રતિપાઘ વસ્તુને આરંભ કરવામાં આવ્યું છે. તેની અંદર જગત કર્તા ઈશ્વર નથી તે વિષયનું વિસ્તારથી વિવેચન કરી અને ઈરાવતાર વિષે જૈન ધર્મની માન્યતા કેવી છે, એ વાત જણાવી પ્રથમ યાત્રા પૂર્ણ કરવામાં આવી છે.
બીજી યાત્રામાં જગતનું અનાવિ સિદ્ધ કરી બતાવ્યું છે અને તેમાં જર્મનીના તત્ત્વજ્ઞાની પ્રેફેસર ડિલ્યુશનના મતનું પ્રમાણ આપવામાં આવ્યું છે. તે પછી દ્રવ્યનું સ્વરૂપ અને સ્વભાવ તેને લગતા સાયન્સના નિયમો સાયકલ સાયન્સ પ્રમાણે છેવોના આહાર, અને પરમાણુઓનું સ્વરૂપ, અને જગતની વિચિત્રના પ્રશ્નનું સમાધાન, વગેરે ઉપયોગી વિષયનું વિવેચન કરવામાં આવ્યું છે.
ત્રીજી યાત્રામાં જીવનું અસ્તિત્વ અને પરમાત્માની ઓળખને મહાન વિષય ચર્ચલે છે. તે વિષયક પ્રશ્નના સમાધાનમાં લેખકે વિષયમાં ખુબી અચ્છી રીતે બતાવી આપી છે. નાસ્તિક મતના ખંડનમાં પરદેશી રાજા અને કેશીગણધરને સુબોધક વૃત્તાંત આપી આસ્તિકતાની ભાવનાને જાગૃત કરી છે. તે સિવાય આત્માની અનાદિ, સિદ્ધિ, કર્મસહિત અને કમરહિત છના બેભેદનું પ્રતિપાદન, સંસારી શબ્દને અર્થ, જીવના બીજા ભેદે, નવીન સાયન્સ પ્રમાણે ચિતન્યની સાબીતી, આત્મા સાથે કર્મોની વર્ગને સંબંધ, આત્માનું સંક્ષિપ્ત સ્વરૂપ, કર્મોનું સ્વરૂપ, આત્મસ્વરૂપ, સિદ્ધના જી વનું સ્વરૂપ, જીવ સ્વરૂપ વિષેના અન્યમતના કથનનું અવાસ્તવિકપણુની સિદ્ધિ, ભિન્ન ભિન્ન સ્વભાવવાળા આત્મા અને કર્મને યોગ, તે વિષે આ પેલાં દષ્ટાંત, જીવને સુખદુઃખ લાગવા વિષે નવીન ઉપજાવેલા દષ્ટાંતે, આત્માની ત્રિવિધ પરિણતિ, બહિરાભા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ, આત્માને શુભાશુભ કર્મો ગ્રહણ કરવાના પાંચ કારણે, જડકર્મની શક્તિનું વિવેચન, અમૂર્તજીવ ને મૂર્ત કર્મોને સંયોગ થવા વિષે ઓકિસજન વાયુનું દષ્ટાંત, જીવની સાથે જન્માંતરમાં કર્મનું અનુગમન કેવી રીતે થાય છે? તેનું દષ્ટાંત સહિત નિરૂપણ, પ્રતિમા–મૂર્તિપૂજાનું પ્રતિપાદન, પ્રભુભક્તિને પ્રભાવ અને અજીવ પ્રતિમા શું ફળ આપી શકે? તે પ્રશ્નનું સવિસ્તર સમાધાન ઇત્યાદિ શાસ્ત્રીય વિષયે આપી લેખકે આહત તત્વવિદ્યા અને પ્રતિપાસના સિદ્ધ કરી બતાવી છે,
Page #14
--------------------------------------------------------------------------
________________
ચેથી યાત્રામાં શુદ્ધ દેવતત્વ અને ગુરૂતત્ત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેની અંદર શુદ્ધ દેવસ્વરૂને લગતા વિષ, પંચમહાવ્રત, દશવિધ યતિધર્મ, સત્તર ભેદી સંયમ, નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિ વગેરે ગુરૂતત્વને પલ્લવિત કરનારા વિષયે, શુદ્ધ ધર્મનું સ્વરૂપ, નૈતિક ધર્મ અને આત્મિક ધર્મનું વિવેચન, જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સ્વરૂપ, નવતનું પ્રતિપાદન અને તત્ત્વસિદ્ધિને માટે ઉપયોગી એવા પ્રમાણેનું વિવેચન કરી તે યાત્રાની સમાપ્તિ કરવામાં આવી છે.
પાંચમી યાત્રામાં મનુષ્ય જીવનની ઉત્તમતા શાથી છે? આ જગત શી વસ્તુ છે, જગતની વિચિત્રતાનું કારણ શું છે, કર્મોનું સામર્થ્ય કેવું છે? ક્રિયા માર્ગનું સ્વરૂપ, આત્યંતર તપને પ્રભાવ, અને સાધુપદની મહત્તા વિગેરે રમણીય વિષયો પ્રતિપાદન કરવામાં આવ્યા છે.
છઠ્ઠી યાત્રામાં ધર્મી દુઃખી થાય છે, અને પાપી સુખી થાય છે. એ પ્રશ્ન ઉપર કરવામાં આવેલ દૃષ્ટાંત સહિત સમાધાન, પુણ્ય અને પાપની ચતુર્ભાગીનું સવિસ્તર સ્વરૂપ અને આત્મોન્નતિના માર્ગોના સુબોધક ભેદ આપી પ્રસ્તુત વિષયોને મનોહર બનાવવામાં આવ્યા છે.
સાતમી યાત્રામાં રસાયણ વિદ્યા ઉપરથી જૈન ધર્મના નિયમો અને સિદ્ધાંતની સાબીતી કરી આપી છે. જેમાં ઉકાળેલા પાણીથી થતા લાભો, પૃથ્વી અને વનસ્પતિમાં જીવોની અસ્તિ, પદાર્થોનું અનાદિપણું, પુલોની રસાયણ શાસ્ત્રથી સિદ્ધિ, પુલોની શક્તિની ફોટોગ્રાફના દૃષ્ટાંતથી સાબીતી વગેરે વગેરે પરચુરણ પરચુરણ દષ્ટાંતથી બતાવી વિષયને પૂર્ણ કરવામાં આવ્યો છે.
એકંદર સર્વ રીતે આ લેખના આત્માનતિ એ નામને સાર્થક કરવામાં આવ્યું છે.
જેન સિદ્ધાંતમાં ઉત્કૃષ્ટ રીતે મેળવવા યોગ્ય આત્મોન્નતિજ પ્રરૂપિત કરેલ છે. જેનામાં એ મહાન ગુણને પાદુર્ભાવ થયેલ હોય છે, તેનામાં બીજા સર્વ સદ્દગુણ સ્વતઃ પ્રાપ્ત થઈ આવે છે. એ આત્મોન્નતિને સાધનારા મનુષ્યની દષ્ટિમાં એવી કઈ દિવ્યતા દેખાય છે કે જે ઉપરથી આ વિશ્વના શ્રેયસાધક માર્ગો ખુલ્લી રીતે જોઈ શકાય છે. સમ્યગદષ્ટિ કે સમ્યગ્રદર્શનનું રહસ્ય પણ તેમાં જ ચરિતાર્થ થાય છે. આત્મોન્નતિના સાધકને આ સંસાર દુઃખમય ભાસે છે, તેની મનોવૃત્તિ સત્યની શોધમાં પ્રવર્તે છે, અને સર્વ દુઃખનું આદિ કારણ અજ્ઞાન છે એવો નિશ્ચય કરાવે છે. તે આત્મન્નતિ નહિ મેળવનારને માટે એક મહાત્મા લખે છે કે, જે હૃદયમાં આત્મનતિ સાધવાના સુવિચાર પ્રગટ થતા નથી. તેમની માનસિક શક્તિ કવિચારોથી બગડે છે. અગ્ય આચાર કે આહાર વિહારથી શારીરિક શક્તિ
Page #15
--------------------------------------------------------------------------
________________
વિનષ્ટ થાય છે, દુર્ગુણો અને દુર્વ્યસનોથી આધ્યાત્મિક શક્તિ વિનાશ પામે છે. અરૂચિકર વસ્તુને સંગ તથા રૂચિકર વસ્તુને વિગ તેને રાગદ્વેષ ઉપજાવે છે, તૃષ્ણ-અહંભાવ પ્રબળ થાય છે. દુષ્ટવૃત્તિઓ ઉપરાઉપર પ્રગટે છે અને મમત્વ ભાવના વૃદ્ધિ પામે છે,”
મહાત્માના આ વચને યથાર્થ છે, વળી આત્મોતિતિ ને માટે પૂવચાર્યોએ જે કથન કરેલું છે, તે વિચારતાં ખાત્રી થાય છે કે, માનવ જીવનની ઉજ્વળતા આત્મોન્નતિમાં જ પ્રકાશી રહેલી છે. હૃદયગત આંતરિક પ્રકાશનો પ્રાદુર્ભાવ પણ આત્મોન્નતિની પૂર્ણ કળામાં જ રહે છે. અનિર્વચનીય, પ્રેરણાજનક અને પ્રોત્સાહક વર્તન આત્મોન્નતિ શીખવે છે. શુદ્ધ, સરલ, વિનયવાળા અને દંભરહિત આચારો આભેન્નતિથી જ પ્રાપ્ત થાય છે. પરમ પવિત્ર જીવનનું દર્શન આત્મોન્નતિમાં થાય છે. અશુભ પ્રવૃત્તિ હિંસા અને વિષયાસકિત આત્મોન્નતિથી અતિ દૂર રહે છે, અને તૃષ્ણા, ઈર્ષ્યા અને અવિદ્યા વગેરે દુર્ગુણે આત્મન્નતિની પાસે આવી શકતા નથી. ટુંકામાં વિરતિ ધર્મની વિજયપતાકા ફરકાવનાર અને આત્મ કર્તવ્યમાં અચળ–એક નિષ્ઠા રાખનાર જે કોઈ પણ ભાવમય પદાર્થ હોય તે તે આત્મોન્નતિજ છે.
આ લેખમાં એ વાત સિદ્ધ કરી બતાવી છે. પ્રાચીન સિદ્ધાંતને સિદ્ધ કરવા આધુનિક દષ્ટાંતેને યુક્તિપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. નવીન વિદ્યાના સંસ્કાર પામેલા વિદ્વાને અને વિદ્યાર્થીઓને આ લેખની પદ્ધતિ મનોરંજક થઈ પડે તેવી છે. શંકાઓથી આકુલ-વ્યાકુલ થનારા હૃદયને આ લેખ શાંતિપૂર્વક આશ્વાસન આપે છે, એથી સર્વથી વિશેષ અગત્યને, મધુર તથા સરળ ભાષાને, નવીન સાયન્સના પ્રમાણેથી યુક્ત અને વિદ્વાનેને આત્મિક આનંદમાં તલ્લીન કરનારો આ લેખ જન તેમજ જૈનેતર-સમગ્ર પ્રજાને મનનપૂર્વક આદંત વાંચવા યોગ્ય છે.
આ લેખની અંદર પાત્રોની જનામાં જે મહાત્માને પ્રસંગ છે, તે ગુરૂતત્વના મહિમાને પરમ ઉત્કર્ષ દર્શાવનારો છે. એ મહાત્માનું ચારિત્રજીવન માનસિક ચક્ષુ સમક્ષ ખડું રાખવા એગ્ય ભાસે છે અને તેવા ઉત્તમ ગુરૂના સિદ્ધાંત અને ઉપદેશોનું અનુકરણ કરવાની શુદ્ધ આસ્તા પ્રગટ થઈ આવે છે અને તે સાથે જનકલ્યાણને માટે પ્રેમ, દયા અને અહિંસા વગેરે ઉતમોત્તમ ગુણ સેવન કરવાને ઉપદેશ મેળવી શકાય છે. એ મહાત્માના ઉપદેશદ્વારા લખેલા લેખે મનુષ્યનું આખું નિર્દોષ જીવન અને ચારિત્ર ઘડવામાં મુખ્ય સાધનરૂપ થાય છે. કામ, ક્રોધ, કલેશ,મેહ, મત્સર, તિરસ્કાર, ચિંતા, ઈર્ષા, અને દેષ વગેરે દુર્ગુણને નિરોધ કરે છે, અને ચિરસ્થાયી લાભ વિનાના એક દેશીય માર્ગની ઉપેક્ષા કરી આત્મન્નિતિના ઉત્તમ માર્ગની અપેક્ષા કરાવે છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
આ લેખના મનનપૂર્વક વાંચનથી આહંત શાસનના તો સહેલાઈથી સમજી શકાય છે, સત્યધર્મનું સત્ય સ્વરૂપે પ્રગટ થાય છે અને હૃદય નિઃશંક બની આત્મસ્વરૂપનું જ્ઞાતા બને છે. સાંપ્રતકાળે પ્રવૃત્તિનું ચક્ર વેગવાળું છે અને જીવનકાળ અલ્પ છે, તેવા સમયમાં જૈનાગમરૂપ મહેદધિનું મથન કરવું અશક્ય છે, તેથી સાર રૂપે ઉત્તમ પદ્ધતિથી લખાએલા આવા લેખ જિજ્ઞાસુ વર્ગને વિશેષ ઉપયોગી થઈ પડ્યા વગર રહેશે નહિ.
છેવટે સર્વ ધર્મબંધુઓ પ્રત્યે અમારી એટલી પ્રાર્થના છે કે, “તેમણે આ ઉપયોગી લેખને શુદ્ધ હૃદયથી વાંચવો, સત્ય, દિવ્ય અને નિઃસ્વાર્થ પ્રેમથી તેનું અવલોકન કરવું, અને શુદ્ધ તથા ઉદાર ભાવના ધારણ કરવી; જેથી જિજ્ઞાસુ બંધુઓના હિતાર્થે તિવ્ર કર્તવ્ય બુદ્ધિથી પ્રગટ કરેલા આ લેખને અમારે શ્રમ સફળ થશે.
આ પ્રસંગે જણાવતાં આનંદ ઉપજે છે કે પાલણપુરનિવાસી શેઠ વહાલુ. ભાઇ લવજીએ આ ગ્રંથની પાંચસો કોપી પ્રસિદ્ધ કરવા માટે રૂ. ૨૫૦)
ની ઉત્તમ સહાય આપી, પિતાને મળેલી ઉત્તમ લક્ષ્મીને, આવા જનસમાજને ઉપયોગી ગ્રંથ પ્રકટ કરવામાં જ્ઞાનદાન કરી ઉપયોગ કર્યો છે જેથી તેઓને ધન્યવાદ ઘટે છે.
આ ગ્રંથને માટે અપૂર્વ કૃપા બતાવનાર મહાત્મા પ્રવર્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજ અને આર્થીક સહાય આપનાર ઉક્ત બંને ગૃહસ્થની ઈચ્છાનુસાર સાધુસાધ્વી મહારાજાઓ તથા જ્ઞાનભંડાર, લાઈબ્રેરી વગેરેને આ ગ્રંથ ભેટ આપવા સાથે, ઉક્ત ગ્રંથને બહેને ફેલાવો થવા માટે તેમજ વધારે મનુષ્ય લાભ લે તેવા શુભ ઈરાદાથી તેની મુદલ કિંમત રાખવામાં આવેલી છે, તેથી તેમાંથી ઉપજેલ નાણુંને આવા ઉપયોગી ગ્રંથો છપાવવાના કામમાંજ વ્યય થવાનું હોવાથી પુણ્યની પરંપરાના ભાગી પણ આર્થિક સહાય આપનારા ગૃહસ્થો થાય તે સ્વભાવિક છે. સદરહુ ગ્રંથની શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યો છે. છતાં છદ્મસ્થપણુમાં સુલભ એવા પ્રમાદાદિ દોષવડે, તેમજ પ્રેસ દેશને લઈને કોઈ પણ સ્થળે ખલના થઈ હોય કે જૈન દર્શનની શૈલી વિરૂદ્ધ લખાણું હેય તે તેને માટે ત્રીકરણગે કરી ક્ષમા ચાહિયે છીયે અને અમને સુચના કરવા વિનંતિ કરીયે છીએ. વીર સંવત ૨૪૩૮ આત્મ સંવત શ્રી જૈન આત્માનંદ સભા, ૧૭ વૈશાક શુકલત્રયોદશી આત્માનંદ ભવન
ભાવનગર,
Page #17
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથ લખવાને હેતુ.
આત્માની ઉન્નતિને ખરો માર્ગ ધર્મ છે, પણ ધર્મો જગતમાં ઘણું પ્રકારના તેમજ એકબીજાના મત વિરૂદ્ધ ખંડન મંડનના ઝઘડાથી કેટલીક વખત દેખાતા હોવાથી, વિચારશીલ મનુષ્યને ખરું શું છે ને ખોટું શું છે તેને નિર્ણય નહિ થતો હોવાથી ધર્મ ઉપરથી અને તેના ઉપદેશકો ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય છે. સાંપ્રત જમાનામાં પશ્ચાત પ્રજાના સંસર્ગથી આપણામાં પ્રવૃત્તિનું બળ વધવા માંડયું છે. ઉગની પ્રવૃત્તિ અને કામકાજની ધાંધલમાં અહોરાત્ર બચ્યા રહેવામાં જ સર્વેને સુખ જણાય છે. અતિ વૈભવ, અતિ વ્યવસાય અને અતિ વિલાસને જ મનુષ્યો મોટાઈ અને આબરૂ ગણે છે. તેઓ અનેક પ્રકારના વ્યવસાયની જાળ ગુંથે છે અને તેના પાસમાં પિતાના ચિત્તને નાખે છે. તેમનું ચિત્ત નિરંતર વ્યવસાયથી વ્યગ્ર અને વ્યાકુળ રહે છે, અને તેઓ તૃષ્ણ-લેબ આદિના અનેક સંતાપથી નિરંતર સંતપ્ત રહે છે; જીવનની અસારતા અને અનિત્યતાને તેઓ ભાગ્યે જ વિચાર કરે છે અને તેથી જીવનની ખરી શાંતિ અને નિવૃત્તિનું અપૂર્વ સુખ દૂર રહે છે. કીર્તિ, દ્રવ્ય, સત્તા, આદિના લેભના પ્રવાહમાં તણાઈ મનુષ્ય અનેક કલેશ સહીત હૃદયને ખિન્ન કરે છે. કેટલેક સમયે તેઓ પિતાના સામર્થ્યને પણ ભાગ્યે જ વિચાર કરે છે.
આ સઘળા કલેશેથી મુક્ત થવું તેનું નામ મુકિત અથવા મેક્ષ છે, તેજ આત્માની ખરી ઉન્નતિ છે; બાકીની ઉન્નતિ તે અવનતિ છે. જેથી
બંધનથી છૂટવું તે મેક્ષ ” કહેવાય છે. આ આત્માને કર્મબંધ અનાદિથી છે; અને તેનાથી આત્મા દુઃખી થઈ રહ્યા છે. વળી એ દુઃખ દૂર કરવાના ઉપાય પણ નિરંતર આત્મા કરી રહ્યા છે; તથાપી યથાર્થ ઉપાય વિના દુઃખ દૂર થતું નથી; તેમ ભગવતી વખતે તે દુઃખ સહન પણ થઈ શકતું નથી. આ કારણથી છવ વ્યાકુળ થઈ રહ્યા છે. આ રીતે જીવના સમસ્ત દુઃખનું મૂળ કારણે કર્મબંધન છે. આ કર્મના બંધનને અભાવ તે મેલ છે, જે પરમહિત છે. આ કારણથી એને યથાર્થ ઉપાય કરો તે કર્તવ્ય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
મેક્ષને માર્ગ સર્વ માટે એક જ છે, પણ એ નથી. જે જે પુરૂષો મેક્ષ રૂપ પરમ શાન્તિને ભુતકાળે પામ્યા છે, તે તે સઘળાઓ એકજ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી પામે છે. ભવિષ્યકાળે પણ તેથી પામશે.
મેક્ષને માર્ગ એક છે પણ તેના પ્રકાર અનેક છે. અનેક પ્રકારને અનેક પ્રકારે ( નય, ભંગ નિક્ષેપ પ્રમાણુ, તત્ત્વ વગેરેથી) સર્વજ્ઞ ભગવાને સમજાવ્યો છે, તેથી આ મતને જ અનેકાંત ” ( ચાઠાદ) મત કહેલ છે. એક નયનું સ્થાપન કરી તેમજ બીજી રીતે ( એકાંતપણે ) સમજાવનાર એવા એકાન્ત મતધારી જુદા જુદા પડી જુદા જુદા રૂપમાં સમજાવવાથી મતભેદ પડી ગયા છે. આ મતભેદેના ઝઘડામાં ન પડતાં સત્યાત્યને વિચાર કરી પક્ષપાત રહિત થઈ સત્ય ગ્રહણ કરી તત્ત્વ પ્રાપ્ત કરવું એ ઉન્નતિને સરલ માર્ગ છે.
તવ એટલે જગતમાં બેજ પદાર્થ છે. ત્રીજે પદાર્થ નથી. ૧ જડ, ૨ ચિ. તન્ય. આત્મા અને જડ આ બે વસ્તુ જગતમાં છે. આ બે વસ્તુનું યથાર્થ
સ્વરૂપ જાણવું તેનું નામ તત્વજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનને સત્યજ્ઞાન (સમ્ય ગવાન) કહેવાય છે, તેનાથી વિપરિત તે મિથ્યાજ્ઞાન કહેવાય છે.
વ્યવહારિક જ્ઞાન સાથે તત્ત્વજ્ઞાન (ધાર્મિક જ્ઞાન ) મળે તો અલૌકિક સુધારો થાય છે. વ્યવહારિક જ્ઞાન જેમ પ્રથમ વયમાં આપવામાં આવવાથી મનુષ્ય વિદ્વાન બને છે તેવી રીતે ધામિક જ્ઞાન પણ પ્રથમ વયમાં જે અપાય તો તેથી ઘણો જ લાભ થઈ શકે છે. વ્યવહારિક જ્ઞાન જેઓએ મેળવ્યું છે તેવા વિદ્વાન મનુષ્યો ધર્મજ્ઞાન વગરના ઘણું માલુમ પડે છે, તેનું કારણ પ્રથમ વયમાં ધામકજ્ઞાન નથી અપાછું તેજ છે.
આવા વિદ્વાનેને સત્ય માર્ગ શોધવાની ઘણી ઉત્કંઠા થાય છે, પરંતુ સત્ય માર્ગ કયે ઠેકાણે મળે અને કેણ બતાવે, એ કંઈ તેઓને સમજાતું નથી. વળી કઈ બતાવનાર મળે તે તેના ઉપર વિશ્વાસ નહિં બેસવાથી તેમજ તેવા વિદ્વાને કદાચ ધર્મની કઈ બાબતમાં પિતાના અણજાણપણને લઈને પૂછવા માગે તે કેટલાક તરફથી તેને નાસ્તિક વિગેરે શબ્દોના પ્રહારને લઇને તેવા ધર્મજ્ઞાનના ઉત્સુક યુવકે માર્ગ પામી શકતા નથી. પોતાના મન સાથે ઈશ્વર સંબંધી, કર્મ સંબંધી અને આત્મા સંબંધી ઘણું પ્રશ્ન ઉત્પન્ન થાય છે.
આ પ્રશ્નના ખુલાસા કોઈ મહાત્માને પૂછે, ને કદાચ કોઈ મહાત્મા તેઓના ખુલાસા કરે, પણ તેમાં ઉંડા ઉતર્યા વગર ને આગળ પાછળ સંબંધ જાણ્યા વગર કે વાંચન વગર તે મગજમાં બેસે નહિ. એક ગૃહસ્થ
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૫
એક લાખ રૂપીયાના હીરા ખરીદ્યા, જેણે હીરા જોયા નથી તે પૂછે કે ભાઈ આ હીરા લાખ રૂપીયાના છે તેની મને ખાત્રી કરી આપે।. તે હીરાની પરિક્ષા તે કલાક, બે કલાક કે આખા દિવસમાં શી રીતે શીખી શકે ? માટે આત્મજ્ઞાન રૂપી હીરાના ઝવેરીએ, આપણા જેવા કાચને ઓળખનારાને કલાક બે કલાકમાં શી રીતે પરિક્ષક બનાવે ? તેવું શીખવા માટે તેવા ઝવે રીઓની પાસે રહી, અભ્યાસ કરી અનુભવ મેળવે તેાજ આત્મરૂપી હીરાના પરિક્ષક અને, તેના ઉપર વિશ્વાસ બેસે તેાજ આત્મજ્ઞાનની ખેાજ કરવાની લાલસા થાય. આવા આત્મજ્ઞાની ઝવેરીએ ક્યાં છે? કેવી રીતે તેને ઓળખવા? તેની ઓળખાણ કરવા માટે તે તેના ઉપર વિશ્વાસ બેસવા માટે ધૃણાજ ઉદ્યમની જરૂર છે, તેવા ઉદ્યમવડે જ્ઞાનપ્રાપ્તિ છે, અને જ્ઞાન પ્રાપ્તિથીજ આત્માન્નતિ છે. જે વિદ્યાનાએ ધાર્મિક જ્ઞાન સ`પાદન કર્યું નથી, અને વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેઓ ધાર્મિક જ્ઞાન સબધી પેાતાના મન સાથે પ્રશ્ન કરે તે પાતેજ જવાબ મેળવે તેથી કંઇ પ્રશ્નનું નિરાકરણ થઇ શકે નહિ. તેવું નાન શી રીતે થઇ શકે તેવા હેતુથી આપ્ત પુરૂષોએ જનસમાજના ઉપકાર માટે ઘણું ઘણે સ્થળે આગમેામાં બતાવ્યું છે, પરંતુ અનુ કે અલ્પન જીવા તેના લાભ જલદીથી લઇ શકે તે અશક્ય હોવાથી, તેમજ સાંપ્રતકાળે નાનપણથી ધાર્મિક કેળવણીના સસ્કાર નહિ પડેલા તેવા વ્યવહારિક કેળવણી પામેલા અને હાલમાં તેવીજ કેળવણી લેતા મનુષ્યને સત્ય ધર્મનું સ્વરૂપ અમુક અંશે સરલ રીતે સમજી શકાય, તેએની શકા દૂર થાય, સત્ય ધર્મ કયા છે તેનું સ્વરૂપ જણાય, તેવા હેતુથી પૂર્વાચાર્યાકૃત અનેક ગ્રંથામાંથી અવતરણ કરી આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યેા છે.
મારા જન્મ ખેારસદ તાલુકામાં અલારસા કરીને નાનું ગામ છે ત્યાં થયા હતા. મારા બાપદાદા માત્ર નામના જૈનધર્મી કહેવાતા હતા. અમારા ગામમાં કાઈ ને પશુ જૈન ધર્મનું એક અંશ પણ જ્ઞાન નહેતું, તેમજ દેરાસર તથા મુનિના આવાગમનના અભાવે મને પણ જૈનધર્મસંબધી કશી માહીતી ઘણી લાંખી મુદ્દત સુધી મળી નહિ. વળી બ્રાહ્મણુ પાટીદાર વિગેરે અન્યદર્શનીના સહવાસમાં રહેલ, તેમજ તેમનાં કથા પુરાણા વગેરે વારવાર સાંભળવામાં તથા વાંચવામાં આવતાં તેના ઉપર ઊંચી થયેલી હતી, જેથી તે ધર્મના સ્વીકાર કરેલેા. જેમ જેમ ઉમર વધવા લાગી તે જુદાં જુદાં પુસ્તકા ત્યા બુદ્ધિપ્રકાશ વિગેરે માસિકા તેમજ લાઇબ્રેરીનાં પુસ્તકા વાંચવામાં આવ્યાં તેમાં જુદા જુદા ધર્મની માહિતી થતાં જુદા જુદા ધર્મોમાં એક ખીજાની વિરૂદ્ધતા સમજાઇ; જુદા જુદા ધર્મના શ્વર ( દેવ ) જુદા જુદા, અને તેનાં તત્ત્વા વગેરે પણ જુદા જુદા સમ
Page #20
--------------------------------------------------------------------------
________________
જવામાં આવ્યા, આ ઉપરથી કોના દેવ સાચા, કયો ધર્મ સાચે, એ મુંઝવણથી વિચારમાં પડે. આ વિચારનો છેવટ નિકાલ મારા હૃદયથી મેં તે વખતે એવો કર્યો કે જુદા જુદા માણસોના જુદા જુદા ઈશ્વર હેય નહિ, તેમજ જુદા જુદા ધર્મોના જુદા જુદા કાયદા કરે નહિ, માટે આ બધા ધર્મો વાસ્તવિક નથી. આપણે બનાવનાર તથા સુખદુઃખને કર્તા ઈશ્વર છે. તેજ ઈશ્વર, અને તેની પ્રાર્થના કરવી, તેમજ આપણું થએલા ગુન્હાની તે ઈશ્વર પાસે માફી માગવી, તેથીજ ઈશ્વર આપણું કલ્યાણ કરશે. આ ઠરાવપર આવી આવા પ્રકારને પ્રાર્થનાસમાજને નવીન ધર્મ નીકળ્યો હતો તે અંગિકાર કર્યો. મારા બાપદાદાને જૈનધર્મ છતાં તેની માહીતી તે મળેલી હતી જ નહિ ને અન્ય દર્શનનાં પુસ્તક વાંચવામાં આવતાં જૈન ધર્મવાળા જગતકર્તા ઇશ્વર નથી માનતા, તેથી જૈન ધર્મ નાસ્તિક છે માટે તે ધર્મ બેટ છે, એવું મારા મન સાથે નકકી તે વખતે થયું. પછી કેલેજમાં ભણવા સારૂ વડોદરા શહેરમાં આવ્યો ત્યારે જૈનીઓના સંબંધમાં આવ્યો, પણ જગતકર્તા ઈશ્વરનું ભુત વળગેલું એટલે જનધર્મઉપરના અભાવને લીધે ત્યાં પણ ધર્મોપદેશ સાંભળવા જતો નહિ, તેથી માહિતી શી રીતે મળે? અને વિચાર વમળમાં પડયો હતો, તેથી તેવી સ્થિતિમાં આ પ્રમાણે મારી ૩૮ વરસની ઉમર થતાં સુધી સત્ય ધર્મને પીછાની શક્યો નથી. ભાવી પ્રબળ છે, જેથી મારા કંઈક પુણ્યથી જન મહાત્મા પ્રવર્તકજી શ્રીમદ્ કાન્તિવિજયજી મહારાજ સાહેબ કે જે જગવિખ્યાત મહાપકારી સૂરીશ્વરજી મહારાજ શ્રી વિજયનંદ સુરી (આત્મારામજી મહારાજ)ના પરમ પવિત્ર શિષ્ય) તે વખત વડેદરે પધારેલા, તેઓ સાહેબને બીજા કારણોને લઈ દર્શનને પ્રસંગ મળ્યો, તે મહાત્માના દર્શન માત્રથી ને અમૃતમય વાણીના ભોપચારથી તેઓની અપૂર્વ કૃપાવડે હૃદયના અજ્ઞાનરૂપી અંધકારને પડદે તુટી ગયો, અને ઈશ્વરકર્તા ભુત મારા દીલમાંથી નાશી ગયું. પછી મારા મનના ઉઠતા પ્રશનોનું સમાધાન તેઓ સાહેબે ઘણીજ સારી રીતે કર્યું અને તેના ખુલાસા થાય એવાં પુસ્તક જૈન તવાદર્શ, અજ્ઞાન તિમિર ભાસ્કર, અપૂર્વ ગ્રંથ જૈનતરવસાર, અને પ્રનતર રત્નચિંતામણી વગેરે વાંચવા આપ્યાં. જેમ ઘણા વરસને રોગી માણસ હોય તેને અનુભવી વૈધ ધીરે ધીરે પ્રકૃતિને અનુસરતાં ઓસડ આપી ધીરે ધીરે નિરંગી બનાવે તેમ મને પણ તેવા પ્રકારનાં પુસ્તકે દૂરથી પણ મોકલાવી ધર્મની માહીતી ને મનની દઢતા કરી. તે ગુરૂ મહારાજની કૃપાદૃષ્ટિથી મારા સંશયો દર થયા અને કંઇક જ્ઞાનરૂપી પ્રસાદિની પ્રાપ્તિ થઈ. કાંઈ પણ શુભ ગુણ મારામાં કેઈની દ્રષ્ટિમાં આવેલા જે દેખાય તો તે ગુરૂ મહારાજનેજ પ્રતાપ છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકમાં કોઈ પણ ધર્મના દેષ બતાવવામાં આવ્યા નથી, એટલે ગમે તે ધર્મવાળાને વાંચવાને અરૂચી લાગશે નહિ. વિચાર દૃષ્ટિથી જોશે તેને જ રૂચીકર થશે.
પુસ્તક રચવાની યોગ્યતા મારામાં નથી, કોઈ પણ ભાષાનું જ્ઞાન મારામાં નથી, તેમજ ગુજરાતી ભાષાનું જ્ઞાન મારામાં જોઈએ તેવું નથી. શુદ્ધ લખવાની કે બોલવાની શક્તિ મારામાં નથી પણ માત્ર પ્રાચિન અને આધુનિક પૂર્વાચાર્યો રચિત ગ્રંથોમાંથી સાર સાર પ્રશ્નોત્તર એકઠા કરી એક હસ્તલિખીત બુકની રફ કોપી તૈયાર કરી હતી, જે વાંચવા તપાસવા શ્રીમદ્દ પ્રવર્તકજી મહારાજ શ્રી કાતિવિજયજી મહારાજને મેકલી હતી. તેઓશ્રીનાં બીજા વર્ષ ઉપરના સુરતના ચાતુર્માસ દરમ્યાન શ્રી જૈન ધર્મની ઉન્નતિ કરતી અને ગુરૂકૃપાવડે વૃદ્ધિ પામતી શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગરના સેક્રેટરી ગાંધી વલલભદાસ ત્રિભુવનદાસનું ઉક્ત મહાત્માના વંદન અર્થે ત્યાં જવું થયું. સદરહુ મારી હસ્ત લિખીત કાપી તેમના જેવામાં આવતાં, ઉક્ત મહાત્માને વિનંતિ કરી કે આ ગ્રંથમાં સુધારા વધારો કરી તેમજ સરલ અને સાદી ભાષામાં તદન નવીન ઢબથી આ જમાનાને અનુસરી, લખી તૈયાર કરવામાં આવે તે જનસમાજને રૂચીકર થવા સંભવ છે. જે ઉપરથી ઉક્ત મહાત્માએ ઉક્ત સભાના તે સેક્રેટરીને તેમ કરવા આજ્ઞા આપી અને કેટલીક સુચના કરી. જેથી તેઓએ તે ગ્રંથ શ્રી ગીરનારની યાત્રાના પ્રસંગમાં એક મહાન આચાર્ય અને સત્યધર્મના જીજ્ઞાસુ અને શોધક સત્યચંદ્ર અને શોધકચંદ્ર પાત્રો કલપી પ્રશ્નોત્તર રૂપે આ ગ્રંથની યોજના કરી છે, સાથેસાથે ગીરનારનું વર્ણન, નેમિશ્વર ભગવાનની સ્તુતિ વગેરે યોજના પણ વાંચનારને રસમય કરી શકે તેમ છે. એકંદર રીતે ઉક્ત આખા ગ્રંથની યોજના કરવામાં તેમજ સુધારો વધારો કરવામાં, તેમજ આઘંત વાંચી આ સરલ, રૂચીકર, અને રસમય કરી સુંદર સ્વરૂપ કરવામાં જે પ્રયાસ ઉકત સેક્રેટરીએ કર્યો છે તેને માટે તેમનો આભાર માનું છું.
આ ગ્રંથ આધંત વાંચી જવા દરેક મનુષ્યને વિનંતિ છે અને તેમાંથી યત્કિંચિત પણ જે લાભ થાય તે ઉક્ત મહાત્માનેજ પ્રતાપ સમજવાને છે. છેવટે આત્મનિતિના જીજ્ઞાસુઓને અને સત્ય ધર્મના શોધકને તે તે પ્રાપ્ત થાઓ તેવી પરમાત્માની પ્રાર્થના સાથે વિરમું છું.
લી. દેવ, ગુરૂ, ધર્મને ઉપાસક શાહ બહેચરદાસ દુર્લભદાસ,
- વડેદરા–હાલ પાદરા,
Page #22
--------------------------------------------------------------------------
Page #23
--------------------------------------------------------------------------
________________
વિષય.
विषयानुक्रमणिका.
૧ મહાત્માના મેલાપ....
...
યાત્રા ૧ લી.
૨ જગત્કર્તા ઇશ્વર નથી, તેનું પ્રતિપાદન.
૩ ઈશ્વર અવતાર ધરે છે કે નહીં? તે વિષે વિવેચન. ૪. જૈન ધર્મની માન્યતા કેવી છે ?...
યાત્રા ૨ જી.
૫ આ જગત્ આદિ કે અનાદિ તેનું વિવેચન. ...
૬ તે વિષે જર્મનીના તત્ત્વજ્ઞાનના પ્રોફેસર પાસ્ટ્યુશનના મત... ૭ ઉત્પાદ, વ્યય અને દ્રાવ્ય યુક્ત જે સત તે જેનું લક્ષણ છે એવા દ્રવ્યના સ્વભાવનું વિવેચન...
૮ તે વિષે લાગુ થતાં રસાયણ શાસ્ત્રના નિયમે... ૯ જીવાના આહાર-કવલ આહાર અને રેશમ આહાર. ૧૦. તે વિષે સાલાજી–સાયન્સનુ પ્રમાણ.
૧૧ પરમાણુનું લક્ષણ.
૧૨ તે વિષે પાશ્ચિમાત્ય સાયન્સનું પ્રમાણ
...
...
...
...
...
...
...
...
...
: :
...
...
...
...
૧૩ સાયન્સ પ્રમાણે જમીનમાં રહેલા પરમાણુઓ.....
...
...
૧૪ પરમાણુઓની સ્નેહાકર્ષણ શક્તિ... ૧૫ તે વિષે જૈનશાસ્ત્રની માન્યતા ૧૬ જગકર્તા ઇશ્વર નથી અને જગત અનાદિ છે, તે વિષેના પુનઃ પ્રશ્ન.
...
...
...
...
...
...
...
...
...
...
૧૭ મહાત્માએ આપેલા ઉત્તરમાં ભગવદ્ ગીતાનું પ્રમાણુ. ૧૮ જગતની વિચિત્રતાના પ્રશ્ન. ૧૯ મહાત્માએ આપેલા તેના સપ્રમાણ ઉત્તર
યાત્રા ૩ જી.
૨૦ જીવનું અસ્તિત્વ અને પરમાત્માની એળખ.... ૨૧. ઈશ્વર કાને કહેવા ? (પ્રશ્ન.) ૨૨ આત્મા અને પરમાત્માને ઓળખવાના પ્રકાર (મહાત્માના ઉત્તર) ૬૬ ૨૩. નાસ્તિક મત ઉપર પ્રશ્ન
...
* ઇંટ
...
...
પૃષ્ઠ.
૧
...
૧૯
૩૫
૪૧
૪
૪૫
૫૦
૫૧
૫૪
૫૪
૫૫
૫૫
પર
૫૭
૫૮
પટ
૬૦
૧
૧
*
Page #24
--------------------------------------------------------------------------
________________
પૃષ્ટ.
૭૩
૭૩
७४
૭૫
૭૮
વિષય. ૨૪ તે વિષે પરદેશી રાજા અને કેશીગણધરને વૃત્તાંત. ૨૫ આ સંસારમાં આત્મા-જીવની સ્થિતિ કયારથી હશે? (પ્રશ્ન ૨૬ “આત્મા અનાદિ કાળથી છે, એનું પ્રતિપાદન ૨૭ જગતમાં જીવ કેટલા હશે ? (પ્રશ્ન)
- ૭૩ ૨૮ કર્મરહિત અને કર્મસહિત એવા જીવના મુખ્ય બે ભેદ છે. ૨૮ સંસારી શબ્દને અર્થ ૩૦ જીવના બીજા ભેદ ૩૧ પૃથ્વી, પાણી અને વાયુમાં સાયન્સ પ્રમાણે ચિતન્યની સાબીતી | ૭૩ ૩૨ જીવ સાથે કર્મોની વર્ગને સંબંધ .. ૩૩ સૂક્ષ્મ જીવો સર્વજ્ઞ ભગવાનથી જ જોઈ શકાય છે ૩૪ આત્માના સ્વરૂપ વિષે સંક્ષિપ્ત કથન ૭૫ કર્મોનું વરૂપ. • • • • ૩૬ આત્માનું છૂટ સ્વરૂપ ૩૭ અનંત સિદ્ધ થયા કરે તે આ સંસાર ખાલી થઈ જવાની
શંકા (પ્રશ્ન) • • • • • ૩૮ તે ઉપર મહાત્માએ કરેલું સમાધાન
७८ કટ સિદ્ધ છે કર્મોને કેમ ગ્રહણ કરતા નથી ? (પ્રશ્ન) . ૪૦ તે વિષે મહાત્માએ કરેલું સમાધાન. ... ... ૪૧ જીવના સ્વરૂપ વિષે અન્યમતાનું કથન અપ્રતિપાદન કરવા
પૂર્વક શિલીથી પ્રતિપાદન • • • • ૪૨ આત્મા અને કર્મ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા છતાં તેમને યોગ
શી રીતે સંભવે ? (પ્રશ્ન) . ૪૩ તેના સમાધાનમાં દર્શાવેલા પાંચ મોટા દુષણો ૪૪ જીવ અને કર્મને સંબંધ પ્રવાહથી અનાદિ છે, તે વિષે
આપેલાં દૃષ્ટાંત. . . ૪૫ સુખ દુઃખનું જ્ઞાન તે જીવને શી રીતે થાય છે, તે સાબીત
કરવા બેંઈલરની સાથે જીવની સરખામણું ૪૬ તે વિષે વણિકનું બીજું દૃષ્ટાંત. • • ૮૧ ૪૭ મારાપણું કાઢવાથી દુ:ખ કેમ નથી લાગતું? (પ્રશ્ન) .. ૪૮ તે વિષે મહાત્માએ કરેલું સમાધાન. .. ૪. આત્માની ત્રણ પરિણતિ .. ૫૦ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ
७८
૨૦
૯૪
(૪
Page #25
--------------------------------------------------------------------------
________________
૧
વિષય.
૫૪.
૫૧ સુખની ઇચ્છાવાળા આત્મા જાણતાં છતાં અશુભ ક્રતિ ક્રમ
૧૦૧
...
...
ગ્રહણ કરે છે ? (પ્રશ્ન) પર તેના સમાધાનમાં આપેલા શુભાશુભ કર્મી ગ્રહણ કરવાનાં
પાંચ કારણેા
...
જગતમાં ચાલતા કર્મનાં જુદાં જુદાં નામેા.
૫૩
૫૪
કર્મ અજીવ-જડ છે, તે શું ૫૫ મહાત્માએ કરેલું સમાધાન.
...
...
...૩૧૦
૧૦૪
૫૬ કર્યાં પ્રેરક વિના સુખ દુઃખ શી રીતે પમાડે ? (પ્રશ્ન) ૫૭ મહાત્માએ કરેલા સમાધાનમાં રાગી અને આષધનું દૃષ્ટાંત.... ૧૦૪ ૫૮ અમૂર્ત્ત જીવ અને મૂત્ત કર્માંના સયેાગ કેવી રીતે ઘટે? (પ્રશ્ન) ૧૦૬ ૫૯ તેના સમાધાનમાં આસિઝન વાયુના દાખલા....
૧૦૬
...
કરી શકે? (પ્રશ્ન)
...
...
...
યાત્રા ૪ થી.
૧૦૮
૬૦ જીવતે કર્મબંધ કેવી રીતે થાય છે? તેનું વિવેચન. ૬૧ અરૂપી જીવને લાગતાં રૂપી કર્યાં કેમ દેખવામાં આવતાં નથી? (પ્રશ્ન)૧૦૯ કર તેના સમાધાનમાં કર્મના સ્વરૂપનું વિવેચન.... ૬૩ જીવની સાથે જન્માંતરમાં કર્મનું ગમત કેવી રીતે થાય છે?
૧૧૦
...
...
૬૭ રૈવતક ગિરિના તીર્થનું વર્ણન. ૬૮ શુદ્ધ દેવનું લક્ષણ. . ૬૯ અઢાર દૂષણાનું સ્વરૂપ. ૭૦ ગુરૂતત્ત્વનું સ્વરૂપ અને લક્ષણુ. ૭૧ પંચ મહાવ્રતાનું પ્રતિપાદન દશ પ્રકારના યતિધર્મનું સ્વરૂપ. ૭૩ સંયમના સત્તર ભેદ.... ૭૪ નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિ.
૭૨
...
૭૫ કગુરૂ કેવા હોય ? ૭૬ ધર્મ શબ્દની વ્યાખ્યા ૭૭ ધર્મના બે ભેદ–નૈતિક ધર્મ અને આત્મિક ધર્મ. ૭૮ આત્મિક ધર્મનું વિવેચન.
...
તેનું દૃષ્ટાંતા સાથે નિરૂપણુ.
૧૧૫
૧૨૨
૬૪ પ્રતિમાની સિદ્ધિનું પ્રતિપાદન. ૬૫ પ્રભુ ભક્તિ અને પૂજાની દૃઢતાની સ્થાપના... ૬૬ અજીવ પ્રતિમા શું ફળ આપી શકે? તે પ્રશ્નનું નિરાકરણ.... ૧૨૪
૧૨૨
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
• ૧૦૧ ૧૦૩
... ૧૦૩
...
...
...
...
...
...
...
...
૧૩૧
૧૩૩
••• ૧૭૫
૧૪૬
૧૪૭
••• ૧૪૯
૧૫૦
••• ૧૫૦
...
...
800
⠀⠀⠀⠀⠀⠀⠀⠀
...
....
...
૧૫૩
૧૫૬
૧૫
૧૫૭
Page #26
--------------------------------------------------------------------------
________________
વિષય.
૭૯ ધર્મના બીજા પ્રકારો
८० જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સ્વરૂપ
૮૧ તીર્થંકરત્વનું સ્વરૂપ... ૮ર અતિશયાનું સ્વરૂપ... નવ તત્ત્વાનું પ્રતિપાદન
૮૩
૮૪ જીવ તત્ત્વનું સવિસ્તર સ્વરૂપ
ર
...
૨૩
૯૪ કર્મોનું સામર્થ્ય.
૯૫ ક્રિયા માર્ગ.
૬
આભ્યતર તપ.
૮૭ સાધુપદની મહત્તા. ... ગૃહસ્થમ.
૯૮
...
...
યાત્રા ૫ સી.
૮૯ રૈવતકગિરિના પવિત્ર પ્રદેશનું વર્ણન
८०
૧
...
...
૮૫ જીવના સ્વભાવનું વિવેચન
e
અજીવ તત્ત્વનું સવિસ્તર સ્વરૂપ... ૮૭ મેાક્ષ તત્ત્વનું વિવેચન re તત્ત્વ સિદ્ધિને માટે ઉપયાગી એવા પ્રમાણા સ્વરૂપ
...
...
...
...
મનુષ્ય જીવનની ઉત્તમતા શાથી છે ? (પ્રશ્ન)...
પ્રત્યુત્તર
મહાત્માના મુખથી તેને આ જગત શું છે ?
...
આ જગતની વિચિત્રતાનું કારણ શું છે ?
...
...
...
...
: : :
પટ
ખાર વ્રતનું સંક્ષિપ્ત સ્વરૂપ. ૧૦૦ પાતાના જીવિતના સ્વરૂપની વિચારણા.
...
...
800
...
ૐ :
...
...
...
...
...
...
...
0.0
...
...
...
...
પુષ્ટ.
... ૧૫૮
••• ૧૫૮ ૧૬૦
• ૧ર
••• ૧૪
૧૬૫
૧૬૮
૧૬૮
૧૭૧
૧૭૨
...
...
...
...
...
...
૧૭૭
••• ૧૮૨
૧૮૨
••• ૧૮૯
૧૯૨
૧૯૫
... ૨૦૦
૨૦૭
૨૦૭
૨૦૯
...
...
...
...
...
...
યાત્રા ૬ ઠ્ઠી.
૧૦૧ ધર્મી દુ:ખી થાય છે અને પાપી સુખી થાય છે, તેનું શું કારણ?
900
• ૧૯
(પ્રશ્ન) ૧૦૨ તે પ્રશ્નનું દૃષ્ટાંત સહિત સમાધાન, ૧૦૩ પુણ્ય અને પાપની ચતુભગીનું સ્વરૂપ. ૧૦૪ આત્માન્નતિના માર્યાં, અને તેના ભેદા.
* ૨૧૯
રરર
...
••• ૨૩૯
૧૦૫
આત્મા દેહથી ભિન્ન છે તેવી માન્યતાની સત્ય ાસદ્ધિ. ૧૦૬ રાત્રિભાજન વગેરે જૈતામાં ત્યાજ્ય છે તેનું કારણુ
૨૪૧ ૨૪૪
...
...
...
૨૦૯
૨૧૪
:
Page #27
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ.
વિષય. ૧૦૦ જૈનોના સિદ્ધાંતો સાથે રસાયણ શાસ્ત્રના કેટલાક સિદ્ધાંતનું મળતાપણું.
૨૫૪ યાત્રા ૭ મી. ૧૦૮ ઉકાળેલા પાણી પીવાથી થતા લાભ. . • ૨૬૧ ૧૦૦ મળ મૂત્રાદિ લાંબો વખત નહીં રહેવા દેવાથી થતા લાભ. ૨૬૧ ૧૧. પૃથ્વી અને વનસ્પતિમાં જીવ હોવાની પશ્ચિમના શોધક વિધાનોથી થયેલી સાબીતી. • •
ર૬ર ૧૧૧ પદાર્થની અનાદિ સિદ્ધિ. .
રકર ૧૧ર પુગલનું રસાયણ વિદ્યાના ધર્મો સાથે મળતાપણું. • ૨૬૩ ૧૧૩ ભાષાના શબ્દો અને પ્રકાશ એ પુદગલ છે તેની દષ્ટાંત સાથે સાબીતી. •
, ૨૬૫ ૧૧૪ ઉપસંહાર.
૨૬૭
Page #28
--------------------------------------------------------------------------
________________
આત્મોન્નતિ
યાને
સર્વજ્ઞપ્રણીત સ્યાદ્વાર દર્શનસ્વરૂપ.
Page #29
--------------------------------------------------------------------------
________________
IIIII
CS
૦
છે : ૦૮
5
अहम्
श्री सर्वज्ञाय नमः श्रीमद्विजयानंदसूरिश्वरपादपद्मभ्यो नमः
आत्मोन्नति.
મહાત્માને મેળાપ.
GaEIIMEIGHEા
નાકા
QUE SEMERGS
stillegal=IDHી = hl=WHgબ
0 Cઝ
ગ્રામu_TIMBEile
S
5
K G:: T = "'S ET વા:
૦
0
તઃકાલને સમય હતે. સૂર્યનું સુંદર વિમાન પૂર્વ દિશાના પ્રદેશ પર આરૂઢ થયું હતું. તેની અરૂણું કાંતિએ વિશ્વને રંગી દીધું હતું. નિશાનારીએ નાખેલા
નિદ્રાના પાશમાંથી મુક્ત થઈ પ્રાણીઓ પ્રવૃત્તિ માર્ગે વળતા હતા. આસ્તિક આત્માઓ ધર્મારાધનમાં પ્રવર્તતા હતા. સંસારમાં મેહિત થયેલા લેકે આથિક ઉન્નતિ સાધવાને માટે અનેક પ્રકારના પ્રયત્ન કરવા તત્પર બનતા હતા. નિવૃત્તિને અસ્ત અને પ્રવૃત્તિને ઉદય–આ કાળે સારી રીતે દેખી શકાતે હતે.
આ સમયે એક તરૂણ પુરૂષ પિતાના વાસગ્રહને ત્યાગ કરી મુસાફર બની ચાલતું હતું. માર્ગે ચાલતાં ચાલતાં તેના મનરૂપ મહાસાગરમાં વિચારરૂપી અનેક તરંગે ઉછળતા હતા. ચાલતી કેળવણના યુગમાં તેને અવતાર હોવાથી તેનું હૃદય અતિશય ચંચળ બની ગયું હતું. અનેક જાતની શંકાએ તેના ચંચળ હૃદયને હલાવ્યા કરતી હતી. આટલું છતાં તે શોધક વૃત્તિવાળે હતે. “સત્ય શું છે? તેને માટે તે સદા પ્રવૃત્તિ કરતે હતે. સત્ય અથવા તત્વની જિજ્ઞાસા તેને આમતેમ ભમાવતી હતી. આ સમયે તે સત્ય સિદ્ધાંતની શોધને માટે ફરવા નીકળે હતે.
Page #30
--------------------------------------------------------------------------
________________ (2) આન્નતિ. વાચકે, આ પ્રસંગ તરફ પૂર્ણ લક્ષ આપવા તત્પર થજે. તમારા હૃદયમાં સર્વદા જિજ્ઞાસાને સ્થાન આપજે. સત્ય-તત્ત્વની જિજ્ઞાસા મનુષ્યને છેવટે મહત્તાને માર્ગ દર્શાવે છે. જેના હૃદયમાં જિજ્ઞાસાને જન્મ નથી, તે પુરૂષનું જીવન શુન્યવત્ છે. જિજ્ઞાસા એ માનવ જીવનનું ઉચ્ચ તત્ત્વ અને આંતર જીવન છે. જેણે જિજ્ઞાસાનું બળ પ્રાપ્ત કર્યું છે, તે પુરૂષ અનુક્રમે મહાત્માની પદવીને અધિકારી થઈ શકે છે. આ વિશ્વ ઉપર જે જે મહાત્માઓ-મહા પુરૂષ થઈ ગએલા છે, તેઓ જિજ્ઞાસાના પૂર્ણ બળવાળા હતા. આંતર જીવનના બળથી વૃદ્ધિ પામેલા પુરૂષનું મૂળ બીજ જિજ્ઞાસા જ છે. તેથી ઉત્તમ આત્માઓએ યાવજછવિત જિજ્ઞાસાને આશ્રય લેવો જોઈએ. તે તરૂણ પુરૂષ પિતાની જિજ્ઞાસા તૃપ્ત કરવાને માટે વાસ સ્થળને. ત્યાગ કરી જંગલમાં નીકળે છે. તેના હૃદયની આશા કે મહાત્માના મેલાપને માટે પ્રગટી છે. કેઈ નગર કે જંગલમાં અથવા કેઈ યાત્રાના સ્થળમાં વિચરતા મહાત્માઓ તેના દષ્ટિ માર્ગમાં આવી પડશે, તે તે પોતાની માનસિક ધારણ સફળ કરી શકશે. આ યુવાન પુરૂષ એક શ્રીમંતના કુટુંબમાં જન્મેલે છે. તે સાથે વિવિધ કેળવણના મધુર ફળને તે ભક્તા બને છે. પ્રાચીન અને અર્વાચીન વિદ્વાનેના વિચારે તેને જાણવામાં છે. પરંતુ તે વિચારોના સિદ્ધાંતની અંદર કઈ પણ નિર્ણય તેના જેવામાં આવ્યું નથી. નવીન કેળવણુએ જે સુધારાને જન્મ આપે છે, તે સુધારાએ ધર્મ અને વ્યવહારના સિદ્ધાંતમાં અવ્યવસ્થા ઉત્પન્ન કરી છે એવું તેને જણાયું તેથી આ તરૂણ વિશેષ શંકાશીલ બનેલું હતું. જ્યારે તેનું હૃદય શંકાઓની જાળથી આવૃત થઈ ગયું, અને નિર્ણયની શોધ કરવામાં આસક્ત બની ગયું, ત્યારે તેની મને વૃત્તિ આવાસ છોડવાને તત્પર બની હતી. તેથી જ તે આ વખતે નગરવાસને ત્યાગ કરી વનમાં ફરવા નીકળી પડે હતે. તે પુરૂષ પિતાના નિવાસ સ્થાનને ત્યાગ કરી અનુક્રમે આગળ ચાલ્યું. તેવામાં એક ઘાટું જંગલ તેના જેવામાં આવ્યું. એ જંગલ વિવિધ પ્રકારના વૃક્ષોથી ભરપૂર હતું. તેમાં નાના પ્રકારના પ્રાણુઓના મધુર શાદો થતા હતા. ચારે બાજુ નાના પર્વતની શ્રેણીઓ દેખાતી
Page #31
--------------------------------------------------------------------------
________________ મહાત્માનો મેળાપ. હતી. જંગલને દેખાવ કુદતી હો, તથાપિ તે બાગની કૃત્રિમ રચનાથી સુશોભિત લાગતું હતું. જંગલના કેટલાએક દેખાવ કુદતી હતા, છતાં તેની અંદર જાણે બુદ્ધિપૂર્વક રચનાઓ ગોઠવી હોય, તેવું લાગતું હતું. એક તરફ વિવિધ પુષ્પના વૃક્ષોની રચના મનને હરતી હતી, ત્યારે બીજી તરફ ગાઢ છાયાદાર વૃક્ષે ફળોના ભારથી લચી રહ્યા હતા. પર્વતની ટેકરી ઉપરથી પડતા ઝરણાને દેખાવ અદ્ભુત હતે. સ્વાભાવિક રીતે આવી રહેલા તે ઝરણાઓ સુંદર કુવારાની શેભાને ધારણ કરતા હતા. શીત, મંદ અને સુગંધી પવન પ્રસરતે હતે. રાયણ, વડ, પીપળ અને આમ્ર વૃક્ષોની ઘટાથી માર્ગો શીતળ છાયામય બની ગયા હતા. સૂર્યના તેજસ્વી કિરણે વૃક્ષોના પલમાંથી પ્રસાર થઈ નીચે ચાલતા વટેમાર્ગુઓને પ્રકાશનું દાન કરતા હતા. આવા સુંદર અને મનેઝ જંગલમાં તે તરૂણ આવી પહોંચે. કુદ્રતે પ્રકાશિત કરેલી જંગલની શોભાને નીરખતે અને હૃદયમાં હરખાતે તે વિદ્વાન તરૂણ અનેક જાતની વિચારમાળા ફેરવતે ચાલતું હતું. જંગલની રમણીયતા જોઈ તે યુવક પિતાના મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગે-“અહા ! આ કુદતી દેખાવ કે સુંદર લાગે છે! પ્રાચીન મહર્ષિએ આવા સ્થળમાં વાસ કરી તપશ્ચર્યા કરતા હતા. તેઓ આવા લીલા પ્રદેશમાં પણ પ્રાસુક સ્થળને શોધી લેતા અને પ્રાસુક આહાર કરી આત્મચિંતવન કરતા હતા. ધન્ય છે, એ મહાત્માઓને! સાંપ્રતકાળે એવા મહાત્માઓનાં દર્શન થતાં નથી, એ આ પંચમ કાળને જ પ્રભાવ છે. સદ્ભાગ્યે કે મહાત્માને મેળાપ મને આ સ્થળે થઈ આવે તે કે આનંદ થાય? આ મનહર જંગલમાં વિચરતા કેઈ મહાત્મા મારી દષ્ટિગોચર થાય તે મારી ધારેલી ધારણું સફળ થયા વિના રહે નહીં. જે શંકાઓએ મારા મનની ચંચળતામાં વધારો કર્યો છે, તે શંકાએ મહાત્માના સમાગમથી દૂર થાય અને હું નિશંક થઈ મારા આત્મસ્વરૂપમાં રમણ કરવાને ભાગ્યશાળી થઈ શકું.” આ પ્રમાણે તે તરૂણ મુસાફર વિચાર કરતા જતા હતા, તેવામાં દૂરથી કેઈન પગલાને ધ્વનિ સાંભળવામાં આવ્યું. તે સાંભળતાં જ તે મુસાફર આશ્ચર્ય પામી વિચાર કરવા લાગ્યું “શું મારા મનની
Page #32
--------------------------------------------------------------------------
________________ આત્મતિ, ઈચ્છા સફળ થવાને પ્રસંગ આવ્યું. શું મારાં પૂર્વ પુણ્ય જાગૃત થઈ આવ્યાં. રખે કઈ મહાત્મા આવતા હોય. તેમના ચરણકમળને ધ્વનિ સંભળાય છે.” આ પ્રમાણે તે યુવક ચિંતવતું હતું, તેવામાં છેડે દૂર એક તેનાજ જે તરૂણ પુરૂષ આવતે તેની દષ્ટિએ પડયે. તેને જઈ આ યુવક પ્રથમ તે નિરાશ થઈ ગયે પણ તેના આતુર અને આશાભર્યા હૃદયમાં જરા દિલાસે આવ્યો. તેણે ચિંતવ્યું કે, “આ કઈ વેષ ઉપરથી મહાત્મા દેખાતું નથી પરંતુ તેની આકૃતિ ઉપરથી તે કઈ સજજન છે, એમ ખાત્રી થાય છે. તેની દષ્ટિના કિરણે ઉર્વ ભાગ તરફ પ્રસરે છે, તેથી તે જિજ્ઞાસુ હોય એવી સૂચના થાયછે.” આ પ્રમાણે તે યુવક વિચાર કરતું હતું, તેવામાં તે યુવક તેની પાસે આવ્યું. પરસ્પર દર્શન થતાં તેઓ એક બીજાની મુખાકૃતિ જેવા લાગ્યા. ક્ષણવાર પછી આપણુ જિજ્ઞાસુ મુસાફરે તે આવેલા યુવકને પ્રશ્ન કર્યો-“આપ કેણ છે? અને આ તરફ ક્યાં જાઓ છે?” આ પ્રશ્નના ઉત્તરમાં તે યુવકે પ્રસન્નતાથી જણાવ્યું, “ભદ્ર! હું એક નવીન કેળવણી પામેલે જિજ્ઞાસુ છું. જૈન કુટુંબમાં મારે જન્મ છે. કેટલાએક મુનિઓના સમાગમથી મારામાં ધાર્મિક જિજ્ઞાસા પ્રગટ થઈ છે, પરંતુ અદ્યાપિ મારી જિજ્ઞાસાને પૂર્ણ તૃપ્તિ મળી નથી. અનેક શંકાઓ અને સંશયે પ્રગટ થયા કરે છે. સત્ય સિદ્ધાંતની શોધ કરવામાં હૃદય આતુર બની જાય છે, પણ તેની આતુરતા દૂર થવાનું કઈ પણ મજબૂત સાધન મને અદ્યાપિ પ્રાપ્ત થયું નથી. હું તેની શોધમાંજ આજે બાહર નીકળી પડે છું. તે દરમીયાન અહિં તમારે અચાનક મેળાપ થઈ આવ્યું. ભદ્ર! આપ કેણું છે? અને આ તરફ ક્યાં જાઓ છો?” તે યુવક પિતાની સમાન સ્થિતિવાળા તે તરૂણને જોઈ જાણે પિતાને એક સબલ પક્ષ પ્રાપ્ત થયે હેય, એમ જાણી સાનંદાશ્ચર્ય થઈને બોલ્ય-“ભદ્ર! હું પણ તમારા જેજ એક મુસાફર છું. તમારા જેવીજ પણ જરા તફાવતવાળી જિજ્ઞાસાથીજ હું આ સ્થળે આવી ચડ છું. અને મારી જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે કઈ મહાત્માના અચાનક સમાગમની આશા રાખી ફરવા નીકળે છે. આપણે બંને સમાન અધિકારી છીએ, તેથી આપણે સહવાસ પરસ્પર લાભકારી
Page #33
--------------------------------------------------------------------------
________________ મહાત્માનો મેળાપ, થઈ પડશે. તમારું નામ શું છે? તે કૃપા કરી જણાવશે.” યુવકે આનંદી ચેહેરે જણાવ્યું–ભદ્ર ! મારું નામ શોધકચંદ્ર છે. મારા પિતા એક પ્રખ્યાત વેપારી છે. પૂર્વના પુણ્યોગે તેઓ આર્થિક સ્થિતિમાં વધતા જાય છે, પણ ધાર્મિક સ્થિતિમાં ઉતરતા જાય છે. તેને મની મનોવૃત્તિ ધર્મ ઉપર આસ્તાવાળી છે, પણ વ્યાપારના લાલચુ વ્યવસાયને લઈને તેઓ ધર્મ સાધન કરી શકતા નથી, તથાપિ કેઈ સારા ભાગ્યે તેમના હૃદયમાં ધર્મ સાધનની શુભ ભાવના રહ્યા કરે. છે. તેઓ સર્વદા ભાવે છે કે, “હું ક્યારે આ વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત થાઉં અને ધર્મ સાધન કરવામામાં તત્પર બનું,” પરંતુ એ તેમની ભાવના ભાવરૂપે રહી હૃદયમાં સમાઈ જાય છે. તેઓ કદિ પણ એ ભાવનાને અમલમાં લાવી શક્તા નથી. ભદ્ર! એક વખતે તે ઉપકારી પિતાએ મને વ્યાપારને ભાર વહન કરવા આજ્ઞા કરી, ત્યારે પુત્રપણાની ફરજને લઈને મેં તેમને વિનયથી જણાવ્યું કે, પૂજ્ય પિતાજી! જ્યાં સુધી આપ મારા શિર ઉપર છત્રરૂપ છે, ત્યાં સુધી હું જ્ઞાનની વાટિકાને વિહારી બનીશ. છાત્રાવસ્થાને ધારણ કરી હું મારી માનસિક સ્થિતિને ઉચ્ચ માર્ગે લઈ જઈશ. જ્યારે આપ આ મહાનું વ્યવસાયથી કંટાળી જશે ત્યારે આ આજ્ઞાંક્તિ બાળક આપની તે આજ્ઞા ઉઠાવવાને તત્પર છે.” મારાં આ વચને સાંભળી મારા પૂજ્ય પિતા હાસ્ય કરીને બેલ્યા “વત્સ શોધક! તારાં વચને યથાર્થ છે, પરંતુ કોઈ પૂર્વના અંતરાય કર્મના ઉદયથી હું વ્યાપારની શૃંખલામાંથી મુક્ત થઈ શકતું નથી. જે તારી ઈચ્છા જ્ઞાનવાટિકામાં વિહાર કરવાની હોય તે તું સુખે તે ઈચ્છા પૂરી કર.” પિતાની આ આજ્ઞાથી હું મારી ઇચ્છા પૂર્ણ કરવાને પ્રવર્તે. તત્કાલ એક સુધારક સમાજમાં દાખલ થયે અને તેમાં જુદા જુદા વિષય ઉપર ભાષણ આપવા લાગે, તે સાથે દરેક બીજી સમાજેમાં પણ ભાગ લઈ વિદ્વાન વક્તાઓના મુખનાં ભાષણ સાંભળવા લાગે. આથી કરીને હું જ્ઞાન વિલાસમાં વધવા લાગે, પરંતુ અર્ધ દગ્ધ વિદ્વાનેના વિશેષ સહવાસમાં આવવાથી મારા હૃદયમાં અનેક શંકાઓ ઉઠવા લાગી. અનેક શંકાઓથી આકુળવ્યાકુળ થયેલું મારૂં હદય સિદ્ધાંતને મેળવી શકયું નહીં, તેથી આખરે તે શંકા જાળને
Page #34
--------------------------------------------------------------------------
________________ મેન્નતિ, - દૂર કરનારા કે મહાત્માના મેળાપની આશાથી “હુ પિતાની આજ્ઞા લઈ એકલે ચાલી નીકળ્યો છું. ભદ્ર! આપ શું નામ ધરાવે છે અને આપના અટનને હેતુ શું છે? તે આપ કૃપા કરી જણાવશે.” તે યુવક આનંદપૂર્વક બોલ્ય-“ભદ્ર ! મારૂં નામ સત્યચંદ્ર છે. મારૂં કુટુંબ બહુ સારી સ્થિતિમાં નથી, પણ મારા બે બંધુઓ વ્યાપારકળામાં કુશળ હોવાથી તેઓ એક મોટા વ્યાપારીની સેવા વૃત્તિ સ્વીકારી કુટુંબને નિર્વાહ સારી રીતે કરી શકે છે. આથી અમારા કુટુંબને સુખે નિર્વાહ થાય છે. બાલ્યાવસ્થામાંથીજ મારે માતાને વિગ થયું છે. હું મારા 4 બંધુઓના આશ્રય નીચે ઉછર્યો છું અને તેમની સહાયથી ગ્ય ધાર્મિક અને વ્યવહારિક કેળવણું મેળવી શક્યો છું. મારા પ્રેમી બંધુઓ મને વિવાહના બંધનમાં નાખવા તત્પર બન્યા હતા, પણ ધાર્મિક વિચારના બળથી ઉત્પન્ન થયેલા મારા વિચારેએ તેમને અટકાવી દીધા અને અમુક મુદતની યાચના કરી હું તે સંસારના ઉછળતા મોજામાંથી બચી ગયે. ભદ્ર! તમારી માફક જેમ મેં ઘણાં પુસ્તક વાંચ્યાં અને ઘણુ મુનિઓને સમાગમ કર્યો, પરંતુ મારા હૃદયમાં જાગૃત થયેલી શંકાઓથી હું તદન મુક્ત થઈ શક્યો નહીં. પછી એ શંકાઓને દૂર કરવા માટે વાસગૃહને ત્યાગ કરી હું આ જંગલમાં નીકળી પડયે છું. એવામાં સારા ભાગ્યે તમારા જેવા એક સહાયકને મને અચાનક સમાગમ થઈ આવ્યું. આ વખતે હું એક પદ્યનું સ્મરણ કરતે હતે - " मानसे यदि जिज्ञासा शुद्धभावात्मवर्तते / / સાર સત્સંગ નેન સા મ”િ ? “જે હૃદયમાં શુદ્ધ ભાવથી જિજ્ઞાસા વર્તતી હોય તે તે અહીં સત્સંગના ચોગથી તત્કાળ પૂર્ણ તૃપ્ત થઈ જાય છે.”૧ ભદ્ર! આ પદ્યના મરણના પ્રભાવથી મને આ મહાત્ લાભ પ્રાપ્ત થયે છે. કોઈ મહાત્માના દર્શનની ઈચ્છા તમારા દર્શનથી ફલવતી થઈ છે. હું મારા આત્માને તમારાથી દ્વિગુણ બળવાળો માનું છું.” તે તરૂણે સાનંદ વદને જણાવ્યું -“ભદ્ર! હું પણ તમારાથી એમજ માનું છું. પણ હવે આપણે ક્યાં જઈશું? તેને વિચાર કરીએ.”
Page #35
--------------------------------------------------------------------------
________________ મહાત્માને મેળાપ, ( 7 ) સત્ય કહ્યું, “ભાઈ ! જે તમારી સંમતિ હોય તો આપણે આ રમણીય જંગલમાં વાસ કરીએ. વખતે આવા સ્થળમાં કઈ મહાત્માને મેળાપ થઈ આવશે.” ભાઈ! જે મારા મતને માન આપે તે આપણે કઈ પણ યાત્રાના પવિત્ર સ્થળમાં જવું એગ્ય છે. અહિંથી ગિરનાર પર્વત નજીક છે, અને તે પવિત્ર સ્થળમાં આપણને કેઈ મહાત્માને જરૂર મેળાપ થઈ શકશે.” ભદ્ર! તમે કઈ વાર એ પવિત્ર તીર્થની યાત્રા કરી છે કે નહીં? શોધકર્થ સેત્સાહિત થઈને કહ્યું. “ધર્મબંધુ! અદ્યાપિ એ પવિત્ર તીર્થનાં દર્શન કરવાને હું ભાગ્યશાળી થયે નથી. અનેક યાત્રાળુઓના મુખથી એ તીર્થની પ્રશંસા સાંભળી છે, પણ કઈ અંતરાયકર્મના ભેગથી એ તીર્થની ભેટ હું કરી શક્યા નથી.” સત્યચંદ્ર આનંદ દર્શાવતા બોલ્ય-“ભાઈ! આ ભારતવર્ષમાં સૌરાષ્ટ્ર દેશની અંદર શત્રુંજય અને ગિરનાર એ ઉભય તીર્થ નંદનીય છે. તેને માટે આહંત ભક્ત નીચેનું પદ્ય બેલે છે" सौराष्ट्र देशे खलु रत्नतुल्यं, सुतीर्थ युग्मं परिवर्तते यत् / शत्रुजयाख्यं गिरिनारसंज्ञ, नमाम्यहं तद्बहु भावभक्त्या" // 1 // શાંતિનું સરોવર, આનંદને અર્ણવ અને શેકરૂપ તિમિરને હરનાર સવિતારૂપ એ રૈવતગિરિ ભગવાન શ્રી નેમિનાથ પ્રભુના ચરણથી અને એમનાથી પૂર્વમાં થયેલા અનેક તીર્થંકરના ચરણોથી અંક્તિ થયેલ છે. તેના સુશોભિત શિખરે ગગન સ્પર્શી દેખાય છે, દર્શનીય દેવાલયે, ગુપ્ત ગુફાઓ, પ્રાચીન શિલાલેખે, ચમત્કારી - વધે અને સુવર્ણરજથી એ મહાગિરિ દિવ્ય શોભાને ધારણ કરનારે છે. તેની આસપાસ આવેલી વૃક્ષોની સુંદર ઘટા ઘણી રમણીય દેખાયછે. તેની તળેટીના પવિત્ર પ્રદેશમાં અનેક કુંડે અને પ્રાચીન સ્થળે આવેલાં છે. વિવિધ પ્રકારની કુદરતી શોભાનું અવલોકન કરતાં અને ઉત્તમ ભાવનાઓથી હૃદયને ભાવિત કરતાં યાત્રાળુઓ ભગવાન શ્રીનેમિનાથ પ્રભુના ચૈત્યનું અવેલેકન કરી આનંદિત બની જાયછે. વિશ્વના અનેક આત્માઓને ઉદ્ધાર કરી આત્મોદ્ધાર કરવા તત્પર થયેલા ભગવાન નેમિનાથ પ્રભુના જીવન ચરિત્રનું આ સ્થળે સ્મરણ થાય છે. તે મહાત્માએ પિતાના જીવનમાં જે જે કરી બતાવ્યું છે
Page #36
--------------------------------------------------------------------------
________________ (8) આત્મોન્નતિ. અને જે વિશ્વના અને સંયમ માર્ગમાં દષ્ટાંતરૂપ બનેલું છે, તેના મારક તરીકે અનેક સ્થળે આ તીર્થમાં દેખાય છે. કર્મરૂપી શત્રુએને અટકાવવાને માટે જાણે રચેલે હેય, તે તે મહાત્મા નેમિનાથના મંદિરને કિલ્લે આવે છે. તેની દક્ષિણે એક સુંદર ટુંકમાં મૂળ નાયક શ્રી સંભવનાથ પ્રભુની મને હર પ્રતિમા દર્શનીય છે. તે પાસે આ તીર્થગિરિના પ્રભાવિક દેવાધિદેવ શ્રી નેમિનાથ ભગવાનનું મનહર મંદિર છે. ધર્મબંધુ ! એ સ્થળે જતાંજ આસ્તિક આત્માઓના હૃદયમાં એક વિલક્ષણ ભાવના પ્રગટ થઈ આવે છે. આપણે એ પ્રભુની પવિત્ર પ્રતિમાનાં દર્શન કરી આત્માને કૃતાર્થ કરીશું. અને તે સમયે આપણે નીચેનું પદ્ય ગાઈશું. યદુવંરા સમુહુ મેવાણ દુતારાના अरिष्टनेमि भगवान् भूयान्नोऽरिष्ट नाशनः" // 1 // યદુવંશ રૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન, અને કર્મરૂપી તૃણને દહન કરવામાં અગ્નિ તુલ્ય એવા શ્રી અરિષ્ટ નેમિ ભગવાન્ અમારા અરિષ્ટવિનોને નાશ કરનારા થાઓ.” 1. સત્યચંદ્રનાં આ વચનો સાંભળી શકચંદ્ર આનંદમગ્ન થઈ ગયે. તેના હૃદયમાં ભક્તિભાવ ઉછળી આવે અને શરીર માંચિત બની ગયું. કર્મના પરિહારથી આત્માને શેધવાની ઈચ્છાવાળે શેધકચંદ્ર આ પ્રમાણે -“ધર્મબંધુ સત્યચંદ્ર! તમારા વચનોએ મારા હૃદયને શુદ્ધ ભાવમય બનાવી દીધું છે, એ પવિત્ર સ્થળનાં દર્શન કરવાની મને તીવ્ર ઈચ્છા પ્રગટ થઈ આવી છે. એ પવિત્ર સ્થળમાં આપણને અવશ્ય મહાત્માને મેળાપ થઈ આવશે. હવે ચાલે આપણે એ પવિત્ર સ્થળની ભેટ લઈએ અને ભગવાન શ્રી નેમિનાથના પવિત્ર દર્શન કરી આપણે કૃતાર્થ થઈએ. તે પછી બંને પથિક મિત્રે તે મનહર જંગલમાં વાર્તાલાપ કરતા આગળ ચાલતા થયા. માર્ગમાં તેમની વચ્ચે આ પ્રમાણે ચર્ચા અલતી હતી. સત્યચંદ્ર બે -“ભાઈ! જે તમારી ઈચ્છા હોય તે આપણે કાંઈક જ્ઞાન ચર્ચાની વાત કરતાં જઈએ. જ્ઞાન ગણી કરતાં આપણે સુખે માર્ગ પ્રસાર કરી શકીશું.”
Page #37
--------------------------------------------------------------------------
________________ મહાત્માને મેળાપ, r*: ~-~ ~ ~ સત્યચંદ્રના આ વચન સાંભળી શેધકરો તે વાતને ઉત્સાહથી અનુમોદન આપ્યું. શેકચંદ્ર બે- ધર્મબંધુ! આજકાલ વિવિધ લેખેના પત્રે શ્રેણીબંધ પ્રગટ થાય છે અને આધુનિક વિદ્વાને પિતપોતાના વિવિધ મતે તે દ્વારા પ્રગટ કરે છે. તે તમારા વાંચવામાં આવતા હશે. તે વિષે તમારે શું મત છે?” સત્ય સત્સાહિત થઈને કહ્યું, “ભાઈ! હું તે તે વિષે હજુ નિશ્ચય કરી શક નથી. લેકેના ધાર્મિક અને સાંસારિક વિચારોના લેખે વાંચી મારે તે મગજ જ ભમી ગયેલ છે. સંસાર અને ધર્મના પ્રાચીન શુદ્ધ માર્ગો ઉપર લેખકે એવા એવા આક્ષેપ કરે છે કે, જે ઉપરથી કાંઈ પણ નિર્ણય કરે મુશ્કેલ થઈ પડે છે. તે વિષે એક વિદ્વાને લખેલું છે, તે વાંચી મારા મનને કેટલીક વિશ્રાંતિ મળી છે.” શોધકચ ઉત્કંઠિત થઈને કહ્યું, " ભાઈ શું લખ્યું છે? તે કહો તે ખરા !" સત્યર્ચઢે તે વિદ્વાનનું સુભાષિત આ પ્રમાણે સંભળાવ્યું– वसंततिलका. " मिथ्या कुतर्क पटुभिर्विबुधै सुवाक्यैः संपाप्यते भ्रमणमेव मनोहि धर्मे / तस्मात्समान नयनं गतपक्षपातः सौम्यं गुरुं शरणमाश्रयणीयमेव” // 1 // મિથ્યા કુતર્કો કરવામાં ચતુર એવા વિદ્વાને સારા વચનેથી મનને ધર્મની અંદર ભમાવે છે, તેથી સમદષ્ટિ, પક્ષપાત રહિત અને સામ્ય એવા ગુરૂનું શરણ ગ્રહણ કરવું.”૧. આ શુભાષિત સાંભળ્યા પછી શોધકચંદ્ર આનંદ પામીને બે “ભાઈ ! ખરેખર આ પદ્ય રસ્મરણીય છે. આ પદ્યના ઉદ્દગાર કે અનુભવી વિદ્વાનના લાગે છે તેણે પિતાના જીવનમાં ધર્મને માટે જે જોયેલું અને અનુભવેલું, તેને સંક્ષિપ્ત ચિતાર આ પદ્યમાં આપેલે છે, ભાઈ! તમારા સમાગમના લાભને આ શ્રેષ્ઠ આરંભ થયે છે. આવા
Page #38
--------------------------------------------------------------------------
________________ - = ~ = ( = = (10) આત્મતિ, પદ્ય ઘણીવાર બ્રમણમાં પડેલા પુરૂષને શાંતિ આપે છે અને દિલને દિલાસાવાળુ કરી દે છે. તમે કહેલું પદ્ય હું મારા મગજપત્ર ઉપર છાપી લઈશ. આ પદ્ય સ્મરણ આપવાને માટે તમારો આભાર માનવામાં આવે છે.” સત્યચંદ્ર હૃદયમાં આનંદ પામતે બે -“ભાઈ! એ પદ્ય તરફ તમારી પ્રીતિ જોઈ મને અતિશય હર્ષ થાય છે. કારણ કે, એ પદ્યના પ્રભાવની તમે કદર કરી છે. સુભાષિતના બનાવનાર કરતાં સુભાષિતના અર્થના આશયને સમજનાર વિશેષ પ્રશંસનીય ગણાય છે. ભગવાન વરપ્રભુની વાણિને આશય સમજનાર ગૌતમ મુનિ વિશેષ અભિનંદનના પાત્ર થયા હતા. ભદ્ર! હવે આપણે કેઈ વિષય ઉપર વિવે. ચન કરીએ.” સત્યચકે ઉત્સાહ લાવીને કહ્યું, “ભાઈ ! આજકાલ ઘણું વિષયે ઉપર વિવેચન થયા કરે છે, પણ કેઈ વિષયને નિર્ણય કરવામાં આવતું નથી. આપણા માંહેલાં નવીન તરૂણે જુદા જુદા વિષયની ભૂમિકા ઉપર નૃત્ય કરી રહ્યાં છે. કેઈ દેશ અને જ્ઞાતિના સુધારામાં મથે છે, કે વર્તમાનકાળે ચાલતા હાનિકારક રીવાજોને દૂર કરવા પ્રયત્ન કરે છે, કેઈ કુરૂઢિઓના કલ્પિત કારણેને શોધી તેમાંથી ઉદ્ધાર થવાના માર્ગો દર્શાવે છે. અને કેઈ વિવિધ જનાઓથી ઉન્નતિ કરવાની વાત કરે છે. એ સર્વના મથનમાંથી કઈ પણ નવનીત બતાવી શકતા નથી. સર્વે પિતાપિતાના વિચારોના તરંગેની સાથે અથડાયા કરે છે. તેવા લેકેની પરિણામે શી દશા થશે ? એ કાંઈ કહી શકાતું નથી.” શોધકચંદ્ર પિતાના હૃદયમાં બાંધેલા એક સિદ્ધાંતને પ્રગટ કરતા બે -“ભદ્ર! જે કે હું હજુ ખરા નિશ્ચય ઉપર આ નથી, પરંતુ મને એ નિશ્ચય તે થયે છે કે, આ જગતમાં ધર્મ એક અસાધારણ અને અનુપમ વસ્તુ છે. અશરણને શરણ આપનારે, ૫તિતને પાવન કરનાર અને અગ્યને ગ્યતા આપનાર ધર્મ એકજ છે. ધર્મના અભુત પ્રભાવ આગળ કોઈ બીજુ ટકી શકતું નથી. ધર્મ અરૂપી છતાં રૂપીના જેવું કાર્ય કરે છે. તેનામાં એવી અદ્ભુત અને દિવ્ય શક્તિ રહેલી છે કે, તેનાથી પ્રાણ ગમે તેવી ઉચ્ચતા
Page #39
--------------------------------------------------------------------------
________________ મહાત્માને મેળાપ, (11) પ્રાપ્ત કરી શકે છે. ભાઈ સત્યચંદ્ર! ધર્મને માટે મને બહુ માન છે અને તેને માટે મેં આ સિદ્ધાંત કરેલ છે.” સત્યચંદ્ર પ્રસન્ન થઈને કહ્યું, “ભદ્ર! તમારો સિદ્ધાંત ખરે છે. પરંતુ વસ્તુતઃ એ ધર્મનું શુદ્ધ સ્વરૂપ શું છે? તે સમજાતું નથી. વિવિધ મતવાળાએ પોતપોતાના ધર્મને સત્ય માને છે અને જુદા જુદા પરમેશ્વરના સ્વરૂપને આરાધે છે. તેઓ કહે છે કે, “અમારે ધર્મ ઈશ્વર રચિત છે અને તેની અંદર જે જે નિયમો આપેલા છે, તે પ્રભુની આજ્ઞાઓ છે. તેમને માન આપી વર્તવું જોઈએ. ભાઈ! તે બધા મતેના માનેલા ધર્મના નિયમે પણ જુદા જુદા હોય છે. હવે અહીં મટી શંકા પડે છે કે, “શું જુદા જુદા માણસના પરમેશ્વર જુદા જુદા હશે અને તેમના નિયમ પણ જુદા જુદા હશે? આમાં સત્ય શું છે? તે કાંઈ સમજાતું નથી. આ વિષે તમારે શો નિશ્ચય છે? તે કૃપા કરી જણાવશો.” શોધકચંદ્ર વિચાર કરીને કહ્યું, “ભાઈ! હુ ખરા સિદ્ધાંત ઉપર આવી શક્ય નથી, તથાપિ હૃદયમાં એવી માન્યતા થાય છે કે, “કુલ પરંપરાથી ચા આવેલે ધર્મ સારે છે અને તે પ્રમાણે વર્તવું.” સત્ય કહ્યું, “ધર્મબંધુ! તમારે એ સિદ્ધાંત કેટલેક અંશે સાચે છે, પરંતુ વિવિધ ધર્મની ક્રિયાઓ તરફ જતાં આપણા હૃદયમાં ભ્રમ ઉત્પન્ન થયા વિના રહેતું નથી. કેટલાએક ધર્મો એક બીજાની વિરૂદ્ધતા બતાવે છે. એક કહે છે કે, “માથે શિખા રાખવી.” બીજે કહે છે કે, “શિખા નહીં પણ દાઢી રાખવી.” ત્રીજો કહે છે કે, શિખા અને દાઢી બંનેની જરૂર નથી.” એક કહે છે કે, " જીની રક્ષા કરવી” ત્યારે બીજો કહે છે કે, “જીને મારવામાં પાપ નથી.” એક કહે છે કે, “સ્નાન કરવાથી પાપ લાગે છે.” બીજે કહે છે. સ્નાન કરવાથી પુણ્ય થાય છે.” એક કહે છે કે, “પરમેશ્વરની ભક્તિ કરવાથી પરમેશ્વર પિતાની પાસે લઈ જાય છે.” બીજે કહે છે કે, “પાપ કર્મ કરીને પણ પરમેશ્વરની ભક્તિ કરવી.” કઈ કહે છે કે, “પાપીને શિક્ષા કરનાર પરમેશ્વર નથી પણ તેનાં કર્મ છે.” કેઈ કહે છે કે,” પાપીને શિક્ષા કરનાર પરમેશ્વર પોતે છે.” વળી કઈ કહે છે કે, “આ જગને ક ઈશ્વર છે.” ત્યારે કઈ કહે
Page #40
--------------------------------------------------------------------------
________________ (12). આત્મતિ, છે કે, “આ જગતને કર્તા ઈશ્વર નથી, આ અનાદિ છે.” કઈ “પરમેશ્વરની પ્રતિમાને પરમેશ્વર તરીકે માનવાને ઉપદેશ કરે છે,” ત્યારે કેઈ બીજે કહે છે કે, “પ્રતિમા પૂજવાથી પાપ લાગે છે.” ધર્મ ભાઈ ! આ પ્રમાણે વિવિધ ધર્મોની અંદર પરસ્પર વિરૂદ્ધતા આવ્યા કરે છે, તેમાં “સત્ય શું છે, કયા ધર્મની મહત્તા છે અને કયે ધર્મ ન્યૂન છે, એ કાંઈ નિશ્ચય થઈ શક્યું નથી.” - સત્યચંદ્રનાં આ વચન સાંભળી શોધકચંદ્ર બોલ્યા–“ભાઈ ! તમે કહે છે, તે અક્ષરશઃ સત્ય છે. મારા હૃદયમાં પણ એવી શંકાઓ ઘણીવાર ઉઠયા કરે છે. ભદ્ર! તે શિવાય વળી મારા હૃદયમાં એક એવી શંકા થયા કરે છે કે, “ધર્મ કરવાથી સુખ થાય છે.” એમ સર્વ શાસ્ત્રો જણાવે છે, છતાં ઘણે સ્થળે ધર્મ પુરૂષ દુઃખી અને પાપી પુરૂષ સુખી જોવામાં આવે છે. તેને માટે લેકેમાં એવી કહેવત છે કે, “કસાઈને ઘેર કુશળ અને ધર્મીને ઘેર ધાડ” આ કહેવત ઘણે ઠેકાણે આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. ભાઈ સત્યચંદ્ર! આપણે કર્મના સિદ્ધાંત પ્રમાણે એ વાત કેવી રીતે છે તે જાણી શકીએ છીએ, પણ જેઓ શાસ્ત્રનું પૂરું જ્ઞાન ન ધરાવતા હોય અને સર્વદા સકામ ભક્તિ કરતા હોય, તેવાઓને માટે તે આ વાત નાસ્તિકતાને ઉત્પન્ન કરનારી થઈ પડે. તેવા લેકે પછી નાસ્તિક બની ભેગવિલાસ કરવામાં પ્રવર્સ અને આ સંસારને સાર રૂપ માની તેમાં થતા પારલેકિક અનર્થોને સ્વીકાર કરવા મંડી પડે. આવા દેડ પિષી અને ભેગવિલાસી મનુષ્ય પછી દેહને દમન કરવાના વ્રત ઉપવાસ આદિ આચરતા નથી અને પિતાનું જીવન ધર્માચાર વિના પશુવત્ નિર્ગમન કરે છે. * ધર્મબંધુ! એક સ્થળે મારા વાંચવામાં આવ્યું હતું કે, “કઈ પણું ધર્મને પક્ષપાત નહીં કર જોઈએ. જે સત્ય લાગે તેને આદર કરવું જોઈએ. બધા ધર્મો બધી વાતે કાંઈ ખોટા નથી, તેમ બધી વાત ખરી નથી. બધા ધર્મો કઈ કેઈ અપેક્ષાએ જ ખરા કરે છે, તેથી જે તે ધર્મ અપેક્ષાથી કહેવામાં આવે અને તેને પરમાર્થ સમજવામાં આવે તે તેનું જેવું હોય તેવું સ્વરૂપ માલુમ પડે છે. તે લેખકને આ આશય મને ઠીક લાગે હતા. જો કે તેમાં પણ કેટલીક વાત આપેક્ષિક છે, તથાપિ એકંદર તે સિદ્ધાંત માન્ય કરવા ગ્ય છે.”
Page #41
--------------------------------------------------------------------------
________________ w , w મહાત્માને મેળાપ, (13) શેકચંદ્રનાં આ વચને સાંભળી સત્યચંદ્ર આનંદમાં આવી ગયે. તત્કાલ તે ઉત્સાહ લાવીને બોલ્યા “ધર્મબંધુ! એ લેખકની વાત મને તે રૂચિકર લાગી છે અને તે વાત સિદ્ધ કરવામાં મારા હૃદયમાં સપ્તભંગીનું સ્મરણ થઈ આવ્યું છે. સપ્તભંગીની રીતિ પણ એવા સિદ્ધાંતને ઉપજાવે છે.” સત્ય ઇંતેજારીથી પુછયું, “ભદ્ર ! હા, એ વાત સત્ય છે, મેં એક સ્થળે તે વિષે વાંચ્યું હતું. પણ તે સપ્તભંગીને કેમ મારા સ્મરણમાર્ગમાં રહ્યા નથી. જો તમેને બરાબર યાદ હોય તે મને ફરીવાર સમજાવે.” શોધકચંદ્ર સાનદ વદને બે -“ભદ્ર! તે મને બરાબર યાદ છે. મેં તે તે વિષય કંઠસ્થ કરી રાખે છે. સાંભળો - ભદ્ર! આપ જાણતા હશો કે, જૈનમત સ્યાદ્વાદ મત કહેવાય છે. યાદ્વાદને બીજો અર્થ અનેકાંતમત થાય છે. તે સિવાયના મતે એકાંત પક્ષને ગ્રહણ કરનારા હેવાથી એકાંતિક કહેવાય છે. કેઈ પક્ષવાદી કહે છે કે, અતિ (છે) નારત (નથી) એ પણ સમકાળે હોઈ શકે છે, ત્યારે કેઈએ શંકા કરી કે, રિત વારિત (છે નથી.) સમકાળે શી રીતે હોઈ શકે? તેના ઉત્તરમાં કહેવાનું કે અપેક્ષાથી મસ્તિ નરિત વિગેરે તેની સપ્તભંગી થઈ શકે છે. જેમકે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તે થઈ શકે છે. “ઘર ગતિ “ઘડે છે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઘડે વિદ્યમાન છે. તે બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ “વરઃ નાત” ઘડે નથી. કારણ કે, જે એક માટીને ઘડે છે, તે માટીરૂપ દ્રવ્યની અપેક્ષાએ ઘડો છે, પણ તાંબાના દ્રવ્યની અપેક્ષાએ તે ઘડે નથી. તે ઘડે છે, પણ વડેદરાને બનેલે ઘડે છે પણ અમદાવાદને બનેલે ઘડે નથી. એ પરક્ષેત્રથી ઘડે નથી. તે ઘડે શીયાળામાં બનેલ છે પણ ઉનાળામાં બનેલ નથી, એ કાળની અપેક્ષા એ જુદો છે તે ઘડે પાણી ભરવાને છે, ઘી ભરવાને નથી, એ ભાવની અપેક્ષાએ જુદો છે, આવી રીતે ઉપરથી ચારે અપેક્ષાએ સપ્તભંગી થઈ શકે છે. તેને સ્યાદ્વાદની સાથે આ પ્રમાણે ઘટાવે છે. ચાર મહિત ઘા૨ ચાર્ नास्ति घटः / 3 स्यात् अस्ति नास्ति घटः / 4 स्यात् अन्यक्तव्यं / 5
Page #42
--------------------------------------------------------------------------
________________ (14) આત્મતિ, स्यात् अस्ति अव्यक्तव्यं / 6 स्यात् नास्ति अव्यक्तव्यं / 7 स्यात् अस्ति नास्ति अव्यक्तव्यं // આ સપ્તભંગીને કમ સંક્ષેપમાં કહે છે. તે ગુરૂદ્વારા વિસ્તારથી સમજી શકાય છે. તેવી રીતે દરેક પદાર્થ સપ્તભંગી ન્યાયે ઘટાવી શકાય છે, એવી રીતે આપણા આગમમાં સપ્ત નય છે, તેમાંના શબ્દ નયની અપેક્ષાએ કહેવામાં આવે તે તેની સત્યતા સાબીત થઈ શકે છે.” સત્યચંદ્ર આનંદના આવેશથી બોલી ઉઠે. “ધર્મભ્રાતા ! આપે સંક્ષેપમાં જે સપ્તભંગીની વાત દર્શાવી, તે સાંભળી મને ઘણે આનંદ થયે છે. મેં તે વિષે વાંચેલું છે, પણ આમ સંક્ષેપથી કહેવામાં મારી શક્તિ ચાલે નહીં. હવે તમેએ સાત નયની વાત દર્શાવી, તે વિષે મારા વાંચવામાં આવ્યું છે, પણ તેને સંક્ષેપરીતે જાણવાની મારી ઈચ્છા છે, તે તમે કૃપા કરી સંક્ષેપમાં સમજાવશે. વિસ્તાર કરતાં સંક્ષેપમાં સમજાએલી વાત સારી રીતે યાદ રહી શકે છે.” શોધકચંદ્ર અંગમાં ઉમંગ લાવીને બે-ધર્મબંધુ ! એ સાત નયનું વિવેચન નયચક્રાદિક, નયકણિકામાં સારી રીતે કરેલું છે. તેને સાર આ પ્રમાણે છે-“જીવ, એ વ્યવહાર નયથી અનિત્ય છે, અને નિશ્ચયનયથી નિત્ય છે, જેમકે, જ્યારે જીવ મૃત્યુ પામે છે, ત્યારે આપણે તેને નાશ થયે” એમ કહીએ છીએ-આ વ્યવહાર નય છે. નિશ્ચય નયથી જોતાં જીવ કદિ પણ મૃત્યુ પામતેજ નથી. તે માત્ર એક શરીર છોડી બીજા શરીરને ધારણ કરે છે. તેથી શરીરને નાશ થાય છે, કાંઈ શરીર ધારી જીવને નાશ થતો નથી-આ નિશ્ચય નય પ્રમાણે માન્યતા છે. વળી જીવ એ નિશ્ચય નયથી પરમાત્મા છે, કારણ કે પરમાત્માના ગુણે દરેક જીવની સત્તામાં રહેલા છે. તે વિષે તલ અને તેલનું દષ્ટાંત પણ અપાય છે. જેમ તલમાં રહેલું તેલ બાહર કાઢેલા તેલની સદશ છે, તેથી તલ એ નિશ્ચય નથી તેલ કહેવાય છે અને વ્યવહાર નયથી તલ કહેવાય છે. જેમ તલ અને તેલ ભિન્ન કહેવાય છે, તેમ શરીર ધારી જીવ વ્યહાર નયથી જીવ કહેવાય છે અને પરમાત્મા તેનાથી ભિન્ન ગણાય છે. તે સાત નયના નામ આ પ્રમાણે છે१ नैगम, 2 संग्रह, 3 व्यवहार, 4 ऋजुसूत्र, 5 शब्द, 6 समभिरूढ
Page #43
--------------------------------------------------------------------------
________________ મહાત્માને મેળાપ.. (15) અને પૂર્વમત, તે બધાં સાત નયનાં લક્ષણે જુદી જુદી રીતે વર્ણવ્યાં છે. તે તમારા જાણવામાં હશે, એટલે આ પ્રસંગે કહેતે નથી.” સત્યચંદ્ર સાનદ વદને બે - “ભદ્ર! તે સાત નયનાં લક્ષણે મારા જાણવામાં છે, પરંતુ તમે એ વ્યવહાર અને નિશ્ચય નયનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવ્યું, તેને માટે હું તમારો ઉપકાર માનું છું.” આ પ્રમાણે તે બંને સાધમ બંધુ, વાર્તાલાપ કરતા માર્ગે ચાલતા હતા, તેવામાં દૂરથી રૈવતકગિરિ તેમના જેવામાં આવ્યું. જાણે ગગન ઉપર ઘનશ્યામ મેઘ ચડી આવ્યું હોય, ભગવાન નેમિનાથ પ્રભુના નિર્વાણ ગમનને કીર્તિ સ્તભ પાયે હોય અને આહત ધર્મના પુણ્યને પંજ હોય તે તે દેખાતું હતું. તેને જોતાં જ શેધકચંદ્ર અને સત્યચંદ્ર અને ધર્મબંધુઓએ તેને વંદના કરી અને તે પવિત્ર તીર્થના નાયક શ્રી નેમિનાથ પ્રભુને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યો. રિવતાચલના દર્શન કર્યા પછી તે તીર્થરાજના માહાસ્યની કથાઓને કહેતાં કહેતાં અનુક્રમે તેઓ મહાન ગિરિની સમીપ આવી પહોંચ્યા. ત્યાં આવી તેમણે તળાટી પર પ્રભુને વિધિપૂર્વક વંદના કરી અને પછી ત્યાં આવેલા એક પવિત્ર સ્થળમાં નિવાસ કર્યો. એક સમયે તે બંને ઉત્સાહી ધર્મબંધુ તીર્થરૂપ ગિરિ ઉપર યાત્રા કરવા જતા હતા, તેવામાં એક મહામુનિ શિષ્યના પરિવાર સાથે વિચરતા તેમના જેવામાં આવ્યા. તે મહામુનિની મૂતિ ઘણી ભવ્ય અને પ્રઢ હતી. કદાવર શરીર ઉપર તપસ્યાનું તેમજ જ્ઞાનનું તેજ પ્રકાશી રહ્યું હતું. મનહર હસતું વદન પ્રસન્નતાથી ભરપૂર હતું. તેમાંથી દયાના કિરણે પ્રસરતા હતા. શરીર પ્રચંડ છતાં તેમાં શાંતિની છાયા . દેખાતી હતી. આ મહા મુનિને જોઈ શકચંદ્ર સાનંદાશ્ચર્ય થઈને બે“ભાઈ સત્યચંદ્ર, આ મહાત્માની મનહર શાંત મૂર્તિનાં દર્શન કરે. મને લાગે છે કે, આ કેઈ વિદ્વાન મહાત્મા છે. જે આપણે તેમને શરણે જઈએ તે આપણે શંકાઓના જાળમાંથી હૃદયને મુક્ત કરી શાંતિ મેળવી શકીએ. કેમ તમારે શે અભિપ્રાય છે?” શોધચંદ્ર હષિત વદને જણાવ્યું, " ધર્મબંધુ! તમારા હૃદયમાં જે ભાવના પ્રગટી છે. તે જ ભાવના મારા હૃદયમાં પ્રગટી છે. આ
Page #44
--------------------------------------------------------------------------
________________ - Wપન (16) આત્મોન્નતિ. મહાત્માની શાંત મૂત્તિ જોતાં જ મારા હૃદયે પૂર્ણ આશ્વાસન મેળવ્યું છે અને તેની અંદર પ્રતીતિએ વાસ કર્યો છે. મને તે એટલે સુધી લાગી આવ્યું છે કે, જે આપણાં પૂર્ણ સદ્ભાગ્ય હોય અને પર્વને પુણ્યરાશિ ઉદય આવ્યો હોય તેજ આ મહાત્માનું શરણ આપણને પ્રાપ્ત થાય. બધુ! હવે ચાલે સત્વર આ ઉગ્ર તેજસ્વી અનગારના શરણમાં જઈએ.” શોધકચંદ્રનાં આ વચને સાંભળી તેઓ બને તે મહાત્માની સન્મુખ ઉભા રહ્યા અને તેમના ચરણમાં વંદના કરી આ પ્રમાણે સ્તુતિ કરી " ज्ञानांभोनिधये विश्वजीवोद्धार विधायिने / સાત્મારામ મન મુનીરાય નમો નમઃ” ને ? . જ્ઞાનના સમુદ્રરૂપ, સર્વ જેને ઉદ્ધાર કરનારા અને સદા મનને આત્મામાં આરામ આપનારા મુનીશ્વરને નમસ્કાર છે.” 1. આ પ્રમાણે રસ્તુતિ કરી તે બંને ધર્મ બંધુએ અંજલિ જેડી સન્મુખ ઉભા રહ્યા. મહાત્માએ કૃપા દ્રષ્ટિથી તેમની સામે જોયું, એટલે તેઓ આ પ્રમાણે છેલ્યા–“મહાત્મન ! અમે પામર સંસારી જીવ આપની શરણે આવ્યા છીએ. કૃપા કરી અમારા આત્માને ઉદ્ધાર કરે” આ પ્રમાણે કહી તેઓ પુનઃ નીચેનું સ્તુતિ કાવ્ય બેલ્યા હતા. "पादिनो मुनिशार्दूल भववन्हे भयंकरात् / नोऽपरं शरणं नास्ति त्वदतेऽत्र दयानिधे" // 1 // હે મુનિઓમાં સિંહ સમાન, હે દયાનિધિ, આ સંસારરૂપ ભયંકર અગ્નિમાંથી અમારી રક્ષા કરે. આ લેકમાં તમારા શિવાય અમારે કંઈ બીજું શરણ નથી.”૧. તેમની આવી ભાવના સહિત ભક્તિ જોઈ તે મહાત્મા હદયમાં પ્રસન્ન થયા. તત્કાલ પોતે ઊભા રહી ગંભીર સ્વરથી બોલ્યા–“ભદ્ર! તમે કોણ છે? અને કયાં રહે છે ? એ મહાત્માનાં આ વચન સાંભળી તેઓએ પિતાને સર્વ વૃત્તાંત તેમની પાસે નિવેદન કર્યો અને પિતાની તત્વ જિજ્ઞાસા પણ પ્રદશિત કરી. તેમને ઉત્તમ પ્રકારના અધિકારી જાણ તે સૂરિવર વિશેષ પ્રસન્ન થઈને બેલ્યા-દેવાનુપ્રિય! તમારી તત્વ જિજ્ઞાસા જોઈ મારૂ
Page #45
--------------------------------------------------------------------------
________________ મહાત્માનો મેળાપ.. ( 17 ) હદય પ્રસન્ન થયું છે. અત્યારે અમે રેવતગિરિની યાત્રા કરવા જઈએ છીએ. તમારા હૃદયમાં જે યાત્રા કરવાની અને આ પવિત્ર તીર્થમાં વાસ કરી ધર્મશ્રવણ કરવાની ઈચ્છા હોય તે અમારી સાથે ચાલે, યાત્રા કર્યા બાદ આ ગિરિરાજની તળેટી ઉપરજ ઉપદેશને ગ બની શકશે. યાત્રા પૂર્ણ કરી અને તેની ભાવના ભાવી આનદિત થયેલા તમેને તવધ આપી હું યથામતિ તમારી શંકાઓને પરાસ્ત કરીશ. સશકને નિઃશંક કરવા એજ અમારૂં કર્તવ્ય છે. તમારી શ્રદ્ધા અને આસ્તા જોઈ અમારા હૃદયને ઘણે સંતોષ થયે છે.” તે મહાત્માનાં આ વચને સાંભળી અને ધર્મવીરેનાં હૃદય આનંદથી ભરપૂર થઈ ગયા. તેઓ પોતાની મુખમુદ્રાને હર્ષથી અંકુરિત કરી આ પ્રમાણે છેલ્યા–“કૃપાનિધિ ! આપે તત્ત્વધ સમજાવવાની ઈચ્છા બતાવી, તેથી અમેને ઘણે આનંદ થયો છે. અમે અમારા જીવનને હવે કૃતાર્થ સમજીએ છીએ. જે આપની ઈચ્છા હોય તે અમે આપ પૂજ્ય ગુરૂની સાથે યાત્રા કરવા આવીએ. આપના પવિત્ર સમાગમની સાથે આ મહાતીર્થની યાત્રા થાય, તે અમે બને પૂર્ણ કૃતાર્થ થઈએ. મહાન પુરૂષને સમાગમ એ આ લેકનું કલ્પવૃક્ષ છે.” “દેવાનુપ્રિય! જેમ સુખ થાય, તેમ કરે. તમારી ઈચ્છા અમારી સાથે રહી યાત્રા કરવાની હોય તે આ ગિરિરાજની યાત્રા કર્યા પછી તળેટીના પવિત્ર પ્રદેશ ઉપર તત્ત્વબોધની વાર્તા થઈ શકશે. મહાત્મા સૂરિવરના આ શબ્દો સાંભળી તે બને ધર્મબંધુ - નંદિત થઈ ગયા અને તે મહાત્માને હૃદયથી આભાર માની તેમની સાથે ચાલતા થયા.
Page #46
--------------------------------------------------------------------------
________________ 'કાSિ): ( 1 S છે ! પ્રિય છે , યાત્રા 1 લી. ETR પાકના મકાનની નહર વૃક્ષની ઘટામાંથી પ્રસાર થઈ તે મહાત્મા પિતાના શિના અલ્પ પરિવારથી પરિવૃત થઈ તેઓ ઈર્યા સમિતિથી ચાલતા અને ઉત્તમ પ્રકારની ભાવના ભાવતા અનુક્રમે શ્રી નેમિનાથ પ્રભુના ચિત્ય આગળ આવ્યા. પ્રકારનું પ્રથમ તે મહાત્માએ તીર્થ નાયક નેમિનાથ પ્રભુના ચૈત્યમાં દેવવંદન કર્યું, જે સમયે તે સપરિવાર મહાત્માના હૃદયમાં ભાલ્લાસ થઈ આવ્યું હતું. તેઓએ આ પ્રમાણે સ્તુતિના ઉગાર પ્રગટ કર્યા. कर्मपंकहरं श्रेयः साधनं पाप बाधनम् / शरणं सर्वदा भूयान्नेमेश्वरणपंकजम् // 1 // આ સ્તુતિને ઉદગાર પ્રગટ કર્યા પછી ચિરકાલ તે મનહર પ્રતિમાનું ધ્યાન કરી તે ચિત્યમાંથી બાહર નીકળી બીજા મુખ્ય ચામાં વિરાજમાન એવા મૂળ નાયકજીનાં દર્શન કરી તે મહાત્મા પરિવાર સાથે ત્યાંથી પાછા ફર્યા. ઇર્થી સમિતિથી વિચરતા તે મહાનુભાવે તીર્થગિરિની તળેટી પર આવેલા એક રમણીય એવા વિશ્રાંતિ સ્થળનેવિલે કર્યું, તત્કાળ પિતાના તે જિજ્ઞાસુ ભક્તની મન ઇચ્છા પૂર્ણ કરવાને તે મહાત્મા તે સ્થળે વિશ્રાંત થયા. જો કે તે સમર્થ મહાનુભાવ પિતાની તપ: શક્તિના પ્રભાવથી વિહાર કરવાને સમર્થ હતા, તેમને વિશ્રાંતિ લેવાની અપેક્ષા ન હતી, માત્ર પોતાના ભાવિક ભક્તની ખાતર તેઓ વિશ્રાંત થયા હતા. આ સમયે શોધકચંદ્ર જાણે ચિંતાતુર બની ગયે હોય, તેમ દેખાવા લાગે, એટલે કરૂણા રસમાં નિમગ્ન થયેલા તે મહાત્માએ દયા લાવી તેને પુછયું, “ભદ્ર! તારી આકૃતિ ઉપર ચિંતાના અંકુરે કેમ દેખાય છે? નિશંક થઈને જે પુછવાનું હોય તે ખુશીથી પુછે. તમારા પ્રશ્નના સમાધાનને માટે જ અમારી અહિં વિશ્રાંતિ થઈ છે.”
Page #47
--------------------------------------------------------------------------
________________ યાત્રા 1 લી. (19) ગુરૂવર્યનાં આ વચને સાંભળી શકચંદ્ર અંજલિ જે બલ્યમહાત્મન્ ! મારા હૃદયમાં અત્યારેજ એક શંકા ઉત્પન્ન થઈ છે.” ' સૂરિવરે પ્રસન્નતાથી કહ્યું-“દેવાનુપ્રિય ! અત્યારે કેવી શંકા થઈ છે? તે ખુશીથી જણાવે.” શોધકચંદ્ર, મહાત્મન ! આ ગિરિરાજની યાત્રામાં હજારો લેકે આવે છે. આ પવિત્ર સ્થળે ભગવાન નેમિનાથ પ્રભુ વિચર્યા છે અને તેને અંગે આ તીર્થમાં અનેક રથાને પૂજનીય બન્યા છે, એમ આપણા ચરિતાનુગમાં લખેલું છે, તે છતાં જુઓને, અહીં બીજા અન્યમતિઓ પણ આ સ્થળને પોતાના ધર્મનું યાત્રાસ્થળ માની આવે છે, તે ઉપરથી મને શંકા થાય છે કે, આ આર્યાવર્તમાં કેટલા ધર્મો હશે? અને તેમાં મુખ્ય મુખ્ય ધર્મ ક્યા હશે? અને કેટલાએક લેકે આ દશ્યમાન એવા સ્થાવર અને જંગમ પદાર્થોને કર્તા છે, એમ માને છે અને આપણા જેવા કેટલાએક તે અનાદિ માને છે, તે વિષે આપ કૃપા કરી ખુલાશે કરશે. શોધચંદ્ર આ પ્રમાણે કહી વિરામ પામતાંજ સત્યચંદ્ર બેલી ઉ– દયાનિધિ ! મારા હૃદયમાં પણ એ શંકા ઉત્પન્ન થઈ છે તે કૃપા કરી અમે બંનેની તે શંકાનું નિવારણ કરે. આપની વિજ્ઞાનવતી વાણી અમારી તે શંકાને દૂર કરી દેશે. દાંતની નિર્મળ કાંતિથી આસપાસ પ્રકાશ કરતાં તે મહાત્મા આ પ્રમાણે બોલ્યા-“દેવાનુપ્રિય ! તમારા બંનેની શંકા યુક્ત છે. સાંભળઆ જગતમાં મુખ્ય બે ધર્મ છે. એક ઈશ્વરને જગત્કર્તા માનનારે અને બીજો ઈશ્વરને જગકર્તા નહીં માનનારે. તે મુખ્ય બે ધર્મના પટામાં આર્યધર્મનાં છ દર્શને શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજે સ્વકૃતિના શ્રી દર્શન સમુચ્ચયમાં જણાવેલ છે. 1 જૈન, 2 બૌદ્ધ, 3 નૈયાયિક, 4 સાંખ્ય, 5 વૈશેષિક અને 6 જૈમિનિય. એવાં તેમનાં નામ છે. - કેટલાક નિયાયિક અને વૈશેષિક એકજ માને છે. તેમના મત પ્રમાણે આસ્તિક મત પાંચ થયા અને હવે દર્શનેની સંખ્યા છે છે એમ જગત્ પ્રસિદ્ધ છે તે તે એવી રીતે છે કે જે આચાર્યો જાય, વૈશેષિકને એક કહે છે તેમના મતથી છ મત લેકથિત એટલે નાસ્તિકને છે એટલે તે ઉમેરતાં છ દર્શને એ સંખ્યા પણ બંધ બેસતી છે.
Page #48
--------------------------------------------------------------------------
________________ ( 20 ) આત્મન્નિતિ. આ ષટ્ દર્શને ઘણા સમયથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. પાછળથી દિવસે દિવસે તેઓમાંથી પેટા ભાગ તરીકે બીજા ઘણા મતે પ્રચલિત થયા છે. શોધકચંદ્ર–“મહાત્મન્ ! આપે કહેલા મુખ્ય બે ધર્મોમાં કર્યો ધર્મ - સત્ય હશે? તે કૃપા કરી જણાવશે. મહાત્મા–જે ધર્મમાં ઈશ્વરને જગને ક માન્ય નથી એ ધર્મ ન્યાયની રીતિએ સત્યરૂપે સિદ્ધ થાય છે. શોધકચંદ્ર–“ભગવાન ! ત્યારે આ જગતને કઈ ક નથી, તે પછી આ જગત્ શું પોતાની મેળે બન્યું? મહાત્મા–આ જગને કઈ કર્તા નથી. તે અનાદિ ચાલ્યું આવે છે. શોધકચ–“ભગવન! એ સત્ય છે, પરંતુ અહિં શંકા થાય છે કે, કોઈ વસ્તુ બનાવ્યા શિવાય બનતી નથી. ધારે કે, આપણે કઈ જંગલમાં ગયા, ત્યાં કોઈ એક જુની ઈમારત જોવામાં આવી, તેની અંદર કેઈ માણસની વસ્તી નથી, ત્યારે શું એ ઈમારત પોતાની મેળે થઈ હશે! તેને બનાવનાર તે કઈ પણ હવે જોઈએ. આ શંકાનું સમાધાન શી રીતે છે? મહાત્મા–એ ઈમારત બનાવવામાં કડીયા, સુથાર અને બીજા મજુર સામેલ થયા હતા અને તેમણે માટી, પત્થર, ચુને અને લાકડા વગેરેથી એ ઈમારત તૈયાર કરી, પણ માટી, ચુનાના કાંકરા અને લાકડાં કેણે બનાવ્યાં? તે બતાવી શકશે? શેાધકચંદ્ર–ભગવદ્ ! આ જગતને બનાવનાર જે ઈશ્વર છે, તેજ ઈશ્વર આ જગતની અંદરના સઘળાં જમીન, પર્વત, ઝાડી, નદી, આકાશ, સૂર્ય અને ચંદ્ર વગેરે પદાર્થોને બનાવનાર છે. મહાત્મા–ભદ્ર! જો એમ માનવામાં આવે તે એટલુંજ પુછવાનું કે, આ જગત્ બનાવતાં પહેલાં શું હતું? શોધકચંદ્ર–ભગવન, હું આહત ધર્મના તને જ્ઞાતા નથી, તેથી મારામાં તે વિષેની ઘણી અજ્ઞાનતા છે, માટે હું જે કાંઈ કહું, તેને માટે મને ક્ષમા આપશો. હું સત્ય તને જિજ્ઞાસુ બનીને જ આપને પુછું છું. મહાત્મા–ભદ્ર! તે વિષે ચિંતા કરીશ નહીં. જે પુછવાનું હોય તે
Page #49
--------------------------------------------------------------------------
________________ યાત્રા 1 લી. (21) ખુશીથી પુછવું. તારા હૃદયમાં બીજાના સિદ્ધાંતની છાયા પડે છે, તેથી તારી શંકાએ સ્થાને હોય કે અસ્થાને તે વિષે મારા મનમાં કોઈ પણ આવશે નહીં. આ સમયે સત્યએ જણાવ્યું, “ભગવન્! આ મારા ધર્મ બંધુની શંકાનું નિવારણ કરવાના પ્રસંગે મને પણ સારે બોધ પ્રાપ્ત થશે.” શોધકચંદ્ર–ભગવદ્ ! આ જગત્ બનાવતા પહેલાં કાંઈ પણ હતું નહીં. ફક્ત એક ઈશ્વરજ હતા. મહાત્મા–તે ઈશ્વર ક્યાં રહેતા હતા? શોધકચંદ્ર- તે ઈશ્વર આકાશમાં સ્વર્ગની અંદર રહેતા હતા. મહાત્મા–ત્યાં જમીન ઉપર રહેતા હતા કે અધર રહેતા હતા? શોધકચંદ્ર–તે વર્ગની અંદર આવેલા સુંદર મેહેલ વગેરેમાં રહેતા હતા. મહાત્મા–સ્વર્ગની સુંદર ભૂમિ અને મેહેલ વગેરે કેસે બનાવ્યા? શોધકચંદ્ર–તે ઈશ્વરેજ બનાવ્યા. મહાત્મા–તે ઈશ્વરે ક્યારે બનાવ્યા? અને બનાવ્યા પહેલાં ઈશ્વર ક્યાં રહેતા હતા? શોધચંદ્ર–તે તે ઈશ્વરે પિતાની સાથેજ બનાવેલું છે. મહાત્મા–ત્યારે તે ઈશ્વરને બનાવનાર કેઈ હેવ જોઈએ. શોધચંદ્ર–ભગવન ! તે ઈશ્વર સર્વ શક્તિમાન છે, તેથી તેણે પિતાની શક્તિથી આ જગતને બનાવ્યું છે. જેમ ઈમારત બનાવવામાં માટી, ઈંટ, ચુને અને લાકડાં વગેરે સર્વ સામગ્રી લાવવી પડે છે, તેમ તે સર્વ શક્તિમાન ઈશ્વરને આ જગત બનાવવામાં કોઈ પણ સામગ્રી લાવવી પડતી નથી. કારણ કે, તે આ જગતની રચના માટે સર્વ સામગ્રી બનાવવાને શક્તિમાન છે. તેમ વળી આ જગત્ બનાવવાનું કાંઈ પણ કારણ હોવું જોઈએ. કારણ વિના કાર્ય કદિ પણ ઉત્પન્ન થતું નથી, તેથી આ જગતરૂપ કાર્યનું કારણ ઈશ્વર છે, એમ સિદ્ધ થાય છે. મહાત્મા મંદ મંદ હાસ્ય કરતા બેલ્યા-“શ્રાવક ધકચંદ્ર! આ તમારાં વચને યુક્તિપૂર્વક નથી, કારણકે, તમારા કહેવા પ્રમાણે આ
Page #50
--------------------------------------------------------------------------
________________ ( રર ) આત્મોન્નતિ, જગત્ બનાવતાં પહેલાં ઈશ્વર એકલા હતા, એમ સિદ્ધ થાય છે, તે તે વખતે ઈશ્વર શું કરતા હતા? આ જગન્ન વિના તેમને એકલા રહેવું ગમ્યું નહીં, તેથી આ જગત્ બનાવવાની તેમની ઈચ્છા થઈ કે, તેઓએ પિતાના આનંદને માટે આ જગત્ બનાવ્યું?” મહાત્માનાં આ વચને સાંભળી શેધકચંદ્ર વિચારમાં પડી ગયે. મહાત્માએ વિશેષમાં જણાવ્યું-ભદ્ર! શે વિચાર કરે છે? તારે કહેવું જ પડશે કે, ઈશ્વર સદા આનંદરૂપ છે, તેને આ બધા જગની રચના કરવાની કાંઈ જરૂર જણાતી નથી અને તે ઈશ્વર અનાદિ છે, ત્યારે આ જગતને અનાદિ કહેવામાં શું ખાધ આવે છે? વળી આ જગત બનાવવાનું કાંઈ પણ કારણ જણાતું નથી, તે કારણ વિના કાર્ય બને જ નહીં.” મહાત્માનાં આ વચને સાંભળી સત્યચંદ્ર ખુશી થઈને બે“ભગવન્! આપે કહ્યું, તે યથાર્થ છે અને યુક્તિપૂર્વક છે, પણ અહીં એવી શંકા થાય છે કે આ જગત્ અને જગતના છ કર્તા વિના પિતાની મેળે બની ગયા, એમ તે બને જ નહીં, તેથી અનુમાન પ્રમાણથી ઈશ્વર જગતને ક બની શકે.” મહાત્મા ઉત્સાહથી બોલ્યા-“ભદ્ર! એ શંકાનું સમાધાન એ છે કે, જ્યારે ઈશ્વરે આ ઇવેને રચ્યા ત્યારે તેમને નિર્મળ રચ્યા હતા કે પુણ્ય વાળા રચ્યા હતા, અથવા પાપવાળા કે પાપ પુણ્યથી મિશ્રિત રચ્યા હતા? અથવા પુણ્ય અલ્પ અને પાપ અધિક વા પુણ્ય અધિક અને પાપ અલ્પ એવા રચ્યા હતા? જે પ્રથમ પક્ષ ગ્રહણ કરશે તે જગતના સર્વ જી નિર્મળજ હોવા જોઈએ તે પછી શા રચવાની અને ઉપદેશ કરવાની જરૂર નથી. જે વસ્ત્ર નિર્મળ છે, તેને જોવાની શી જરૂર છે? શેધચંદ્ર શંકા લાવી પૂછયું, “ભગવન, ઈશ્વરે તે જીવેને નિર્મળ બનાવ્યા હતા, પરંતુ જીએ પોતાની ઈચ્છા મુજબ સારાંનરસાં કામે કરી લીધાં, તેમાં ઈશ્વરને શ દોષ છે? મહાત્મા–જે ઈશ્વરે સારાં અને નઠારાં કામ કરવાની શક્તિજ રચી નહતી તે પછી જેમાં પુણ્ય અથવા પાપ કરવાની શક્તિ ક્યાંથી આવી?
Page #51
--------------------------------------------------------------------------
________________ યાત્રા 1 લી. (23) શેધકચંદ્ર-ઈશ્વરે જેની અંદર શક્તિઓ તે રચેલી છે, પરંતુ તેમને નઠારાં કામ કરવા પ્રવર્તાવ્યા નથી. નઠારાં કામ કરવામાં છવ પિતેજ પ્રવર્યા છે. તે ઉપર એક દષ્ટાંત છે. જેમ કે ગૃહસ્થ પિતાના પ્રિય બાળકને ખેલવા માટે એક રમકડું આપ્યું, હવે જે તે બાળક એ ખેલવાના રમકડાથી પિતાની આંખ છે તે તેમાં તેના પિતાને શે દેષ છે? તેવી જ રીતે ઈશ્વરે જીવેને હાથ પગ વગેરે વસ્તુઓ આપેલી છે, તે કેવળ સારાં કામ કરવાને માટે આપેલી છે, છતાં જે જીવ તે પિતાની વસ્તુઓને નઠારા કામમાં પ્રવર્તાવે છે તેમાં ઈશ્વરને શે દેષ છે? મહાત્મા–ભદ્ર! એ બાળકનું દષ્ટાંત અહીં ઘટિત થતું નથી, કારણકે, બાળકના માતા પિતાને એવું જ્ઞાન નથી કે, બાળકને ખેલવા માટે આપણે જે વસ્તુ આપીએ છીએ, તે ખેલવાથી બાળક પિતાની આંખ ii નાખશે. જે કદિ તે માબાપને એવું જ્ઞાન હતું તે તેઓ કદિ પણ બાળકના હાથમાં તેવું રમકડું કે વસ્તુ આપત નહીં, તેમ જાણતાં છતાં જે માતપિતા એવું રમકડું આપે તે તે બાળકનાં હિતકારી નથી પણ તેનાં શત્રુ છે. તેવી રીતે ઈશ્વર માતાપિતા તુલ્ય છે અને આ સર્વ મનુષ્ય તેના બાળકે છે તેથી જે તે ઈશ્વર જાણતાં હતા કે, આ જ મેં રચેલા છે, અને તેમને હાથ, પગ વગેરે ઈદ્રિયની સામગ્રી મેં આપી છે, અને તે સામગ્રીથી જ નઠારાં કામ કરી નરકે જનારા છે, તે પછી ઈશ્વર તેમને શા માટે રચ્યા? કદિ એમ કહેશો કે, આ જીને સારાં કામ કરવાને માટે મેં સામગ્રી આપેલી છે, તેનાથી પાપ કરી તે જીવ નરકમાં જશે, એમ ઈશ્વર જાણતા ન હતા, તે પછી એ ઈશ્વર અજ્ઞાની અને અસર્વજ્ઞ સિદ્ધ થશે. જે કદિ એમ કહે કે, તે ઈશ્વર જાણતા હતા કે, આ જ મારી આપેલી સામગ્રીથી પાપ કરનારા થઇ નરકે જો તે પછી જીને રચનાર પરમેશ્વર તેમના શત્રુ થયા કે નહિ? કાંઈ પણ પ્રજા શિવાય રંક ને સામગ્રી દ્વારા પ્રથમ પાપ
Page #52
--------------------------------------------------------------------------
________________ (24) આત્મતિ - કરાવ્યાં અને પછી નરકમાં જવાની શિક્ષા કરી, ત્યારે તે પછી તમારા કહેવાથી ઈશ્વરના કરતાં અધિક અન્યાયી બીજે કેઈ નથી. આથી ઈશ્વર અન્યાયી, અસર્વજ્ઞ, નિર્દય અને અજ્ઞાની કહેવાશે, તેથી ઈશ્વરે એને નિર્મળ રચ્યા નથી, એમ કહેવું જોઈએ. જે એમ કહેવામાં આવે કે, ઈશ્વરે જીવેને પુણ્યવાળા રચ્યા છે, તેપણ તે અઘટિત કરશે. કારણકે, જે સર્વ જીવ પુણ્યવાળા હતા, તે ગર્ભમાંથી જ અંધ, લુલા, બેહેરા અને મુંગા તેમજ કરૂપવાળા, નીચ, નિર્ધન કુળમાં જન્મેલા, ચાવજીવિત દુઃખમાં રહેનારા, મહા કષ્ટથી પેટ ભરનારા અને પુરૂં ખાવા પીવાનું નહિ મેળવનારા ઘણા જોવામાં આવે છે, તેનું શું કારણ? આવું પુણ્યના ઉદયમાં હોઈ શકે નહિ. તેમ વળી પુણ્ય કર્યા વિના જીને પુણ્ય કેમ લગાવી દીધું? તેમજ તેવીજ રીતે ધર્મ કર્યા વિના જીવેને સ્વર્ગ કે મેક્ષે કેમ પહોંચાડી શક્તા નથી ? શાસ્ત્રોને ઉપદેશ કરાવી, ક્ષુધા તૃષાદિ પરિસહે સહન કરાવી, તૃષ્ણા છેડાવી, રાગ દ્વેષ દૂર કરાવી, ગૃહ વૈભવ ત્યજાવી, સાધુ બનાવી, ભિક્ષા મંગાવી, પાંચ યમ–મહાવ્રત અને દાન તપ વગેરે અનેક સાધને કરાવીને સ્વર્ગ મેક્ષમાં પહોંચાડવા, એ કેવી વાત કહેવાય? આવા મહા સંકટ ઉત્પન્ન કરી ઈશ્વર અને શા માટે હેરાન કરે છે? આ ઉપરથી તે એવી પ્રતીતિ થાય છે કે, ઈશ્વરમાં કાંઈ સમજ નથી અથવા તે દયારહિત છે. જે કદિ એમ કહે કે, ઈશ્વરે એને પાપ રહિત રચ્યા છે, તે પછી પાપ કર્યા વિના જને પાપ લગાવી દીધા હોય તે ઈશ્વરે જીવ ઉપર જુલમ કર્યો કહેવાય. અપરાધ વિના અપરાધી ઠરાવવા એ ઈશ્વરને કેટલે અન્યાય કહેવાય? ઈશ્વર એ અન્યાયી હાયજ નહિ. જે ઈશ્વરે જીવેને પાપ સહિત સર્જેલા હોય તે રાજા, મંત્રી અને સેનાપતિની પદવી, લેકમાં બહુમાન, ઉજવલ યશ અને પંચેદ્રિયના વિષયભોગ ઇત્યાદિ સામગ્રીને એગ પાપી જીવેને સંભવ નથી, તેથી એમ સિદ્ધ થાય છે કે, ઈશ્વરે જીને કેવળ પાપ સહિત રચેલા નથી. કદિ એમ કહે કે, ઈશ્વરે જીને અર્ધ પા૫ અને અર્ધ પુણ્ય
Page #53
--------------------------------------------------------------------------
________________ યાત્રા 1 લી. (25) વાળા સુજ્યા છે, તે તે પક્ષ પણ ટકી રહેવાને નથી. કારણકે, સર્વ જીવ અધું સુખી અને અર્ધા દુઃખી જોવામાં આવતા નથી. સુખ અને દુઃખ વિશેષ એવા પણ સર્વ જીવ દેખાતા નથી, પરંતુ સુખ વિશેષ અને દુઃખ અલ્પ એવા પણ ઘણા જીવ દેખવામાં આવે છે, આથી પાંચમે પક્ષ પણ ટકી રહેતું નથી. સુખ ઘણું અને દુખ અલ્પ એવા પણ સર્વ જીવ દેખાતા નથી, પણ દુઃખ ઘણું અને સુખ અલ્પ એવા પણ ઘણા જ દેખવામાં આવે છે, આથી છ પક્ષ પણ પરાસ્ત થઈ જાય છે. ઉપર કહેલા હેતુઓથી ઈશ્વર ને કઈ પણ વ્યવસ્થાવાળા રચી શકતા નથી તે પછી સૃષ્ટિકર્તા ઈશ્વર કેમ થઈ શકે? કદિ પણ થઈ શકે જ નહીં. તેમ વળી જ્યારે ઈશ્વરે સુષ્ટિ રચી ન હતી, ત્યારે ઈશ્વરને શું દુઃખ હતું અને જ્યારે તેણે સૃષ્ટિ રચી ત્યારે તેને શું સુખ થયું? શોધક વિચાર કરીને કહ્યું “ભગવન, આપના તે પ્રશ્નમાં એટલું કહેવાનું છે કે ઈશ્વર નિરંતર પરમ સુખી છે. તેમનામાં કાંઈ ન્યૂનતા છે કે જે ન્યૂનતા પૂર્ણ કરવા માટે તે સુષ્ટિ રચે? તેઓ પિતે પૂર્ણ કામ છે, માત્ર જગમાં પિતાની ઈશ્વરતા પ્રગટ કરવાને માટે આ સૃષ્ટિ રચે છે. મહાતમા–ભદ્ર! એ સમાધાનમાં તે બીજી મટી શંકા ઉત્પન્ન થાય છે. સાંભળ-જ્યારે ઈશ્વરે સૃષ્ટિ રચી ન હતી, ત્યારે ઈશ્વરની ઇશ્વરતા પ્રગટ ન હતી અને જ્યારે તેણે સૃષ્ટિ રચી ત્યારે તેની ઈશ્વરતા પ્રગટ થઈ એમ જે માનવામાં આવે તે ઈશ્વરમાં દુઃખને આરોપ આવશે. કારણ કે, જ્યારે પ્રથમ તે ઈશ્વરની ઈશ્વરતા પ્રગટ નહતી, ત્યારે તે ઉદાસ રહેતા હશે. અપૂર્ણ મનોરથવાળા અને ઉદાસ રહેનારા ઈશ્વરને દુઃખ થવું જોઈએ. સુષ્ટિની પહેલા ઈશ્વર શા માટે નિરૂધમી બેશી રહે? આ સૃષ્ટિની પહેલા બીજી સૃષ્ટિ રચી તેમણે પોતાનું દુઃખ દૂર કેમ ન કર્યું? શોધકચંદ્ર–ઈશ્વરે જે સૃષ્ટિ રચી છે, તે પોપકારને માટે રચી છે. લેકે ઉત્પન્ન થઈ સત્કર્મ કરી અનંત સુખના ભાગી બને, એ
Page #54
--------------------------------------------------------------------------
________________ આત્મોન્નતિ, - તેમની મહદિચ્છા હતી અને તેથી જ તેમણે આ સૃષ્ટિ રચેલી છે. મહાત્મા–તારા કહેવા પ્રમાણે ઈશ્વરે પોપકાર માટે સુષ્ટિ રચી હોય તે તે યથાર્થ છે. જે ધર્મ કરાવીને જીવેને સુખ આપવું, એ કદિ પરોપકાર થાય પરંતુ જેઓ પાપ કરીને નરકમાં ગયા તેઓની ઉપર શે ઉપકાર કર્યો ? તેમને દુઃખી કરનાર ઈશ્વર પરોપકારી શી રીતે થઈ શકે? શોધકચંદ્ર–ઈશ્વર તેઓને નરકમાંથી કાઢીને સ્વર્ગમાં સ્થાપિત કરશે. મહાત્મા–તે પછી તે જેને પ્રથમ નરકમાં કેમ જવા દીધા? શેધકચંદ્ર-ઈશ્વર સર્વ જેને પાપ પુણ્ય કરાવે છે. જીવને આધીન કાંઈ નથી. જેમ બાજીગર કાષ્ટની પૂતળીને નચાવે તેમ તે નાચે છે, તેમ ઈશ્વર જે ચાહે તે જીવેને કરાવે છે. મહાત્મા–જે જીવને આધીન કાંઈ નથી, તે પછી જીવને સારા નરસાનું ફળ પણ ન જોઈએ. કારણ કે, કેઈ સરદાર સેવકને કાંઈ કામ કરવાની આજ્ઞા કરે, પછી સેવક પિતાના સ્વામીની આજ્ઞા પ્રમાણે તે કામ કરે તે કામ સારું હોય કે નઠારૂં હોય, પણ તે સરદાર પછી પિતાની આજ્ઞા પ્રમાણે કામ કરનાર સેવકને શું શિક્ષા કરી શકે? તેવી જ રીતે ઈશ્વરની આજ્ઞાથી પુણ્ય પાપ કરનારા ને પુણ્ય પાપનાં ફળ ન મળવાં જોઈએ. જ્યારે એ સ્વતંત્ર થઈ પુણ્ય પાપ કર્યો નથી, તે પછી તેઓને સ્વર્ગ અથવા નરક ન હોવા જોઈએ. તેમજ તે જેને નરક, સ્વર્ગ, તિર્યંચ અને મનુષ્ય એ ચાર ગતિ પણ ન હોય, જ્યારે ચાર ગતિ ન હોય, ત્યારે સંસાર પણ ન હોય, જે સંસાર ન હોય તે શાસ્ત્રો પણ ન હોય અને જ્યારે શા ન હોય તે તેના ઉપદેશક પણ ન હોય, જ્યારે ઉપદેશક ન હોય તે પછી ઈશ્વર પણ ન હોય, જે ઈશ્વર નહીં તે સર્વ શૂન્યતા સિદ્ધ થઈ ચુકી. શોધકચંદ્ર-ભગવદ્ ! એમ પણ માનવામાં આવે છે કે, આ જગત બાજીગરની બાજી જેવું છે અને ઈશ્વર તેના બાજીગર છે; તેથી ઈશ્વર આ જગતની બાજી રચી તેમાં કીડા કરે છે. સ્વર્ગ, નરક, પુણ્ય કે પાપ કાંઈ છે જ નહીં.
Page #55
--------------------------------------------------------------------------
________________ યાત્રા 1 લી. ( 7 ) મહાત્મા–જે એમ માનીએ તે પણ બાધ આવશે. ઈશ્વરે આ જગની રચના કીડા માટે જ કરી હોય, તે તેનું ફળ પણ માત્ર કીડાજહેવું જોઈએ. આ જગતમાં તે અનેક પ્રાણીઓ રેગી, શેકાતુર, નિર્ધન, બલાહીન અને મહા દુઃખી થઈ અનેક જાતના પ્રલાપ કરી રહ્યા છે, જેઓને દેખીને દયાથી અમારા રોમાંચ ઉભા થાય છે, તે પછી ઈશ્વરને તે દુઃખી જીને દેખી કેમ દયા નથી આવતી? જ્યારે ઈશ્વરને દયા ન આવે તે પછી તેમને પરમકૃપાળુ શા માટે કહેવા જોઈએ? તેમ વળી જે કડા કરનારા છે, તેઓ બાળકની પેઠે રાગી, છેષી અને અજ્ઞાની હોય છે. જેનામાં રાગ દ્વેષ રહેલા હેય છે, તેનામાં સર્વ દૂષણે રહેલા છે. જે જ્યારે પોતે જ એવા અવગુણથી ભરેલા છે, તે પછી તે ઇશ્વર શેના? તે તે એક સંસારી જીવ છે. જે તેઓ રાગ દ્વેષવાળા હશે તે કદિ પણ તેઓ સર્વજ્ઞ હેઈ શકશે નહીં. જ્યારે સર્વજ્ઞ ન હોય તે તેમને ઈશ્વર કેમ કહી શકાય? શોધક –જીએ કરેલા પાપને અનુસારે ઈશ્વર તેમને દંડ આપે છે, તેમાં ઈશ્વરને શે દોષ છે? જેવાં જેણે પુણ્ય પાપ કર્યા હોય, તેવાં તેને ઈશ્વર ફળ આપે છે. મહાત્મા–આ પ્રમાણે તમારા કહેવા ઉપરથી આ સંસાર અનાદિ સિદ્ધ થઈ ચુ અને ઈશ્વર જગને કર્તા નથી, એ સિદ્ધ થયું. કારણ કે, જે છે હાલ વર્તે છે, તેઓમાં પાપ કૃત્ય કરનારા પણ સુખી દેખાય છે અને કેટલાએક પુણ્ય કૃત્ય કરનારા અને ઈશ્વરની ભક્તિ કરનારા દુઃખી દેખાય છે, તે હાલ જેઓ સુખ દુખને અનુભવ કરે છે તે પાછલા ભવમાં જેણે જેવું કરેલું, તે પ્રમાણે તેને અનુભવ કરે છે અને પાછલા ભવમાં જે સુખ દુઃખ ભેગવ્યા હશે, તે આગામી ભવના પાપ પુણ્યનાં ફળ તેને અનુભવ કરેલે, તેવી રીતે પૂર્વ પૂર્વ જન્મમાં સુખ દુખ કરવા અને ઉત્તરોત્તર જ ન્મમાં સુખ દુખ ભોગવવાં, એમ કરતાં આ સંસાર અનાદિસિદ્ધ થાય છે.
Page #56
--------------------------------------------------------------------------
________________ (28) આત્મતિ, હવે વિચારે કે, છ જેવાં કર્મ કરે છે, તે પ્રમાણે સુખ દુખ ભોગવે છે. પુણ્ય કર્યા સિવાય સુખ મળતું નથી અને પાપ કર્યા સિવાય દુખ થતું નથી, એમાં ઈશ્વર જગતના કર્તા શી રીતે સિદ્ધ થયા? શોધચંદ્ર-ઇશ્વર સર્વ ને શુભ કર્મ કરવામાં જ પ્રવર્તાવે છે. તેથી તેઓ તે સર્વજ્ઞ અને વીતરાગજ છે અને જે જીવ અધર્મ કરનારા છે, તેમને અસત્ વ્યવહારમાં પ્રવર્તાવી પછી તેમને નરક પાતનું કટુ ફળ આપે છે. કારણ કે તે જીવ નરકના દુઃખના ભયથી પુનઃ પાપ કરે નહીં. આ પ્રમાણે ગ્ય ફળ આપનારા ઈશ્વર વિવેકી, વીતરાગ અને સર્વજ્ઞ શા માટે ન કહેવાય? તેમનામાં કઈ પણ દોષ આવતું નથી. મહાત્મા–ભદ્ર! આ તારું કહેવું યુક્ત નથી. કારણ, પ્રથમ જીને પાપ કરવામાં ઈશ્વર પ્રવૃત કરે છે, ઈશ્વર શિવાય બીજો કઈ પ્રેરક નથી. તેમ વળી જીવ પિતે રવતંત્ર થઈ કાંઈ પણ કરી શકતે નથી; કારણ કે, તે જીવ અજ્ઞાની છે, તે પછી પ્રથમ જીવને પાપ કર્મ કરાવવામાં પ્રવર્તાવે, પછી તેને નરકમાં નાખી તેનું ફળ ભેગવાવવું, પછી પાછે ધર્મમાં પ્રવર્તાવે, એ શું ઈશ્વર કરે? નહીં જ કરે. શોધકચંદ્ર-ઈશ્વર ને કઈ પણ કામમાં પ્રવર્તાવતાં જ નથી, જીવ તેિજ પ્રવર્તે છે, તેથી તે જીવ જેવાં કર્મ કરે, તે કર્મના વશથી ઈશ્વર તેને તેવાં ફળ આપે છે. જેમ કેઈ રાજા પિતાના રાજ્યમાં ચેરી કરવાની મનાઈ કરે છે, કેઈને ચેરી કરવાનું કહેતે નથી, છતાં પણ કઈ શપ્સ ચેરી કરશે તે તે ચેરને રાજા અવશ્ય શિક્ષા કરશે, તેવી રીતે ઇશ્વર પાપ કર્મ કરાવતાં નથી, પરંતુ જે પાપ કર્મ કરનાર હોય તેને શિક્ષા કરે છે. મહાત્મા–આ તારા વચનમાં પણ બાધ આવે છે. કારણકે, રાજા પ્રથમ ચેરને અટકાવવામાં સમર્થ થઈ શક્યું નથી. કારણકે, અમુક માણસ ચોરી કરવાનું છે તે જાણતા નથી. જ્યારે ચોરી થાય અને કેઈ તેની ફરીયાદ કરે અને શકદાર માણસ
Page #57
--------------------------------------------------------------------------
________________ યાત્રા 1 લી. (29) બતાવે, તેની પાસેથી મુદ્દા માલ નીકળે, ત્યારે તેને ચાર ઠરાવી શિક્ષા કરે છે, પણ જે રાજાને કે પોલીસ લોકોને એવું જ્ઞાન હોય કે, અમુક વખતે અમુકના ઘરમાં અમુક ચાર ચેરી કરશે તે તેને પ્રથમથી જ જામીન લઈ અથવા શિક્ષા કરી તેને અટકાવી શકે, પરંતુ તેનું જ્ઞાન રાજા કે પોલીસ કેઈને હેતું નથી, તેથી ખરી ચેર પકડવા માટે પોલીસને ઘણુ મહેનત કરવી પડે છે. પણ જે ઈશ્વર છે, તે સર્વ શક્તિમાન અને ત્રિકાલ જ્ઞાની છે, જેથી તે સર્વ જીના મનના વિચારને જાણી શકે છે. તેથી તેવાં નઠારા પાપ કર્મ કરનારા જેને પ્રથમથી જ અટકાવી શકે અને પછી પાછળથી તેમને શિક્ષા કરવાની જરૂર રહે નહીં. પણ જ્યારે ઈશ્વર તેવાં પાપ કૃત્ય કરતાં અટકાવતા નથી, ત્યારે તે તેઓ જાણુને તેવાં કામ કરાવે છે અને પછી શિક્ષા કરે છે, તે તે અન્યાયી ઠરે. કદિ એમ કહે કે, જેને પાપ કર્મ કરતાં અટકાવવાને ઈશ્વર સમર્થ નથી, તે પછી એમ કહેશે નહીં કે, આ સર્વ કાંઈ ઈશ્વરેજ કર્યું છે અને ઈશ્વર સર્વ શક્તિમાન છે. હવે તે એમ કહે કે, જીવ પાપ કે પુણ્ય પિતે કરે છે અને પોતે જ ભોગવી લે છે. ઈશ્વરને કર્તા કહેવાની કલ્પના કરવી તે વ્યર્થ છે. મહાત્માના આ વચને સાંભળી શેધકચંદ્ર વિચારમાં પડી ગયે. ક્ષણવારે તેને હૃદયમાં પાછી બીજી યુક્તિ ફુરી આવી એટલે તે બે -“ભગવાન ! ધર્મ કે અધર્મ જીવ પોતે જ કરે છે. ઈશ્વર તે તેના ફળદાતા છે. જીવ પોતે કરેલા ધર્મ-અધર્મનું ફળ પિતે ભેગાવવાને સમર્થ નથી. જેમાં ચાર ચેરીને અધર્મ પતેજ કરે છે, પણ કારાગૃહમાં પૂરાવા વગેરે તેનું ફળ ભેગવવું, તે પિતે ભોગવી શકો નથી. તેને કારાગૃહમાં પૂરનાર તે કઈ બીજે જ જોઈએ. મહાત્માએ તીવ્ર બુદ્ધિને પ્રકાશ કરતાં જણાવ્યું-“આ પણ તમારી યુક્તિ ટકી શકશે નહીં. જે જીવ ધર્મ-અધર્મ કરવામાં સમર્થ છે, તે પછી તેનાં ફળ ભોગવવા સમર્થ કેમ નહિ? આ સંસારમાં એવું જોવામાં આવે છે કે, જીવ જેવાં જેવાં ધર્મ-અધર્મ કરે છે, તેવાં .
Page #58
--------------------------------------------------------------------------
________________ આત્મોન્નતિ, તેવાં ધર્મ-અધર્મનાં ફળ ભોગવવામાં નિમિત્ત કારણ બની જાય છે. જેમ ચેર ચેરી કરે છે, તેને ચોરી કરવાનું ફળ રાજા આપે છે, તે ઉપરાંત વળી તે કેઢીઓ થાય છે, તેના શરીરે કીડા પડે છે, અગ્નિમાં બળી જાય છે, પાણીમાં ડૂબી જાય છે, આથી હણાય છે, અને બીજા અનેક સંકટ ભેગવી મરી જાય છે. અને કઈ નિર્ધન બની જાય છે-ઈત્યાદિ અસંખ્ય નિમિત્તાથી તે પિતે કરેલા કર્મના ફળ ભેગવે છે, અહીં નિમિત્ત શિવાય બીજો કે ઈશ્વર ફળદાતા દેખાતું નથી, તેવી રીતે સ્વર્ગ તથા નરક આદિ પરલેકમાં પણ શુભાશુભ કર્મનાં ફળ ભોગવવાનાં અસંખ્ય નિમિત્ત છે. જે કહેશે કે, પરસ્ત્રીગમન ઇત્યાદિ પાપના ફળમાં શું નિમિત્ત મળશે? કે જેના વેગથી ફળ ભોગવવાનું થશે? વળી તે વાત તે જાણવામાં આવી શકતી નથી કે પુણ્ય કે પાપનું આ નિમિત્ત મળીને ફળ થશે? તે તે કેવળજ્ઞાની કે સર્વજ્ઞ બતાવી શકે છે, પરંતુ એટલું તે કહી શકાય છે કે, જીવ જે જે પુણ્ય કે પાપ કરે છે, તેનું ફળ ભેળવવામાં અવશ્ય કાંઈક નિમિત્ત હોવાનું અને તે તેનું ફળ આવી રીતે ભેગવશે અને તેનું નિમિત્ત આ મળશે. પણ અમુક દેશમાં અને અમુક કાળમાં તે ભગવશે, ઈત્યાદિ સર્વ સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં પ્રત્યક્ષપણે ભાસ થાય છે. નિમિત્ત વિના કોઈ પણ ભોગવી શકાતું નથી, એજ કારણથી ઈશ્વર ફળના દાતા છે, એવી કલ્પના કરવી, એ વ્યર્થ છે. માણસ રોટલી તે પકાવી શકે પણ તે ખાઈ શકતે નથી, એમ શું બુદ્ધિમાન પુરૂષે કહેશે? વળી ઈશ્વરને ફળના દાતા કહેવાથી તેમની પર એક બીજું કલંક આવે છે. જેમકે, એક પુરુષે બીજા પુરૂષને ખકાદિકથી માર્યો, હવે મરનારને જે સંકટ પ્રાપ્ત થયું, તે કેના વેગથી, કેની પ્રેરણાથી ? જે કહેશે કે ઈશ્વરે તે શસ્ત્રવાળાને પ્રેરણા કરી, તેથી તેણે તેને માર્યો, તે પછી તે મારનારને ફાંસી શા માટે મળે છે? શું ઈશ્વરને એ ન્યાય કહેવાય? કે જે પ્રથમ એક પુરૂષના હાથથી બીજાને મરાવ અને પછી તે મારનારને ફાંસી અપાવવી એ કે અન્યાય કહેવાય? કદિ એમ કહે કે, ઈશ્વરની પ્રેરણા વિના તે પુરૂષે બીજા પુરૂષને માર્યો અને દુઃખ દીધું તે તે સુખ દુઃખ નિમિત્તથી ભેગવવું સિદ્ધ થયું, પછી ઇશ્વર ફળ
Page #59
--------------------------------------------------------------------------
________________ યાત્રા 1 લી. ( 3 ) દાતા છે, એવી કલ્પના કરવી, તે અલ્પ બુદ્ધિવાળાનું કામ છે. અહીં એટલું પણ પુછવાનું છે કે, ધર્મનું ફળ સ્વર્ગ છે અને તેમાં સ્વર્ગના દિવ્ય વિલાસે પ્રાપ્ત થાય છે, તે ને સુખનું કારણ છે, તે ઈશ્વરે આપ્યું પરંતુ અધર્મનું ફળ જે ઘર નરકના કુંડમાં પડવું અને પરમાધામિક તરફથી અનેક પ્રકારનાં ત્રાસદાયક દુઃખ થાય છે, તે અને શા વાસ્તે આપે છે? શોધકચક–જે એ પાપ કરેલા છે, તે એને પાપનું ફળ અવશ્ય મળવું જોઈએ. તે ઉપરથી ઈશ્વર તેમને તેવાં ફળ આપે છે. એમાં કાંઈ ઈશ્વર અન્યાયી ઠરતા નથી. - મહાત્મા–ભદ્ર! આ તમારા કહેવાથી તે તે ઈશ્વર છેને વ્યર્થજ પીડા આપે છે. જે ઈશ્વર તે જેને પાપનું ફળ ન આપે તે પછી જ પિતે તે કર્મનાં ફળ ભેગવી શકતાં નથી. પછી તે ન શરીર ધારણ કરે અને ન નવું પાપ પણ કરે. પછી ઈશ્વરને એવી ખટપટ કરવાનું કારણ શું? જે મધ્યસ્થ ભાવવાળા અને પરમ દયાળુ હોય છે, તે કદિ પણ કેઈ જીવને પીડા આપતા નથી. શોધકચંદ્ર–ઈશ્વર પિતાની ક્રીઠા વાસ્તે અનેક જાતના ખેલે રચે છે. કેઇને મનુષ્ય નિમાં, કેઈને તિર્યંચ નિમાં અને કેઈને નરકમાં નાખે છે, તે કેઈને વર્ગમાં મુકે છે. જ્યારે તે છે નૃત્ય, રૂદન, હર્ષ, શેક અને વિલાપ કરે છે, તેમના એ ખેલ ઈશ્વર જુએ છે, અને એ ખેલ જોવાને માટે તે આ જગની બાજી રચે છે. મહાત્મા–જે એમ હોય તે ઈશ્વર બુદ્ધિમાન નથી, તેમ દયાળુ પણું નથી, કારણ કે બીજાઓને દુઃખી કરવા અને પિતાને એવી રમત કરવી, એ સર્વથા અઘટિત છે. જે બીચારા દુખેથી તરફડી મરણ પામતા હોય અને ઈશ્વર રાજી થતા હોય એ તે સર્વથા અઘટિત પ્રવૃત્તિ કહેવાય. જે મહા પુરૂષ સર્વજ્ઞ અને દયાળુ હોય છે, તે કદી પણ જીવને દુઃખ થાય, તેવી ક્રીડાઓ કરતા નથી, તે ઈશ્વર પિતાને તેવી કીડા કેમ હિઈ શકે? વળી જે ક્રિીડા છે, તે રાગવાળાને હોય અને
Page #60
--------------------------------------------------------------------------
________________ (૩ર ) આત્મતિ, ઈશ્વર તે વીતરાગ છે. તેવા વીતરાગ ભગવાન કાડામાં મમ કેમ સંભવે? શોધકચં–જે ઇશ્વર સૃષ્ટિ કર્તા છે, તેનામાં રાગ અને દ્વેષ રહેલા છે, તેથી તેનામાં કિડા કરવાનો સંભવ હોઈ શકે છે. એમ કહીયે તે શું ખોટું? મહાત્મા હાસ્ય કરીને બેલ્યા-“જ્યારે ઈશ્વર રાગી અને દ્વેષી હોય તે તેઓ આપણું મનુષ્યના જેવાં ઠર્યો. તેઓ વીતરાગ અને સર્વજ્ઞસિદ્ધ ન થયા. પછી આપણામાં અને તેમનામાં શું તફાવત? હવે તેઓ જગના કર્તા શી રીતે બની શકે? જેથી તેમ પણ હાઈ શકતું નથી. શોધકચક–જ્યારે ઈશ્વરને રાગ, દ્વેષ યુક્ત માનવામાં અને સર્વજ્ઞ માનવામાં આવે તે પછી તે જગતના કર્તા થઈ શકે. મહાત્મા–એમ માનવામાં શું પ્રમાણ છે? કે જેથી ઈશ્વર રાગી, ષી અને સર્વજ્ઞસિદ્ધ થઈ શકે? શોધકચંદ્ર–ઈશ્વરને એ રવભાવજ છે કે, રાગી હેલી થવું અને સર્વજ્ઞ પણ રહેવું. સ્વભાવમાં કઈ જાતને તર્ક-વિતર્ક થઈ શકતું નથી. જેમ અગ્નિને દાહક સ્વભાવ છે, ત્યારે આકાશને દાહક સ્વભાવ કેમ નથી? આ પ્રશ્નના ઉત્તરમાં એમજ કહેવાશે કે, અગ્નિને દાહક સ્વભાવ છે તે આકાશમાં નથી. ઈશ્વરને પણ તેમ રાગી, દ્વેષી અને સર્વજ્ઞ હેવાને સ્વભાવ છે. મહાત્મા–જ્યારે એમ કહેશે તે પણ ઘણી વાતમાં વિરોધ આવશે. કઈ માણસ ઘેડાને કહેશે કે, આ ઘેડું સર્વ જગતનું રચનાર છે.” તેનું કારણ પુછતાં પણ એજ ઉત્તર આપવામાં આવે કે, એ ઘેડાને એ સ્વભાવ છે કે, તે આ જગતને રચી રાગ દ્વેષવાળાં અને સર્વજ્ઞ બની પછી ઘડા રૂપે થઈ જાય છે. એવી રીતે બીજા ગમે તે એને પણ જગતના કર્તા સિદ્ધ કરી શકાશે. પછી ઈશ્વર કેણ થયા? જે કાંઈ પિતાના મનમાં માન્યું, તે બનાવી દીધું. આ તે ઈશ્વરને મોટું કલંક લાગે છે. ભદ્ર, અહીં દીર્ઘ વિચાર કરજે. પરમેશ્વર સર્વજ્ઞ અને વિતરાગ છે. તે કીડાના હેતુથી આ જગતને રચે નહીં, એ સિદ્ધ થાય છે,
Page #61
--------------------------------------------------------------------------
________________ યાત્રા 1 લી, ( 33) વળી તારા કહેવા પ્રમાણે જ્યારે સર્વના રચનાર ઈશ્વર થાય તે આ જગતમાં ત્રણસને બેસઠ પાખં મતે ચાલે છે, તેમનાં શાએ પણ ઈશ્વરે રચ્યાં હોય તે તે શાસ્ત્ર પરસ્પર એકબીજાથી વિરૂદ્ધ છે, તેમાં કેટલાએક શાસ્ત્રો સત્ય હશે અને કેટલાએક અસત્ય હશે, તે ઉભયના ઉપદેશક ઈશ્વરેજ કર્યા, તે પછી ઈશ્વર પિતેજ સર્વ મતવાળાઓને અરસપરસ લડાવે છે, એમ ઠર્યું. હજારે બલકે લાખે મનુષ્ય મતમતાંતરના કલહમાં મરી જાય છે. ઈશ્વરે આમાં શાસ્ત્ર શું રચ્યું? ઉલટ જગતમાં એક મેટે ઉપદ્રવ રચે તે જુઠા શાસ્ત્રના રચનારાઓને મહાન ધૂર્ત કહેવા જોઈએ. કદિ કહે કે, ઈશ્વરે તે સત્યજ શાસ્ત્ર રચ્યાં છે, અસત્ય રચ્યાંજ નથી. અસત્ય તે એ પોતે જ બનાવી લીધા છે, તે એમ સાબીત થાય છે કે, ઈશ્વરે જગતું પણ નહીં રચ્યું હોય, આ જગત પણ એ જ રચ્યું હશે, કારણ ઈશ્વર સર્વ વસ્તુના કર્તા સિદ્ધ થતા નથી. વળી પહેલાં તમે એવું અનુમાન કર્યું હતું કે, જે જે આકારવાળી વસ્તુઓ છે, તે તે બુદ્ધિમાનની રચેલી છે. કેઈ જુને કુવે છે, તેને કારીગર ત્યાં ઉપલબ્ધ થતું નથી, તે પણ અનુમાનથી તેને રચનાર કેઈ કારીગરજ સિદ્ધ થશે. જેમ નવા કુવાને કર્તા ઉપલબ્ધ થાય છે તેમ ભદ્ર! આ અનુમાન પણ બરોબર નથી, કારણકે, સંધ્યા, વાદળાં વગેરે આકારવાળાં દેખાય છે, પણ તેમને બુદ્ધિમાન કર્તા કેઈ નથી. કદિ અહીં એમ કહી બચાવ કરે કે, ઇંદ્ર ધનુષ્યના આકારવાળાં વાદળાં બુદ્ધિમાનાં કરેલાં મનાતાં નથી, તે પછી કહેવાનું છે, ત્યારે પૃથ્વી, પર્વત વગેરે કુદ્રત પણ બુદ્ધિમાના રચેલા ન માનવા જોઈએ. ભદ્ર! વળી આ પ્રસંગે એક મુદ્દાની વાત યાદ આવે છે કે, તમે પહેલા કહી ગયા છે કે જ્યારે ઈશ્વરે સૃષ્ટિ રચી ત્યારે સ્ત્રી પુરૂષ તે નહતા, તે પછી વિચારે કે, માતપિતા વિના મનુષ્ય કેમ ઉત્પન્ન થયા હશે ? શોધકચંદ્ર–આ પ્રશ્નના ઉત્તરમાં તે એમ કહેવામાં આવે છે કે, જ્યારે ઈશ્વરે સૃષ્ટિ રચી ત્યારે તેમણે માતપિતા વિના ઘણા પુરૂષ અને ઘણી સ્ત્રીઓ રચી હતી, તે પછી ગર્ભથી ઉત્પત્તિ થવા લાગી.
Page #62
--------------------------------------------------------------------------
________________ (34) આત્મતિ, મહાત્મા–ભાઈ! એ વાત કેમ મનાય? માતાપિતા વિના કદિ પણ સંતાનની ઉત્પત્તિ થઈ શકતી નથી. જે કદિ એમ માતાપિતા વિના ઈશ્વરે પ્રથમ મનુષ્ય ઉત્પન્ન કર્યાં હતાં, તે આજ પણ એવી રીતે કેમ કરતાં નથી? મૈથુન સેવન, ગર્ભ ધારણ, ગર્ભવાસ વગેરેનાં સંકષ્ટ શા માટે ઉત્પન્ન કર્યો? ઈશ્વરે અનંતવાર સુષ્ટિ રચી અને પ્રલય કર્યો, તે પણ તે થાકી જતા નથી તે હવે મનુષ્યને બનાવવાથી શ થાક લાગવાને હતું? ભદ્ર! આવી કલ્પના શા માટે કરે છે? માતાપિતા વિના પુત્ર ઉત્પન્ન થાય, એ કદિ પણ બની શકતું નથી. જેમ મુરઘીથી ઈંડું અને ઈંડાથી મુરઘી, એમાં પ્રથમ કેણ? એ કહી શકાતું નથી, તેવી જ રીતે આ સૃષ્ટિના વિષયમાં પણ સમજવાનું છે, આ જગતને પ્રવાહ અનાદિથી તેવી જ રીતે ચાલતે આવેલે સિદ્ધ થાય છે. શોધકચંદ્ર–ભગવન! આપે કહ્યું, તે યથાર્થ છે. પણ એમ માન વામાં એક બાધ આવે છે. જે કદિ ઈશ્વર સર્વ પદાર્થના કર્તા ન હોય અને તે ક જીવજ હોય તે તે જીવ પોતે શરીર ધારણ કરી લેશે. અને પછી શરીરને કદિ પણ છોડશે નહીં. તેમજ પિતા પોતાનાં સારાં ફળ ભેગવી લેશે. મહાત્માએ તર્ક પ્રગટ કરી જણાવ્યું, “તમે જે કહ્યું તે સર્વ કર્મને વશ છે. પરંતુ જીવને આધીન નથી. કેમકે તમે જે એમ કહે કે, કર્મ પણ જીવેજ કર્યા હતા, ત્યારે આવે અશુભકર્મ કેમ કર્યો? કઈ પણ જાણી જોઈને પિતાનું અશુભ કરતા નથી. આ વિષે એક વાર કહેવામાં આવ્યું છે, તથાપિ તે વિષે ફરી વાર કહેવું પડે છે. જીની જે જે શુભ-અશુભ અવસ્થા છે, તે સર્વ કર્મોનું ફળ છે. તેમ વળી જીવ કર્મ કરવામાં તે પ્રાય: સ્વતંત્ર છે, પણ તે ફળ ભોગવવામાં સ્વતંત્ર નથી. જેમ કે ઈ મનુષ્ય પિતાના ધનુમાંથી તીર ચડાવી ફેકે છે, પણ પછી તેને પકડવા ચાહે તે, તે સામર્થ્ય તેનામાં નથી, તેમ વળી કઈ વિષ ખાય છે, તે ખાવામાં સ્વવશ છે, પણ તે તે વિષના વેગને રોકવામાં સમર્થ નથી. તેમ છવ કર્મ કરવામાં સ્વતંત્ર છે, પણ તેનાં ફળ ભોગવવામાં પરત છે. વરાળ યંત્રથી
Page #63
--------------------------------------------------------------------------
________________ યાત્રા 1 લી, (35) ચાલતા પદાર્થો જેટલે વખત તેના યંત્રની પ્રેરણા બંધ પડતી નથી, તેટલે વખત તેના વેગને કઈ રોકી શકતા નથી, તેવી જ રીતે જીવ કર્મના વેગને રોકવામાં સમર્થ નથી. કદિ અહીં એવું પુછો કે, જીવને ભવાંતરમાં કેણે લઈ જાય છે? તેમજ જીવના શરીરની રચના કે જે આંખના પડદા, અનેક પ્રકારના રંગબેરંગી હાડ, ત્વચા, રૂધિર અને વીર્ય વગેરે દેખાય છે, એ કેણ રચે છે? એનું પૂર્ણ સ્વરૂપ જૈન કર્મ ગ્રંથમાં વિસ્તારથી આપેલું છે, તે તેમાંથી જાણી લેવું. આ બધા કારણેને લઈને ઈશ્વર જગતના કર્તા કઈ રીતે પણ સિદ્ધ થતા નથી. શોધકચંદ્ર–આપે જે વિવેચન કરી બતાવ્યું, તે મને યથાર્થ ભાસે છે, પરંતુ હજુ તેમાં કેટલીએક શંકાઓ છે, તે આપ કૃપા કરી દૂર કરશે. સત્યચંદ્ર–ધર્મબંધુ! જે કાંઈ શંકા હોય તે ખુશીથી પ્રકટ કરે. આ મહાત્મા આપણી શંકાઓને નાશ કરી નાખે છે. શોધકચંદ્ર–ભગવન્! કેટલાએક કહે છે કે, સાધુ પુરૂષને ઉપકાર કરવાનું અને દુષ્ટને સંહાર કરવાને ઈશ્વર યુગ યુગમાં અવતાર ધારણ કરે છે. વળી કેટલાએક એમ પણ કહે છે કે, ભગવાન ક્ષે ગયેલા હોય છે, પણ પિતાના ભક્તને કલેશ પામતાં જાણી ફરી વાર અવતાર ધારણ કરે છે. મહાત્મા–હાસ્ય કરતાં બોલ્યા “ભદ્ર! તમે દીર્ધ દૃષ્ટિથી વિચાર કરશે તે તમને પણ જણાશે કે, જેએનું કર્મબીજ સમૂળગું બળી ગયું છે અને તેથી જેઓ મોક્ષે ગયા હોય, તેઓ પુનઃ સંસારમાં અવતાર લઈ શકતા નથી. અને જે તેઓ અવતાર લે છે, તે જાણવું કે, તેઓ પરમાર્થપણે મોક્ષરૂપ થયાજ નથી. તેમના સર્વ કર્મને ક્ષય જ નથી. જે તેમના મહાદિ કર્મને ક્ષય થયે હોય તે તે પિતાના મતને તિરસ્કાર દેખી શા માટે પીડા પ્રાપ્ત કરે? આ દુખ રૂપ સંસારમાં શા વાસ્તે અવતાર ધારણ કરે? જો તેઓ સાધુ પુરૂષોના ઉપકાર માટે અને દુષ્ટ પુરૂષના સંહાર માટે અવતાર લેતા હોય તે તેઓ પૂરેપૂરા અસમર્થ થયા. કારણ કે,
Page #64
--------------------------------------------------------------------------
________________ ( 6 ) આત્મોન્નાત, અવતાર લીધા સિવાય તેઓ તે કામ કરી શકતા નથી. જે તેઓ સામર્થ્યવાળા હોય તે ગર્ભવાસમાં શા માટે પડે? આ ઉપરથી સિદ્ધ થાય છે કે, તેનાં સર્વ કર્મ ક્ષય થયાંજ નથી. જે કર્મ ક્ષય થયાં હોય તે તે પુનઃ અવતાર લેવા આવે નહીં. સર્વથા કર્મને ક્ષય થવાથી મેક્ષજ થાય છે. મુક્ત આત્મા પાછે પ્રગટ થતું નથી–દગ્ધ થયેલું બીજ ફરી વાર ઉગતું નથી. ધકચંદ્રકેટલાએક એમ કહે છે કે, જ્યારે માણસ મૃત્યુ પામે છે, ત્યારે તેના જીવને રાજાને પોલીસ જેમ ગુન્હેગારને પકી લઈ જાય છે તેમ યમ રાજાના દૂત પકડી લઈ જાય છે. યમ રાજાની નીચે ચિત્રગુપ્ત નામે એક વહિ લેખક છે; તે પિતાના ચોપડામાં જીવે છે જે પાપ કે પુણ્ય કર્યો હોય, તે જુવે છે પછી તેને તે પ્રમાણે શિક્ષા કરે છે. જીવે કરેલા પાપ પુણ્યને અનુસારે તેને શિક્ષા થવા માટે તેવી જગ્યાએ જન્મ લેવા મોકલે છે. તેને જન્મ થયા પછી છ દિવસે વિધાતા તેની જીંદગીમાં પાછલાં કરેલાં કર્મને અનુસારે સુખ-દુઃખ ભેગવવાનું લખે છે અને આયુષ્યની મર્યાદા બાંધે છે, તે પ્રમાણે જીવ સુખ દુઃખ ભેગવી મરણ પામે છે. પાછા યમદુત તે જીવને ધર્મરાજા પાસે લઈ જાય છે અને ત્યાં તેને ઈન્સાફ કરવામાં આવે છે. આ વિષે શું હશે? મહામા–ભદ્ર! એ વિષયને વિચાર કરશે તે તરત જાણવામાં આવશે કે, આ કલ્પના તદ્દન બેટી છે. કારણકે, તેમ માનવાથી પ્રથમ તે તમારા ઈશ્વરની સત્તા ઉડી જશે. જ્યારે ધર્મરાજા જીવને શિક્ષા કરે અને વિધાતા સુખ દુઃખના લેખ લખે તે પછી ઈશ્વરના હાથમાં શું રહ્યું ? જ્યારે ઈશ્વર તદ્દન નકામા થયા તે પછી તેમની ભક્તિ શા માટે કરવી. એવા સત્તારહિત ઈશ્વર આપણને શું લાભ આપશે? ખરી રીતે તે મનુષ્યએ યમરાજ અને વિધાતાને ભજવા જોઈએ, કારણ કે, માણસોનું ભલું કે બુરું કરવું, એ તેમના હાથમાં છે. વળી તમે રાજાના ઇન્સાફની સાથે ઈશ્વરને ઈન્સાફ સરખા છે અને ઈશ્વરને આખા જગતના રાજા તરીકે કરાવ્યા છે, તે તેમાં
Page #65
--------------------------------------------------------------------------
________________ - - - - - - યાત્રા 1 લી. ( 17 ) એક બાધ આવશે. રાજા માણસને તેમના ગુન્હાની શિક્ષા કરે છે અને લેકેનું રક્ષણ કરે છે, તે શા માટે? તે આપણી પાસેથી કર લે છે, તેને માટે આપણે કર લઈ તે વડે નેકરે રાખી બંદોબસ્ત રાખે છે. પોતે જે કાંઈ રાજ્યવૈભવ ભોગવે છે, તે ઘણા ભાગે પ્રજાનાજ પસાથી ભેગવે છે. પ્રજા શિવાય રાજાને મોટે ભાગે પૈસા મળવાનું બીજું સ્થાન નથી. તેવી રીતે જે ઈશ્વર હોય તે તે આપણું પાસેથી કાંઈ કર લે છે? વળી આપણી પાસેથી કાંઈ લઈને ઈશ્વરને વૈભવ ભોગવવાનું છે જ નહીં તે પછી ઈશ્વર આપણે માટે શા માટે દુઃખ વહોરી લે? વળી વિચાર કરે તે રાજાને તે ફક્ત મનુષ્ય પ્રાણીઓને જ ઈન્સાફ કરવાનું છે અને ઈશ્વરને તે સર્વ જીવનિને ઇન્સાફ કરવાનું છે. તમે જુવે છે કે, આ જગતમાં નાના મોટા અસંખ્ય પ્રાણીઓ છે. તેમનાં મરણ અને જન્મની નોંધ રાખવી અને તેમના પાપ પુણ્યને ઈન્સાફ કરી તેનાં સારાનરસાં ફળ આપવા અને તે જોગવી શકે તેવા જન્મની વ્યવસ્થા કરવી આ બધું કામ એક નેત્રના પલકામાં કરવું, એ ઈશ્વરને કેટલું મુશ્કેલી ભરેલું છે? વળી આ કમ અહનિશ ચાલ્યા કરે છે. એટલે ઈશ્વરને શાંતિનું સુખ ક્યારે મળવાનું? કદિ એમ કહે કે, ઈશ્વરમાં તેવી અગાધ શક્તિ છે તે પણ એટલું તે કહેવું પડશે કે, એ શક્તિ તેમને ઉપાધિરૂપ થયા વગર રહે નહીં. આથી ઈશ્વર સદા દુઃખી જ રહ્યા કરે. આવી મહાન ખટપટ ઈશ્વરને શા માટે કરવી પડે? તેનું કારણ કાંઈ સમજાતું નથી. માટે તે ઉપરથી સિદ્ધ થાય છે કે, ઈશ્વર આ જગના કર્ત નથી અને તેથી ઉલટું માનનારની જ મટી ભુલ છે. શોધકચંદ્ર મહાત્માની આ યુક્તિવાળી વાણી સાંભળી વિચારમાં પી ગયે, પણ પિતાના હૃદયને તદન નિઃશંક કરવા માટે તેણે પાછા પ્રશ્ન કર્યો-“ભગવન્! જે આ જગત અનાદિ માનીએ અને તેને કર્તા કેઈ નથી તે પછી આ જગતમાં જે જે બનેલા પદાર્થો દેખાય છે, તે કર્તા વિના હોઈ શકતા નથી, તે પછી આ કુદરતી પદાર્થોને પણ કર્તા હે જોઈએ. મનુષ્ય પ્રાણુઓના સુખને માટે વિવિધ જાતનાં અનાજ, અનેક પ્રકારનાં શાક, મેવા, ફળ, મીઠાઈ, કે જે
Page #66
--------------------------------------------------------------------------
________________ (38) આત્મોન્નતિ, - - ઉદરના નિર્વાહને માટે ઉપયોગી છે. તેમજ પહેરવા ઓઢવાને માટે સૂતર, રેશમ, ઉન, શણ અને જરીનાં કપડાં, સુવર્ણ, રૂપું, હીરા, માણેક અને મેતી વગેરેના અલંકારે, રાંધવા અને ખાવા માટે વિવિધ ધાતુઓનાં વાસણો, હથીયારને માટે તેમજ ખેતી કરવાને માટે લેઢાનાં ઓજારે ઇત્યાદિ ઉપગી પદાર્થો જે મનુષ્ય પ્રાણીના સુખને માટે મળે છે. તેવા પદાર્થોને શું કઈ ક નથી? તેમજ ઔષધીઓને પકાવવાને માટે અને કેને પ્રકાશ આપવાને માટે સૂર્ય ચંદ્ર અને તારાઓ અને જળની વૃષ્ટિને માટે વરસાદ અને જીવનને માટે પવન–એ સઘળા પદાર્થો કે જેઓના શિવાય એક પળ માત્ર પણ જીવિત ધારી શકાય નહીં, તે બધાઓ શું પિતાની મેળે જ બની ગયા ? તેમને કઈ કર્તા તે હવે જોઈએ. મહાત્માએ પ્રસન્નતાથી જણાવ્યું, “ભદ્ર! હજુ તારા હૃદયમાં શંકાને સ્થાન મળે છે, એ આશ્ચર્ય છે. આ જગતમાં તે બધા પદાર્થો કઈ કર્તાથી બનેલાજ નથી. કદિ તે પદાર્થોને કર્તા કર્મ સહિત જીવને કહેવામાં આવે તે ચાલી શકે, કારણકે, આપણુ મનુષ્ય અને બીજા પ્રાણીઓ પિતપોતાના કર્મને અનુસારે ઉત્પન્ન થયા છીએ. થાય છે અને થશે. આ જગતમાં સર્વ મનુ સરખી સ્થિતિન નથી, એ તે પ્રત્યક્ષ છે. કોઈ ગરીબ, કેઈ તવંગર, કેઈ ભિક્ષુક, કેઈ નિરાધાર, કઈ રાજા, કેઈ પ્રજા, કેઈ અમલદાર, કઈ નેકર અને કઈ તાબેદાર એમ અનેક પ્રકારની સ્થિતિમાં મનુષ્ય રહેલા છે. તેમાં વળી ઘણી જાતિઓ છે, તેમના રૂપ, રંગ અને સ્વભાવ વિવિધ જાતના છે. પ્રત્યેક બધી બાબતમાં જુદાંજ દેખાય છે. આ બધા પૂર્વના પુણ્ય પાપને અનુસારે ઉત્પન્ન થયેલા છે અને સુખ દુઃખ પણ તેને અનુસારે જ ભોગવે છે. જ્યારે પાપને સમૂહ વધારે થાય છે, ત્યારે તેઓ મનુષ્ય નિમાંથી નીકળી તિર્યંચ જાતિમાં આવે છે. તિર્યંચના છે પણ આપણા જેવા જીવજ છે. પણ કર્મને અનુસારે તેવી અવાચક નિમાં જન્મ લે છે અને શરીર પણ તે અનુસાર પ્રાપ્ત થાય છે. જે ફળ, મેવા, શાક, ભાજી વગેરે છે, તે પણ એકેદ્રિય જીવ હેવાથી જીવ કેટીમાં સરખા છે, તેમણે પિતાના કર્મને અનુસરે તેવાં શરીર ધારણ કર્યા છે. કપાશ, રેશમ અને ઊન
Page #67
--------------------------------------------------------------------------
________________ યાત્રા 1 લી, (39) એ પણ છવ શરીર છે. તેમ વળી જે સાત ધાતુ સેનું રૂપુ વિગેરે છે, તે પણ એકેદ્રિય પૃથ્વીકાય જીવના શરીર છે, તે જીવે જ્યાં સુધી ખાણમાં છે, ત્યાં સુધી જીવ શરીરે છે અને તેમાંથી જ્યારે તેને બાહર કાઢે છે અગર અગ્નિમાં તપાવે છે, ત્યારે તે જીવ રહિત થાય છે. જે બીજા ખનીજ પદાર્થો હીરા માણેક વિગેરે છે, તે બધા તેમજ ખડી, મીઠું, બધી જાતના ખાર, હરતાળ, મનસિલ વિગેરે પૃથ્વીકાય જીવના શરીરે છે. જેઓ અગ્નિથી અથવા કેટલેક કાળે કરી નિર્જીવ થાય છે તેમના એકલા અંગ રહે છે, તેઓ પછી નિર્જીવ જડ પદાર્થ કહેવાય છે. જે સૂર્ય, ચંદ્ર અને તારાઓ દેખાય છે, તે દેવના વિમાન છે, તે પણ એનાજ શરીર છે. અગ્નિ, મેઘના જળ પણ અનાજ શરીર છે. એ બધા પોતપોતાના કર્મને અનુસારે શરીર ધારણ કરી તે શરીરમાંથી મુક્ત થઈ પાછા વિવિધ જાતનાં શરીર ધારણ કરે છે. મૂળ જીવતત્વ (જીવદ્રવ્ય રૂપે) બધામાં એક જ છે. આ જગતમાં જેટલા પદાર્થો આપણી દૃષ્ટિએ આવે છે, તે બધા પદાર્થો જેના શરીર છે. તેમાં કેટલાએક સજીવ અને કેટલાએક નિર્જીવ છે. એ તમામ શરીરને જૈન શાસ્ત્રમાં કર્મ કહે છે. તે છે કર્મને અનુસારે અનાદિ કાળથી રાશી લાખ જીવનિમાં ભ્રમણ કરે છે. આપણે પણ બધી જાતની જીવનિમાં ભ્રમણું કરી આ દુર્લભ મનુષ્ય ભવને પામેલા છીએ. આ મનુષ્ય ભવથી ધર્મ સાધી શકાય છે અને તેથી આપણે ઉંચી પાયરીએ ચડતાં અને સર્વ કર્મને ક્ષય કરી શાશ્વત સુખ રૂપ અને જન્મ મરણ રહિત એવા પરમાત્મ પદને પામી શકીએ છીએ. આથી આ ચિંતામણિ સમાન માનવ ભવને આપણે ફેગટ ગુમાવે ન જોઈએ. એ સર્વોત્તમ ભવ વારંવાર મળતો નથી. આ જન્મ મરણનું ભ્રમણ એક સોગઠાબાજીની રમત સમાન છે. જેમ એક સોગઠી બાજીના તમામ ઘર ફરતી ફરતી પિતાના વચલા ખાનામાં આવી સુવે છે. તે સંગઠીને તે સ્થળે આવતાં સામા પક્ષ તરફથી અનેક જાતના કષ્ટ આવે છે. કેઈ વાર તે મરાઈ જાય છે અને પછી ઘેર બેશી જ્યારે દાવ આવે ત્યારે ફરવા નીકળે છે, તે દેવગે સારી રીતે ચાલતી પિતાના ઘરમાં આવી સુઈ
Page #68
--------------------------------------------------------------------------
________________ (40 આત્મોન્નતિ.. જાય છે, તેમાં પણ કઈ વાર એ ભય આવે છે કે, જેથી તે માર ખાઈ પાછી આવે છે અને તેને ફરી વાર બધા પાટ ફરવા પડે છે, તેમ કરતાં સારે ગ મળતાં તે જ્યારે પિતાના પાટમાં આવી મધ્ય ભાગે પેશી જાય છે, ત્યારે તે નિર્ભય થાય છે. પછી ફરી વાર તેને મરવાને વખત આવતું નથી, તેવી રીતે આ જીવને ચોરાશી લાખ જીવનિની બાજુમાં ફરતાં ફરતાં આ મનુષ્ય ભવરૂપી સુવાને પાટ મળે છે. હવે જે તે ઉત્તમ ભવમાં આરામ લઈ ઉંચી જાતને પ્રયત્ન કરે તે મોક્ષરૂપ મધ્ય ભાગમાં નિર્ભયપણે રહેવાને લાભ તેને મળી શકે છે. તે સ્થળે પહોંચ્યા પછી તેને ફરી વાર જન્મ મરણના બ્રમણને ભય રહેતું નથી. મનુષ્ય જીવને નિર્ભય થવાનું સ્થળ પિતાની સત્તામાં રહેલું છે. જે કદિ તે ધર્મરહિત રહી માયામાં ફસાઈ મૃત્યુ પામશે તે પછી તેને નીચ ગતિમાં જવું પડશે અને પુનઃ નવેસરથી એકેદ્રિય આદિ માં ભ્રમણ કરવું પડશે. તેથી આ સંસારના ક્ષણિક સુખમાં નહીં લલચાતાં ધર્મ સાધન કરી સર્વજ્ઞ પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તી ચડતી પાયરીએ ચઢતાં છેવટે નિર્ભય એવા મેક્ષના સ્થાન ઉપર આરૂઢ થવા પ્રયત્ન કરે એજ મનુષ્ય જન્મ મળ્યાનું સાર્થક છે. સત્યચંદ્ર–આનંદિત થઈને બેલ્ય-“ભગવદ્ ! આપની આ ઉપ દેશવાણી સાંભળી હૃદય પરમ હર્ષને ધારણ કરે છે. ભાઈ શોધકચંદ્ર! સૂરિવરનાં આ વચને મરણમાં રાખજે. તમારા હૃદયમાં પ્રસરેલા અજ્ઞાનતાના અધિકારને દૂર કરજો.” શોધકચંદ્ર–ધર્મબંધુ! તમારાં વચને યથાર્થ છે. મહાત્માની વાણીમાં કઈ વિલક્ષણ ખુબી રહેલી છે, કે જે સાંભળતાં હૃદય નિર્ણય ઉપર આવતું જાય છે. મારા હૃદયને પરિપૂર્ણ તૃપ્તિ થતી જાય છે. હજુ પણ અનેક પ્રકને ઉત્પન્ન કરી હું મારા હૃદયને તદ્દન નિ શંક બનાવી દઈશ. આ પ્રમાણે કહી શોધકચ પુનઃ આ પ્રમાણે પ્રશ્ન કર્યો-“ભગવન્! બીજા કેટલાએક શાસ્ત્રોમાં એમ પણ કહે છે કે, આ સુષ્ટિ બ્રહ્માએ રચેલી છે, તે તેમાં શું ખોટું છે?” મહાત્મા સાનંદ વદને બોલ્યા-“ભદ્ર! સાંભળે, તે વિષય સમજવા જેવું છે. કેઈ પણ કાર્યમાં ચાર કારણે હોય છે. 1 ઉપાદાન,
Page #69
--------------------------------------------------------------------------
________________ યાત્રા 1 લી. (41) 2 અપેક્ષા, 3 નિમિત્ત અને 4 અસાધારણ, તેમાં જે ઉપાદાન કારણ છે, તે મુખ્ય છે. કારણ કે તે કારણ વિના કાર્યની અસ્તિ સંભવતી નથી. તે ઉપર મૃત્તિકાના ઘડાનું દષ્ટાંત છે. ઘડાનું ઉપાદાન કારણ માટી છે, હવે તે માટી વિના ઘડો કયાંથી બની શકે? મૂળ ન હોય તો શાખા ક્યાંથી હોય? તેવી રીતે જે આ જગતુ ઈશ્વર કે બ્રહ્મનું રચેલું માનીશું તે આ સર્વ જગત્ ઈશ્વરમય કે બ્રહ્મમય થશે. જ્યારે આ જગત્ બ્રહ્મમય છે, તે પછી પુણ્ય કરવાનું કારણ શું? એગીએ ઘણાં ઘણું કષ્ટ વેઠી યમ, નિયમ, પ્રાણાયામ તથા હઠગ અને રાજગ વગેરે કરે છે, તે તેમને શા માટે કરવું પડે ? જ્યારે સર્વ જગત્ બ્રહ્મમય છે, તે પછી પુણ્ય પાપનાં ફળ કેણું ભગવશે? જ્યાં પુણ્ય પાપનો પ્રલયજ છે, ત્યાં ભેગવવાની વાત શી કરવી? તેથી જે ઈશ્વરને આ સુષ્ટિ કર્તાનું ઉપાદાન કારણ માનીએ તે આ સૃષ્ટિના કર્તા બ્રહ્મ સિદ્ધ થઈ શકતું નથી, કારણ કે મુક્તિને માટે પ્રયાસ કરનારા મુક્તિપરાયણ જેને આપણે દષ્ટિએ જોઈ શકીએ છીએ. અને નિર્જરાને માટે તપ, નિયમ વગેરેનું સેવન કરીએ છીએ. બ્રહ્મ જેનું ઉપાદાન કારણ છે, એવું આ જગત્ બ્રહ્મમય હોય તે પછી તેમ કરવાનું કાંઈ પણ કારણ નથી. ભદ્ર! આ ઉપરથી જે વિચાર કરશે તે જૈનધર્મ (જોન ફિલેસૈફી) પ્રમાણે જે માન્યતા છે, તે તમને સત્ય લાગશે. જૈન દર્શનમાં કહ્યું છે કે, “આ જગમાં અનંત જીવે છે. તેઓ સિદ્ધ-બ્રહ્મ સમાન સત્તારૂપ છે, તે અનાદિ કાળથી છે, તેમને કઈ બનાવતું જ નથી. જેમ જેમ કર્મના બંધનથી મુક્ત થવાય છે, તેમ તેમ સિદ્ધપરમાત્મારૂપ થવાય છે, એવા અનંત જીવો મોક્ષે ગયા છે અને જશે. મુક્તિને માર્ગ કોઈએ રજીસ્ટર કરેલ નથી, તે સર્વને માટે ખુલ્લે છે. જે જેવાં કર્મ કરશે, તે તેવાં ફળ પામશે, પછી તે ચહાય તે જૈન હશે કે, બ્રાહ્મણ, મુસલમાન, થેગી, સંન્યાસી કે ફકીર હશે, ગમે તે જાત જાત અને ધર્મને હશે. જે કઈ આ જગતની માયાનું નિબિડ બંધન તેડશે-કર્મથી વિરક્ત થશે, તે ખુલ્લી રીતે મેક્ષે જશે, એવું જૈનેના નિષ્પક્ષપાતી અને નિસ્પૃહી મહાત્માઓ પિકાર કરીને જણાવે છે.
Page #70
--------------------------------------------------------------------------
________________ (42) આત્મોન્નતિ, મહાત્માનાં આ વચને સાંભળી શોધચંદ્રના હૃદયને પૂર્ણ આશ્વાસન મળ્યું અને તેના હૃદયમાં પ્રસરી ગયેલું શંકાજાલ છેડે છેડે વિખરાઈ જવા લાગ્યું. તેની મને વૃત્તિ આહંત સિદ્ધાંત ઉપર પ્રતીતિ ધારણ કરવા લાગી. ઈશ્વર જગત્કર્તા છે, એ તેને સિદ્ધાંત શિથિલ થઈ ગયે. તત્કાલ આનંદિત થઈને તેણે આ પ્રમાણે ઉગાર કાઢયે. ભગવદ્ ! આપે દષ્ટાંતપૂર્વક વિવેચન કરી મારી દઢ શંકાઓને શિથિલ કરી નાખી છે. આપના ઉપદેશ રવિના પવિત્ર પ્રકાશે મારા હૃદયના ગાઢ અંધકારને વિખેરી નાખ્યું છે. આપ મહાત્માને મારા જીવન ઉપર ભારે ઉપકાર થયું છે. આપના પવિત્ર સમાગમથી મારે આત્મા નિઃશંક થઈ સન્માર્ગને સાથી બનશે.” સત્યચંદ્ર અંગમાં ઉમંગ લાવીને જણાવ્યું,–“ભગવદ્ ! મારા ધર્મબંધુ શેધકચંદ્રના જેવો મને પણ મહાન લાભ થતું જાય છે. આપના જેવા કેઈ સલ્લુરૂને વેગ મને પ્રાપ્ત થયું નથી, તથાપિ પૂર્વકર્મના ભેગથી આહત કુળમાં મારે જન્મ છે અને સારા સારા મુનિવરે અને વિદ્વાને ના સમાગમમાં આવેલું છું, એટલે આહંત ધર્મના તત્વ ઉપર મારી પૂર્ણ આસ્તા થઈ ગઈ છે. તથાપિ કઈ કઈ સ્થળે હદય શંકાતુર થયેલું છે. તે આપના સમાગમથી તદ્દન નિઃશંક થઈ શકશે. તે સાથે આહંત સિદ્ધાંત ઉપરની મારી આસ્તા આપ સૂરિવરના ઉપદેશના શ્રવણથી વિશેષ પુષ્ટિને પામશે. આટલું કહી તે તરૂણે પિતાની કવિત્વ શક્તિથી તે મહાત્માની આ પ્રમાણે સ્તુતિ કરી - " यद्देशना गिराज्योत्स्ना, विनाशयति सत्वरम्। શોખાનાંતર ઢાંળું, તૌ શ્રીગુરવે નમઃ” ? જેમની દેશના વાણીરૂપી ચાંદની શ્રેતાઓના અંતરના અંધકારને નાશ કરે છે, તે શ્રી ગુરૂને નમસ્કાર છે.” 1 આ પ્રમાણે સ્તુતિ કરી તે બંને તરૂણેએ તે સૂરિવરને વંદના કરી. તે સમયે અવસરને જાણનારા તે મહાત્માએ જણાવ્યું, “ભદ્ર! શ્રાવકે, હવે અમારી નિત્ય ક્રિયા કરવાને સમય થઈ ગયો છે, તેથી આવતી કાલે અત્રે આવજો અને યાત્રા કર્યા પછી તે વિષે વિવેચન કરીશું. આજની ચર્ચા સમાપ્ત કરવામાં આવે છે.”
Page #71
--------------------------------------------------------------------------
________________ યાત્રા 1 લી. મહાત્માના મુખથી આ શબ્દો સાંભળી તે બન્ને ધર્મ બંધુઓ તેમને વિધિથી વંદના કરી પિતાના ઉતારાના સ્થાન તરફ ચાલતા થયા. માર્ગે ચાલતા, તે મહાત્માની ઉપદેશ વાણીનીજ પ્રશંસા કરતા હતા, અને આવતી કાલે કયા વિષય ઉપર પ્રશ્ન કરવા તે સંબંધી વિચાર કરતા હતા. શેધકચંદ્ર પિતાને જે જે શંકાઓ છે, તે વિષે પ્રશ્ન કરવાને કેમ ગેહવત હતું અને સત્યચંદ્ર તેમાં એગ્ય લાગે તેવી સૂચનાઓ કરતે હતે.
Page #72
--------------------------------------------------------------------------
________________ ::. *, * : ' ' કરતા કા - lagn કાનના યાત્રા 2 જી. Galillah RBIG THE T આ જે પર્વને પવિત્ર દિવસ હતે. આહત ધર્મની ઉપાસના જ કરવાને આ શુભ સમય હતે. પંચ પરમેષ્ટીનું શુદ્ધ I ! હૃદયે ધ્યાન કરવાને આસ્તિક આહતે તત્પર બનતા HIS -હતા. રૈવતગિરિની યાત્રા કરવાને યાત્રાળુઓ ઉત્સાહી Road બનતા હતા. સંસાર સાગરને તરવામાં નાવ સમાન એવી જૈન ગુરૂની વાણી સાંભળવા તત્પર બનેલે જૈન વર્ગ ઉપાશ્રયની ભૂમિ આગળ આવતું હતું. દેવગુરૂના દર્શનથી આત્માને કૃતાર્થ માનનાર ભાવિક જૈન સ્ત્રી પુરૂષે હૃદયમાં ચઆતા પરિણામને ધારણ કરતા હતા. આ સમયે આપણો તે મહાત્મા ઉચ્ચ ભાવનાઓથી આત્માને ભાવિત કરતા રૈવતગિરિની યાત્રા કરવાને તત્પર બનતા હતા. સૂર્યોદય પહેલા નિત્ય ક્રિયામાંથી નિવૃત્ત થઈ ગયા હતા. જ્યારે તેઓ પિતાના વાસ સ્થાનની બહેર આવ્યા, તે સમયે શ્રાવક શોધચંદ્ર અને સત્યચંદ્ર તત્પર બની ત્યાં આવી ચડયા હતા. તેમણે પવિત્ર અને વૃત્તિથી તે ગુરૂવર્યને વિધિપૂર્વક વંદના કરી અને ઉભય હાથ જોડી પર્વના વ્રતને માટે નિયમ ગ્રહણ કર્યો. ગુરૂવર્યના આદેશથી વ્રત નિયમને ગ્રહણ કર્યા પછી તેઓએ નીચેના પદ્યથી ગુરૂની સ્તુતિ કરી"शांताकृति शांतमनोविकार, सद्भाव पूर्णांतर मात्मसारम् / परोपकार प्रवणं वरिष्टं, गुरुं भजामो भववारितारम् " // 1 // શાંત આકૃતિવાળા, જેમના મનના વિકારે શાંત થઈ ગયેલા છે, જેઓ ઉત્તમ ભાવથી પૂર્ણ છે, જે આત્માને સાર માનનારા છે, જે પરોપકારમાં પ્રવીણ છે અને જે સંસાર જળને તારનારા છે. તેવા વરિષ્ઠ ગુરૂને અમે ભજીએ છીએ. 1"
Page #73
--------------------------------------------------------------------------
________________ યાત્રા 2 જી. - - - આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી મહાત્માના મુખની ધર્મલાભની આશીષ લઈ તે બંને ગૃહસ્થ પરિવાર સાથે વિચરતા તે મહાત્માની સાથે ચાલતા થયા. ઈર્ષા સમિતિના વિધિથી વિચરતા તે મહાત્મા તળેટીના પ્રદેશમાં આવી પહોંચ્યા અને ત્યાં આવી તીર્થ વંદન કર્યું. ત્યાર પછી તે મહાત્માએ તે ગિરિવરની સપાન શ્રેણીને પિતાના ચરણકમળથી અલંકૃત કરી. આ સમયે પ્રભાતને શીતળ પવન વાતે હતે. ગિરનાર ગિરિની વિવિધ ઔષધિઓની સુગંધ પ્રસરી રહી હતી. ગગનની સાથે વાત કરતાં તેના સુશોભિત શિખરેની રમણીયતા અદ્ભુત દેખાતી હતી. તે સમયે આપણું પરમ પવિત્ર મહાત્માના હૃદયમાં તે તીર્થરાજની ઉત્તમ ભાવના પ્રગટ થતી હતી. તે તીર્થરાજનું અદ્ભુત માહાસ્ય તેમના સ્મરણ માર્ગમાં આવતું હતું. સમુદ્રવિજ્યના કુલ નંદન અને પિતાના જન્મથી યાદવ કુળને ઉજવળ કરનાર ભગવાન્ નેમિનાથનું જીવનચરિત્ર તેમને યાદ આવતું હતું. તે મહાન પ્રભુએ પિતાના જીવનમાં જે જે કરી બતાવ્યું છે, તે સર્વ વૃત્તાંત તેમની સમ્યમ્ દષ્ટિ આગળ ખડો થયે હતે. તેમાં ખાસ કરીને નેમિપ્રભુની વૈરાગ્ય ભાવનાને તેઓ ભાવપૂર્વક ભાવતા હતા. તે સાથે તે સમયના અને વર્તમાન સમયના જનવર્ગની ભાવનાને તેઓ સરખાવતા હતા. વિરક્ત ભાવથી વિભૂષિત અને ચારિત્રના તેજથી પ્રકાશિત એવા તે મહાત્માએ પિતાના હૃદયમાં ચિંતવ્યું કે, “પ્રાચીન અને અર્વાચીન સમયની વચ્ચે કેટલું બધું તફાવત છે? પૂર્વના મુનિઓની અને આધુનિક મુનિઓની મને વૃત્તિમાં પણ ઘણે તફાવત જોવામાં આવે છે. ભગવાન શ્રી નેમિપ્રભુ જ્યારે આ ભરતક્ષેત્રને અલંકૃત કરતા હતા, તે સમયે આર્ય જેન પ્રજાની ભાવના કેટલી બધી વિશાળ હશે? આજકાલમાં નવીન જમાનાએ લેકેના હૃદયમાં સ્વાતંત્ર્યની અગ્ય ભાવના ઘાલી દીધી છે. આજ્ઞાકારિત્વ, વૃદ્ધ અનુભવીનું માન, હૃદય અને બુદ્ધિની પૂજા, વિનય અને ભક્તિ, એની સર્વત્ર અપૂર્ણતાજ જોવામાં આવે છે. ઉછરતા યુવકેના હૃદયમાં ઉદ્ધતાઈ, અહંકાર, અને ધૃષ્ટતાએ પ્રવેશ કરી દીધું છે. અને તેમાં જ તેઓ પિતાની
Page #74
--------------------------------------------------------------------------
________________ આત્મોન્નતિ, મહત્તા માનવા લાગ્યા છે. કેટલાએક તે પ્રઢ-વયમાં આવ્યા છતાં પણ એ સ્વતંત્રતાની ભાવનામાંથી મુક્ત થઈ શકતા નથી. આચારમાં આવું સ્વાતંત્ર્ય અને વિચારમાં વિપરીતતાનું દર્શન–એ આ પંચમકાળને જ પ્રભાવ છે. શ્રીમાન્ આહંત ધર્મ આવા વિકટ સમયમાં પણ આહત પ્રજાનું કલ્યાણ કરે.” આવી ભાવના ભાવતા તે મહાત્મા રેવતગિરિના શિખર ઉપર આવી પહોંચ્યા. વિધિપૂર્વક પ્રભુની વંદના કરી અને બીજા તીર્થ સ્થળની યાત્રા કરી તેઓ પાછા પિતાના સ્થાન પર પધાર્યા. આ સમયે સત્યચંદ્ર અને શેધકચંદ્ર તે મહાત્મા અને તેમના શિષ્યમંડળ સાથે યાત્રા કરવા ગયા હતા, તેઓ પણ તેમની સાથે જ પાછા ગુરૂવાસમાં આવ્યા હતા. મહાત્માએ અને તેમના મુનિમંડળે આજે પર્વોપવાસ કરેલ,. તેથી તેઓ શરીર નિર્વાહના કૃત્યમાં પ્રવર્યા ન હતા. તત્કાળ પિતાના મુનિધર્મની સમય ક્રિયા કરી પરવાર્યા અને તેમણે સત્યચંદ્ર અને શેકચંદ્રની સાથે ચર્ચા કરવાને આરંભ કર્યો. મહાત્મા આદિવદને બેલ્યા–“ભદ્ર! આજે તમારે કયા વિષય ઉપર ચર્ચા કરવાની છે? તે જણાવે.” શોધકચંદ્ર અને સત્યચંદ્ર નમ્રતાથી બેલ્યા–“કૃપાનિધિ ! અમારા હૃદયમાં આ જગત્ વિષે પ્રશ્ન કરવાની ઈચ્છા થાય છે, આ જગતને સ્વરૂપને માટે જૈન અને જૈનેતર શાસ્ત્રો જુદાં જુદાં વિચારે બતાવે છે, તે વિષે અમારા હૃદયમાં શંકા થયા કરે છે, તે આપ કૃપા કરી અમારા શક્તિ હૃદયને નિઃશંક બનાવશે. આ જગત આદિ છે કે અનાદિ છે? જૈનશાસ્ત્ર તેને અનાદિ માને છે, ત્યારે બીજા શાસ્ત્રો તેની ઉત્પત્તિ માની તેને સાદિ કહે છે. અને તે જગતને કર્તા ઇશ્વર માને છે. તે આ વિષય ઉપર અમારા હૃદયમાં અનેક પ્રશ્ન ઉભા થાય છે, તે આપ કૃપા કરી તે વિષે વિવેચન કરી સમજાવે. આપ મહાનુભાવના મુખચંદ્રમાંથી પ્રગટ થયેલી સિદ્ધાંત વાણું અમારા સંશય રૂપ અંધકારને દૂર કરી નાખશે.” મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા–“ભદ્ર! તમારી જિજ્ઞાસા તૃપ્ત કરવાની અમારી ઈચ્છા છે, તેથી તમે તે વિષે પ્રશ્ન કરે એટલે તેને ઉત્તર અમારા તરફથી મળશે.”
Page #75
--------------------------------------------------------------------------
________________ યાત્રા 2 , (47) મહાત્માના આ વચનથી સંતુષ્ટ થઈ શોધચંદ્ર વિનયથી આ પ્રમાણે પ્રશ્ન કર્યો. “ભગવદ્ ! આહત આગમ કહે છે કે, આ જગ ને કર્તા ઈશ્વર નથી, તે પછી આ જગત્ કેવી રીતે બન્યું હશે? કારણ વિના કાર્યની ઉત્પત્તિ શી રીતે થાય ? મહાત્માએ પ્રસન્નવદને જણાવ્યું, “ભદ્ર! આ જગત્ અનાદિ છે. તેની આદિ નથી અને અંત પણ નથી, તે અનાદિ કાળથી છે અને છેજ. >> જે વસ્તુને આદિ છે, તેને અંત પણ છે અને જેને આદિ નથી, તેને અંત પણ નથી. આ જગને અંત કેઈ વખત આવ્યો નથી અને આવવાનું નથી, તેથી તેને આદિ પણ ન હોવી જોઈએ. આપણી દષ્ટિએ જે પદાર્થો દેખાય છે, તે તે નાશવંત છે, તે વ્યવહાર નયની અપેક્ષાએ છે. નિશ્ચય નયથી જોતાં તે કઈ પણ પદાર્થને નાશ થતો નથી, કારણ કે તેનું રૂપાંતર જ થાય છે એટલે સૂક્ષ્મ વિભાગ થઈ વિખરાઈ જાય છે, પણ તે આ જગતની બાહેર જતાં નથી–જગમાં સદા દ્રવ્યરૂપે કાયમ જ રહે. છે. તેઓ પાછા સમવાય ગે દરેક પરમાણુઓ ભેગા થઈ તેવાજ બની જાય છે. હાલમાં રસાયન શાસ્ત્રીઓએ એ પદાર્થોમાં અવિનાશિવને ગુણ સિદ્ધ કરેલ છે. વળી સૂર્ય, પૃથ્વી અને સમસ્ત તારાઓ અનાદિ છે. તે સિવાય બીજા સર્વ સાંસારિક પદાર્થોમાં એક વિશેષ સ્વભાવ છે કે જેથી તેઓમાં કાંઈ પણ વિપરીત ભાવ થઈ શકતું નથી. મનુષ્ય ન હોય તે બાળક ઉત્પન્ન થઈ શકતું નથી. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, સ્ત્રી અને પુરૂષ અનાદિ છે. જ્યારે સ્ત્રી પુરૂષ અનાદિ છે, તે તેને સ્થાન વિના રહી શકતાં નથી, આથી માનવું જોઈએ કે એવી જગ્યાઓ પણ અનાદિ છે. મનુષ્ય આદિ પ્રાણીઓ હવા અને પાણી અને ભેજનના પદાર્થો વિના જીવી શક્તા નથી, તેથી એ પદાર્થો પણ અનાદિ માનવા જોઈએ. વળી નવી શોધ પ્રમાણે લકિકમાં એમ પણ કહેવામાં આવે છે કે, મનુષ્ય જે પોતાના મુખમાંથી શ્વાસ બાહર કાઢે, તે ખરાબ થઈ જાય * જીવને કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ, અને કર્મ. અજીવને ઉધમ અને કર્મ સિવાય ઉપરના ત્રણ સમવાયને યોગ હોય છે.
Page #76
--------------------------------------------------------------------------
________________ (48) આત્મોન્નતિ, - છે, અને પછી તે અંદર લેવા ગ્ય રહેતું નથી, તે ઉપરથી જ પ્રગટ દેખાય છે કે, મનુષ્યના શ્વાસની હવા ખરાબ થઈ જાય છે. આ કારણથી હવા સાફ કરવાનું સ્થાન કેઈ ન હોય તે બધી હવા ચેડા વખતમાં ખરાબ થઈ જાય અને મનુષ્ય જીવી પણ ન શકે, તેથી માનવું પડશે કે સદાથી તે દ્વાર પણ ઉપસ્થિત છે કે જેથી વાયુ સાફ થયા કરે છે. વળી સાયન્સ (Science)વાળા કહે છે કે નીકળેલી ખરાબ હવા વૃક્ષો પિતાની અંદર લે છે અને તેથી વિપરીત સારી હવાને બાહેર કાઢે છે, જે મનુષ્યને શ્વાસ લેવાને લાયક બને છે. અર્થાત્ વૃક્ષે એ હવાને સાફ થવાના ઉપાય છે. એ વૃક્ષોની ઉત્પત્તિ બીજથી છે અને બીજ વૃક્ષોથી થાય છે. તે ઉપરથી વૃક્ષની સ્થિતિ અનાદિ સિદ્ધ થાય છે. વળી મનુષ્યના આહારને નિર્વાહ વૃક્ષને આધીન છે. આથી સિદ્ધ થયું કે, મનુષ્ય, હવા, પાણી, ભેજન વિગેરે અને તેના સ્થાને અનાદિ હોવાથી આ સંસાર પણ અનાદિ સિદ્ધ થાય છે. આ વિષે અગાઉ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હવે જલતત્વ વિષે પણ લૈકિકમાં તેમજ ખગોળવેત્તાઓ તરફથી એમ કહેવાય છે કે જેટલું જ મનુષ્યના કામમાં આવે છે, તેમાંનું કેટલુંક પસીને અને મૂત્રરૂપે ખરાબ બની જાય છે. તેથી જલને સાફ થવાનું કેઈ અનાદિ સાધન લેવું જોઈએ. તે સાધન સૂર્ય છે. સૂર્યને તડકે પાણીને સૂકવી તેમાં પડેલા બીજા પદાર્થોને દૂર કરે છે અને તેમાંથી નિર્મળ પાણીને અળગુ કરે છે. સૂકાએલું પાણી વરાળરૂપે થાય છે અને તે વરાળનું પાછું પાણી બની જાય છે. આથી કરીને વરસાદનું પાણી તદન નિર્મળ દેખાય છે. આથી સંસારની સાથે સૂર્ય પણ અનાદિ છે. વળી તે સૂર્ય બીજા ઘણા પ્રકારે પ્રાણી માત્રને ઉપગી છે. અને તેની આવશ્યકતા છે. તેથી તે પણ અનાદિ છે. કેટલાંક આર્યશાસ્ત્ર એમ પણ કહે છે કે સૂર્ય અને પૃથ્વી તેમાંથી એક વસ્તુ–સૂર્ય ફરે છે અને પશ્ચિમાત્ય જોતિષ એમ કહે છે કે બંને ફરે છે. આ રીતે બંનેના મતે કઈ પણ ફરે છે અને જે ફરે છે તે કઈ પણ વસ્તુ ઉપર તે ટકેલ નથી તે કેવી રીતે અધર રહે છે? તે તેઓના જ્યોતિશાસ્ત્રના અભ્યાસથી તેની તે વાત જ્ઞાત થાય છે કે, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રમાં કોઈ આકર્ષણ શક્તિ રહેલી
Page #77
--------------------------------------------------------------------------
________________ યાત્રા 2 જી, (49) છે, જે ઉત્પન્ન થયેલી માનતા નથી. તેને આધારે તે ટકે છે અને ફર્યા કરે છે. આ વાત તેઓના જ્યોતિઃ શાસ્ત્ર ઉપરથી વિશેષ વિદિત થાય છે “તેથી એ સર્વ અનાદિ છે, એમ જે જૈનશાસ્ત્ર કહે છે તેને તેથી પુષ્ટિ મળે છે અને એમ સાબિત થાય છે.” આ કારણથી જગતના કર્તા ઇશ્વરને માનનારાઓને આખરે અનવસ્થા દોષ આવે છે. કેટલાએક આ સૃષ્ટિને બનાવનાર કઈ હે જોઈએ, એમ માની ઈશ્વરને જગત્ કર્તા સિદ્ધ કરવા જાય છે, પણ જ્યારે દરેક કાર્યનું કારણ શોધવા બેસે ત્યારે તેમને અમુક વસ્તુઓ અટકયા શિવાય છુટકે થવાનું નથી. અને કાર્ય કારણને નિયમ આદિ તત્વને લાગુ પડી શકશે નહીં, જેથી તેિજ પિતાના મતના વિરોધી થઈ જશે. દાખલા તરીકે એક ચોપડીના કાર્ય કારણને બેળવા બેસીએ તે ચેપડના કાગળનું કારણ ચીંથરા, ચીંથરાનું કારણ રૂ, અને રૂનું કારણ તેનું બીજ. જ્યારે બીજનું કારણ શોધતાં તેને છોડ આવશે અને પછી આમ અમુક હદે કાર્ય કારણના આદિને ખેળતાં અટકવું પડશે અને આદિત્વને પણ પામી શકાશે નહીં. ભદ્ર! સાંપ્રતકાળની શોધ કરનારાઓમાં જર્મનીમાં કોલ યુનિવસટીના તત્વજ્ઞાનના એક પ્રોફેસર ડે. પિડબ્લ્યુશને “માનસિક શાસ્ત્રના મૂળ ત " એવા નામને એક ગ્રંથ લખ્યો છે. તેમાં કાર્ય કારણના નિયમ વિષે તે બેધડકથી જણાવે છે કે, “જેમ દિશા અને કાળ અપરિમિત છે, તેમ કાર્ય કારણના નિયમની જાળ અનાદિ તથા અનંત છે અને તે સિદ્ધ કરવાને તે નીચેની સાબીતીઓ આપે છે. 1. જે તે અનાદિ ન હોય તે આપણે વસ્તુઓની પ્રથમ સ્થિતિ ધારવી પડશે. આ સ્થિતિમાં ઉન્નતિ થાય, માટે તેમાં ફેરફાર થે જોઈએ અને વળી આ ફેરફાર આગળના ફેરફારની અસરરૂપ થશે (આ રીતે અનવસ્થા દોષને પ્રસંગ આવશે.) 2. કાર્ય કારણની સાંકળ અંત વિનાની છે, કારણ કે, એગ્ય કારણના કાર્યરૂપ થયા શિવાય કઈ પણ ફેરફાર કઈ પણ વખતે થઈ શકે નહીં. આ ઉપરથી પણ વધારે સાબીત થાય છે કે જે કાર્ય કારણના નિયમની જાળ અનાદિ અનંત છે તે પછી આ જગતનું પણ અનાદિપણું છે, એમ માનવું પડશે. વળી આપણે બીજી રીતે જોઈશું
Page #78
--------------------------------------------------------------------------
________________ (50) આત્મતિ, તે પણ આપણને સ્પષ્ટ માલમ પડશે કે, બ્રહ્મ જ્યારે નિષ્ક્રિય છે, અરૂપી છે તે પછી આ રૂપી જગત્ કેમ બનાવી શકે? અરૂપી રૂપીને બનાવે, એ કેવળ અસંભવિત છે. વળી આ સંબંધે કદાચ કેઇ એમ દલીલ કરે કે, મનુષ્યોને આપણે ઘર કે બીજી હજારે ચીજો બનાવતાં જોઈએ છીએ. શું તેમનામાં આત્મા નથી? જે તેમનામાં આત્મા છે તે તે રૂપી છે કે અરૂપી? જ્યારે મનુષ્ય સહસ્ત્ર ચીજો બનાવી શકે તે ઈશ્વર સર્વ શક્તિમાન છે, તે જગને રચી શકે તેમાં શી નવાઈ? તેથી ઈશ્વર જગત્ રચી શકે છે, એ સિદ્ધ છે. આમ કહેનારાઓનું કથન યથાર્થનથી, કારણ કે જે બ્રહ્મ કે જે પિતાની સ્વભાવ દશામાં-સ્વસ્વરૂપમાં લીન છે, તેને આપણે જેવી વિભાવ દશામાં મુકવા, એ ન્યાયયુક્ત નથી, સરખામણી સરખે સરખાની થઈ શકે છે. પણ જે પ્રતિસ્પધિ કે વિરોધાભાસવાળા હોય, તેમની કદિ પણ ન થઈ શકે. જે માણસ કમળાના દોષથી બધું પીળું જુવે છે, તેમાં રેગનિજ સ ભાવ છે. તેમ કર્યાવરણથી ઘેરાએલા આત્માની અર્થાત્ વિભાવ દશામાં રહેલા આત્માની વિભાવ દશામાંથી મુક્ત થયેલા આત્મા સાથે સરખામણી કેમ થઈ શકે? મહાત્માનાં આ વચન સાંભળી પ્રસન્ન થયેલા શેધક પુનઃ પ્રશ્ન કર્યો–“ભગવદ્ ! આ જગતમાં અનેક વસ્તુઓ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, એ પ્રત્યક્ષ દેખાય છે, તે પછી તેને આદિ અને અંત નથી, એ વાત કેમ મનાય?” મહાત્માએ કહ્યું, “ભદ્ર! ઉત્પાદ, વ્યય અને થ્રવ્યએ ત્રણ લક્ષણ યુક્ત જગને (દ્રવ્યનો સ્વભાવ છે, એટલે એ ત્રિપદિયુક્ત સત્ તે તેનું લક્ષણ છે. એમ જૈન સિદ્ધાંત માને છે. ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે નાશ થવું અને દૈવ્ય એટલે કાયમ રહેવું, એ જગમાં સ્વભાવથીજ બન્યા કરે છે. એ વાત તમે કબુલ કરશે કે? શોધકચંદ્ર પુછયું, “મહાત્મન્ ! આપનું એ કથન સત્ય છે, પણ પ્રથમ કયા શાસ્ત્રો સત્ય માનવા, એજ શંકા ભરેલું છે. એટલે જુદા જુદા ધર્મના જુદા જુદા શાસ્ત્રો છે, અને તેઓ જુદું જુદું જણાવે છે. એટલે કયા શાસ્ત્રને વિશ્વાસ રાખવો? એ કાંઈ સમજ પડતી નથી.
Page #79
--------------------------------------------------------------------------
________________ યાત્રા 2 જી. (51) મહાત્માએ સ્મિત વદને જણાવ્યું,-ભદ્ર ! પ્રથમ તે નિષ્પક્ષપાતી યુક્તિવાળા શાસ્ત્રો માનવા જોઈએ. તે છતાં કદિ વિવિધ શાસ્ત્રોના વિવિધ વિચારે જાણતાં મનમાં શંકા રહેતી હોય તે વર્તમાનકાળે ચાલતાં અંગ્રેજી રસાયનશાસ્ત્રના નિયમે તમે માનશે કે? જે ઉપરથી પણ કેટલુંક સિદ્ધ થઈ શકે છે, તે તમારે તે માન્ય થાય કે નહીં? ધચંદ્રે કહ્યું, ભગવન્! તે દ્વારા કાંઈ પણ સ્વરૂપ સિદ્ધ થતું હોય તે તે જલદીથી સમજી શકીશું અને તે અમારે માન્ય પણ છે, તે કૃપા કરી તે દ્વારા પણ અમેને સમજાવે. મહાત્મા બેલ્યા–“ભદ્ર! પદાર્થોનું ઉત્પન્ન થવું, નાશ થવું અને અવિનાશી રહેવું, તે વિષે રસાયણશાસ્ત્રના પાંચમા નિયમમાં દરેક પદાર્થને ચાર ધર્મ બતાવ્યા છે. 1 અત્યંત સૂક્ષ્મ વિભાગ થવાને ધર્મ, 2 અવિનાશિત્વ, 3 સ્નેહાકર્ષણ અને 4 પ્રતિસારણ. આ ચાર ધર્મમાં દરેક પદાર્થ રહે છે. જે પદાર્થોને નાશ થતો જોવામાં આવે છે, તે પદાર્થોના અતિ સૂક્ષ્મ વિભાગ થઈને વિખરાઈ જાય છે. અતિ સૂક્ષ્મતાને લઈને તે દેખી શકાતા નથી, પણ તે આકાશમાં વિખરાઈ જઈને કાયમ રહે છે, તેથી તે અવિનાશી છે. અને તે પ્રમાણે તેના પરમાણુઓ ભેગા થઈને જે મેટા ગોળા બને છે, તે નેહાકર્ષણ શક્તિથી થાય છે. અને જે પરમાણુઓ વિખરાઈ જઈ પર્યાયરૂપે નાશ પામી જાય છે, તે પ્રતિસારણ શક્તિથી બને છે. આ ઉપરથી રસાયણ વેત્તાઓએ જેન સિદ્ધાંત જે ખરેખરે છે તેની પુષ્ટિ કરી છે. તે ઉપર જૈન સિદ્ધાંતમાં આ પ્રમાણેને દાખલે છે–સોનાને એક દેરે છે, તેને ભાંગી તેની કંઠી કરવામાં આવે, અને કંઠી ભાંગીને કંદોરે કરવામાં આવે, ત્યારે કંઠી કરાવતાં દોરાને નાશ થયે અને કદરે કરાવતાં કઠીને નાશ થયે અને કદરે ઉત્પન્ન થયે, એમ ફેરફાર થતાં પણ જે મૂળ દ્રવ્ય સુવર્ણ છે, તે તે કાયમ રહ્યું છે. તેને નાશ થયેલ નથી તે તે. અવિનાશિત્વ યુક્ત છે. પરંતુ દરે ભાગે તે તેને નાશ અને કઠી કરી તે તેની ઉત્પત્તિ થઈ એટલે માત્ર તેનું રૂપાંતર થાય છે. તેથી દ્રવ્ય ઉત્પાદ વ્યય થ્રૌવ્ય યુક્ત લક્ષણવાળા છે. આ ઉપર બીજા પણ ઘણા દાખલાઓ લઈ શકાય તેમ છે. જેમ એક ઘર બનાવવામાં આવે, પછી કેટલેક વર્ષે તેને નાશ થતાં તે ઘરના રૂપને નાશ થાય છે,
Page #80
--------------------------------------------------------------------------
________________ ( પર આત્મોન્નતિ, -- પણ જે વસ્તુઓથી તે બનાવવામાં આવેલ, તે વસ્તુના પરમાણુઓને નાશ થતો નથી. તે તે જગતમાં કાયમ રહે છે. લાકડાં, અને ચુને. વગેરે સ્કંધ તથા પરમાણુરૂપે રહી જાય છે. લાકડાંના જે સૂક્ષ્મ પરમાણુઓ છે, તે વિખરાઈ જઈ તેને કેટલેક ભાગ જમીન સાથે મળી જાય છે અને કેટલાએક સૂક્ષ્મ પરમાણુઓ હવામાં રહે છે, જમીનમાં બીજરૂપે રહેલા ઝાડે તે પરમાણુઓ લઈ પાછા પિતાના શરીર લાકડારૂપે બનાવે છે, તેથી તે પદાર્થોને જગતમાંથી નાશ થત નથી તેમ તેમનામાં જગતની બહારથી કાંઈ આવતું નથી. તેવી રીતે માટીના ઘડાને પણ દાખલે લઈ શકાય છે. ઘડે ફુટવાથી તેના રૂપને નાશ થાય છે પણ વસ્તુતાએ મૂલ દ્રવ્ય પૃથ્વી તત્વ રૂપ મૃત્તિકાને નાશ થતું નથી. રેતીના ગાળવાથી કાચને પ્યાલે બને ત્યારે રેતીને નાશ અને પ્યાલાની ઉત્પત્તિ થઈ પણ ખ્યાલે ભાગી જવાથી, તેના ટુકડા પાછા હતા, તેમ મૂળ રૂપે થવાનાજ માટે મૂળ દ્રવ્ય જે છે તે જ રહેવાનું તેને નાશ થતો નથી. વર્ષા ઋતુમાં દરેક જળાશયે પાણીથી ભરપૂર થઈ જાય છે, પણ ગ્રીષ્મ ઋતુ આવે ત્યારે તે પાણી સુકાઈ જાય છે અને મોટા જળાશયમાં ઓછું થઈ જાય છેચોમાસામાં ઉત્પન્ન થયેલું પાણી ઉનાળામાં ઓછું થાય છે-નાશ થાય છે, એમ આપણને લાગે છે. પણ જગતમાં જે છે, તે તેનું તેજ છે. નવું ઉત્પન્ન થઈ નાશ પામતું નથી, માત્ર રૂપાંતર થયેલું છે. ભદ્ર! આ દાખલા ઉપરથી તમારા સમજવામાં આવશે કે, જગત અનાદિ છે. વળી જેન સિદ્ધાંતમાં એ પણ નિયમ છે કે, " આ જગતમાં જે વસ્તુ મૂળ નથી તે મૂળ વસ્તુ નવી ઉત્પન્ન થતી નથી અને જે મૂળ વસ્તુ છે, તેને નાશ પણ થતું નથી.” - આ સિદ્ધાંતના નિયમને રસાયણશાસ્ત્રના વેત્તાઓ કબુલ કરે છે. તે ઉપર આ પ્રમાણે દાખલે અપાય છે. ભેંસ કે ગાયનું દુધ ઉત્પન્ન થયું, દૂધનું દહીં કર્યું, એટલે દૂધને નાશ થયે અને દહીંની ઉત્પત્તિ થઈ. તે દહીંને મથન કરવાથી છાશ અને માખણ જુદા પડયા એટલે દહીંને નાશ અને છાશ તથા માખણની ઉત્પત્તિ થઈ. અહીં જે મૂળ
Page #81
--------------------------------------------------------------------------
________________ યાત્રા 2 છે. (53) દ્રવ્ય દૂધ હતું, તેને નાશ થતું નથી પરંતુ રૂપાંતર થઈ તેમાંથી ઘી અને દહીં જુદાં પડયાં છે. દૂધના ત તે આબાદ રહ્યા છે. શોધકચંદ્ર શંકા લાવી પુછ્યું, “ભગવન્! કદિ અહીં કોઈ પૂછે કે, ગાય કે ભેંસ દેહીને દૂધ કાઢયું, તે તે નવું ઉત્પન્ન થયું ગણાય કે નહીં? અને ઘી તથા છાશ ખાવામાં આવ્યા તે પછી તેને નાશ થયે ગણાય કે નહીં? તે પછી એ સિદ્ધાંતમાં વિધ આવશે. મહાત્માએ જણાવ્યું, “ભદ્ર! એ શંકા ટકી શકે તેમ નથી. જગતમાં કઈ પણ પદાર્થ ખાઈ જવાથી નાશ પામતે નથી. દૂધની ઉત્પત્તિ પણ જગતની બહેરથી થતી નથી. તેમ ઈશ્વર બનાવતા નથી. એ રસાયણ વેત્તાઓએ, સિદ્ધ કર્યું છે. જુઓ કે છાશ અને ઘી ખાઈ ગયા, તેથી તેને નાશ થયે એમ ન સમજવું. તે ઉદરમાં જાય છે અને તેમાંથી કેટલેક ભાગ મળમૂત્ર દ્વારા અથવા પસીના દ્વારા નીકળી જાય છે, અને કેટલેક ભાગ શરીરમાં દૂધ જે રસ રહી તેનું રૂધિર બની માંસ અસ્થિ વગેરેમાં પુષ્ટિ કરનારે થાય છે. તેવી જ રીતે શાક, ભાજી, ફળ, મેવા વગેરેનું પણ બને છે. તે બધા પદાર્થો જગતની બાહેરથી કઈ લાવતું નથી. તેઓ બધા જગતમાંથી પેદા થાય છે અને જગતમાં જ રહે છે. રસાયનની ક્રિયા પ્રમાણે ખાવામાં આવતા પદાર્થો કેટલાકનું લેહી, માંસ વગેરે જુદે જુદે રૂપે બની કેટલુંક ત્યાં રહે છે અને કેટલુંક બહેર આવી જમીનમાં મળી માટી રૂપે થાય છે. શોધકચંદ્ર શંકા લાવીને પૂછયું, ભગવન્! આ વિષયમાં મને એક શકા ઉત્પન્ન થાય છે. જે અનાજ, દૂધ, ઘી વગેરે પદાર્થો ખાવામાં આવે છે. તેનાથી રૂધિરના રસમાં વધારે થાય તે પછી શરીરનું વજન વધવું જોઈએ. જે દરેજ પાંચ શેર ભાર ઉદરમાં જાય છે તેમાંથી મળમૂત્ર વગેરે નીકળી જતાં સર્વનું સત્વ સુમારે પાશેર જેટલું રહે તે પણ તેનાથી દરરોજ શરીરનું વજન વધવું જોઈએ. તેની ગણત્રી કરતાં દર વર્ષે સવાબે મણને વધારે થવો જોઈએ, પણ શરીરમાં તેવું કાંઈ દેખાતું નથી. કદિ નાની વયના બાળકે વધીને મોટા થાય છે, તેમાં પણ અમુક વય સુધી વધી પાછા તેટલાજ પ્રમાણમાં રહે છે. તેનું શું કારણ હશે? મહાત્માએ વિચાર કરી જણાવ્યું, ભદ્ર
Page #82
--------------------------------------------------------------------------
________________ (54) આત્મોન્નતિ------ એ વિષે શંકા કરવી અયક્ત છે. સઘળા જીવે રાત્રિ અને દિવસ આહારજ કર્યા કરે છે. તેમને એક ક્ષણ પણ આહાર કર્યા વગર જતા નથી. આ સાંભળી તમને આશ્ચર્ય થશે. પણ તેને ખુલાસો આ પ્રમાણે છે–આહાર બે પ્રકારે છે–એક 1 કવલ આહાર અને બીજે 2 રેમ આહાર. જે મુખથી આહાર કરે તે કવલ આહાર કહેવાય છે. તે આહાર મનુષ્ય બે, ત્રણ કે ચાર વાર કરે છે અને જનાવરે આખો દિવસ કર્યા કરે છે. પણ જે રેમ આહાર છે, તે ક્ષણવાર પણ બંધ રહેતું નથી. તે આહારથી શરીરમાં નવા પુદ્ગલેનું ગ્રહણ થાય છે. તે ગ્રહણ રેમદ્વારા થયા કરે છે. જે જુના પગલે છે, તે રેમદ્વારા ખરતા જાય છે આવું અનિશ ચાલ્યા જ કરે છે, તેથી શરીરના વજનમાં વિશેષ વધારે થતું નથી. જુના પુદ્ગલે ખરી જાય છે અને નવા ઉત્પન્ન થાય છે. તે ખરતા પુદ્ગલે અને ઉત્પન્ન થતા નવા પગલે આપણું જોવામાં આવતા નથી. કારણકે, તે ઘણાં સૂક્ષ્મ હોય છે. સર્વજ્ઞ કેવળી ભગવાને તે જ્ઞાનદષ્ટિથી જોયાં છે, તેથી આ વાતની તેમણે પ્રરૂપણ કરી છે. ભદ્ર! આ વિષય ઉપર પશ્ચિમના પ્રવીણ વિદ્વાનોએ ઘણું શોધ કરી આપણું સિદ્ધાંતને સિદ્ધ કરી તેના સાચાપણાને મજબુત બનાવ્યું છે. તેઓ પણ અંગ્રેજી વૈદ્યકને લગતી (Phisiology) વિદ્યાથી અનુમાન કરી કહે છે કે, “માણસનું શરીર અને બીજા બધા પદાર્થો (ઝાડ, પાન, ખનિજ વગેરે) પોતામાંથી ઝીણાં રજકણે બાહેર ફેંકે છે અને સામી બીજી રજકણે પોતાનામાં લે છે. એમ ચાલુ થઈ કેટલેક વખત ગયા પછી માણસનું શરીર તદન નવા રજકણનું બની જાય છે. વળી સાયન્સ (Science) ની બીજી શેધ યાને સાયકલોજી (Psychology) નામે શોધથી સિદ્ધ કરવામાં આવ્યું છે કે, માણસનું મન એક બીજા ઉપર અસર ઉપજાવે છે, અને જે (Occultism) ગુમવિદ્યા કહેવાય છે, તે તે આગળ વધીને જણાવે છે કે, માણસના મન શરીર (Mental body ) ના રજકણે બીજા માણસના મન શરીરમાં જાય છે, અને અસર કરે છે. આ ઉપરથી તેમને ભાવાર્થ એમ સમજાય છે કે પવિત્ર માણસની સેબતથી મન તથા શરીર પવિત્ર થઈ જાય છે.
Page #83
--------------------------------------------------------------------------
________________ યાત્રા 2 જી, (55) છે ધચંદ્ર હૃદયમાં સંતુષ્ટ થઈને બે –ભગવદ્ ! જે પ્રથમ કહેવામાં આવ્યું કે જે ભાગ મળમૂત્ર વડે નીકળેલ અને ખરી પડેલે. છે તેમને નાશ થાય કે નહીં? મહાત્માએ કહ્યું,–તેને નાશ થતું નથી. બાહર નીકળેલા તે પરમાણુઓના સ્કંધ જેવાં દષ્ટિએ પડે તેવાજ જમીન સાથે મળી જાય છે અને કેટલાએક સૂક્ષ્મ પરમાણુઓ હવા સાથે રહે છે. સઘળી જાતના સૂક્ષ્મ પરમાણુઓ આકાશ, પાતાળ અને જમીન બધે ઠેકાણે ભરેલા છે. તે આપણી આંખે દેખી શકતા નથી. તેઓને તે માત્ર સર્વજ્ઞ કેવલી ભગવાન્ જોઈ શકે છે, જેને તે મહાન પુરૂએ શાસ્ત્ર દ્વારા બતાવેલા છે, તે વાતને અમુક અંશે રસાયણ વેત્તાઓએ અનુમાનથી (પક્ષ પ્રમાણથી) સિદ્ધ કરી બતાવી છે. ધકચક્રે તરત પ્રશ્ન કર્યો–“મહાત્મન્ ! પરમાણુ કોને કહેવાય તે સમજાવે. મહાત્માએ કહ્યું–પદાર્થના વિભાગની જ્યાં સીમા થાય છે કે તે વિભાગના વિભાગ કરતાં આગળ વિભાગ થતા નથી એવા રિસ્થ સૂક્ષમ અવિભાજ્ય વિભાગ તે પરમાણુ કહેવાય છે. જૈનશાસ્ત્ર તેને માટે નીચે મુજબ કહે છે - "कारणमेव तदन्त्यं सूक्ष्मो, नित्यश्च भवति परमाणुः / / एकरस गन्धवर्णो द्विस्पर्श:कार्यलिङ्गश्च // इति" (શ્રીમદ્ ઉમાસ્વાતિ ઘારા) તે પરમાણુ અન્તિમ કારણરૂપ અને સૂક્ષ્મતા સહિત તથા નિત્ય છે, તથા એક રસ, એક ગધ, એક વર્ણયુકત બે સ્પર્શ સહિત તેમજ કાર્યલિંગ છે અર્થાત કાર્યથી જાણી શકાય છે તે પરમાણુનું લક્ષણ છે. વળી સાયન્સવેત્તા પામિાત્ય વિદ્વાને એ પણ કહ્યું છે કે "An atom is an indivisible particle of matter." તે પરમાણુઓ આપણાં ચક્ષુથી દેખાતાં નથી તેમ આપણાથી બતાવી શકાતા પણ નથી. કઈ પણ પદાર્થના અનંત પરમાણુ અસંખ્યાત આકાશ પ્રદેશનું અવગાહન કરી રહેલા હોય તે ચર્મચક્ષુગોચર થઈ શકે છે તેને જૈનશાસ્ત્ર સ્કંધ કહે છે. તે વિષે રસાયનશાસ્ત્રમાં પણ તેમજ કહેલું
Page #84
--------------------------------------------------------------------------
________________ (56) આત્મોન્નતિ, - છે કે “આવી જાતના આણુઓ દશ્ય પદાર્થમાંથી પિતાની મેળે થાય છે. અને તેવા સૂક્ષ્મ અણુઓ ભેગા થઈ નાની મોટી આકૃતિઓ બને છે, તેમ તેવી આકૃતિ મનુષ્યની કૃતિથી પણ થાય છે.” શોધ ચંદ્ર તે સાંભળી ખુશી થઈ બે-ભગવદ્ ! આપે જે દૂધ સંબંધી દષ્ટાંત આપ્યું હતું, તે વિષે એટલું પુછવાનું છે કે, તે દૂધ ક્યાંથી ઉત્પન્ન થયું ? કદિ એમ કહેવામાં આવે કે તે દૂધ ગાય કે ભેંસના પેટમાંથી નીકળે છે, તે તેના પિટમાં ક્યાંથી આવ્યું ? ઘાસ વગેરે ખાવાથી તેમના પેટમાં દૂધ પેદા થાય છે. એમ કહેવામાં આવે તે તે ઘાસ વગેરેમાં દૂધ ક્યાંથી આવ્યું? આ મારી શંકાનું આપ સમાધાન કરવા કૃપા કરશે. મહાત્મા બોલ્યા-“ભદ્ર! આ જમીન–કમાં દૂધ, દહીં, ઘી વગેરેના પરમાણુઓ રહેલા હોય છે, તે મૂળીયાદ્વારા ચડી ઘાસમાં આવે છે અને પછી ગાય ભેંસના શરીરમાં અનુક્રમે દૂધરૂપે પ્રસરે છે. તેવીજ રીતે ઘઉં, બાજરી, ચેખા વગેરે સઘળાં અનાજ, શાક, ભાજી, ફળ, ફૂલ મેવા પ્રમુખ સઘળા પદાર્થોના પરમાણુઓ જમીનમાં (આ લેકમાં) રહેલા હોય છે, અને તે જમીનમાંથી પાછા આપણા ખેરાક દ્વારા શરીરમાં લોહી, માંસ, વીર્ય, અસ્થિ, ધાતુ વગેરેમાં પ્રવર્તે છે. પૃથ્વી ઉપર માટી એક જાતની દેખાય છે, પણ તેમાં અનેક પરમાણુઓ રહેલા છે. તેના જુદી જુદી જાતના રંગ પણ છે. રસાયન વેત્તાઓએ સિદ્ધ કરેલું છે કે, “મૂળ એકંદર પાંસઠ (65) તમાંથી જગતના સઘળા પદાર્થો બનેલા છે. મૂળ ત્રણ પ્રકારના રંગ છે તે રંગમાં જુદાં જુદાં પરમાણુઓ મળવાથી અનેક જાતના રંગે બને છે” અહિં કેઈને શંકા થાય છે, કાળી કે ગેરી એક જાતની માટીમાં જુદી જુદી જાતના રંગના પરમાણુઓ શી રીતે રહે? તેના ઉત્તરમાં ડામરનું દૃષ્ટાંત બસ છે. ડામર જાતે કાળે છે, છતાં તેમાંથી સઘળી જાતના રંગે નીકળે છે. જે જૈનદર્શન અનાદિકાળથી માને છે. તેને માટે પશ્ચિમ દેશમાં મોટા મેટા મંત્રાલયે વિદ્યમાન છે. જમીનમાં વરસાદ પડવાથી જે જે જાતના બીજ રોપવામાં આવે - 1 જૈનદર્શન મૂળ રંગ પાંચ છે તેમ માને છે.
Page #85
--------------------------------------------------------------------------
________________ યાત્રા 2 જી. ( 7 ) કે જમીનમાં પડ્યા હોય તે તે જાતના છોડવાઓ પિદા થાય છે, ભેજનમાં તેને ઉપયોગ થાય છે ત્યારે તેને નાશ થયે જણાય છે પણ તેને નાશ મૂળ દ્રવ્યરૂપે થતો નથી, કારણકે મળમૂત્ર દ્વારા તેના પરમાણુઓ પાછા પૃથ્વીમાં મળી જઈ પાછા તેના તેજ અનાજ, ફળ વિગેરે રૂપે ઉત્પન્ન થાય છે. વળી જે જે જમીનમાં જે જે અનાજ તથા ફળના પરમાણુઓ, નથી હોતા, તે જમીનમાં તેવાં અનાજ કે ફળે થતાં નથી. જેમકે, આપણા દેશમાં લવીંગ, એપારી, તજ, એલાઈચી, વગેરે પદાર્થ નીપજતા નથી, કારણકે, આપણી જમીનમાં તે જાતના પરમાણુઓ, હેતા નથી. વળી જમીનમાં ખાતર નાખવાથી અનાજ વધારે પાકે છે, કારણ કે, ખાતરમાં અનાજ વગેરેના પરમાણુઓ વધારે હોય છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, જ્યાં જે જાતના પરમાણુઓ હોય છે, ત્યાં તે જાતના અનાજ કે ફળ વિશેષ થાય છે. શોધચંદ્ર જરા વિચાર કરીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો–ભગવન ! જે જમીનમાં બધી જાતના પરમાણુઓ હોય તે એક ખેતરમાં બાજરી, તલ, તુવેર, વાલ વગેરેના બીજ સાથે નાંખવામાં આવ્યા અને વરસાદ વરસવાથી બધા ઉગી નીકળ્યા. જમીન એક સરખી છે. જોડાજોડ બાજરી, તલ, તુવેર વગેરેના છોડ જુદી જુદી જાતના ઉગ્યા અને જમીનમાંને એક સરખો રસ સઘળા રેપાએ ચુસી લીધે, ત્યારે બાજરીના રોપામાં બાજરીના દાણ આવ્યા, તેમાં તલ કે તુવેરના દાણા કેમ ન આવ્યા? તેમજ તલ કે તુવેરના રેષામાં બાજરીના પરમાણુઓ કેમ ન આવ્યા? આ વાત યુક્તિપૂર્વક સમજાવવાની કૃપા કરે. મહાત્માએ કહ્યું, ભદ્ર! એ વાત તે રસાયણ શાસ્ત્રથી સારી રીતે સાબીત થઈ શકે છે. બાજરીનું બીજ બાજરીને દાણે, અને તુવેરનું બીજ તુવેરને દાણો–આ બંને રેપા જોડાજોડ છે, તે ઉગી નીકળી વધવા લાગ્યા. જમીનમાં પાણી પડવાથી માટીની અંદર રહેલા તને અને પાણીને એક રસ બપછી તે રેપાઓ પિતાપિતાના પરમાણુઓને ખેંચી લે છે. કારણકે, રસાયણ શાસ્ત્ર કહ્યું છે કે, પરમાણુઓની અંદર સ્નેહાકર્ષણ શક્તિ રહેલી છે. તેથી
Page #86
--------------------------------------------------------------------------
________________ (18) આત્મોન્નતિ, - તેઓ સ્વજાતિના સ્નેહાકર્ષણ શક્તિવાળા પરમાણુઓની સાથે મળી જાય છે. પરજાતિના બીજાઓની સાથે મળતા નથી. કારણ કે સ્નેહાકર્ષણ શક્તિ વગર પરમાણુઓ એક બીજા સાથે મળી શકે નહીં. તે ઉપર રસાયણશાસ્ત્ર ઘણા દાખલા આપે છે. જેમકે, લેહચુંબકની અંદર રહેલ નેહાકર્ષણથી તે ફક્ત લોઢાને ખેંચી પિતાની સાથે વળગાડી દે છે. બીજા સેના રૂપા વગેરે ધાતુ પાસે હોય તે પણ તેને ખેંચી શકશે નહીં. તેવી રીતે દૂધને પાણી ભેગા કરી હંસને આપવામાં આવે, તે હંસની ચાંચમાં રહેલ સ્નેહાકર્ષણ શક્તિથી તે હંસ દૂધ અને પાણીને જુદા કરી શકે છે. તે દૂધને ખેંચી લે છે અને તેની વિરૂદ્ધ એવી પ્રતિસારણ શક્તિથી તે પાણીને જુદું પાડી દે છે. આ વિષે એક એ પણ દાખવે છે કે સોનાને હલકી કીમત વાળું કરવા તેમાં તાંબાને ભાગ નાંખવામાં આવે છે, પણ જ્યારે તેને પાછું શુદ્ધ કરવું હોય ત્યારે તેને નાઈટ્રીક એસીડ સાથે મેળવવામાં આવે છે. તે નાઈટ્રીક આસીડમાં તાંબાની સાથે સ્નેહાકર્ષણ શક્તિ હોવાથી સેનામાં રહેલા તાંબાને તે જુદું પાડી દે છે. એટલે સુવર્ણની ખરેખરી શુદ્ધિ થઈ આવે છે. - ભદ્ર શોધકચંદ્ર, આ રસાયણશાસ્ત્રના દાખલા ઉપરથી સમજાય છે કે, “જે જે પરમાણુઓની સાથે સ્નેહાકર્ષણ શક્તિ હશે, તે તે પરમાણુઓ તેના સજાતીય પરમાણુઓને ગ્રહણ કરી તેની સાથે એકત્ર થઈ જાય છે. તેવી રીતે જમીનની અંદર ઘણું જાતના પરમાણુઓ રહેલા છે. તેથી જે બીજ રોપવામાં આવે તે બીજના પરમાણુઓ નેહાકર્ષણ શક્તિના વેગથી તેની સાથે ખેંચાઈ આવે છે. અને તેમના પિષક બને છે. જે મૂલીઆ જમીનમાંના રસને ખેંચવાની શક્તિ ધરાવે છે, તેજ સ્નેહાકર્ષણ શક્તિ કહેવાય છે.” - ભદ્ર! આ વિષે રસાયણ શાસ્ત્ર આ પ્રમાણે સિદ્ધ કરે છે, ત્યારે જૈન શાસ્ત્ર કેવી રીતે સિદ્ધ કરે છે, તે ધ્યાનપૂર્વક સાંભળો. " જૈન શાસ્ત્રકારે આ જગતમાં મુખ્ય બે પદાર્થો માને છે. 1 જીવ-ચતન્ય અને 2 અજીવ-જડ. દરેક બીજમાં જીવ રહેલ છે. ધાન્યને દાણે જે દેખાય છે, તેની અંદર જીવ છે તેથી તેનામાં ઉગવાની શક્તિ રહેલી છે. જે બીજમાં જીવ હોય તેજ ઉપરની સઘળી ક્રિયાઓ
Page #87
--------------------------------------------------------------------------
________________ યાત્રા 2 , થઈ શકે છે. જે બીજને ભુંજી નાખવા વિગેરે કિયા વડે જીવ રહિત કરી જમીનમાં રોપવામાં આવે તે તે ઉગશે નહીં. સળી ગયેલા, ઘણા જુના અને ભુજેલા બીજ ઉગતા નથી. તે ઉપરથી એ વાત સાબીત થાય છે. જ્યારે તેમનામાં ઉગવાની શક્તિ નથી તે પછી તે કિયાને કર્તા જીવ તેમાં નથી, એમ સિદ્ધ થાય છે. અને જે જડની ક્રિયા થાય છે, તે રસાયણશાસ્ત્ર પ્રમાણે થાય છે. એટલે જીવની ક્રિયા મુખ્ય ઠરે છે-જીવ અને જડ મળીને તે પ્રમાણે કિયા થાય છે. પશ્ચિમના વિદ્વાનોએ ઘણાં વર્ષો સુધી શેધ કરી ત્યારે કેટલાક જડ પદાર્થો કેમ બને છે? શાના શાના બને છે, તેઓમાં શા શા ગુણ છે. એ વાત સિદ્ધ કરી શક્યા છે. પણ તેઓ જીવની શોધ કરી શક્યા નથી. માણસને સદા જીવતું રાખવાના ઘણું પ્રગો કર્યા, પણ આખરે તેમનાથી તે બની શક્યું નહીં, કારણકે, જીવ તત્ત્વની શોધ કરવાની કલા કોઈ પાસે છે નહીં. તેમ તે થઈ શકે તેમ પણ નથી. જીવતત્વ એ જડ તત્ત્વની સાથે મળેલું છે. એ શુદ્ધ જીવ તત્ત્વને જડથી જુદું પાડી શુદ્ધ આત્મ તત્વને મહાવીર સ્વામીએ પ્રગટ કરેલું છે. તે શુદ્ધ આત્મતત્વ પ્રગટ કરવાની કળા સઘળા જેને શીખવવા-અનુભવવા તે મહાત્માએ પિતાના જ્ઞાનબળે આગમ દ્વારાએ રસાયણ શાસ્ત્રને લગતી સંપૂર્ણ હકીક્ત અને તેના કરતાં પણ વધારે એટલે કે અનંત પ્રાણી પદાર્થોના અનંત ભાવ કહેલા બતાવેલા છે. જેઓના હાથમાં આ કળા આવેલી છે, તેઓ હીરા માણેકના ઢગલાઓ અને દેવાંગના જેવી સુંદર સ્ત્રીઓની સામે પણ જોતા નથી. અને તેની ઈચ્છા હૃદયમાં પણ કરતા નથી, જેમને આવી દશા પ્રાપ્ત થાય છે, તેના હાથમાં આત્મ તત્ત્વ પ્રગટ કરવાની શુદ્ધ શક્તિ પ્રાપ્ત થયેલી ગણાય છે. જે જ આ સંસારના મેહક પદાર્થોમાં આસક્ત થનારા છે, તેઓને એ કળા પ્રાપ્ત થતી નથી. રાગદ્વેષ રહિત-સર્વ કર્મ રહિતપણે થવાથી જ વીતરાગ-પરમાત્મા થઈ શકાય છે. મહાત્માના મુખથી સમાધાનના આ શબ્દ સાંભળી શોધકચંદ્ર આનંદિત બની આ પ્રમાણે બેલ્ય-ભગવદ્ ! આપની વાણીએ અમારા હૃદયની કેટલીએક શંકા દૂર કરી છે, તથાપિ આપના જેવા સમર્થ વકતાને અલભ્ય લાભ લેવા બીજી અનેક જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, તેથી આપને
Page #88
--------------------------------------------------------------------------
________________ (60) આત્મજાત, પુછવાનું કે, “આ જગતના કર્તા ઈશ્વર નથી અને આ જગત્ અનાદિ છે, તે વિષે હવે માત્ર શાસ્ત્રના પ્રમાણે આપી સમજાવવા કૃપા કરે.” - મહાત્મા પ્રસન્નથઈને બોલ્યા–ભદ્ર! આપણા આહંત શાસ્ત્રમાં જગતના કર્તા ઈશ્વર નથી અને આ જગત્ અનાદિ છે,” એ વાત દરેક પ્રસંગે સિદ્ધ કરી છે. પરંતુ વેદધર્મમાં પણ પ્રમાણભૂત ગણાતી એવી શ્રી ભગવદ્ગીતાના પાંચમા અધ્યાયના ચૌદમા લેકમાં પણ આ પ્રમાણે લખે છે. જઈ ન વાળ, જરા વૃનતિ અમુક - ન મે 18 સંયોગ, શ્વમાવતુ પ્રતિ” | ર. ઈશ્વર-પરમાત્મા લેકના કર્મોને બનાવતા નથી, તેમ લેકનું કપણું પણ ઈશ્વરમાં નથી–અર્થાત્ ઈશ્વર આ જગને રચતા નથી એટલે જગના કર્તા ઇશ્વર નથી, તેમજ પુણ્ય પાપનું ફળ આપનાર પણ ઈશ્વર નથી. સર્વ સ્વભાવથી જ પ્રવર્તે છે એટલે એને કર્મના સ્વભાવથી સુખ દુઃખ થયા કરે છે અને આ જગત્ અનાદિ કાલથી છે, એમ તેને સ્વભાવ છે.” 1. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, જેવાં કર્મ કરે છે, તેવાં ફલ સ્વભાવ પ્રમાણે ભેગવે છે, તેમાં ઈશ્વરને કાંઈ પણ લેવા દેવા નથી, તે છતાં જે ઈશ્વરને કરૂં માની મુંઝાયા કરે છે. તે પછી ભગવદ્ગીતામાં સ્પષ્ટ જણાવે છે કે, “ના વાસ્થ વિપાપં, નવ સુકૃતં વિમુ. ગજ્ઞાનેનાત જ્ઞાનં, તેન મુહતિ ગંતવા” ||રા “ઈશ્વર કેઈના પાપ પુણ્ય ગ્રહણ કરતા નથી, આવું છતાં લેકેએ જ્ઞાનને તેવા અજ્ઞાનથી ઢાંકી દીધું છે, તેથી તેઓ મુંઝાયા કરે છે.” 15. ઈશ્વર કેઈ જીવે કરેલા પાપને ટાળવા સમર્થ થતા નથી, તેને માટે ઉપનિષઢ્યાં આ પ્રમાણે કહેલું છે– ___ कृतकर्मक्षयो नास्ति, कल्पकोटशितैरपि / अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् // 1 // સૈકડા કોટી કલ્પ થાય તો પણ કરેલા કર્મને ક્ષય થતું નથી. કરેલું શુભ કે અશુભ કર્મ અવશ્ય જોગવવું જ પડે છે.”
Page #89
--------------------------------------------------------------------------
________________ * યાત્રા 2 જી. (6) આવું છતાં છે પિતાના અજ્ઞાનથી ઈશ્વર જગત્ સજે છે, અને ઈશ્વર તેને સંહાર કરે છે એમ માને છે, તે તેમનું અજ્ઞાન છે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે, “જગત્ કર્તા ઈશ્વર નથી. તેજ ભગવદ્ગીતામાં બીજે સ્થળે કહ્યું છે કે, ઈશ્વર અને પ્રકૃતિ અનાદિ કાલથી છે. જ્યારે એ બંને અનાદિકાલથી હેય તે પછી પ્રકૃતિને ક ઈશ્વર શી રીતે કરે? અર્થાત્ નજ ઠરે. તે વિષે ભગવદ્ગીતાના ૧૩મા અધ્યાયમાં આ પ્રમાણે લખેલું છે, પ્રકૃર્તિ પુર્ષ વૈવ, વિયના માવ विकारांश्च गुणांचैव, विद्धि प्रकृति संभवान् // 1 // “પુરૂષ (પરમાત્મા) અને પ્રકૃતિ (જગતું) આ બે અનાદિ કાલથી છે એમ જાણ. અને સત્વ, રજસ અને તમસ અને તેના વિકારે પ્રકૃતિ જ છે. એમ જાણ” 1. આ ઉપરથી જૈનશાસ્ત્ર કહે છે તેમ સિદ્ધ થાય છે કે, અનાદિ કાલથી આત્મા અને કર્મ છે. તેમ જગતુ પણ અનાદિકાલથી છે. શોધકચંદ્ર પ્રશ્ન કર્યો,–“ભગવદ્ આપના કહેવા ઉપરથી સમજાય છે કે, આ જગત્ અનાદિ છે, પરંતુ તે જગની વિચિત્રતા કેમ છે? તે કેણ કરતું હશે?” મહાત્માએ કહ્યું,–જડ અને ચૈતન્ય, એ બે પદાર્થોમાં સર્વ જગતને સમાવેશ થઈ જાય છે. જડ ચિતન્ય રહિત, અજ્ઞાન અને નિસત્વ છે. અને ચૈતન્ય જ્ઞાન, સસુખ, સપ્રેમ આત્મા પિતાના બાહ્ય બલ વડે પિતાની આસપાસ રહેલા જગતના જડ ભાગમાંથી પરમાણુઓ ગ્રહણ કરી તિર્યમાં, મનુષ્યમાં ચકવતી અને દેવતાએમાં ઇંદ્રપણે થઈ શકે છે અને આંતર બલવડે કેવળ પિતાના સ્વરૂપમાંજ રહી મહાવીર્ય રૂપ, મહાશાંતિરૂપ, મહાજ્ઞાનરૂપ, મહાસુખરૂપ, મહાપ્રેમરૂપ કે પરમાત્મારૂપ હોઈ શકે છે તે આત્મા જ આ જગતમાં દશ્ય થતી સઘળી હદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. સઘળાં દેશે શેહેરે. અને ગામે આત્માએજ બનાવ્યાં છે. પૃથ્વીનું પૃથ્વી સ્વરૂપ, જલનું જલ સ્વરૂપ, અગ્નિનું અગ્નિ સ્વરૂપ, વાયુનું વાયુ સ્વરૂપ, વનસ્પતિનું વનસ્પતિ સ્વરૂપ, તિર્યંચનું તિર્યંચ સ્વરૂપ, મનુષ્યનું મનુષ્ય સ્વરૂપ, અને દેવનું દેવ સ્વરૂપ આત્મા જ યુગલ પરમાણુઓને પ્રણાવવાની
Page #90
--------------------------------------------------------------------------
________________ ( 2 ). * આત્મોન્નતિ... -- શક્તિ વડે રચી શકે છે. આખા જગતના બાહ્ય સજીવ પદાર્થોને રચનાર આત્મા છે. આત્માનાજ બલે જડ પદાર્થ સજીવ, સબલ, સપ્રેમ વિગેરે ભાસે છે. આત્માના અભાવે જડ નિસ્તેજ નિર્બળ લાગે છે. માટે આખા વિશ્વને કે સૃષ્ટિને સજનાર આત્મા છે. તે આત્મા પિતાના નિજ સ્વરૂપને બદલતું નથી, પરંતુ પિતાનામાં રહેલા નાના પ્રકારના ઉપાધિજન્ય શક્તિઓ વડે જડ પદાર્થોમાં ભિન્ન ભિન્ન રૂપ બનાવે છે.એજ આત્મા પિતાની શક્તિ વડે પિતાની આસપાસ પરમાણુઓને પરણુમાવી માટીરૂપ થાય છે, બીજી રીતે પરણાવી જલરૂપ, અસ્થિરૂપ, વાયુરૂપ, વનસ્પતિરૂપ, તિર્યંચરૂપ, માનવરૂપ અને દેવરૂપ બની શકે છે. એ રીતે જડ પદાર્થ એક પ્રકૃતિરૂપ છે અને તે પથ્થર રૂપે, પાણી રૂપે, મનુષ્ય રૂપે કે દેવરૂપે પિતે શરીરની રચનાવડે દેખાય છે. એ બધું આત્માની પુગલને પરણમાવાની શક્તિઓમાં ન્યુનાધિક હોવાથી બને છે, જેમ કે એકજ પદાર્થ હિમરૂપે, જલરૂપે અને બાધ્વરૂપે પ્રતીત થાય છે. તેમાં માત્ર તે પદાર્થમાં રહેલા ચૈતન્યની ન્યૂનાધિક શક્તિને પ્રાદુર્ભાવ-એ કારણ છે, તેમ પથ્થરરૂપ કે પાણીરૂપ, તિર્યચરૂપ કે માનવરૂપ એ આત્માની એકજ ડી યા ઘણું શક્તિને બાહ્ય વિકાશ, એ કારણ છે. એક ઈતર ધર્મના વિદ્વાન એમ કહે છે કે જ્યારે આત્મા નિરંતર ઊંઘવા જેવી સ્થિતિમાં હોય છે, ત્યારે તે પથ્થર હોય છે, જ્યારે સુસ્ત હોય ત્યારે માટી હોય છે. ઝકાં ખાતે હોય છે ત્યારે વનસ્પતિ હોય છે, શ્વાસોશ્વાસ વિશેષ લેતે હોય ત્યારે પશુ હોય છે, વિચારતે કે મનન કરતે હોય છે, ત્યારે માણસ હોય છે અને પ્રકાશ હોય છે, ત્યારે દેવ હોય છે–તદનુસાર એક દેશીય વિચાર કરતાં એજ શક્તિના છેડા યા ઘણાં બળવડે આત્મા નાના રૂપ ધારણ કરતા અને નાના પ્રકારના અલંકારે પહેરતે માલમ પડે છે. . જેમ એક માણસ એક પર્ણકૂટી, એક ઘર, એક હવેલી, એક મેહેલ અને એક બંગલે બનાવે છે, તેમ ઘણાં માણસે મળી ગામ, શહેર, પ્રાંત, ઈલાકે, દેશ અને બંડ પણ રચી શકે છે, આ બધું બળ કોનું છે! તે મનુષ્ય દેહમાં રહેલા આત્માનું જ છે, તે કોનાથી ના કહી શકાય તેમ છે? કર્મ કર્તા પણ આત્માન છે. તે આત્મા કર્મ વડે તિર્યંચ, મનુષ્ય કે દેવ વગેરે જાતિમાં જન્મે છે, પરંતુ યાદ
Page #91
--------------------------------------------------------------------------
________________ યાત્રા 2 જી. ( 3 ) રાખવું જોઈએ કે, કર્મને ક જ્યારે જીવ છે તે એ કર્મ વડે અને તે તે શરીરમાં રહી અનેક પ્રકારની અદ્ધિ સિદ્ધિ સંપાદન કરવી, એને કર્તા પણ જીવ–આત્મા જ છે. જેમ એક સુતાર પહેલા હથીઆર બનાવે અને પછી તે હથીયાર વડે પેટી બનાવે છે, તેમ જીવ નવા નવા કર્મ ઉપાર્જન કરી અને પછી તે વડે શરીર રૂપી પેટીઓ બનાવે છે, તેથી મનુષ્યાદિ કે દેવાદિ શરીરને ક કર્મ નથી પણ આત્મા છે-જીવ છે. આ ઉપરથી સિદ્ધ થશે કે, કર્મ કરે તેમ થતું નથી પણ આત્મા જેવાં કર્મ કરે તેવું શરીર થાય છે, કારણકે, કર્મને કરૂં જીવ–આત્મા છે. તે આત્મા અનેક ક્રિયાઓ કરે છે, તેમાં જન્મ અને મરણ એ બે કિયા મુખ્ય છે. વસ્તુતઃ જતાં આત્માની અંદર કોઈ પણ જાતને ફેરફાર થતો નથી. જેમ સુતાર કે કડીયે એક ઘર બધે ચા તેમાં રહે કે તેઓ તે તે સુતાર કે કડીયામાં વસ્તુતાએ કોઈ ફેરફાર થત નથી; તેમ જીવ રૂપી કડીયે આ શરીર રૂપી ઘર બાંધે-જન્મ કે તેમાં રહે-ભગવે અને તેને તેડી પાડે એટલે મરણ પામે છે તેથી તે આત્મામાં વસ્તુતઃ ફેરફાર થતું નથી. હાલવું, ચાલવું, લેવું, દેવું, ઉંઘવું, જાગવું, ખાવું, પીવું ઇત્યાદિ જીવની ક્રિયાઓ છે, અને એ કિયા કરતાં વસ્તુતાએ જીવમાં કઈ જાતને ફેરફાર થતો નથી તેમજ જન્મવું અર્થાત્ શરીર રૂપી જાને ડગલે ઉતારી નાંખી ન પહેર તે સિવાય કાંઈ પણ અન્ય નથી-તેથી જન્મ વખતે હર્ષ અને મરણ વખતે શેક કરે અનુચિત કહે છે અને તે વિવેક રહિતપણું– અજ્ઞાનપણું જ છે. જેમ સૂર્ય પિતે પ્રકાશના પુંજ રૂપ છે તે નાની સરખી પૃથ્વી ઉપર એક બાજુ દિવસ રૂપે દેખાય છે અને તે બીજી બાજુ આવરણને લીધે રાત્રિ રૂપે દેખાય છે. તેમ આત્મા પોતે પુંજ રૂપજોતિ રૂપ છતાં તે માત્ર શરીર રૂપી પૃથ્વી પર એક પાસ (કેવળ જ્ઞાન પ્રાપ્ત સ્થિતિમાં) દિવસ રૂપે છે અને બીજી પાસ (નિગદ જેવી અધમ સ્થિતિમાં) રાત્રિરૂપે છે. જેથી જણાય છે કે, “માત્મા પત્ર પરંવ” આત્મા એજ પરમ બળ છે, અને તે આત્મા તેજ તું છે,
Page #92
--------------------------------------------------------------------------
________________ (64) આત્મોન્નતિ તું પરમ બળ છે, તેમ હું પણ પરમ બળ છું. ભદ્ર, આ ઉપરથી તમારે સમજી લેવું કે, આ જગત્ અનાદિ છે અને તે જગતને કર્તા ઈશ્વર નથી.” - મહાત્માનાં આ વચને સાંભળી શ્રાવક શેધકચંદ્ર અને સત્યચંદ્ર બને આનંદિત થઈ ગયા. તેમનાં હૃદય તે વિષય ઉપર લગભગ નિશંક થઈ ગયા. આહત ધર્મના સિદ્ધાંત ઉપર તેમને પૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત થયા અને તેમની મનોવૃત્તિમાં શ્રદ્ધાના કિરણે પ્રકાશિત થઈ ગયા. તત્કાલ તેમણે નીચેના પઘથી તે મહાત્માની સ્તુતિ કરી | વસંતતિ यद्वाक्सुधामयकरस्य कराः प्रभुतम ज्ञानजं भुवि हरन्ति महांधकारम्। तं ज्ञानवारिधिमखंडमहाव्रतं च, सूरीश्वरं परमभावभृता नमामः // 1 // જેની વાણીરૂપ ચંદ્રના ઘણું કિરણે આ પૃથ્વીમાં અજ્ઞાનથી થયેલા મેટા અંધકારને હરે છે, તેવા જ્ઞાનના સમુદ્ર અને અખંડિત મહાવ્રતને ધારણ કરનારા સૂરીશ્વરને અમે ઉત્કૃષ્ટ ભાવને ધારણ કરી નમીએ છીએ. 1. આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તે બંને યુવકે મહાત્માને વંદના કરી પિતાના વાસ સ્થાન ઉપર ગયા અને મહાનુભાવ સૂરિવર પોતાની નિત્ય ક્રિયામાં પ્રવર્યાં. પ્રિય વાંચનાર! તે મહાત્માની આ બીજી યાત્રાના પ્રસંગને સદા સ્મરણમાં રાખજે. અને મિથ્યાત્વ ભરેલા સિદ્ધાંતમાં મેહિત ન થતાં આ જગત અને આત્માના વિષયમાં આહત મહાત્માઓએ જે સિદ્ધાંત દર્શાવ્યું છે, તેને દીર્ધ દૃષ્ટિથી વિચારી તેનું ગ્રહણ કરવા તત્પર બનજે.
Page #93
--------------------------------------------------------------------------
________________ હા . ' * :, . ક.. યાત્રા 3 જી. - પ્રાતઃકાળને રમણીય સમય હતે. સૂર્યના સુંદર વિમાને Sii પૂર્વદિશારૂપ પ્રમદાને રક્તવર્ણ સાડી ઓઢાડી હતી. રેવતગિરિના સુંદર શિખર ઉપર સૂર્યના સેનેરી કિરણ પડતા હતા. વિવિધ વૃક્ષોની શ્રેણીમાંથી પક્ષિઓના 12 | મધુર નાદ નીકળતા હતા. ગિરિરાજની સ્વાભાવિક રમણીયતામાં પ્રભાતકાળે મેટ વધારે કર્યો હતે. આહત મંદિરેમાં ઘંટાઓના મધુર ધ્વનિ થયા કરતા હતા અને તેમના પ્રતિધ્વનિથી ગિરિવરની ગુફાઓ ગાજી રહી હતી. આ સમયે ભગવાન સૂરિવર પિતાના પરિવાર સાથે ગિરનારની ત્રીજી યાત્રા કરવા વિચરતા હતા. તે મહાત્માની સાથે કેટલાક ગૃહસ્થ શ્રાવકે પણ ચાલતા હતા. જેમાં શોધકચંદ્ર અને સત્યચંદ્ર મુખ્ય હતા. ગિરિવરના પવિત્ર સ્થળોના દર્શનની ભાવના ભાવતા તેઓ નિત્યના નિયમ પ્રમાણે શ્રી નેમિનાથ ભગવાનને વંદના કરી, તે પછી તે મહાત્માએ તે ચિત્યની મેટી ભમતીમાં આવેલા એક યરામાં પ્રવેશ કર્યો, અને ત્યાં જઈ અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમાને વિધિપૂર્વક વંદના કરી. આ સમયે તે પ્રભુની પ્રતિમા ઉપર અમૃતના બિંદુઓ તેમના જેવામાં આવ્યા. આ અદ્ભુત દેખાવ પુણ્યશાળી પુરૂષોની દષ્ટિએ પડે છે, તે જોતાંજ મહાત્માના હૃદયમાં ભાવના ઉદ્ભવી આવી અને તેથી તેઓ નીચેનું પદ્ય બોલ્યા હતા. " पातु पार्थः प्रभुः श्रीमान् परमामृतनिझरः / / परमप्रभावसंपूर्णा भाति यत्पतिमाऽनिशम् // 1 // " “જ્ઞાનલક્ષ્મીથી સુંદર અને પરમઅમૃત–મિક્ષના ઝરારૂપ શ્રી પાર્શ્વનાથ પ્રભુ રક્ષણ કરે. જેમની ઉત્કૃષ્ટ પ્રભાવથી પૂર્ણ એવી પ્રતિમા હમેશા શેભે છે.” 1.
Page #94
--------------------------------------------------------------------------
________________ આત્મન્નિતિ, આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી મહાત્માએ પિતાના પરિવારને ઉદ્દેશીને આ પ્રમાણે જણાવ્યું, “દેવાનુપ્રિય! આ પાર્શ્વનાથ ભગવાન અમીઝરા પાર્શ્વનાથ એવા નામથી પ્રખ્યાત છે. આ પ્રભાવિક મૂતિ શ્રી સંપ્રતિ રાજાએ ભરાવેલી છે. ખરતરગચ્છના પ્રખ્યાત શ્રી જિનચંદ્ર સૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવેલી છે. હૃદયમાં શુદ્ધ ભાવ ધારણ કરી આ પ્રભુની પ્રતિમાના દર્શન કરજે.” આ પ્રમાણે મહાત્માના મુખની વાણી સાંભળી સર્વ સાધુઓએ અને ગૃહસ્થોએ તે પ્રભાવિક પ્રતિમાનાં પ્રેમપૂર્વક દર્શન કર્યો. અને સ્તવનની ગર્જનાના પ્રતિધ્વનિથી એ પવિત્ર ગુફાને ગજાવી મુકી. તે પછી ત્યાં આવેલી બીજી પ્રતિમાઓનાં દર્શન કરી જ્યારે ગ્ય સમય થયે, એટલે તે મહાત્મા પિતાના પરિવારની સાથે નીચે ઉતર્યા હતા. નિત્યના નિયમ પ્રમાણે તલાટીમાં આવી તેમણે પિતાના ભક્ત - શોધચંદ્ર અને સત્યચંદ્રને તેમની જિજ્ઞાસા તપ્ત કરવાની સૂચના કરી તેઓ બંનેએ પ્રશ્નારંભ ચલાવ્યું. શેકચંદ્ર આનંદિત થઈ બોલ્ય-“ભગવન, જીવનું અસ્તિત્વ અને પરમાત્માની ઓલખ” એ વિષય ઉપર કેટલાક પ્રશ્ન કરવાની મારી ઇચ્છા છે. આપ કૃપા કરી તે પ્રશ્નોનું સમાધાન કરશે. ભગવદ્ ! આપના કહેવા ઉપરથી સિદ્ધ થાય છે કે, જગને કર્તા ઈશ્વર નથી, તે પછી ઈશ્વર કોને કહે? અને તેમની સેવા ભક્તિ શા માટે કરવી જોઈએ? આ વિષેના પ્રશ્નને ઉત્તર આપવા કૃપા કરશે. મહાત્માએ હર્ષિત વદને જણાવ્યું. “પ્રિય શ્રાવક, પ્રથમ તે આત્મા અને પરમાત્માને ઓળખવા જોઈએ. તેમાં પણ પ્રથમ આત્માને મુખ્ય રીતે જાણવું જોઈએ. દરેક મનુષ્ય “હું કોણ છું,” તે જાણવું જોઈએ. જ્યારે માણસ પ્રથમ પિતાને ઓળખી શકે તે પછી તે પરમાત્માને ઓળખી શકે છે. જ્યાં સુધી આત્માની ઓળખ થાય નહીં, ત્યાં સુધી પરમાત્માની ઓળખ થઈ શકતી નથી. શેધકચંદ્ર વચ્ચે વિનય દર્શાવતે બોલ્ય-“મહારાજ ! કેટલાએક કહે છે કે, આત્મા-જીવ છે જ નહીં. પંચભૂત ભેગા થવાથી
Page #95
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 છે. (67) તેમાં ચેતના શક્તિ ઉત્પન્ન થાય છે. તે ઉપર મદિરામાં ઉત્પન્ન થતી માદક શક્તિને દાખલો આપે છે. અને જ્યારે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચભૂતને નાશ થાય છે ત્યારે આત્માજીવને પણ નાશ થઈ જાય છે. આ વાતમાં શું સત્ય છે ? તે સમજાવે. મહાત્માએ કહ્યું, “ભદ્ર ! એમ કહેનારાઓ તદન ભ્રમિત થયેલા છે, એમ જાણવું. તે પાંચ ભૂતેમાં કોઈ પણ એક ભૂતમાં ચેતના ઉત્પન્ન થવાની શક્તિ નથી, તે પછી પાંચ ભૂતે મળવાથી એ શક્તિ ક્યાંથી આવે? જ્યારે કઈ માણસ મરી જાય છે ત્યારે તે બેલ, ચાલ, ખાતે અને શ્વાસ લેતે બંધ થઈ જાય છે, ત્યારે તેનું શરીર તે જેવું હોય, તેવું રહે છે, પણ જીવ જતે રહે, તેમ કહેવામાં આવે છે. તેમાં પાંચે ભૂત કાયમ છે, તે એમાંથી શું ઓછું થયું ? આ ઉપરથી સિદ્ધ થાય છે કે, શરીર શિવાય જીવ એ જુદો પદાર્થ છે. શેધચંદ્ર બો-“ભગવદ્ ! આ વાત વિચારવા જેવી છે, પરંતુ કેટલાએક કહે છે કે, પરમાત્મા સર્વ વ્યાપી છે અને સઘળા છે તેના અંશ છે. તે ઉપર આકાશનું દષ્ટાંત આપે છે. જેમ આકાશ સર્વવ્યાપક છે, તે પણ તે ઘટ વગેરે પદાર્થોમાં જુદું જુદું આકાશ કહેવાય છે. ઘડામાં રહેલતે ઘટાકાશ છે. પણ જ્યારે ઘડે પુટી જાય છે, ત્યારે તે આકાશ મહાકાશમાં મળી જાય છે. તેવી રીતે પરમાત્માના અંશ રૂપે રહેલા જુદા જુદા છે, તે મૃત્યુ પામે ત્યારે પરમાત્મામાં મળી જાય છે. આ કથન કેટલે અંશે સત્ય છે? તે આપ સમજાવે.” મહાત્માએ કહ્યું, “આ કથન સિદ્ધ થાય તેવું નથી. કારણકે, જે સઘળા જ પરમાત્માના અંશ હોય તે તેઓ સઘળા સરખા હવા જોઈએ. કદિતેમની આકૃતિઓ જુદી જુદી હોય, પણ પરમાત્માના અંશના ગુણ પરમાત્મા જેવા એક સરખા હોવા જોઈએ. જેમ ઘડામાં, ગળામાં અને લેટામાં રહેલું આકાશ સર્વ સરખું હોય છે. તેવી રીતે છમાં કાંઈ જણાતું નથી. જેની અંદર તે જુદા જુદા ગુણે માલમ પડે છે. કઈ જ્ઞાની, કોઈ અજ્ઞાની, કેઈ ડાહ્ય, કઈ મૂર્ખ, કઈ કોલી કોઈ માની, કેઈ લેભી, લુચ, અને ચોર એમ અનેક પ્રકારના ગુણ અવગુણથી ભરેલા માલમ પડે છે, તેમ કઈ સુખી, કોઈ દુઃખી, અને કેઈ રાજા કે કઈ ભીખારી દેખાય છે. આમ અનેક પ્રકારની
Page #96
--------------------------------------------------------------------------
________________ ( 68 ) : આત્મન્નિતિ, ભિન્નતા પરમાત્માના અંશમાં હોઈ શકે નહીં. વળી જેઓ આકાશને દાખલો આપે છે. તે પણ યુક્તિ રહિત છે. કારણકે, ઘડામાં રહેલું આકાશ જેમ ઘડો છુટી જવાથી મહાકાશમાં મળી જાય છે, તેવી રીતે જીવોની અંદર ઘટતું નથી; કેમકે જ્યાં સુધી ઘડે આખે રહે છે, ત્યાં સુધી તેમાંનું આકાશ કાયમ રહે છે, પરંતુ જ્યારે ઘડાનાં ઠીકરાં થઈ જાય, ત્યારે આકાશ આકાશમાં મળી જાય છે. પરંતુ માણસનું શરીર તે તેવું ને તેવું આખું રહે છે, તેમાંથી કેઈ જાતનું કાણું કે ભાંગવું તુટવું થતું નથી કે જેમાંથી જીવ ગયે, એમ દેખાય, માટે આખા શરીરમાંથી જીવ, કેમ ગયે, તે વિષે કાંઈ પણ સમજાતું નથી.” - શેધચંદ્ર પ્રશ્ન કર્યો–“ભગવાન ! નાસ્તિક લેકે એમ માને છે કે, જીવ નથી, પુણ્ય નથી અને પાપ નથી. તે વિષે ખરી વાત શું હશે ?" સૂરિવર બોલ્યા-“ભદ્ર! આ ઉપર આહત આગમમાં પરદેશી રાજા અને કેશી ગણધરને પ્રસંગ આપેલ છે. તે પરદેશી રાજા નાસ્તિક હતું. તેણે કેશી ગણધરને તેવાજ પ્રશ્ન કર્યા હતા અને મહાત્મા કેશી ગણધરે તેના એગ્ય ઉત્તર આપ્યા હતા. જે તું ધ્યાન દઈને શ્રવણ કર.” તે પરદેશી રાજાએ પ્રશ્ન કર્યો કે, “આપ કહે છે કે, જીવ ને શરીર જુદા જુદા છે અને તે જેવું કરે તેવું ભેગવે છે, પણ એ વાત મારા માનવામાં આવતી નથી. મારે પિતા નાસ્તિક હતું, હિંસા પ્રમુખ મહા પાપ કરતે હતે. તે મૃત્યુ પામે છે, તે પાપના ગે નરકે જ જોઈએ. અને જે એમ થયું હોય તે તે મારે પિતા નર્કનાં દુઃખ જોઈ પાછા આવી મને કહેત કે મેં પાપ કરેલ છે, તેથી હું નર્કનાં દુઃખ ભેગવું છું, વાતે તું પાપ કરીશ નહીં પણ પુણ્ય કરજે. જે મારે પિતા આવી આ વાત જણાવે તે હું જીવ અને શરીરને જુદાં માનું, તે શિવાય કદિ પણ માનું નહીં.” પરદેશી રાજાને આવો પ્રશ્ન સાંભળી કેશી ગણધર બોલ્યા-“હે પરદેશી, તારા જમાનામાં સૂર્યકાંતા નામની સ્ત્રી છે. તે સર્વ અલંકારને ધારણ કરી બેઠી હોય, તેવામાં કઈ ઉદ્ધત પુરૂષ આવી તેણીની સાથે નઠારી વર્તણુંક કરે અને તે તારા જોવામાં આવે તે તું તેને
Page #97
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી. જીવતે જવા દે કે નહીં? " રાજાએ કહ્યું, “ના, હું તેને જીવતે જવા દઉં નહીં. તેને તે શળીએ ચડાવી મારી નાખું.” ગણધરે જણાવ્યું, “તેવી રીતે નર્કમાં પડેલા તારા પિતાને પરમધામિક શી રીતે જવા દે? એટલે તે અહીં શી રીતે આવે? તે તે ત્યાંજ દુઃખ ભોગવ્યા કરે.” પરદેશી રાજાએ પ્રશ્ન કર્યો–“મારા પિતાની માતા ઘણીજ ધાર્મિક હતી. તે હમેશા પિષધ પ્રતિકમણાદિ કરતી, દાન આપતી અને સત્કાર્યો કરતી હતી, તે તમારા કહેવા પ્રમાણે તે દેવલેકમાં જવી જોઈએ. જ્યારે તે દેવકનું સુખ ભેગવે છે, તે પછી ત્યાંથી આવીને મને કહે કે, તું પુણ્ય કર કે જેથી મારી જેમ તને દેવકનું સુખ મલેક જે આ પ્રમાણે તે આવીને કહે તે હું જીવ અને શરીરને જુદા માનું.” કેશી ગણધરે કહ્યું, “રાજા, તું સ્નાન કરી અલંકાર ધારણ કરી દેવપૂજન કરવા જતો હોય, તે વખતે કઈ માણસ આવી તને કહે કે, “આ વિષ્ટાના ઓરડામાં આવો” અને તેમાં વિશ્રામ . અથવા સુ બેસે.” આમ કહેવાથી તું તેમાં દાખલ થઈશ?” પરદેશી રાજાએ કહ્યું, “મહારાજ ! તેવું વચન પણ સાંભળું નહીં અને તેમાં જાઉં પણ નહીં.” કેશીગણધર બોલ્યા, “રાજા, આ દૃષ્ટાંત ઉપરથી સમજવાનું કે, જેઓ દેવકમાં ઉત્પન્ન થાય છે, તેમને એવા દિવ્ય ભોગ ભેગવવાના મળે છે કે, જેથી તેઓને આ લોકમાં આવવું રૂચિકર થતું નથી. દિવ્ય સ્ત્રીઓની સાથે તેમને એ સ્નેહ બંધાય છે કે જેથી આ લેકના સ્ત્રી પુત્રાદિકની સાથે તેમને સંબંધ તુટી જાય છે, તે છતાં કદિ જે તે આ લેકના સંબંધની મમતા રાખી આવવાની ઈચ્છા કરે અને તેને માટે બે ઘડી વિચાર કરવા બેસે ત્યાં તેમના મેટા આયુષ્યની સાથે આ લોકના ઘણાંજ ટુંકા આયુષ્યનાં બેહજાર વર્ષ વીતી જાય છે એટલે આ લેકના મનુષ્યના કેટલાકએક ભવ વીતી જાય છે. તેમ વળી મનુષ્ય ક્ષેત્રમાં દારિક શરીર હોવાથી નિહારની દુર્ગધ ચાર પાંચસે જન સુધી ઉછળે છે તે દુર્ગધને લીધે, તેઓ આ લેકમાં આવી શકતા નથી. તેથી તારા પિતાની માતા અહીં આવી તને શી રીતે કહે?” ભદ્ર શેકચંદ્ર, આ વખતે તે પરદેશી રાજાએ પ્રશ્ન કર્યો કે, “મહારાજ ! એક દિવસે મેં કોઈ એક ચેરને લેહમય કેઠીમાં ઘાલ્ય
Page #98
--------------------------------------------------------------------------
________________ (70). આત્મોન્નતિ - અને તેના સર્વ છિદ્રો બંધ કરી દીધાં, તેમાંથી નીકળવાની જરા પણ જ રાખી નહીં. તેમ છતાં કેટલેક દિવસે તે કેઠી ઉઘાડી ત્યારે તે ચેરના શરીરમાં જીવ ન હતું. જે શરીરથી જીવ જાદે હોય તે તે બંધ કરેલી કોઠીમાંથી કયે રસ્તે થઈને નીકળી ગયે ? તે ઉપરથી સિદ્ધ થાય છે કે, શરીરથી જીવ જુદો નથી.” કેશી ગણધર બેલ્યા–“રાજા, મારે તને એટલું જ પુછવાનું છે કે, એક મોટા વિશાળ મકાનમાં ભેંયરું છે, તેની અંદર બધા છિદ્રો બંધ કરી પછી ઢેલ વગાડવામાં આવે, તે છતાં તે ઢેલને અવાજ બહેર આવે કે નહીં?” રાજાએ કહ્યું, “તેને અવાજ બહેર આવે.” ત્યારે ગણધર બોલ્યા-“જેમ છિદ્ર વિના તે ભોંયરામાંથી ઢેલને અવાજ બાહર નીકળે છે, તેમ શરીરમાં રહેલે જીવ તે કેઠીમાંથી બાહર નીકળે છે.” પરદેશી રાજાએ બીજો પ્રશ્ન કર્યો. “મહારાજ ! કેઈ એક ચેરને મેં છિદ્ર વિનાની કેઠીમાં પૂર્યો હતે. તે છતાં તેને કલેવરમાં કીડાઓ ઉત્પન્ન થઈ ગયા હતા. તે ક્યાંથી આવ્યા?” ગણધર મહારાજાએ ઉત્તર આપે. “શેઢાને તપાવતાં તેની અંદર છિદ્ર નહીં છતાં પણ અગ્નિ પ્રવેશ કરે છે. તેવી રીતે જીવ પ્રવેશ કરે છે. જીવનું સૂમ સ્વરૂપ દેખવામાં આવતું નથી.” પરદેશી રાજાએ પ્રશ્ન કર્યો. કેઈ યુવાન, બુદ્ધિવાન કે નરેગી માણસ જેવી રીતે બાણ નાખે છે તેવી રીતે બાળક કે રોગી માણસ બાણ નાંખી શકશે ? અર્થાત્ નહીં નાંખી શકે. જો કે તમારા કહેવા પ્રમાણે જીવ તે બધામાં છે, પણ શરીરના બળની ખામીને લીધે તે નાંખી શકતા નથી, તેથી શરીર જ સત્ય છે, બીજું કાંઈ છે જ નહીં. કેશી મહારાજાએ ખુલાસો કરતાં ઉત્તર આપ્યો. જે કઈ બળવાન અને યુવાન પુરૂષ છે, પણ તેની પાસે જુની કાવડ હોય તે તે તેમાં ભાર ઉપાડી શકશે? અથૉત્ નહીં જ ઉપાડી શકે. કારણકે, તેમ કરશે તે તે જુની કાવડ ભાંગી જશે. તેવી રીતે જીવની સાથે શરીરને સંબંધ છે. માટે રેગ અને બાળ અવસ્થાને લઈ નિર્બળ થયેલા શરીરે તે બાણ મારી શક્તિ નથી. પરદેશી રાજાએ પ્રશ્ન કર્યો-“મહારાજ! મેં એક રને જીવતાં
Page #99
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી. (71) તેળી પછી તેને શસ્ત્ર વિના મારી નાંખ્યું. પછી તળતાં તેના વજનમાં કાંઈ પણ વધઘટ થઈ નહીં. જે જીવ જુદે હેત તે તેના વજનમાં ઘટાડો થાત. પણ તેવું કાંઈ બન્યું નહીં. તે ઉપરથી જીવ જુદો હોય, તે સંભવતું નથી.” કેશી ગણધરે જણાવ્યું, “ચામડાંની ધમણ ખાલી હોય ત્યારે અથવા તેમાં પવન ભર્યો હોય ત્યારે પણ તેના વજનમાં કોઈ પણ ઘટાડો કે વધારે થતું નથી. તેવી રીતે જીવની સ્થિતિ એવી છે કે, તેનાથી વજન વધી જતું નથી. તે અરૂપી હોવાથી કઈ જાતની વધઘટ જણાતી નથી.” પરદેશી રાજાએ કહ્યું, મહારાજ! મેં કઈ એક પુરૂષના શરીરમાં બધે તપાસ કરી તોપણ જીવ જણાય નહીં. પછી તેના શરીરના નાના નાના કડકા કરીને જોયું, તે પણ તે દેખાયું નહીં. તે ઉપરથી જીવ જુદે હોય તેમ લાગતું નથી. કેશી મહારાજે કહ્યું, “કોઈ પુરૂષ વનમાં ગયા ત્યાં તેમને રસોઈ કરવા માટે અગ્નિની જરૂર પડી. કાષ્ટ્રમાં અગ્નિની શોધ કરવા માંડી. દરેક કાષ્ટના કડકા કર્યા અને જોયું તે પણ અગ્નિ જેવામાં આવ્યું નહીં. પછી તેઓ વિલખા થઈને બેઠા. તેવામાં કંઈ એક બુદ્ધિમાન પુરૂષે કહ્યું કે, હું સ્નાન કરી દેવની પૂજા કરી અગ્નિને પ્રગટ કરું છું. પછી તેણે વનમાં જઈ અરણિનું કાષ્ટ લીધું અને તેના બે ખંડનું ઘર્ષણ કરી અગ્નિ ઉત્પન્ન કર્યો, પછી તેઓ તે અગ્નિવડે રસોઈ કરીને જમ્યા હતા. તેવી રીતે શરીરના કડકા કરવાથી જીવ જણાતું નથી. જેમ પહેલા પુરૂષે બુદ્ધિથી અગ્નિ ઉત્પન્ન કર્યો, તેમ જ્ઞાનવાનું પુરૂષને તેના જ્ઞાનના બળથી જીવ જણાય છે. કાંઈ શરીરના કડક કરવાથી જણાતું નથી. ભદ્ર શોધકચંદ્ર, મહાત્મા કેશી ગણધરે આ પ્રમાણે દષ્ટાંત આપ્યા તે પણ પરદેશી રાજાના મનમાંથી તે સંશય દૂર થયો નહીં. પછી તેણે પ્રશ્ન કર્યો કે, “મહારાજા ! તમેએ ઘણું દષ્ટાંતે બતાવ્યાં પણ મને તે એગ્ય લાગતું નથી. જે મને હાથમાં ઝાલીને જીવ બતાવે તેજ હું માનું” ત્યારે કેશી ગણધરે તેને પ્રશ્ન કર્યો આ વૃક્ષના પાંદડાં શાથી હાલે છે તેને કોણ હલાવે છે ? "
Page #100
--------------------------------------------------------------------------
________________ (72) આત્મન્નિતિ, પરદેશી રાજાએ કહ્યું, “તે પવનથી હાલે છે.” કેશી મહારાજાએ કહ્યું, “તે પવનને તું દેખે છે?” રાજાએ કહ્યું, “ના, તે પવન મારા દેખવામાં આવતું નથી.” ગુરૂએ કહ્યું, “રાજા, જેમ તું પવનને દેખતે નથી અને તેનાથી ચાલતા પાંદડાને દેખે છે. તથાપિ “પવન છે,” એમ હું માને છે. તેવી રીતે જીવ દેખાતું નથી, પણ લક્ષણથી તે જણાય છે. જે કેવળી-સર્વજ્ઞ છે, તેઓ તેને દેખી શકે છે. બીજા કેઈ દેખી શકતા નથી. જ્યારે કેશી ગણધરે આ યુક્તિપૂર્વક દૃષ્ટાંત આપ્યું, ત્યારે પરદેશી રાજાનું મન નિઃશંક થઈ ગયું. તત્કાળ તેણે નાસ્તિક મતને છે દિધે અને જીવ–અજવ વગેરે નવ તત્વ ઉપર તેની સંપૂર્ણ શ્રદ્ધા થઈ આવી. ભદ્ર શેધકચંદ્ર, આવી રીતે નાસ્તિકવાદનું શાસ્ત્રમાં નિરાકરણ કરેલું છે, જે આ વિષે વિશેષ વિવેચન કરવા બેસીએ તે ઘણો સમય લાગી જાય. મહાત્માના મુખથી પરદેશી રાજા અને કેશી ગણધરને વૃત્તાંત સાંભળી શકચંદ્ર અને સત્યચંદ્ર ઘણા જ પ્રસન્ન થઈ ગયા. પછી મહાત્માની આજ્ઞાથી શોધકચંદ્ર પ્રશ્ન પુછવાને આરંભ કર્યો ભગવદ્ ! આ સંસારમાં આત્મા (જીવ) ક્યારથી હશે? મહાત્માએ કહ્યું, “ભદ્ર ! આ સંસારમાં અનાદિકાળથી આત્મા છે. જેને આદિ હોય તે પદાર્થ ઉત્પત્તિમાન હોય છે અને જે ઉત્પત્તિમાન હોય તે કાર્યરૂપ કહેવાય છે. અને જે પદાર્થ કાર્યરૂપ હોય તે સમવાય, નિમિત્ત આદિ કારણોની સામગ્રી દ્વારા ઉત્પન્ન થાય છે અને તેથી તે કાર્યરૂપ પદાર્થ અનિત્ય કહેવાય છે. અને જે પદાર્થ અનિત્ય હોય તે અવશ્ય વિનાશ પામે છે. જે આત્મા છે, તેને કેઈએ ઉત્પન્ન કર્યો નથી, તેથી તે અનાદિ કહેવાય છે. જે પદાર્થને આદિ નથી, તેને અંત પણ નથી, તે પ્રમાણે આત્મા અનાદિ અને અનંત છે. વળી જે વસ્તુને કઈ બનાવનાર નથી તે વસ્તુ નિત્ય કહેવાય છે. તેવી રીતે આત્માને કઈ બનાવનાર નથી, એટલે તે નિત્ય કહેવાય છે. જે વસ્તુ નિત્ય હોય છે, તે ત્રણે કાળમાં નાશ પામતી નથી. આત્મા નિત્ય હેવાથી ત્રણે કાળમાં નાશ પામતું નથી. વળી જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તે કારણપૂર્વક હોય છે. જેમ મૃત્તિકાને ઘટ છે, તે મૃત્તિકા,
Page #101
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી, (73) દંડ, ચક અને કુંભાર આદિ કારણપૂર્વક છે અને જે વસ્તુને કોઈ ઉત્પન્ન કર્તા નથી તે કારણ વિના સ્વયંસિદ્ધ હોય છે, જેમ કે આકાશ. તેવી રીતે કારણ વગરને આત્મા કેઈનાથી બનેલ નથી. શેધકચંદ્ર પ્રસન્ન થઈને પ્રશ્ન કર્યો, ભગવન્! જ્યારે તે આત્માજીવ અનાદિ છે, તે તે જીવ જગતમાં કેટલા હશે? મહાત્માએ કહ્યું, “ભદ્ર! જગતમાં અનંત જીવે છે, પણ તેમના મુખ્ય બે ભેદ છે. 1 કર્મરહિત અને 2 કર્મસહિત. જે કમરહિત જીવ તે સિદ્ધ કહેવાય છે. તે મેક્ષના જીવ છે. તે પરમાત્મા, પરમેશ્વર, બ્રહ્મ ઈત્યાદિ અનંત નામથી ઓળખાય છે અને જે કર્મસહિત જીવ છે, તે સંસારી જીવ છે. સંત એટલે સંચરવું, એક ગતિમાંથી બીજી ગતિમાં જવું, અથવા જન્મ મરણ પામવું, તે સંસારી કહેવાય છે. તે સંસારી ઓની ભિન્ન ભિન્ન નિઓ-જાતિઓ છે. તે ચોરાશી લાખ કહેવાય છે. જે જીવ પૃથ્વી, પાણી, (અમ્) અગ્નિ (તેજસ) વાયુ અને વનસ્પતિરૂપ કાયા (શરીર) માં વર્તે છે, તે એકેદ્રિય કહેવાય છે, કારણકે, તે માત્ર સ્પર્શનેંદ્રિયને વિષય ગ્રહી શકે છે. પૃથ્વી (મૃત્તિકા) પાણી અને વાયુ વગેરેમાં ચિતન્ય છે, એવું જ્ઞાન સાયન્સ (Science) વિદ્યાથી સિદ્ધ થયું છે. કૃમિ, કીડા, વગેરેને તે સ્પર્શન અને રસના (જિહા) હોય છે, તેથી તે દ્વીંદ્રિય જાતિના જીવ કહેવાય છે. જેમને ઉપર કહેલ બે ઇંદ્રિય ઉપરાંત ત્રીજી ઘાણઇદ્રિય (નાક) હેય છે, તે કીડી પ્રમુખ જી ત્રિક્રિય જાતિના કહેવાય છે. ઉપર કહેલ ત્રણ ઇંદ્રિય ઉપરાંત ચેથી ચક્ષુ ઇંદ્રિય જેમને વધારે છે, તે ભ્રમરાદિ પ્રાણીઓ ચતુરિંદ્રિય કહેવાય છે. જેમને ઉપલી ચાર અને પાંચમી શ્રવણ (કાન) ઇંદ્રિય હોય તે પચેંદ્રિય જાતિના જીવ છે. દેવ, મનુષ્ય, નારકી અને પશુ, પક્ષી, મત્સ્ય, પ્રમુખ સર્વ તિર્યચે પચંદ્રિય જીવ કહેવાય છે. જે જે વનસ્પતિરૂપે છે, તેમના બે પ્રકાર છે. 1 પ્રત્યેક વનસ્પતિકાય અને 2. અનંતકાય અથવા સાધારણ વનસ્પતિકાય. ફલ, છાલ, કાષ્ટ, મૂલ, પત્ર અને બીજરૂપી જે વનસ્પતિના એક એક શરીરમાં એક એક જીવ હોય છે, તે પ્રત્યેક વનસ્પતિ
Page #102
--------------------------------------------------------------------------
________________ આત્મોન્નતિ, કહેવાય છે. જેમના શિર, સાંધા, અને ગાંઠા ગુણ હોય છે, અથવા જેમના ભાગ પડી શકે અથવા જે તંતુરહિત હોય છે, તેમજ જે છેદાયાં છતાં ઉગે છે, એવા કાંદા, અંકુરા, આદુ, હળદર, ગાજર, ગળે, કુંવાર અને પાટુ ઈત્યાદિ જે વનસ્પતિની એક એક કાયામાં અનંત જીવે હેાય છે, તે અનંતકાય અથવા સાધારણ વનસ્પતિ કહેવાય છે, તેમની નિગદ એવી પણ સંજ્ઞા છે. પૃથ્વીકાય, અપકાય, તેજ કાય, વાયુકાય અને નિગેદ (સાધારણ વિનસ્પતિકાય) એ દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે. તેમાં જે સૂક્ષ્મ છે તે સર્વ કાકાશમાં વ્યાપી રહેલા છે, છતાં તે ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી, પણ બાદર, પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય અને વાયુકાયના અસંખ્ય શરીરનું જે ભેગું પિંડ બને છે, તે ચર્મચક્ષુથી જોઈ શકાય છે, તેમજ પ્રત્યેક વનસ્પતિના એક, બે આદિ સંખ્યાત અથવા અસંખ્યાત શરીરનું પિંડ પણ દષ્ટિગોચર થાય છે. જે કેવળી ભગવાન છે, તે સર્વ ને જોઈ શકે છે. ભદ્ર! વળી આ જગમાં જડ અને ચેતન એવા બેજ પદાર્થ છે. જેમાં ચેતના શક્તિ છે, તે જીવ, આત્મા વગેરે જુદી જુદી ભાષામાં જુદા જુદા નામથી ઓળખાય છે. અને જેમાં ચિતન્ય અથવા જીવ નથી તે જડ કહેવાય છે. આ બે પદાર્થ શિવાય ત્રીજે પદાર્થ છેજ નહીં. વળી જે જડ છે, તે જીવેના શરીર છે. જેમાં ગ્રહીને છોડેલા જીવરહિત શરીર જડ કહેવાય છે. આ જગતમાં જેટલા જડ-પુદ્ગ છે, તે દશ્ય અને અદશ્યરૂપે રહેલા છે. જે અનંત છે. આમળાના ફળ જેટલી માટીમાં, પાણીના એક સમયના અગ્રભાગ ઉપર રહે તેટલા ટીપામાં, અગ્નિના તણખામાં અસંખ્યાતા અને કંદમૂળના એક રાઈ જેવડા કડકામાં અનંતા રહેલા છે. કંદમૂળમાં વિશેષ જીવ હેવાથી જૈન શાસ્ત્રકારોએ તેના ભક્ષણને નિષેધ કરેલ છે. આ સિવાય આખું આકાશ સૂમ નિગદ થી ભરપૂર છે. તે એના કરતાં કર્મો-જડ પુગળો અનંતગણ છે. તે સર્વ કાકાશમાં વ્યાપીને રહેલા છે. વધારે શું કહેવું? એક જીવના અસંખ્યાત પ્રદેશ છે અને એક એક પ્રદેશમાં શુભાશુભ કર્મની
Page #103
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી. (75) (જડની) અનંતી વર્ગણાઓ (સમૂહ) રહેલ છે, જે સર્વજ્ઞ ભગવાથી જ જોઈ શકાય છે. આ વાત કદિ કોઈના માનવામાં આવે કે ન આવે, એ વાત તેમની મરજીની છે, પરંતુ આસ્તિક પુરૂષે તે માને છે કે, સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાન ચક્ષુથી જોયું અને તે સર્વ જીવોને જાણવા માટે કહ્યું છે. જે સર્વજ્ઞ હોય તે કદિ પણ જુઠું બોલતા નથી. અને જે જુઠું બોલે તે સર્વજ્ઞ હેઈ શકે નહીં, જે સર્વજ્ઞ પુરૂ થઈ ગયા છે, તેમની ખાત્રી તેમના ચરિત્રો ઉપરથી થઈ શકે છે, તેથી તેમના ચરિત્રો સાંભળવાં જોઈએ. વળી હાલની પશ્ચિમ વિદ્યાની શોધથી એ વાતને નિર્ણય થઈ શકે છે કે આકાશ બધું જગતના સર્વ પદાર્થોના પરમાણુઓથી ભરેલું છે. પણ આપણું ચર્મચક્ષુથી તે જોઈ શકાતું નથી, એ વાત રસાયણ વેત્તાઓએ સિદ્ધ કરેલી છે, માટે તે ઉપરથી સર્વ જે કહેલું છે તે અવશ્યમેવ સત્ય ઠરે છે. જેમ ઘુવડ પક્ષી સૂર્યને દેખી શકતું નથી, પણ જેઓ સૂર્યને દેખી શકે છે, તેઓ “સૂર્ય છેજ નહીં” એમ કહેનારા ઘુવડ પક્ષીના વચનને કદાપિ માન્ય કરતાં નથી. ઘુવડ સૂર્યને માને નહીં, તેને કઈ ઈલાજ નથી, કારણ કે, ઘુવડમાં સૂર્યને જોવાની શક્તિ નથી, તે તેને તે શી રીતે દેખાડી શકે? એવી રીતે આપણાં ચર્મચક્ષુથી સૂક્ષમ જો ન દેખાય, તેની ખાત્રી જ્ઞાનીના કહેલા વચને ઉપર વિશ્વાસ રાખવાથી જ થાય છે. ભદ્ર શેધચંદ્ર! હવે આત્માના સ્વરૂપ વિષે સંક્ષેપમાં કહું તે ધ્યાન આપી સાંભળજે. આત્મા, નિત્ય, વિભુ, ચેતનવાનું અને અરૂપી છે. તે નિત્ય દ્રવ્ય તરીકે છે. પણ પર્યાયની અપેક્ષાએ દેવ, મનુષ્ય, નારકી અથવા તિર્યંચ ગતિમાં પરિણામ પામ્યા કરે છે. બદલાયા કરેછે, તેથી પર્યાયરૂપે અનિત્ય પણ છે. તે આત્મા વિભુ એટલે સર્વત્ર વ્યાપવાની સત્તાઓ સહિત છે, પણ સામાન્યતઃ સ્વશરીરમાંજ વ્યાપી રહે છે. ચેતના એટલે સામાન્ય વિશેષ ઉપગ અથવા જ્ઞાન, તે આવરણ એટલે ગુણને આચ્છાદન કરનારા કર્મો તેના ક્ષયાદિના પ્રમાણમાં હોય છે. તે ગુણ અરૂપી એટલે રૂપ અથવા આકાર-આકતિ કે મૂર્તિથી રહિત છે. - કર્મો જડ રૂપી અને પુદ્ગળ છે. જડ એટલે ચેતના રહિત અને
Page #104
--------------------------------------------------------------------------
________________ (76) આત્મન્નિતિ. - રૂપી એટલે રૂપ સહિત છે, પણ અતિ સૂક્ષ્મતાને લીધે તે ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી. પુગળ એટલે પુરાવું ને ગળવું અર્થાત્ વિખરાઈ જવું અને ભેગું મળવું, (જેને પુરન, ગલન સ્વભાવ છે) તેથી જૈન ભાષામાં તેનું પુદગળ નામ આપેલું છે, તે ઉપરથી સર્વ કર્મો જડ પદાર્થો–પુગળ કહેવાય છે. તેમજ રસાયણશાસ્ત્રમાં પણ પદાર્થોમાં ઉપરના ગુણે કહેલા છે. તે રસાયણ પ્રીતિ અને પ્રતિસારણ શક્તિથી ઓળખાય છે. રસાયણ પ્રીતિથી ભેગું મળી જવું થાય છે અને પ્રતિસારણ શક્તિથી વિખરાઈ જવું થાય છે. મહાત્માનાં આ વચને સાંભળી શેધકચંદ્ર અને સત્યચંદ્ર હૃદયમાં પ્રસન્ન થઈ ગયા. પછી ધકચ પિતાની જિજ્ઞાસા તપ્ત કરવા પ્રશ્ન કર્યો. “ભગવદ્ ! આપની વાણુએ મારા હૃદયના કેટલાએક સંશય દૂર કર્યા છે, તથાપિ વિશેષ જાણવા માટે પ્રશ્ન કરવાની ઈચ્છા થાય છે. આપે આત્માની અનંત શક્તિ કહી. પણ તે શક્તિ કેમ દેખાતી નથી?” મહાત્માએ પ્રસન્નતાથી કહ્યું, “ભદ્ર! અનંતશક્તિ, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય આદિ જેટલી શક્તિ પરમાત્મામાં છે, તેટલી શક્તિ સર્વ આત્મામાં છે, પણ તે કર્મોથી ઢંકાઈ ગઈ છે. જેમ સૂર્યમાં સર્વત્ર પ્રકાશ કરવાની શક્તિ છે, પણ વાદળાં આવવાથી તે ઢંકાઈ જાય છે, તે વાદળાના આવરણથી સૂર્ય દેખાતે નથી, પરંતુ તેને પ્રકાશ માલમ પડે છે. એટલે રાત્રિના જેટલું અંધકાર થતું નથી, તેમ કર્મોથી ઢંકાએલા આત્માની સહેજ શક્તિ અને જ્ઞાન માલમ પડે છે. જેમ જેમ વાદળાં ઓછા વધતા પ્રમાણમાં માલમ પડે છે તેમ તેમ ઓછા વધતા પ્રમાણમાં કર્મો હોય, તે પ્રમાણે જીવની ઓછી વધતી શક્તિ માલમ પડે છે. જ્યારે વાદળાં તદન જતાં રહે છે, ત્યારે સૂર્ય નિર્મલ-તેજસ્વી દેખાય છે, તેમ જ્યારે આત્માને ઢાંકનારા કર્મોને સર્વથા નાશ થાય છે, ત્યારે આત્મા નિર્મલ થાય છે, એટલે તેનામાં અનંતજ્ઞાન, અનંત દર્શન અને અનંતવીર્ય પ્રગટ થાય છે, તેથી તે જગતના સર્વ પદાર્થોને જોઈ શકે છે. અને આખા ચાઇ રાજલોકના પદાર્થનું સ્વરૂપ જ્ઞાનથી જાણી શકે છે. વળી તે જડ ૫દાર્થરૂપ કર્મોને નાશ થવાથી આત્માને શરીર, જન્મ મરણ, ક્ષુધા,
Page #105
--------------------------------------------------------------------------
________________ થાવા 3 છે. (77) તૃષા, નિદ્રા, ભય, શક, રેગ, આધિ અને ઉપાધિ કાંઈ રહેતા નથી. તે નિરંજન, નિરાકાર, તિરૂપ બની સદા આનંદમાં સર્વ લેકને અંતે આવેલ સિદ્ધશિલાની ઉપર એક એજનના ભાગ છેડી છેલ્લા - ના ભાગમાં આ લેકને અડકીને વિરાજમાન થાય છે, તે સિદ્ધના જીવે કહેવાય છે. તેઓ મુક્ત, પરમાત્મા, પરમેશ્વર, અને ભગવાન ઈત્યાદિ નામથી ઓળખાય છે. શોધકચંદ્ર મુખમુદ્રાને આનંદિત કરીને બોલ્ય-“ભગવન્! હવે પરબ્રહ્મનું સ્વરૂપ કેવું હોય? તે કૃપા કરી વર્ણવી બતાવે.” મહાત્માએ કહ્યું, “ભદ્ર! શ્રીવીતરાગ, સર્વજ્ઞ, પરેપકાર પરાયણ અને સર્વદશ આપ્ત આત્માઓએ પરબ્રહ્મનું સ્વરૂપ જે કહેલું છે તે સાવધાન થઈને સાંભળે. તે પરબ્રહ્મ નિવિકાર, નિક્રિય, નિર્માય, નિર્મોહ, નિર્મત્સર, નિરહંકાર, નિસ્પૃહ, નિરપેક્ષ, નિર્ગુણ, નિરંજન, અક્ષર, અનાવૃતિ, અનંત, અપ્રમેય, અપ્રતિક્રિય, અપુનર્ભવ, મહદય, તિર્મય, ચિન્મય, આનંદમય, પરમેષ્ટિ, વિભુ, શાશ્વત, સ્થિતિયુક્ત, રેધવિરેધરહિત, પ્રભાસહિત, અને જગસેવ્ય એવા પરબ્રહ્મ ઈશ્વર છે. જેના ધ્યાનના પ્રભાવથી ભક્તને મુક્તિની પ્રાપ્તિ થાય છે. એવા ઈશ્વરરૂપ છે. તે પ્રભુના અનંત ગુણ છે, કે જેને કહેવાને કઈ પણ સમર્થ થઈ શકતું નથી. તે સઘળા ગુણે સર્વ જીવોની સત્તામાં રહેલા છે, પણ તે કર્મોને લઈને ઓછા વધતા પ્રમાણમાં દબાયેલા રહે છે. જેમ જેમ તે કર્મોનું આવરણ દૂર થતું જાય છે, તેમ તેમ ગુણને પ્રકાશ પડતે જાય છે. અને છેવટે જ્યારે સર્વ આવરણ દૂર થઈ જાય છે, ત્યારે આત્મા નિર્મલ થઇ પરમાત્મ રૂપ બને છે. મહાત્માના મુખથી આ પ્રમાણે પરમાત્માના સ્વરૂપનું વર્ણન સાંભળ્યું, એટલે તે સત્યચંદ્ર અને શોધકચંદ્ર અતિશય આનંદમય બની ગયા. ક્ષણવાર સુધી તેઓએ પરમાત્માના તે રવરૂપનું ધ્યાન કર્યું. પછી શોધકચંદ્ર મુખમુદ્રાને પ્રસન્ન કરતો બે -“ભગવન્! એવા પરમાત્મા સિદ્ધ ભગવાન્ કેટલા હશે ?" મહાત્માએ કહ્યું. “ભદ્રતે પરમાત્મા અનંત છે અનંતા છે કમેને ક્ષય કરી ક્ષે ગયા છે. તેથી અનંતા સિદ્ધ કહેવાય છે. અને હજી પણ અનંતા મેલે જશે. તે સિદ્ધ જે મેક્ષ સ્થાનમાં
Page #106
--------------------------------------------------------------------------
________________ (78) આત્મોન્નતિ, - -- લેકાંતમાં જઈને રહે છે, ત્યાં તિમાં તિ મળી એક રૂપે થાય છે, ત્યાં તેમને માટે જુદી જુદી જગ્યાએ નથી, તેથી સિદ્ધ ભગવાન પરમા એક છે. તે ઉપર દીવાનું દષ્ટાંત છે. જેમ સો દવાઓ હેય, તે સમયે દિવાઓની બત્તી એક કોડીયામાં ભેગી કરીએ તે તે સો દીવાઓને એકજ દી થશે. એવી રીતે સિદ્ધ પણ જ્યોતિરૂપ છે. તે એકમાં અનેક સમાય છે. તેથી તે અપેક્ષાએ સિદ્ધ એક પણ છે. આ જગત્ અનાદિ છે એટલે એવા સિદ્ધ અનંતા થઈ ગયા છે અને અનંતા થશે. આ ઉત્તર સાંભળતાં જ સત્ય પ્રશ્ન કર્યો. જ્યારે અનાદિકાળ મુક્તિ માર્ગ વહેતે રહેશે અને અનંતા સિદ્ધ થયા કરશે તે પછી અંતે આ સંસાર ખાલી થઈ જશે કે નહીં? મહાત્માએ કહ્યું, “ભદ્ર! એવી શંકા લાવશે જ નહીં. એ મુક્તિ માર્ગ કળશના નાળવાની પેઠે સદાકાળ વહેતું રહેશે અને આ સંસાર પણ ભવ્ય શૂન્ય થશે નહીં, એવું ભગવાનનું વચન છે, તે અસત્ય નથી, પરંતુ અલ્પ બુદ્ધિવાળા જીવોના હૃદયમાં તે વાત બંધ બેશે નહીં એ સ્વાભાવિક છે. તે ઉપર એક લૈકિક દૃષ્ટાંત અપાય છે, તે સાંભળે. નદીઓના દ્રહમાંથી નદીને પ્રવાહ નીકળીને સદાકાળ સમુદ્ર ભણું વહે છે, તો પણ તે કહે ખાલી થતા નથી. નદીને પ્રવાહ બંધ થતું નથી. તેવી જ રીતે ભવ્ય જે સંસારમાંથી નીકળીને મુક્તિમાં જાય છે, તે પણ સંસાર ખાલી થતું નથી. ભવ્ય જે ખૂટતા નથી. અને મુક્તિ ભરાઈ જતી નથી. પ્રમાણુના વેત્તાઓ વળી એક બીજું દષ્ટાંત પણ આપે છે. જેમ કોઈ બુદ્ધિમાન પુરૂષ જન્મથી માંડી મરણ પર્યત ત્રણ લેકના સર્વ ધર્મના સર્વ શાસ્ત્રોનું પઠન કરતે અસંખ્ય આયુષ્ય નિર્વહન કરે તે પણ તેના અશાંત પાઠથી તેનું હૃદય કદિ શાસ્ત્રોના અક્ષરેથી પૂર્ણ થતું નથી. શાસ્ત્રાક્ષ ખૂટતા નથી. ખાલી થતા નથી. તેવી રીતે મુક્તિ માર્ગ અંતરાય વિના વહેતે રહેશે. તે ઉપર એક સમુદ્રનું દૃષ્ટાંત પણ અપાય છે. સમુદ્રનું પાણી ખારૂં હોય છે. તેમાંથી કયારા ભરીને કરેડે મણ મીઠું પકવવામાં આવે છે. તે અનાદિકાળથી ચાલુ છે અને વળી અનાદિકાળ સુધી ચાલુ રહેશે. તે સમુદ્રમાં હજારે નદીઓનાં મીઠાં પાણી મળે છે. વ
Page #107
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી, ( 79 ) રસાદનું મીઠું પાણી પણ સમુદ્રમાં જાય છે, છતાં સમુદ્રનું પાણી કદિ પણ મીઠું થતું નથી, તેમ તે વધતું ઓછું થતું નથી, સદા જે સ્થિતિમાં છે, તે સ્થિતિમાં રહે છે, તેવી જ રીતે મુક્તિમાર્ગ વહેતે રહેવાને છે. કદિ પણ તે પૂરતું નથી અને આ સંસાર ખાલી પણ થવાને નથી. જેમ એક ઘરમાં જેટલા દીવાઓ કરીએ તેટલા દીવાએને પ્રકાશ સમાઈ જાય છે. તેવી રીતે સિદ્ધના જીવ તિમાં તિરૂપે સમાઈ જાય છે. સત્ય દીર્ઘ વિચાર કરી આ પ્રમાણે પ્રશ્ન કર્યો–ભગવન! મારી તે શંકા દૂર થઈ ગઈ છે. પણ એક બીજી શંકા ઉદ્ભવે છે કે, પરમેષ્ટિ સંજ્ઞાવાળા સિદ્ધાત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતવીર્યથી પ્રદીપ્ત છે, તે સિદ્ધ જે કર્મોને કેમ ગ્રહણ કરતા નથી ? જે તેમને સુખ છે તે પછી તેઓને શુભકર્મોનું ગ્રહણ થવું જોઈએ. તેમને શુભ કર્મોન ગ્રહણને નિષેધ કોણ કરે છે? મહાત્મા બોલ્યા-“ભદ્ર! તે સિદ્ધના જીવેને કર્મ ગ્રહણને અગ છે. કારણકે, જે શરીર છે, તે પૂર્વકૃત કર્મોને ઉદય આવેલ પિંડ છે, તેની અંદર જીવનું સૂક્ષ્મ શરીર છે. તે શરીરમાં પૂર્વના અનત કર્મો દૂધ અને પાણીની માફક મળેલા છે અને તેને લીધે નવા અનંત કર્મો મળે છે. જે સૂક્ષ્મ શરીર છે તે તેજસ અને કામણ શરીર કહેવાય છે, તેનાથી નવીન કર્મો ગ્રહણ કરાય છે તે શરીરને સિદ્ધાને અભાવ છે, તેથી તે સિદ્ધાત્મા કર્મોને ગ્રહણ કરતા નથી. વળી કર્યગ્રહણનું કારણ રાગદ્વેષ છે, તે સિદ્ધામાં નથી. તે સિદ્ધાત્મા તિષ, ચિત્ અને આનંદના ભરથી સદા તૃપ્ત હોય છે. તેને સુખ દુઃખની પ્રાપ્તિના કારણભૂત કાળ, સ્વભાવ આદિ પ્રજકેને સદા અભાવ છે. વળી સિદ્ધાત્મા નિરંતર નિષ્કિય છે અથવા સિદ્ધાત્માનું સુખ વેદનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું અનંત છે અને કર્મી સાંત (સ્થિતિ પૂરી થયે નાશ પામેલા) છે, તેથી પણ-અતુલ્યમાનને લીધે કર્મો સિદ્ધના સુખના હેતુ થઈ શકે નહીં. તાત્પર્ય કે સિદ્ધાત્મા કર્મોનું ગ્રહણ કરતા નથી. જેમ લેકમાં ક્ષુધા અને તૃષાથી મુક્ત એવા તૃત જીવને કાળમર્યાદા હોતી નથી, જિતેન્દ્રિય સંતુષ્ટ યેગને કાંઈ પણ ગ્રહણ કરવાની વાંછા હતી નથી અથવા જેમ
Page #108
--------------------------------------------------------------------------
________________ આત્મતિ, - - પૂર્ણ પાત્રમાં કાંઈ પણ સમાતું નથી, તેમ સદા ચિદાનંદામૃતથી પરિપૂર્ણ સિદ્ધાત્મા કિંચિત્ પણ કર્મને ગ્રહણ કરતા નથી. વળી જેમ મનુષ્યને અદ્ ભુત નૃત્યદર્શનથી સુખ થાય છે, તેમ સિદ્ધને આ વિશ્વના વર્તાવરૂપ નાટકના પ્રેક્ષણથી-જ્ઞાનાનંદથી નિત્ય સુખ વર્તે છે. શોધચંદ્ર પ્રશ્ન કર્યો–“ભગવદ્ ! આપના કહેવા પ્રમાણે સિદ્ધાને કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, કે શરીર કાંઈ નથી તે પછી તેઓ અનંત સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ?" - મહાત્માએ ઉત્તર આપે. ભદ્ર! જેમ માણસને નિદ્રાવસ્થામાં ઇંદ્રિય જન્ય સુખ કે હસ્તપાદાદિકની ક્રિયા કાંઈ પણ દેખાતું નથી, તેપણ તે સુતેલા માણસને સુખ હોવાનું કહેવામાં આવે છે. કઈ જ્વરાદિકથી પીડિત હોય પણ જ્યારે તે નિદ્રામાં હોય ત્યારે તેના સંબંધીઓ કહે છે કે, “તે સુખમાં છે, તેને જગાડશે નહીં. એમ કહે છે, તેવી રીતે સિદ્ધના જીવને જાગ્રત્ એટલે જ્ઞાનાદિ ઉપગવાળી અવસ્થામાં સદા સુખ હોય છે. અથવા જે ગી આત્મજ્ઞાનામૃતનું પાન કરતે પિતાને સુખી માને છે, તેવા કેઈ સંતોષી અને જિતે દ્રિય મુનિને કોઈ માણસ “કેમ છે?” એમ પ્રશ્ન કરે તે તે સુખી છું” એ ઉત્તર આપે છે. જોકે તે વખતે તેને કોઈ ઉત્તમ વસ્તુને સ્પર્શ, કે ભેજનાદિકને યેગ, ગંધગ્રહણ, દર્શન તથા શ્રવણ તેમજ હાથપગ પ્રમુખની કિયા જોવામાં આવતી નથી, તથાપિ તે સંતોષી મહાત્મા “હું સુખી છું” એમ વારંવાર કહે છે, તેથી તેનું જે જ્ઞાન તેજ સુખ જાણવું. જ્ઞાનહીન પુરૂષ તે સુખનું કથન કરવાને સમર્થ નથી. ભદ્ર! વળી આ સંસારમાં જે સુખ કહેવાય છે, તે દુઃખના અભાવનું જ નામ છે. વસ્તુતાએ સુખ એવી વસ્તુ કાંઈ છે જ નહીં. સુધાતુર સુધાની નિવૃત્તિમાં, રેગી આરેગ્યમાં, ચાલનાર માણસ વાહન મળવામાં, નિધન ધનની પ્રાપ્તિમાં, અને નિઃસંતાન સંતાનના લાભમાં સુખ માને છે, આ સુખ ક્યાંથી આવ્યું ? માત્ર દુઃખની પીડાથી મુક્ત થવું, તેનું નામ જ સુખ મનાય છે, પણ તે ઉપરના સુખ અસ્થિર છે. સુધા, રેગ, વગેરેના દુઃખે પાછા ઉત્પન્ન થાય છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા અને મરણના દુઃખે સઘળા જેની
Page #109
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 છે, ( 81) પાછળ લાગેલા છે. કેઈ પણ સંસારી જીવ એ દુઃખથી મુક્ત રહેતે નથી. માત્ર સિદ્ધાત્માઓને જ સર્વથા દુઃખને અભાવ છે, તેઓને સર્વદા શાશ્વતું સુખ છે. ઇદ્રિના વિષયે અને ક્રિયાઓ વિના પણ તેમને અનંત સુખ છે. તે સુખના જ્ઞાતા પણ તેઓ જ છે. તે સુખનું વર્ણન કરવાને જ્ઞાની પણ સમર્થ નથી, કારણકે, તે સુખ નિરૂપમ છે. મહાત્માના મુખથી આ પ્રમાણે વિવેચન સાંભળી શ્રાવક સત્યચંદ્ર અને શેધકચંદ્ર ઘણેજ આનંદ પામી ગયા. તેમની મને વૃત્તિ નિઃશંક બની ગઈ અને પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતવન તેઓ શુદ્ધ હૃદયથી કરવા લાગ્યા. ક્ષણવાર પછી શોધકચંદ્ર વિનયપૂર્વક જણાવ્યું, કૃપાનિધાન, આપે અમારા હૃદયને નિઃશંક કર્યું છે અને પરમાત્માના સ્વરૂપનું ખ્યાન કરી અમારા અતૃપ્ત આત્માને તૃપ્ત કરી દીધું છે. હવે જીવના સ્વરૂપને માટે અન્ય મતિઓ જે કહે છે, તેનું નિરાકરણ કરવાની કૃપા કરો તે અમારા હૃદયને ઉત્તમ પ્રકારની દઢતા પ્રાપ્ત થાય. કેટલાએક અન્યમતિએ આ જીવને ક્ષણિક માને છે, તેનું શું હશે? તે સમજાવે. મહાત્માએ પ્રસન્ન મુદ્રાથી જણાવ્યું, ભદ્ર, તે વિષે સાવધાન થઈને સાંભળો. શ્રી વિર ભગવાન જીવને નિત્ય કહે છે એટલે જીવાત્મા ત્રણે કાળે અવિનાશી છે, એમ જણાવે છે. તે મહાન પ્રભુનું એ વચન સર્વથા સત્ય અને અનુભૂત છે. તેઓ મહાત્મા એમ પણ કહે છે કે, કઈ પણ વસ્તુને સર્વથા મૂલથી નાશ થતો નથી, માત્ર તેના પર્યાયે બદલાયા કરે છે. આ વાત અનુભવ સિદ્ધ પણ થઈ શકે છે. આધુનિક રસાયણશાસ્ત્રના વેત્તાઓએ પણ તે સિદ્ધ કરી બતાવ્યું છે. જેમકે, એક વસ્ત્ર અથવા કાષ્ટ છે, તેને અગ્નિથી બાળી નાંખવામાં આવે, તેથી તે વસ્ત્ર તથા કાષ્ટને નાશ થતો દેખાય છે પરંતુ પુદ્ગલ પરમાણુને નાશ થયે નથી, એમ વિચાર કરવાથી સ્પષ્ટ રીતે સમજાશે. બળી ગયેલા વસ્ત્ર અને કાષ્ટની રાખ કાયમ રહેલી છે. વસ્ત્ર તથા કાષ્ટની આકૃતિરૂપ પર્યાયને નાશ થેયે પણ તેના પરમાણુઓ વિખરાઈને અદશ્યપણે કાયમ જ રહે છે, તેથી તેવા પદાર્થને પણ રૂપાંતર થઈ નાશ થતું નથી તે પછી અવિનાશી આત્માને નાશ શી રીતે થાય? તે આત્મા
Page #110
--------------------------------------------------------------------------
________________ ( 2 ) આત્મોન્નતિ, - - - કાપતા કપાતું નથી, છેદતાં છેદા નથી અને બાળતાં બળતું નથી, તે અમર છે-નિત્ય છે. જે પર્યાયની અપેક્ષાઓ કહેવામાં આવે છે તે જીવ ક્ષણિક પણ માની શકાય. જેમ આપણે સઘળાં મનુષ્ય વગેરે પ્રાણીઓને નાશ તે જોઈએ છીએ, તે પર્યાયની અપેક્ષાએ નાશવંત છે. જે દેહધારી જીવે છે, તે જીના દેહને નાશ થાય છે, પણ જીવતત્વને નાશ થતો નથી. જેમ ઘરને માલિક એક ઘરમાંથી નીકળી બીજા ઘરમાં રહેવા જાય છે, તેમ જીવ આ શરીરને છેડે બીજુ શરીર ધારણ કરે છે અને બીજાને છેડી ત્રીજું શરીર ધારણ કરે છે. જે જીવને નાશ થતે માનવામાં આવે તે નાસ્તિકતા પ્રાપ્ત થાય, અને દેહ સાથે જીવને નાશ થતું હોય તે પછી પુણ્ય પાપ રહે નહીં, ધર્મ કરવાની જરૂર રહે નહીં. શાસ્ત્રો ભણવા કે સાંભળવા તથા ઉપદેશ કરવાની આવશ્યકતા રહે નહીં. પ્રભુ ભક્તિ કરવાની જરૂર રહે નહીં, ધર્મ અને નીતિની મર્યાદાને ભંગ થઈ જાય. જો આત્માને અમર માનવામાં આવે તેમ જ એક દેહ છોડી બીજા દેહમાં જાય છે તેમ માનવામાં આવે તે જ પુણ્ય, પાપ, ધર્મ, નીતિ અને ઈશ્વર ભક્તિ વગેરે કૃત્યની સિદ્ધિ થાય છે. વળી ગિ લેકએ અને પશ્ચિમના કેટલાએક શેધક વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે કે, આત્મા એક દેહમાંથી શુભાશુભ કર્મના ગે બીજું શરીર ધારણ કરી શુભાશુભ કર્મ ભોગવે છે. વેદાંતમાં પણ પ્રારબ્ધ સંચિત અને ક્રિયમાણ-એ ત્રણ પ્રકારના કર્મ પ્રતિપાદન કરેલા છે. તે કર્મની સિદ્ધિ આત્માને નિત્ય માનવાથી જ થાય છે. શ્રી વીર પ્રભુ કહે છે કે, જે લેકે આત્માને નિત્ય માનતા નથી, તે લેકેની ધર્મમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. આત્માને નિત્ય માનવામાં આવે તે જ ધર્મ અને નીતિમાં પ્રવૃત્તિ થઈ શકે છે. એક અંગ્રેજ વિદુષી મીસીસ એનીબીસેન્ટ આત્માને નિત્ય માની પુનર્જન્મની વાત સિદ્ધ કરી બતાવે છે અને કેટલાએક મનુષ્યને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તેઓ પૂર્વ જન્મની વાત જાણી શકે છે. વળી, વ્યંતર દે કે જેમને આપણે ભૂત કહીએ છીએ, તે તેના કુટુંબના કોઈ માણસના શરીરમાં પ્રવેશ કરી તેના પાછલા ભવની હકીકત કહે છે, આ ઉપરથી
Page #111
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી. (83). આત્માનું નિત્યત્વ નિઃસંદેહ સિદ્ધ થાય છે. આમ માનવાથી પિતાના સારા અને નરસા જન્મ શાથી થાય છે, તે ઉપર મનુષ્ય વિચાર દોડાવે છે. એક રાજકુળમાં જન્મે છે અને એક ભીખારીને ત્યાં જન્મ લે છે. એક જ માતાના ઉદરમાંથી જન્મેલા બે પુત્રોમાં એક વિદ્વાન બને છે અને એક મૂર્ણ થાય છે. એક સુખી દેખાય છે અને બીજે દુ:ખી દેખાય છે. એક આત્મા મનુષ્યને અને એક પશુને અવતાર લે છે. એક આત્મા ઈચ્છિત પદાર્થોને અનાયાસે પ્રાપ્ત કરે છે અને બીજાને ખાવાને અન્ન પણ મળતું નથી, એક પુત્ર જન્મતી વખતે અપંગ થઈ જાય છે, કાંતે ગર્ભમાં જ મૃત્યુ પામી જાય છે અથવા માબાપ વિનાને થઈ જાય છે અને કેઈ એકને જન્મ થતાંજ તે ધાત્રીઓના લાડપાડમાં ઉછરે છે. આ પ્રમાણે જન્મ થતાંની સાથે જે સુખ દુઃખ પ્રત્યક્ષ જોવામાં આવે છે, તેનું કાંઈ પણ બાહ્ય કારણ દેખાતું નથી ત્યારે અનુમાન પ્રમાણથી વિચારતાં માલમ પડશે કે, એનું કારણ કઈ અદશ્ય છે. તે અદશ્ય કારણને પુણ્ય પાપ-કર્મ કહો યાને શુભાશુભ પ્રકૃતિ કહે પણ એ કાંઈ પણ જન્મ થતાં અગાઉનું પાછલા ભવનું શુભાશુભ કર્મ હેવું જોઈએ એમ સિદ્ધ થાય છે. હવે જ્યારે પુણ્ય પાપ છે તે પછી તેને કર્તા કઈ હેવો જોઈએ. જે તેને કર્તા કઈ બીજે માનવામાં આવે તે તેને ભોક્તા પિતે બની શકે નહીં, માટે તેને કર્તા અને ભક્તા જીવ પોતેજ છે, એમ સાબિત થાય છે. વળી જીવ જન્મ થતાં અગાઉ માતાના ઉદરમાં નવમાસ હતો, તે અગાઉ કઈ પણ ઠેકાણે હોવો જોઈએ, નહીં તે તે આ ક્યાંથી? વળી તે દેહ છોડયા પછી કેઈ ઠેકાણે જે જોઈએ; એજ પુનર્જ ન્મની સાબીતી કરે છે. આ ઉપરથી એમ પણ સિદ્ધ થયું કે, પુણ્ય પાપ ( શુભાશુભ કમ)ને ભોગવવા માટે જ જન્મ મરણ થાય છે, તેને જ સંસાર કહે છે. સંસાર એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં જવું અગર સંસરવું-પરિભ્રમણ કરવું, તે સંસાર; એમ અનાદિ કાલથી સંસારી જીવો પરિભ્રમણ કરે છે. જ્યારે તે પુણ્ય પાપથી રહિત થાય, ત્યારે તેને પુણ્ય પાપનું ફલ ભેગવવાનું રહેતું નથી. તેમજ જન્મ મરણ કરવાની જરૂર રહેતી નથી. આનું નામ જ મેક્ષ
Page #112
--------------------------------------------------------------------------
________________ (84) આત્મોન્નતિ કહેવાય છે, જેથી પુણ્ય પાપરૂપ બંધન તે સંસાર અને પુણ્ય પાપથી છુટકારે તે મેક્ષ એમ સિદ્ધ થયું. તે મેક્ષ પામેલે આત્મા તે પરમાત્મા કે સિદ્ધ, બુદ્ધ, ભગવાન, બ્રહ્મ કહેવાય છે. શેકચંદ્ર શંકા લાવીને પ્રશ્ન કર્યો-“ભગવાન ! જ્યારે આત્મા અરૂપી છે અને કર્મ જડ રૂપી છે; વળી તે આત્મા નિત્ય છે અને કર્મ અનિત્ય છે, એમ બંને ભિન્ન ભિન્ન સ્વભાવવાળા છતાં તે બંનેને ગ શી રીતે થાય? અને તે ક્યારે થયે? એ કૃપા કરી સમજાવે. - મહાત્માએ ઉત્તર આપે. ભદ્ર! જેમ ખાણમાં પત્થર અને માટીની સાથે સોનાને સંગ ક્યારે અને કઈ રીતે થયે? એ કહી શકાય નહીં, તેમ તે અનાદિકાળથી છે. પત્થર, માટી અને સેનાને સ્વભાવ ભિન્ન ભિન્ન છે, છતાં પત્થર અને માટીની સાથે સુવર્ણને ગ થઈ આવે છે. તેવી રીતે જીવને જડકર્મોની સાથે જ અનાદિને સંબંધ છે. વળી જેમ કાષ્ટ અને અગ્નિને સ્વભાવ ભિન્ન ભિન્ન છે, પણ એ બંનેને સંગ કરતાં કાષ્ટ બળી જશે, પરંતુ કાષ્ટની અંદર જેમ સત્તારૂપે અગ્નિ રહે છે, તેમ કર્મ સાથે જીવને અનાદિથી સંબંધ રહેલે છે. જેમ દૂધ અને તેમાં રહેલા વૃતને અને તલ અને તેમાં રહેલા તેલને સાગ સમકાળે થયેલું હોય છે, તેવી રીતે આત્મા અને કર્મોને એગ કેવળજ્ઞાનીઓએ અનાદિ સિદ્ધ કરેલ છે. જેમ પત્થર અને માટીમાંથી સેન, દૂધમાંથી ઘી, લાકડામાંથી અગ્નિ અને તલમાંથી તેલ જુદું પાડી શકાય છે, તેમ કર્મોથી આત્મા જુદે પાડી શકાય છે. જેમ પત્થરથી જુદા પડેલા સેનાને, દૂધથી જુદા પડેલા ઘીને અને તલથી જુદા પડેલા તેલને મેલાપ ફરીવાર પાછે તે તે વસ્તુ સાથે થતા નથી, તેમ કર્મોથી જુદા પડેલે આત્મા પરમાત્મા કે સિદ્ધ ભગવાન રૂપ બનેલે તેને જડરૂપ કર્મોની સાથે પાછો મેળાપ થતું નથી. જેમ સેનું ખાણમાંથી ધી કાઢે છે, તે વખતે આપણે પત્થર અને માટી જ દેખીએ છીએ. તેમાં સેનું છે, એમ પણ આપણાથી જાણી શકાતું નથી, પરંતુ જે ભુસ્તર વિદ્યાના જ્ઞાતા સેનાના પરીક્ષકે હોય છે તેઓ તેમાં સેનું છે, એમ પારખી શકે છે અને તેમાંથી શુદ્ધ એનું કાઢવાની ક્રિયા જાણે છે અને તે કિયા વડે શુદ્ધ સેનું જુદુ
Page #113
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 છે. (85) કાઢી બતાવે છે. તેવી રીતે જે કેવળજ્ઞાની પુરૂષે છે, તેઓ “આત્મા તે પરમાત્મા છે એવું કહે છે અને શુદ્ધ આત્માની સાથે મળેલા જડકર્મોમાંથી શુદ્ધ આત્માને જુદો પાડવાની ક્રિયાના તેઓ જાણ હોય છે, તે પ્રકારને ક્રિયામાર્ગ તેમણે આગમમાં બતાવે છે. તેવા પુરૂ ની પાસેથી ક્રિયા અને જ્ઞાન સંપાદન કરી આત્માને લાગેલા જકને જુદા પાડી આત્માને શુદ્ધ બનાવી આપણે પરમાત્મા રૂપ થઈ શકીએ. ભદ્ર શેધકચંદ્ર! જીવની સાથે કર્મોને પ્રવાહથી અનાદિ સંબંધ છેએ વાત અવશ્ય માનવી જોઈએ. જે તે માનવામાં ન આવે તે તેમાં આ પ્રમાણે મોટા દુષણો આવે છે. 1. જીવ પહેલે અને કર્મની ઉત્પત્તિ પછી થઈ એમ જ માનવામાં આવે તે કર્મ રહિત આત્મા નિર્મળ સિદ્ધ થાય, પછી તે નિર્મળ આત્મા સંસારમાં શરીરધારી થઈ ઉત્પન્ન થઈ શકે નહિ. નહિ કરેલા કર્મોના ફલ ભેગવવાનું બને નહિ, કર્યા વિના કર્મના ફલ ભેગવવામાં આવે તે સિદ્ધને પણ કર્મનું ફલ જોગવવું પડે અને તેથી કૃતકરેલાને નાશ અને અકૃત–નહિ કરેલાનું આગમન ઈત્યાદિ દૂષણ લાગે. 2. કર્મ પ્રથમ ઉત્પન્ન થયા અને જીવ પછી થયે, એમ માનીએ તે તે ઘટતું નથી. કારણકે જેમ માટીમાંથી ઘડા થાય છે, તેમ જેમાંથી જીવ ઉત્પન્ન થઈ શકે એવા ઉપાદાન કારણ વિના જીવ ઉત્પન્ન થઈ શકે નહિ. જીવે જે કર્મ કર્યા ન હોય, તેનું ફલ તેને હાય જ નહિ છવ કર્તા વિના કર્મ ઉત્પન્ન થઈ શકે નહિ. ઈત્યાદિ. 3. જે જીવ અને કર્મ એક જ વખતે ઉત્પન્ન થયા એમ માનવામાં આવે તે પણ અસત્ છે, કારણકે જે વસ્તુ સાથે ઉત્પન્ન થાય, તેમાં કર્તા અને કર્મ એ ભેદ થઈ શકે નહીં. જે કર્મ જીવે કરેલું ન હોય, તેનું ફલ જીવને હોય નહિ. જેમાંથી જીવ અને કર્મ ઉત્પન્ન થઈ શકે એવાં ઉપાદાન કારણ વિના જીવ અને કર્મ પિતાની મેળે જ ઉત્પન્ન થઈ શકે નહિ ઈત્યાદિ. 4. જીવ સચ્ચિદાનંદરૂપ એકલે છે અને કર્મ છે જ નહિ. એ પક્ષ જે સ્વીકારીએ તે પછી આ જગતની વિચિત્રતા સિદ્ધ થાય નહિ. 5. જે જીવ અને કર્મ કાંઈ છે જ નહિ એમ માનવામાં આવે તે તે પણ મિથ્યા છે, કારણકે, જે જીવ જ નથી તે એ જ્ઞાન કેને થયું ? કે કાંઈ છે જ નહિ ?
Page #114
--------------------------------------------------------------------------
________________ આત્મન્નિતિ------- - ભદ્ર શેધકચંદ્ર! તેથી માનવું જોઈએ કે, જીવ અને કર્મને સંબંધ પ્રવાહથી અનાદિ છે; એ વાત યુક્તિથી સિદ્ધ થાય છે. તે વિષે ઘણાં દષ્ટાંતે પ્રસિદ્ધ છે. જેમ ડાંગરમાં ચોખા અને છેડાને સંબંધ ક્યારે થયે? તેની આદિ નથી. જ્યાં સુધી ચેખાની સાથે છાલને જરા પણ સંબંધ હોય ત્યાં સુધી ખાને કુટાવું પડે છે. જ્યારે ચોખા શુદ્ધ થાય ત્યારે તે કુટાવાનું બંધ થાય છે. વળી જમીનમાં વાવેલા ચિખા શુદ્ધ હોય તે ઉગતા નથી, જ્યારે તેની સાથે છેડાં હોય ત્યારે તે ઉગે છે. એવી રીતે આત્માની સાથે જડકર્મો લાગેલા રહે છે, જ્યાં સુધી તે કર્મ લાગેલા હોય છે, ત્યાં સુધી તેને કુટાવું પડે છે, તેવી રીતે કર્મોના ચેગથી જીવને જન્મ મરણ થયા કરે છે. જ્યારે જીવ ચેખાના જે નિર્મલ–શુદ્ધ થાય છે, ત્યારે તેને ફરી વાર જન્મ લેવાનું કે કુટાવાનું રહેતું નથી. દૃષ્ટાંત 2 . જેમ સાકર અને શેરડીને અનાદિ સંબંધ છે. સાકરથી શેરી થતી નથી પણ શેરડીથી સાકર બને છે. તે શેરી ક્યારે થઈ તેની આદિ કહી શકાશે નહિ. શેરડીને અનાદિ જ માનવી પડશે. કારણ શેરી હોય તે જ નવી શેરડી ઉત્પન્ન થાય છે. શેરડની જેટલી ગાંઠ છે, તેટલા નવા રેપા થઈ શકે છે, એટલે શેરડી છે, ત્યાં સુધી ફરી ઉગવાની તેનામાં શક્તિ રહેલી છે. તેની સાકર થયા પછી તેને ન જન્મ ધારણ કરે પડતું નથી. શેરીની સાકર કરવા માટે શેરડી ઉપર ઘણાં સંસ્કાર કરવામાં આવે છે. તેને પીલીને રસ કાઢી, તેને કડામાં તપાવી તેને મેલ દૂર કરી, તેની ચાસણી બનાવી તેને માટીના વાસણમાં ભરી જમીનમાં ખાડે કરી આસપાસ રાખ નાંખી છેડા દિવસ દાટી મૂકવામાં આવે છે અને તેની સાકર બને છે. આ પ્રમાણે સાકર બન્યા પછી તેને ફરી વાર ઉપર કહેલા સંસ્કાર કરવા પડતા નથી. તેવી રીતે પરમાત્મા સાકરના જેવા શુદ્ધ છે. જેમ શેરડીમાંથી સાકર બનાવતાં અનેક જાતના મેલે અનુક્રમે દૂર થઈ જવાથી તે શુદ્ધરૂપ બને છે, તેવી રીતે આત્મામાંથી જકર્મ રૂપ મેલ જેમજેમ એ છે થતું જાય છે, તેમ તેમ તે આત્મા રાજા, બળદેવ, વાસુદેવ, ચકવર્તી અને દેવ થઈ છેવટે મનુષ્યરૂપ થઈ સર્વથા કર્મને ક્ષય કરી ક
Page #115
--------------------------------------------------------------------------
________________ યાત્રા છે , ( 7 ) કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સર્વજ્ઞ બને છે. તે શરીરનું આયુષ્ય બાકી હોય ત્યાં સુધી તેવા સર્વજ્ઞ થવાની ક્રિયા સર્વ જીવોને ઉપકાર અર્થે બતાવે છે અને આયુષ્ય પૂર્ણ થતાં તે મોક્ષે જાય છે. ત્યાં તે સિદ્ધ પરમાત્મા તિરૂપ, આનંદમય બની બેસે છે. પછી તેમને જન્મમરણ કરવાનું રહેતું જ નથી. તેજ પરમાત્મા કહેવાય છે. દૃષ્ટાંત 3 જું. જુદી જુદી જગ્યાના પાણી જુદા જુદા વાસણમાં લાવીએ. એકમાં સમુદ્રનું, એકમાં સરિતાનું, એકમાં તળાવનું, એકમાં ખારા કુવાનું, એકમાં મીઠા કુવાનું, એકમાં મેળા કુવાનું અને એકમાં ગટરનું. આ બધા પાણીના સ્વાદ અને રંગ જુદા છે, ત્યારે શું તે પાણે જુદાં છે? તત્ત્વથી વિચાર કરશે તે સમજાશે કે, બધા પાણીમાં શુદ્ધ ચેમ્બુ પાણી એક સરખું જ રહેલું છે. શુદ્ધ અને ચોખ્ખું પાણી જુદી જુદી જમીનમાં રહેવાથી, જમીનમાંના જુદા જુદા પદાર્થો મળવાથી તેના જુદા જુદા રંગ તથા સ્વાદ થવાથી તે જુદા જુદા કહેવાય છે. જે તે સઘળા પાણુને ઉકાળી, તેમાંની વરાળ કરી તેનું પાણી બનાવવામાં આવે તે તે પાણુ શુદ્ધ, સરખા રંગવાળું અને વરસાદના પાણી જેવું સ્વાદિષ્ટ બની જાય છે, માટે સઘળા પાણીમાં શુદ્ધ પાણી ત્વ રહેલું છે, તફાવત માત્ર જુદા જુદા પદાર્થો મળવાને છે. તેવી જ રીતે બધા મનુષ્ય, પશુઓ, પક્ષીઓ અને સઘળી જાતના જેમાં જુદા જુદા સ્વભાવના જુદા જુદા કર્મોરૂપ જડ પદાર્થો મળેલા છે, તેથી સઘળા જીવોના સ્વભાવ, રૂપ, રંગ અને જાતિ જુદી જુદી કહેવાય છે, પણ તે સઘળામાં શુદ્ધ પરમાત્મારૂપ એક સરખે આત્મા રહેલ છે, તેને લાગેલા કર્મોને તપરૂપ અગ્નિથી બાળીને જુદો પાડી પરમાત્મારૂપ નિર્મલ આત્મા કરી શકાય છે, માટે આપણે સઘળાં છે. પરમાત્મારૂપ છીએ. જેમ વરાળની ગતિ ઉંચે આકાશમાં જવાની છે, તેમ શુદ્ધ આત્માન પણ ગતિ ઉચે–આકાશમાં જવાની છે, તેથી કાકાશને અંતે સિદ્ધાત્મા સ્થિર થઈ રહે છે. આ દષ્ટાંતમાં માત્ર એટલે જ તફાવત છે કે જેમ લેકિકમાં કહેવામાં
Page #116
--------------------------------------------------------------------------
________________ ( 88) આત્મોન્નતિ, આવે છે કે વરાળનું પાણી થઈ ચોમાસામાં જમીનમાં પડી તેમાં જુદા જુદા પદાર્થો મળવાથી તે પાણી જુદી જુદી જાતના પાછા થાય છે; પરંતુ સિદ્ધાત્માને ફરીથી નીચે ઉતરી જન્મ-મરણ કરવાં પડતાં નથી; કારણકે, સિદ્ધાત્માની અંદર અનંતજ્ઞાન અને અનંતશક્તિ છે, તેમ જ અરૂપી છે અને કર્મરૂપ બીજ બળી ગયું છે, અને જે વરાળ છે, તે જડ છે અને જડને સ્વભાવ રૂપાંતર થવાને છે. જેમ પાણીમાં જેવા જેવા રંગ તથા જેવા જેવા સ્વાદની વસ્તુ એ મળે, તેવા તેવા તેના રંગ તથા સ્વાદ થાય છે, તેવી જ રીતે આત્માની સાથે જેવા કેવા કર્મ પુદ્ગલે મળે છે, તેવા તેવા તેના રંગ, રૂપ અને સ્વભાવ થાય છે. જેમ પાણુ મરચાં સાથે મળવાથી તીખું થાય છે, અફીણ સાથે મળવાથી કડવું થાય છે અને સાકર સાથે મળવાથી ગળ્યું થાય છે, તેવી રીતે આત્મા તેવા તેવા જડકર્મો મળવાથી તે તે બને છે, કોલી, કટુભાષી, મધુરભાષી અને શાંત બને છે. જેમ સાકર મળવાથી પાણું ગળ્યું લાગે છે, તેમ જીવમાં તેવા ઉચ્ચ પુદ્ગલે મળવાથી, તેની વાણીમાં મીઠાશ લાગે છે. ઈત્યાદિ જે અનેક પ્રકારની વિચિત્રતા જોવામાં માલુમ પડે છે, તેનું કારણ પરમાણુઓમાં રહેલા અનેક પ્રકારના સ્વભાવે છે. આ ભેદ જીવને નથી પણ માત્ર જડ-પુદ્ગલેને છે. જ્યારે આત્મા નિર્મળ બને છે, ત્યારે તે નિર્મળ આત્મામાં એકસરખે સ્વભાવ રહે છે, તે સિદ્ધાત્મા–પરમાત્મા કહેવાય છે. વળી જેમ સુખડીઆ લેકે ખાંડના રમકડાં બનાવે છે, તે જુદી જુદી આકૃતિના થાય છે. ખાંડની ચાસણુ જેવા જેવા સંસ્થાના આકારમાં રેડવામાં આવે, તેવા તેવા ઘાટના રમકડાં તૈયાર થઈ નીકળે છે, પણ બધામાં ખાંડ એક જ છે, તેમ જીવ જેવા કેવા કર્મના પગલે મેળવ્યા હોય, તેવી તેવી જાતિની માતાના ઉદરરૂપ સાંચામાં જઈને દાખલ થાય છે અને તેવા પ્રકારના જીવના ઘાટ બને છે, પણ બધામાં જીવ એક છે. ભદ્ર શેધકચંદ્ર! આ ઉપરથી સિદ્ધ થયું કે, જે આ શરીર તે હું (જીવ) નહિ. શરીર એ જ જડ પુદ્ગલ છે અને હું જે આત્મા તે જડથી જુદો છું, કારણકે આત્માને સ્વભાવ અને જડને સ્વભાવ
Page #117
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી. ( 89) ભિન્ન ભિન્ન છે, માટે તે એક જ હોઈ શકે નહીં. તે આત્મા નિત્યઅવિનાશી છે અને શરીર અનિત્ય-નાશવંત છે. આત્મા અરૂપી છે અને શરીર રૂપી છે. આત્મામાં ચિતન્ય ગુણ એટલે જ્ઞાન છે અને શરીર જડ છે. શરીર સડણ પડણ અને વિધ્વંસન અથવા રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સ્વભાવવાળું છે અને આત્મામાં તેવા પ્રકારને સ્વભાવ નથી. વળી શરીર, પુરૂષ, સ્ત્રી અને નપુંસક-એ ત્રણ વેદવાળું છે અને આત્મા એ ત્રણ વેદથી રહિત છે, તેથી શરીર અને આત્મા ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોવાથી શરીર એ આત્માથી ભિન્ન છે. તેમ જ હું અને મારું એ અન્ય પદાર્થ ઉપર આત્માને ભ્રમ થયેલ હોવાથી આ શરીર તે હું અને આ મારું શરીર એ પણ તેનું કે તેજ તે નહિં હોવાથી ભિન્ન છે. - મહાત્માનાં આ વચન સાંભળી શોધકચંદ્ર શંકા લાવી આ પ્રમાણે પુછયું, “ભગવન્! જ્યારે શરીર અને આત્મા ભિન્ન છે, ત્યારે જીવ પિતે શરીરે સુખી થવાથી સુખી અને દુઃખી થવાથી દુઃખી કેમ માને છે?” - મહાત્મા બોલ્યા-“ભદ્ર! જ્યારે શરીરને ઠંધન પુગુ સ્પર્શ છે, ત્યારે જીવ “મને ટાઢ વાઈ” એમ કહે છે જ્યારે શરીરને ગરમીના પુદ્ગલે સ્પર્શે છે, ત્યારે જીવ “મને શરીરે તાપ લાગે” એમ કહે છે અને જ્યારે કાંટો વાગે છે, ત્યારે જીવ કહે છે કે, “મને દુઃખ થયું.', આ ઉપરથી સિદ્ધ થાય છે કે, ઠંડ, તાપ અને દુઃખ થવાનું જ્ઞાન શરીરને થતું નથી, કારણકે, તે જડ છે અને તે જ્ઞાન આત્માને થાય છે. એવી રીતે સુખનું જ્ઞાન પણ જડરૂ૫ શરીરને ન થતાં આત્માને થાય છે. આ બધા સુખ દુઃખ શરીરને પિતાનું માનવાથી આત્માને થાય છે. જે કાંઈ પણ મમત્વ છે, તેથી જ દુઃખ થાય છે. જેમ મારું ઘર પડી ગયું, મારે કેટ જતું રહે અને મારી વીંટી ગુમ થઈ.” આમાં ઘર, કેટ, અને વીંટીમાં મારાપણું હતું, તેથી તે જવાથી દુઃખ થયું, પણ જે તે ઘર ભાડાનું હોય અને પડી જાય તે તેનું દુઃખ થતું નથી. અગર તે કેટ કે વીંટી બીજાને વેચાતી આપી હોય એટલે તેમાંથી મમત્વને નાશ થવાથી પછી તે કેટ અને વીંટી ગુમ થાય તે પણ મમત્વના અભાવને
Page #118
--------------------------------------------------------------------------
________________ (90) આત્મોન્નતિ... લઈને દુઃખ થતું નથી, આથી જીવને દુખ થવાનું કારણ મમત્વ જ છે, એમ સિદ્ધ થાય છે. જે આત્માને એવું ભાન થાય કે, આ શરીર અને આ દેખીતા પદાર્થો મારા નથી, હું તેમનાથી જુદો છું, એવી દઢ વાસના થાય, ત્યારે શરીર અને પદાર્થોને લઈને આત્માને જે દુઃખ થતું તે થાય જ નહિ. ભદ્ર! શેાધકચંદ્ર જે આત્મા કાપવાથી કપાત નથી, છેદવાથી છેદોતે નથી, અને અગ્નિથી બળતું નથી, તેવા શુદ્ધ આત્માને કાંઈ પણ થતું નથી. પરંતુ શરીરમાં વ્યાપી રહેલે આત્મા શરીરને દુઃખે દુઃખી અને શરીરને સુખે સુખી થાય છે, તે “શરીર તે જ હું છું,” એવી દઢ વાસના બેઠેલી છે, તેથી તેને સુખ દુઃખ થાય છે. જેમ જીર્ણ થયેલા વસ્ત્રને કાઢી નાંખી બીજું નવું વસ્ત્ર પહેરવાથી દુઃખ થતું નથી તેમ જીવને આ દેહને નાશ થવાથી બીજા દેહમાં જવાનું છે, તેમ જ હું (આત્મા) તે અમર છે, શરીર નાશવંત છે એમ માનવાથી તેને મરણનું દુઃખ થતું નથી. શરીરને જે સુખ દુઃખ થાય છે તે જડને થાય છે. જડમાં, સુખ દુઃખનું જ્ઞાન નથી, તે સુખ દુઃખને જાણતું નથી. જીવમાં તે જાણવાનું જ્ઞાન છે, તેથી તે સુખ દુઃખને જાણે છે. ભદ્ર શેધકચંદ્ર! આ વિષે એક આધુનિક દષ્ટાંત પણ લાગું પડે છે. જેમ ઈજીન (બૅઈલર) ચલાવનારે ઈજનેર છે, તે બેંઈલરને જોઈતી સામગ્રી કેલસા, પાણી અને અગ્નિ વગેરે પૂરી પાડ ઑઈલર ચલાવે છે, તેમ છવરૂપી ઈજનેર આ શરીરને અન્ન જલરૂપ સામગ્રી પૂરી પાડી તે શરીર ઑઈલરને ચલાવે છે. જેમ બેઈલર જુનું થઈ જાય, ત્યારે તેના સાંચા બગડી જાય છે, પછી તેની સામગ્રી પૂરી પાડતાં પણ તે ચાલી શકતું નથી, ત્યારે ઈજનેર તેને છો નવું ઑઈલર કરી ચલાવે છે, તેમ જીવ આ શરીર રૂપી બૅઈલર બગડવાથી જ્યારે તે બંધ પડે ત્યારે તેને છોડી નવું શરીરરૂપી બેંઈલર પેદા કરી તેને ચલાવે છે. જુનું ઑઈલર પિતાનું માન્યું હોય અને તેથી જે તે બગડે તે ઈજનેરને દુઃખ થાય છે, પણ જે બાઈલરને માલીક જુદે હોય અને ઈજનેર નેકરીથી કામ કરતે હોય તે કદિ ઈલર નકામુ થાય તે પણ ઈજનેરને દુઃખ થતું
Page #119
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 છે, (aa ) નથી. તેવી રીતે જે જીવ શરીર ઉપર મમત્વ બાંધે નહિ તે તે મરવામાં દુઃખ માને નહિ. તેને માટે આ પ્રમાણે લેક કહેવાય છે. " अहं ममेति मंत्रोऽयं मोहस्य जगदाध्यकृत् / अयमेवहि नपूर्वः प्रतिमंत्रोऽपि मोहजित् " // 1 // | (શ્રીમદ્ યશોવિજયજીકૃત જ્ઞાનસાર-મહાઇક.) હું અને મારું, એ મોહને મહામંત્ર જગતને અંધ કરી નાંખે છે, પણ જે એ મંત્રની સાથે ન ભેળવ્યો હોય, એટલે (તે) હું નહિ અને તે) મારું નહિ એમ પ્રતિ મંત્ર કર્યો હોય તે તે મેહને જિતનારો થાય છે.” એવી રીતે અહંતા અને મમતાને દઢ અભ્યાસ દૂર કરવાથી અંતે અક્ષય-અનંત-અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે. ભદ્ર શેધકચંદ્ર! આ વિષે વિચાર કરવાથી વધારે સ્પષ્ટીકરણ થશે. જે જીવ અત્યારે પિતાના ઘરને “આ મારું ઘર છે” એમ મમતા કરી રહ્યો છે, પણ તે ઘરે અનંતા છે મારું મારું કરી ચાલ્યા ગયા છે, તેમને પત્તે પણ નથી. તે ઘર તેમની સાથે ગયું નહિ, તેમનું તે થયું નહિ. તે ઘરને પિતાનું ઘર શી રીતે માનવું? તેમ જ જે સ્ત્રી, પુત્ર અને પુત્રી પિતાના માનીને બેઠા છે, પણ પૂર્વે અનંતા ભવમાં અનંતવાર તે સ્ત્રી, પુત્ર અને પુત્રીઓ જુદા જુદા સબંધમાં થઈ ગયેલા છે. કોઈ કોઈનું થયેલું જ નથી. આ શરીર પણ અનંતવાર બદલાયું છે અને અનંતવાર બદલાશે. તે શરીર પૂર્વ ભવે અનંતવાર રક્ષા થઈ ગયેલું છે. તે કેઈનું પણ થઈને રહેલું નથી. ભદ્ર શેધકચંદ્ર! આ ઉપરથી નિશ્ચયથી જાણજો કે, આ સંસારમાં જીવને જે જે દુઃખ થાય છે, તેનું કારણ મારાપણું છે--મમત્વ છે. તે ઉપર એક વણિકનું દષ્ટાંત કહેવાય છે. વણિકનું દૃષ્ટાંત કોઈ એક નગરમાં એક વણિક રહેતું હતું. તેને એક સ્ત્રી હતી. બને સ્ત્રી અને પુરૂષ સામાન્ય સ્થિતિમાં રહેતા હતા. તે વણિક માંડમાંડ કમાઈને પિતાને નિર્વાહ કરતો હતે. તે અરસામાં તેની સ્ત્રી સગર્ભા થઈ. આથી તે વણિકને વિચાર થયે કે, “હું ઘરના બે માણસને નિર્વાહ માંડ માંડ કરી શકું છું, જે હવે પુત્ર કે પુત્રી આવશે તે ત્રણ માણસને નિર્વાહ શી રીતે થઈ શકશે? વળી તે સંતાન
Page #120
--------------------------------------------------------------------------
________________ આત્મોન્નતિ. (92). ઉમર લાયક થશે તે તેને વિવાહ કર પડશે, તેમાં પણ ખર્ચ કરે પડશે, તેથી જે હું પરદેશમાં જાઉં તે વધારે કમાઈ શકું.” આ વિચાર કરી પિતાની સ્ત્રીને ઘર સોંપી તે વણિક પરદેશમાં કમાવા માટે ચાલ્યા ગયે. પૂર્વકાળે આજની માફક રેલવે કે ટપાલનાં સાધન નહતાં, તેથી તે પગ રસ્તે ઘણે દૂર જઈ રહ્યો ત્યાં તેને ઘરની કાંઈ પણ ખબર મળી નહિ. વિદેશમાં વસવાથી તે સારે ઉઘગે ચડે અને સારી કમાણી કરી. એમ કરતાં બાર વર્ષ વીતી ગયાં. ઘરથી પોતાને તેમ પિતાના તરફથી ઘેર કોઈ જાતના ખબર મળી શક્યા નહિ. તેને ઘેર તેની સ્ત્રી સગર્ભા હતી, તેણીએ એક પુત્રને જન્મ આપે. તે અનુક્રમે બાર વર્ષની વયને થયે. તે છેકરે નિશાળે ભણવા જતું હતું. ત્યાં બીજા છોકરાઓ તેને નબાપે કહી ખીજવવા લાગ્યા, એટલે તે છોકરે ઘેર આવી તેની મા પાસે રડવા લાગ્યા. માતાએ રડવાનું કારણ પુછતાં છોકરાએ કહ્યું કે, મને નિશાળના -- છોકરાઓ નબાપ કહી ખીજવે છે, તે મારે બાપ છે કે નહિ? તેની માતાએ કહ્યું. “બેટા! તારા બાપ પરદેશ કમાવાને ગયા છે. જ્યારે તું મારા પેટમાં હતું, ત્યારે તેઓ ગયેલા છે, આજે બાર વર્ષ થઈ ગયાં તે પણ તેમને કાંઈ પત્તે મળ્યું નથી.” છોકરાએ કહ્યું–મા! જે મને રજા આપે તે હું મારા બાપને તેડવા જાઉં અને તેમને તેડીને ઘેર આવીશ.” માતાએ કહ્યું,-“બેટા! તું નાની વયને છે અને વળી તારા બાપ ક્યાં છે, એની તને ખબર નથી તે તું ક્યાં જઈશ?” માતાનાં આ વચન સાંભળી છોકરાએ હઠ પકડીને કહ્યું કે, “મને જવાની રજા આપો નહિ તે હું મરીશ.” છોકરાની આવી હઠ જોઈ તેની માતાએ લાચારીથી તેને રજા આપી અને એક માણસને તેની સાથે એક પછી તેઓ બન્ને ચાલતા થયા. આણી તરફ તે છોકરાને બાપ ઘણું દ્રવ્ય ઉપાર્જન કરી ઘેર આવવા નીકળે. અર્ધ માર્ગે આવતાં એક મોટું શહેર આવ્યું. તે શહેરમાં આવેલી એક ધર્મશાળાની અંદર સારા ભાગમાં તેણે ઉતારે કર્યો. ધર્મશાળાના રક્ષકને ધન આપવાથી તેણે તેના ઉતારાની સારી
Page #121
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 છે, (93) ગોઠવણ કરી. દેવગે તેને પુત્ર જે એક માણસની સાથે પિતાની શધમાં નીકળ્યું હતું, તે પણ તેજ ધર્મશાળામાં આવી ઉતર્યો. તે ગરીબ સ્થિતિને હવાથી એક સામાન્ય ભાગમાં ઉતર્યો. જે સારા ભાગમાં તેને બાપ ઉતર્યો હતો, તેના ઓટલા ઉપર છેકરે મુકામ કર્યો. ગૃહસ્થ શેઠ ભેજન કર્યા પછી પોતાના મકાનમાં ગઠવેલા પલંગ ઉપર સૂઈ ગયો અને તેને છોકરે પિતાના માણસ સાથે એટલા ઉપર સૂઈ ગયે. અધે રાત્રિ થઈ એટલે અકસ્માત તે છેકરાના પેટમાં સર્ણ દુઃખા થઈ આવ્યું. છેકરાએ પીડાને લઈને બુમ બુમ પાડવા માંડી. ગરીબની રાડ કેણ સાંભળે ? તેની સાથે માણસ ગભરાયે. પણ રાત્રિની વખતે કેઈએ પણ જવાબ આપ્યો નહિ. પલંગ ઉપર સૂતેલે શેઠ તેની બુમ સાંભળી જાગી ઉઠે અને તત્કાળ તેને મીજાશ ગયે. શેઠે ધર્મશાળાના ગુમાસ્તાને બોલાવી કહ્યું કે, આ છોકરે મને ઉંઘવા દેતું નથી, માટે તેને દૂર કર. ધનવાની ખુશામત કોણ ન કરે? તે ગુમાસ્તાએ તે છોકરાને ધર્મશાળાની બાહર કાઢી મુ. જુ, પિતા પુત્રની સગાઈ છતાં અજ્ઞાનથી પિતાએ પિતાના પુત્રને દૂર કરાવ્યું. અસહ્ય પીડાથી . પીડાતા તે છોકરાએ સવારે પિતાના પ્રાણ ત્યાગ કરી દીધું. ધર્મશાળાના લેકે જાગ્રત થઈ તે છોકરાની પાસે એકઠા થયા. તે વખતે પેલે શેઠ જાગ્રત થઈ તે છોકરાની પાસે આવ્યો અને છોકરાની સાથે આવેલા માણસને પુછયું. “આ છોકરે કોને હતે? અને તું કોણ છે?” તે માણસ છે . હું હજામ છું અને અમે અમુક ગામમાંથી આવીએ છીએ. આ છોકરે પરદેશ ગયેલા પિતાના બાપને શોધવા માટે નીકળે છે અને તેની માએ મને સાથે મેક છે. પછી તેણે તે છોકરાના ઘરની નીશાની કહી અને તેના બાપનું નામ લીધું, ત્યારે તે શેઠના જાણવામાં આવ્યું કે જ્યારે હું પરદેશ જવા નીકળે, ત્યારે મારી સ્ત્રી સગર્ભા હતી, તેનાથી આ મારા પુત્રને જન્મ થયે હશે. આ પ્રમાણે આ મૃત્યુ પામેલે પિતાને પુત્ર છે એમ ખાત્રી થવાથી તે શેઠે મેટી પિક મુકીને રૂદન કરવા માંડયું અને તે છોકરાના શબને આલિંગન કરી આ પ્રમાણે કહેવા લાગે. બેટા! મારી ઘણી ભુલ થઈ છે. જે મને તારી ખબર હેત તે હું
Page #122
--------------------------------------------------------------------------
________________ (94). આત્મોન્નતિ તને મારા ઉતારામાં રાખી મારી પાસે રહેલ અનેક ઔષધથી તારે ઉપચાર કરત. આ પ્રમાણે કહી તે ઘણે પશ્ચાત્તાપ કરતે રૂદન કરવા લાગ્યું.” આ દષ્ટાંત ઉપરથી વિચાર કરવાને છે કે, જે તે શેઠને પિતાના પુત્રનું જ્ઞાન હતા તે તે તેની કેટલી સંભાળ લેત, પણ જ્યાં સુધી તે પુત્રની ઉપર તેની મમતા ન હતી, ત્યાં સુધી તેના હૃદયમાં કાંઈ દુઃખ થયું ન હતું. પરંતુ જ્યારે “આ મારો પુત્ર છે” એવું તેને જ્ઞાન થયું, ત્યારે તેને અત્યંત દુઃખ થયું હતું, તેથી દુઃખ માત્ર મારાપણાનું જ છે. મહાત્માના મુખથી આ દષ્ટાંત સાંભળી શેકચંદ્ર અને સત્યચંદ્ર અતિ આનંદ પામી ગયા. ક્ષણવાર પછી શોધકચંદ્ર પુનઃ પ્રશ્ન કર્યો-“ભગવદ્ ! આપણા શરીરને કોઈ ભાગ કપાઈ જાય, અથવા આપણા શરીરને ટાઢ કે તાપ લાગે, તે વખતે મારાપણું કાઢી નાંખવાથી દુઃખ ન લાગે, એ વાત કેમ સંભવે? તે કૃપા કરી સમજાવે.” મહાત્માએ ઉત્તર આપે ભદ્ર! જ્યારે શરીર અને આત્મા ભિન્ન છે, એવો નિશ્ચય થાય. શરીર તે હું નહિ અને હું શરીરથી ભિન્ન છું. આ આત્માને કર્મરૂપી કાદવ લાગે છે, તેથી હું જન્મ, મરણ, આધિ, વ્યાધિ, અને ઉપાધિ વગેરે અનેક પ્રકારનાં દુઃખો ભેગવું છું, તે શરીરને લીધે જ છે. આવું દુખ રૂપ શરીર ફરી વાર ધારણ કરવું ન પડે એ હું નિર્મલ આત્મા ક્યારે થાઉં?” આ પ્રમાણે વિચાર કરી જ્યારે શરીર ઉપરની મમતાને ત્યાગ થાય, એવી ત્યાગ દશા જેના અંતરમાં અહનિશ થયા કરે, અર્થાત્ દેહભાવ છૂટી આત્મભાવ સંપૂર્ણ પ્રગટ થાય, ત્યારે તે પુરૂષના શરીરના કટકે કડક કરે તે પણ તેનું મન જરા પણ બદલાતું નથી, તેના હૃદયમાં જરા પણ દુઃખ થતું નથી. આવા હજારો દાખલાઓ આગમમાં દર્શાવેલા છે. તેઓમાં કૃષ્ણ વાસુદેવના ભાઈ ગજસુકુમાળને દાખલે વિશેષ પ્રખ્યાત છે. ગજસુકુમાળ વિવાહ કર્યા પછી તેજ રાત્રે ચારિત્ર - ગીકાર કરી મશાનમાં જઈ કાત્સર્ગ ધ્યાને રહ્યા હતા. આ ખબર તેના સસરા સેમલ બ્રાહ્મણને પડતાં જ તે કે ધાતુર બની શમશાન ભૂમિમાં આવ્યા હતા. તેણે રેષના આવેશથી પિતાના જમાઈ ગજ અને લાગે છે પ લાગે, તે જ કપાઈ જ
Page #123
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી. (5) સુકુમાળના મસ્તક ઉપર માટીની પાળ બાંધી અને ત્યાં બળતી ચિતામાંથી અંગારાં લઈ તે ઉપર ભર્યા હતા. આમ કરવાનું કારણ એ હતું કે, ગજસુકુમાળ પિતાની યુવાન પુત્રીને પરણી એક દિવસમાં ચારિત્ર લઈ આમ શા માટે ચાલ્યા જાય ? આવા રેષથી તેણે તેના મસ્તક ઉપર અગ્નિ સળગાવ્યા હતા. જેમ ચુલા ઉપર ખીચડી ખદખદે, તેમ તેની ખેપરી ખદખદવા લાગી. ત્યારે ગજસુકુમાલ મુનિએ વિચાર કર્યો કે, “જે આ બળે છે. તે હું બળતું નથી, મારા આત્માને કાંઈ પણ થતું નથી. જે કર્મરૂપી મેલ મારા આત્માને લાગે છે, તે બળી જાય છે. આથી મારે આત્મા શુદ્ધ-નિર્મળ બનવાનું છે. આ ત્માને અનંતકાળને લાગેલ મેલ દૂર કરવાને અને શુદ્ધ આત્મા કરવાને હજાર વર્ષ તપ જપ ઇત્યાદિ કષ્ટ કરવા પડે છે, તે આ સહેજ વારમાં આત્મ ધ્યાનમાં સ્થિર થઈ, શમતાભાવ રાખી કષ્ટ ભોગવવાથી જે શાશ્વત સુખ મળતું હોય તે શા માટે દુઃખ માનવું?” આમ વિચારી તે ધર્મવીર મુનિ સમતા રસમાં ઝીલવા લાગ્યા. પિતાના મસ્તકને દહન કરનાર ઉપર વૈરભાવ નહિ લાવતાં પિતે તેને મહાન ઉપકારી ગણવા લાગ્યા. અને તેનું પણ કલ્યાણ ચિંતવવા લાગ્યા. આથી તે મહા મુનિનાં કર્મો ભસ્મીભૂત થઈ ગયાં અને તેઓ મેક્ષે ચાલ્યા ગયા હતા. આગમમાં આવા અનેક દષ્ટાંતે મળી આવે છે. વળી જેમ કે વેપારી પિતાની દુકાન ઉપર ઘરાકી વધવાથી એટલે બધે ઉગી બની જાય છે કે, તે ઘરાકને માલ આપતાં થાકી જાય છે, પરંતુ ઘરાક ઓછા થવાની ઈચ્છા કરતા નથી. તેને કમાણીના લેભમાં ખાવા પીવાને વખત પણ મળતું નથી, છતાં કમાણીના લેભથી તેને સુધા અને તૃષાનું દુઃખ લાગતું નથી, કારણ કે તેનું ધ્યાન કમાણીના લેભમાં તલ્લીન થયેલું હોય છે, તેથી તે શરીરનું ભાન ભુલી જાય છે અને તેવી જ રીતે જે તે ધર્મ સંબંધી કામ કરવા બેસે, ધર્મને ઉપદેશ સાંભળવા બેસે તે તેમાં જીવને ઉપગ ન હોવાથી તે કંટાળી જાય છે. અને ખાં ખાવા મંડી જાય છે. વળી કઈ માણસના શરીરને અવયવ સડી જવાથી ઠેકટર તેને અવયવ કાપી નાંખે છે. આ વખતે તેને કલેરેફ્રેિમ નામની દવા સુંઘાડી બેશુદ્ધ કરી નાખે છે. તે પછી તે અવયવ કાપે છે, આ વખતે
Page #124
--------------------------------------------------------------------------
________________ આત્મતિ, તેને કાંઈ પણ દુઃખ જણાતું નથી. જો કે તેના શરીરમાંથી જીવ ગયેલ નથી પણ જીવને દુઃખ જાણવાની ચેતના દબાઈ જાય છે. અને શરીર તે જડ છે, તેથી તેને દુઃખ લાગતું નથી. જ્યારે દવાની અસર ઉતરી જાય છે, ત્યારે જ્ઞાનશક્તિ જાગ્રત થવાથી જીવને દુઃખ માલમ પડે છે. તે વિષે મદિરા પાન કરનારનું દષ્ટાંત પણ ઘટે છે. મદિરાપાન કરનારને જ્યારે મદિરશને નીચે ચડે છે, તે વખતે કોઈ તેને મારે કૂટે છે તે પણ તેને દુઃખ લાગતું નથી. તે રસ્તા વચ્ચે નગ્ન થઈને ફરે છે તેનું પણ ભાન હોતું નથી. શું તેનામાં જીવ નથી? જીવતે છે, પણ જ્ઞાનશક્તિ દબાઈ જવાથી તેને સુખ દુઃખનું ભાન હતું નથી. તેવી રીતે સન્નિપાતના રેગવાળા માણસને દેવતાના ડામ આપે છે, છતાં તેને ખબર પડતી નથી. તેથી ભદ્ર શોધકચંદ્ર! તમારે સમજવું કે, શરીર છે તે જડ છે અને તેના સુખ દુઃખને જ્ઞાતા જીવ છે, પણ શરીરમાં જીવનું મારાપણું છે તેથી તેને દુઃખ લાગે છે. વળી તે જીવ-આત્મા બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી, સ્ત્રી નથી, પુરૂષ નથી કે નપુંસક નથી. એ સર્વ અવસ્થા શરીરની છે, આત્માની નથી પણ આત્મા તે પિતાની માની બેસે છે. આત્માની ત્રણ પરિણતિ. ભદ્ર શેધકચંદ્ર! તે આત્માની ત્રણ પરિણતિ છે, તે જાણવાથી વિશેષ જ્ઞાન થશે, માટે તે સાવધાન થઈને સાંભળો. બહિરાત્મા, અંતઆત્મા અને પરમાત્મા એમ આત્માની ત્રણ પરિણતિ છે. બહિરાત્મા. "आत्मबुद्धिः शरीरादौ यस्य स्यादात्मविभ्रमात् / વહિાત્મા સવિયો મોનિદ્રાક્તતના ? " જે જીવની શરીરાદિ પરપદાર્થોમાં આત્માના ભ્રમથી આત્મબુદ્ધિ થઈ છે કે તેજ હું છું તેવી મોહરૂપી નિદ્રાથી જેની ચેતના અસ્ત થઈ ગઈ છે તે બહિરાત્મા કહેવાય છે. (જ્ઞાનાર્ણવ.) પરપદાર્થો પિતાના માની રાગદ્વેષના ગે આઠ કર્મ ગ્રહી અનેક નિઓમાં અવતાર ધારણ કરી વિવિધ પ્રકારના તીવ્ર દુઃખ પામે છે. તે આત્મા સિંહ સમાન છતાં જેમ કસાઈના હાથમાં આવેલી
Page #125
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 છે, (97) બકરી દીન થઈ જાય છે, તેમ પરવસ્તુમાં સ્વબુદ્ધિ ધારણ કરી કર્મરૂપ પાંજરામાં પડી અતિ દીન થઈ જાય છે. સર્વપ્રાણીઓમાં સમર્થ એ સિંહ જ્યારે પાંજરામાં પૂરાય છે, ત્યારે તેને કુતરા ભસે છે અને અનેક બાળકે કાંકરાના ઘા કરી તેની વિડંબના કરે છે, પણ તે સહન કરે છે, તેનામાં ઉગ્રશક્તિ રહેલી છે, છતાં તેનું કાંઈ ચાલતું નથી. તેવી રીતે શરીરરૂપી પીંજરામાં પડેલા આત્માની સ્થિતિ થાય છે, તે આત્મામાં ઘણી શક્તિ છે, પણ શરીર પ્રમાણે તેનામાં શક્તિ થઈ જાય છે. જેમ કે ઈ મનુષ્ય ઘણો જોરાવર હોય પણ જે તેનું શરીર રેગથી દબાઈ જાય તે તે શક્તિહીન થઈ જાય છે, તેથી શરીરની અંદર રહેલા આત્માની શક્તિ ઘટી નથી પણ શરીરની શક્તિ ઘટી ગઈ તેથી આત્મા નિર્બળ બની ગયું છે. આત્માની અનંતશક્તિ છે, પણ શરીરમાંજ આત્મબુદ્ધિ ધારણ કરનાર જીવ શરીરની શક્તિ મુજબ પિતાની શક્તિ માની બેઠે છે. હું કાળ, * હું ગેરે, હું યુવાન, હું વૃદ્ધ, હું સ્ત્રી, હું પુરૂષ, હું નપુંસક, હું રેગી, હું દરિદ્રી, આવી બુદ્ધિ શરીરને આત્મા માની થયેલી છે, પણ તે કહેલી અવસ્થા આત્માની નથી, તે આત્મા તે સદા એક સરખો છે, આવી અભેદ બુદ્ધિને લઈને આત્મા કર્મ બાંધી દુઃખી થાય છે. આ પ્રમાણે પરવરતુરૂપ શરીરને આત્મા માનનાર બહિરાત્મા રેગ, શોક, વિયેગ, અને વૈરભાવથી દુઃખને પાત્ર બને છે, તેથી બહિરાત્મપણું મહા દુઃખદાયક છે. તેના ગે આત્મા વારંવાર અનતિ વાર ચોરાશી લાખ જીવ એનિમાં પરિભ્રમણ કરી જન્મ, જરા અને મરણના મહા દુઃખ પામે છે, એમ શ્રી સર્વજ્ઞ ભગવાન કહે છે. અંતરાત્મા. " बहिर्भावानतिक्रम्य यस्यात्मन्यात्मनिश्चयः / सोऽन्तरात्मा मतस्तज्जैविभ्रमध्वान्त भास्करैः // 1 // " જે જીવને બાહ્યભાવો ઉલ્લંઘન કરીને આત્મામાં આત્માને નિશ્ચય થાય છે તે, ભ્રમરૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન આત્માને જાણનાર પુરૂષો વડે અત્તરાત્મા કહેવાય છે. (જ્ઞાનાર્ણવ.) રાગદ્વેષાદિ દોષ અને શરીરાદિ પદાર્થોમાંથી જેને ભ્રાંતિ ગયેલી
Page #126
--------------------------------------------------------------------------
________________ (98) આત્મોન્નતિ, ---- છે, તે અંતરાત્મા કહેવાય છે. એટલે જેણે ચિત્તને ચિત્ત રવરૂપે જાણ્યું છે, રાગાદિક દોષોને રાગાદિક દોષ સ્વરૂપે જાણ્યાં છે અને આત્મા–ચેતના દ્રવ્યને આત્મસ્વરૂપે જાણે છે, તે અંતરાત્મા જાણે. અથવા છ દ્રવ્યને ગુણ પર્યાયથી સમ્યપણે સમજી, આત્મ દ્રવ્યમાં આત્મબુદ્ધિ ધારણ કરી અને બાકીના પાંચ અજીવ દ્રવ્યમાં અજીવ બુદ્ધિ રાખી જે વર્તે છે, તે અંતરાત્મા કહેવાય છે. પરમાત્મા. " निर्लेपो निष्कलः शुद्धो निष्पन्नोऽत्यन्त निर्वृतः / निर्विकल्पश्च शुद्धात्मा परमात्मेति वर्णितः // 1 // " જે નિર્લેપ (કમરહિત) છે, શરીરરહિત છે, શુદ્ધ છે, જેને રાગાદિ વિકારે નથી, તથા જે નિષ્પન્ન (સિદ્ધરૂ૫) છે, અત્યંત નિવૃત્ત છે. અવિનાશી સુખરૂપ છે તથા નિર્વિકલ્પ છે. જેમાં ભેદ નથી એવા શુદ્ધાત્માને પરમાત્મા કહેવાય છે.. | ( જ્ઞાનાર્ણવ.) તે પરમાત્મા કર્મમલથી રહિત કેવળજ્ઞાનદર્શન રૂપ છે એટલે શરીરાદિકના સંબંધથી વર્જિત છે અને શુદ્ધ એટલે દ્રવ્ય કર્મ અને ભાવકર્મથી રહિત છે, તેથી તે પરમ વિશુદ્ધ છે. આત્મા તેજ તું છે, આ દેખાતું શરીર તું નથી અને તે તારૂં નથી, તું એનાથી ભિન્ન-ચેતના લક્ષણવાળે છે. આ પ્રમાણે જેની બુદ્ધિ થયેલ છે, તે ભેદજ્ઞાની કહેવાય છે. જેમ હંસ મળેલા દૂધ અને પાણી પિતાની ચાંચથી જુદા કરે છે, તેમ આત્મા અને પુત્ર ગલ જે દૂધ અને પાણીની જેમ ભેગા મળી ગયેલા છે, તેને જુદા પાડી અતિ નિર્મલ શુદ્ધાત્મા થઈ તે પરમાનંદમાં ઝીલે છે. ભદ્ર! આ શરીર એક જેલખાનાની કોટડી છે. ચેરી કે વ્યભિચાર વગેરે કઈ ગુન્હો કરનાર માણસને જેલમાં પૂરવાની શિક્ષા થાય છે, ત્યારે તેને જેલની એક કેટડીમાં કેદી તરીકે પૂરવામાં આવે છે અને તેને દરવાજો બંધ કરવામાં આવે છે. એક લેઢાની જાળીથી તે કેદી બહાર જઈ શકે છે, તેના છિદ્રમાંથી સુગધી કે દુધી હવા લઈ શકે છે અને કોઈ પણ સાંભળી શકે છે. તેવી જ રીતે આત્માજુવે અનેક ગુન્હા કરેલા છે અને કરે છે, તેથી તે શરીરરૂપી કેટ
Page #127
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 છે, (29) માં પૂરાએલે છે. તે આંખરૂપી જાળીથી આજુબાજુ જુવે છે, કાન રૂપી જાળીથી સાંભળે છે અને નાસિકા રૂપી જાળીના છિદ્રથી સારી કે નઠારી હવા લઈ શકે છે. જેમ કેદીને બારીએથી ખોરાક આપવામાં આવે છે, અને તે ગ્રહણ કરે છે. તેમ જવરૂપી કેદી મુખરૂપી બારીએથી ખોરાક લે છે. જેલની કેટડીમાં પૂરાએલા કેદીને અમુક દ્વારમાંથી નીહાર કરાવે છે, તેમ શરીરરૂપી કોટડીમાં પૂરાએલે કેદી જીવ ગુહ્ય ઇદ્રિયદ્વારા મળમૂત્રને ઉત્સર્ગ કરે છે. - જે નિર્મળ આત્મા છે, તે ગુન્હેગાર થતું નથી, એટલે તેને શરીર રૂપી કેટડીમાં પૂરાવું પડતું નથી. તેને ઇદ્રિ કે ઇદ્રિના વિષયે હેતા નથી. તે અરૂપી, અનંત જ્ઞાન અને અનંત શક્તિવાળો છે, તે સદા આનંદમાં જ રહે છે. અને તે આખા જગતના સ્વરૂપને જાણે છે. જે જીવ જેવાં જેવાં કર્મ કરે છે, તેવા તેવા શરીરરૂપી જેલની કોટમાં તે પૂરાય છે. જેમ કેદીને આસનકેદ, સખ્ત મજુરીની કેદ, અને નજર કેદ વગેરે જુદી જુદી જાતની કેદ મળે છે, તેમ જીવને તેના કર્મરૂપી ગુન્હા પ્રમાણે જુદા જુદા શરીરના કેદની શિક્ષા થાય છે. આ સંસારમાં જે મજુરી કરી જીવનારા છે, તે સમ્ર મજુરીની કદવાળા છે, જે સાધારણ સ્થિતિવાળા છે, તે આસનકેદી જેવા છે અને જે શ્રીમંત છે, તે નજરકેદી જેવા છે. એવી રીતે જો શરીરરૂપી કેદખાનામાં પડેલા છે. જે કેદી સંસારમાં સુખી નથી, તેમ રહેવા ઘર નથી, અન્નવસ્ત્ર મળતાં નથી, તે કેદી જેલખાનામાં જ રહેવું પસંદ કરે છે, કારણકે, ત્યાં તેને રહેવાનું, ખાવાનું અને ઓઢવાનું મળે છે. તેને કેદની મુદત પૂરી થાય કે પાછો તે ગુન્હો કરી કેદમાં પૂરાય છે અને તે જેલમાં સુખ માને છે, તેથી સદા જેલમાં રહી પોતાની જીંદગી પૂરી કરે છે. તેવી રીતે આત્મા રૂપી કેદી ઇન્દ્રિયના વિષયમાં સુખ માની શરીર રૂપી કારાગૃહમાં સદાકાળ પડે રહે છે અને દુઃખને સુખ માની બેસે છે. જે જીવના મનમાં તે શરીરરૂપી કેદમાંથી મુક્ત થવાની (મેક્ષની) ઈચ્છા રહે છે, તે ગુન્હો કરતાં ભય પામે છે અને આખરે તે આ સંસારરૂપ કેદખાનામાંથી છૂટી જાય છે અને મોક્ષે જાય છે. ભદ્ર શોધકચંદ્ર ! આ સંસારમાં આત્માને કર્મ બાંધવાનાં મુખ્ય
Page #128
--------------------------------------------------------------------------
________________ (100) આત્મોન્નતિ. કારણ ત્રણ છે. રાગ, દ્વેષ અને મેહ. આ ત્રણની અંદર બધાં કર્મબંધને સમાવેશ થઈ જાય છે. જેમ લેકમાં કઈ માણસ પરવસ્તુને પિતાની કરવા ગ્રહણ કરે છે, તે તે ચાર બને છે અને તે કારાગૃહની શિક્ષાને પાત્ર થાય છે, તેવી રીતે ચેતના લક્ષણવાળો આત્મા જે પિતાના ગુણ, જ્ઞાન, દર્શન અને સ્વભાવમાં રહેવારૂપ છે, તે છેડી પિતાથી ભિન્ન સ્વભાવવાળા દેખીતા જડ પદાર્થો કે જે પરવતુરૂપ છે, તેને પોતાના કરી ગ્રહણ કરે છે, તે ચેર છે, જે તે ચેર બન્યું કે તરતજ કર્મરૂપી રાજા તેને પકડી તેના ગુન્હા પ્રમાણે શરીરરૂપી કારાગૃહમાં પૂરી દે છે. તેથી ઉત્તમ છે પરવસ્તુ પરના મેહને ત્યાગ કરે. પરવસ્તુને પરવતુરૂપ માની તેમાંથી મોહમમતાને ત્યાગ કરવાથી રાગ, દ્વેષ અને મેહ ઘટી જાય છે. અને કર્મબંધ થતાં અટકે છે. જેટલા પ્રમાણમાં રાગ, દ્વેષ અને મેહ ઘટે છે, તેટલા પ્રમાણમાં કર્મના બંધ ઓછા થાય છે. - ભદ્ર શોધકચંદ્ર ! વળી આ સંસારને એક નાટકની ઉપમા પણ આપવામાં આવે છે. જેમ નાટકને મેનેજર જે જે છોકરાને જેવા પાઠ શીખવે અને જે વેષ ભજવવા હુકમ કરે તે પ્રમાણે તે છેક પાઠ કરી વેષ ભજવી બતાવે છે. તે એકને એક છોકરો પુરૂષને, સ્ત્રીને, રાજાને અને ભીખારીને વેષ ભજવે છે, તેવી રીતે આ સંસારમાં કર્મ એ નાટકને મેનેજર છે. તેના હુકમ પ્રમાણે જીવ અનેક જાતના અવતારરૂપી વેષ ભજવે છે. બધા સંસારી છે તે કર્મરૂપી મેનેજરના તાબામાં રહેલા છે. અને તેમને કર્મની આજ્ઞાથી ચોરાશી લાખ છવાયેનિના વેષ ભજવવા પડે છે. જ્યારે આપણે તે કર્મરૂપી મેનેજરના પાશમાંથી છુટીશું, ત્યારે આપણે જન્મ મરણરૂપી વેષ બદલવામાંથી છુટકારે થશે. આપણે પરમાત્મારૂપ બની જઈશું. ભદ્ર! એવી રીતે જીવ અને કર્મ અનાદિ છે, અને તે જીવ અને કર્મને સગ પણ અનાદિ સિદ્ધ છે. જીવ કેટલાંક જુનાં કર્મોને ખપાવે છે, અને યથાયોગ્ય પ્રાપ્ત થયેલાં અથવા જેવાં પ્રાપ્ત થવાના હોય તેવા પુર સ્થિત શુભાશુભ નવાં કર્મોને ગ્રહણ કરે છે. મહાત્માના મુખમાંથી આ વિવેચન સાંભળી શેધકચંદ્ર અને
Page #129
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી. (101 ) સત્યચંદ્ર અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમના સંસ્કારી હૃદયમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપને ખ્યાલ આવી ગયે. અને જીવ તથા કર્મને અનાદિ સંબંધ સમજાઈ ગયું. તે સમયે સત્યચંદ્રના હૃદયમાં પુનઃ એક શંકા પ્રગટ થવાથી તે વિનયપૂર્વક બે. “ભગવન્! આપની ઉપદેશ વાણીએ અમારા સંશયરૂપ અંધકારને દૂર કર્યું છે, તથાપિ તે અંધકારને જરા પણ અંશ ન રહે, તેથી આ સંબંધમાં એક પ્રશ્ન પુછવાની ઈચ્છા થાય છે, તે આપ સાંભળી તેનું નિરાકરણ કરવા કૃપા કરશે. - મહાત્મા બોલ્યા-ભદ્ર સત્યચંદ્ર! જે પ્રશ્ન પુછવાને હોય તે ખુશીથી પુછે. તે પછી સત્યચંદ્ર આ પ્રમાણે બે -“ભગવાન ! કર્મો જડ છે, તેથી તે પિતાની મેળે આશ્રય લેવાને સમર્થ નથી અને આત્મા બુદ્ધ-ચેતના યુક્ત છે, તેથી તે સુખની ઈચ્છાવાળો હોઈ શુભ કર્મોને જાણતાં છતાં ગ્રહણ કરે પણ તે અશુભ કર્મોને જાણતાં છતાં કેમ ગ્રહણ કરે ? કારણકે, તે દુઃખને દ્વેષી છે. કયે વિદ્વાન પુરૂષ સ્વતંત્ર છતાં અશુભ વસ્તુને જાણી જોઈને ગ્રહણ કરે?” મહાત્મા બોલ્યા-“ભદ્ર! તારે પ્રશ્ન ઘટિત છે. તેને ઉત્તર સાવધાન થઈ શ્રવણ કર. આ સંસારમાં જેને સુખ દુઃખના હેતુરૂપ કર્મ છે અને તે શુભાશુભ કર્મો લેવાના નિમિત્તભૂત પાંચ કારણે છે. તે કારણોનાં નામ આ પ્રમાણે છે-૧ સ્વભાવ, 2 કાળ, 3 નિયતિ, 4 પૂર્વજન્મ કૃત, અને 5 પુરૂષાર્થ. કઈ પણ કાર્યની શરૂઆત યાત સિદ્ધિ એ પાંચ કારણોના સમેલન થયા વિના જીવને સંભવતી નથી. દાખલા તરીકે ધારે છે કે ઈ મનુષ્યની એવી ઈચ્છા થઈ કે, “આ ઝાડ ઉપરથી ફલ લાવીને મારે ખાવું” હવે અહીં વિચાર કરતાં જણાશે કે જે ઝાડનું ફળ ખાવા તે ઈચ્છા રાખે છે, તે ઝાડને સ્વભાવ ફળ આપનાર હવે જોઈએ; કારણકે, જે કઈ વાંઝીયા ઝાડના ફળને ખાવાની તે ઈચ્છા રાખે તે તેની ઈચ્છા આકાશ કુસુમવત્ સમજવી. માટે પ્રથમ તે ઝાડ ફળપ્રદાતા હોવું જોઈએ અર્થાત્ ઝાડને સ્વભાવ ફળ પ્રદાતા હવે જોઈએ. વળી તે ઝાડ હતુ આવ્યા વિના ફળ આપનાર નથી, કારણ હતુ વિના ફળ પાકતાં નથી તેથી ફળ ખાવાની ઈચ્છાવાળાએ કાળની રાહ જોવી જોઈએ. વળી તે ફળ
Page #130
--------------------------------------------------------------------------
________________ ( 12 ). આત્મોન્નતિ----- ખાવાની તેને નિયતિ (નિશ્ચયતા પણ હેવી જોઈશે, એટલે તે ફલ પામવાની તેની ભવિતવ્યતા હોવી જોઈશે. તેમજ તેમાં પૂર્વ જન્મના કૃત્યની પણ પૂર્ણ જરૂર રહેશે, કારણકે, પૂર્વ જન્મના કૃત્યથી તે ફલ પામવાની સ્થિતિ ન હોય તે વખતે ફળ પરિપકવ થયા વિના તુટી પડે, કહી જાય, યા નહીં તો કઈ જાનવર તેનું ભક્ષણ કરી જાય તેથી તેની આશાને ભંગ થઈ જાય માટે તેની પણ જરૂરીયાત માનવી પડશે, વળી તેમાં પુરૂષાર્થની પણ મુખ્યતા રહેશે, કારણ પુરૂષાર્થ કર્યા વિના કેઈ વસ્તુ મળી શકતી નથી. ઝાડનું લાલનપાલન પણ પુરૂષાર્થ વિના થઈ શકતું નથી. વરસાદ વરસતે હોય અને કઈ તૃષાતુર મનુષ્ય હાથને ખોબલે કરી તેમાં પાણુ ઝીલી પીશે તે તેની તૃષા છીપશે, નહીં તે કાંઈ પાણી તેના મુખમાં આવીને નહીં પડે, તે માટે કાર્યની સિદ્ધિમાં પુરૂષાર્થની પણ પૂર્ણ જરૂરીયાત માનવી પડશે. ભદ્ર સત્યચંદ્ર! આ પાંચ કારણે શિવાય કઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. જૈને એ પાંચ કારણોથીજ કાર્યની સિદ્ધિ માને છે. એ પાંચ કારણમાંથી એક કારણ માનનારા એકાંતવાદી કહેવાય છે. અને તે પાંચે કારણેને માનનારા જૈને અનેકાંતવાદી અથવા સ્યાદ્વાદવાદી કહેવાય છે. એ પાંચ કારણે એટલે પંચ સમવાયની પ્રેરણાથી જીવ જાણતા છતાં જેમ શુભ કર્મોને ગ્રહણ કરે છે, તેમ અશુભ કર્મોને પણ ગ્રહણ કરે છે. તે વિશે અનેક દષ્ટાંતે લાગુ પડે છે. રેગી માણસ ઔષધ ખાતે હેય તેને મના કરેલી હોય છતાં તે જીભના સ્વાદની પ્રેરણાથી કુપએ સેવે છે, ચેર ચેરી કરવી એ નઠારું અને ગુન્હા ભરેલું કામ છે, એમ જાણતાં છતાં પણ લેભને વશ થઈ ચેરીનું કામ કરે છે અને વ્યભિચારી માણસ તેનું નઠારું પરિણામ જાણતાં છતાં કામ વશ થઈ બીજાના ઘરમાં વ્યભિચાર કરવા પેશે છે. તેમના અંતરમાં રહેલે શુદ્ધ આત્મા તેમને મનાઈ કરે છે, છતાં તેઓ પરવશ થઈ પા૫ના કામ કરે છે. તેવી જ રીતે જીવ જાણતાં છતાં અશુભ કર્મોને ગ્રહણ કરે છે. મહાત્માના મુખથી આ ઉત્તર સાંભળી સત્યચંદ્ર ખુશી થયે. તેવામાં શોધકચઢે શંકા ઉઠાવી નીચે પ્રમાણે પ્રશ્ન કર્યો. ભગવન્! આ જગતમાં જ પિતપતાના કર્મ પ્રમાણે સુખ
Page #131
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી. (103) દુઃખ ભોગવે છે. તે તે કર્મોને પ્રેરણા કરનાર કર્તા, વિધિ, ગ્રહ, યમ કે પરમેશ્વર કઈ હેવા જોઈએ. વળી જીવ સ્વભાવિક રીતે સુખને રાગી અને દુઃખને દ્વેષી હોય છે, તે સ્વેચ્છાએ શુભ અને અશુભ કર્મોને કેમ ભગવે? મહાત્માએ વિચાર કરીને કહ્યું, “ભદ્ર! સંસારી જીવને એવો સ્વભાવજ છે કે જે શુભાશુભ કર્મોને ગ્રહણ કરે. જીવને સુખ દુઃખને આપનાર સ્વકર્મ શિવાય કઈ છે જ નહીં. કર્મનો સિદ્ધાંતને જાણનારાઓ કર્મને જ ભાગ્ય, સ્વભાવ, ભગવાન, અદ્રષ્ટ, કાળ, યમ, દૈવત, દેવ, દક્ષ, વિધિ, પરમેશ્વર, કિયા, પુરાકૃત, વિધાન, લેક, કૃતાંત, નિયતિ, કર્તા, પ્રાક્કીર્ણ લેખ, પ્રાચીનલેખ અને વિધાતાના લેખ ઈત્યાદિ નામેથી શાસ્ત્રમાં પ્રતિપાદન કરે છે. શોધક તરતજ બીજો પ્રશ્ન કર્યો. ભગવન્! આપ કહો છે તે બરાબર છે, પણ તે કર્મને કઈ પણ પ્રેરણું કરનાર હોવા જોઈએ. કર્મ પતે અજીવ અને જડ છે, તે શું કરી શકે? મહાત્માએ કહ્યું, ભદ્ર! એ તમારી શકો ટકી શકે તેમ નથી. કર્મને એ સ્વભાવ છે કે, તે સદા કેઈની પ્રેરણા વિના પિતાની મેળે આત્માને સ્વસ્વરૂપમાં ગ્ય ફળ પમાડે છે. જે જે અજીવ શરીરની સાથે સંબંધ રાખી હાલ જીવે છે, પૂર્વે જીવતા હતા અને ભવિષ્યમાં જીવશે; તે સર્વને કર્મોની સાથે ત્રિકાલિક સંગમ હોવાનું ધ્યાનમાં રાખવું. આ સમસ્ત જગત્ ષ દ્રવ્ય અને પંચ સમવાયમય છે, તે સિવાય અન્ય કોઈ નથી. જીવ અને ધર્માસ્તિકાયાદિ પાંચ અજીવ એ છ દ્રવ્ય છે. ધર્મસ્તિકાયે જીવને ચાલવામાં સહાય કરે છે, અધર્માસ્તિકાય સ્થિતિ કરવાની પ્રેરણા કરે છે, આકાશાસ્તિકાય અવકાશ આપે છે, અને પુગલાસ્તિકાય જીવને અનુગ્રહ અને ઉપઘાત કરાવે છે, તે પુગલાસ્તિકાયમાં કર્મોને અંતર્ભાવ થાય છે. કાલ આયુષ્યાદિ સર્વ પ્રમાણ યુક્ત વસ્તુનું પ્રમાણ કરવામાં ઉપયેગી છે. કાલાદિ પાંચ સમવાયના સામર્થ્યથી જીવકર્મીનું ગ્રહણ, ધારણ, ભેગ અને શમન કરે છે, અર્થાત્ જેમાં જેમ અનંતી શક્તિ છે તેમ કર્મોની-પુદ્ગલની પણ છે, કે જેમનાથી પ્રેરાઈને જે સુખ દુઃખના ભાગી થાય છે. જે શુભાશુભ કર્મોને ગ્રહણ
Page #132
--------------------------------------------------------------------------
________________ આત્મોન્નતિ, - - - (104 ). કરે છે અને કર્મો સ્વકાળ મર્યાદા પામીને અને સુખ દુઃખ આપે છે. એ એમને સ્વભાવ છે. શેધક પ્રશ્ન કર્યો–ભગવદ્ ! જીવ શુભાશુભ કર્મોને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરવાના સ્વભાવથી ગ્રહણ કરતાં જાણે છે કે, “હું મારા અભિપ્રાય પ્રમાણે ઈષ્ટ કરું છું, એ વાત માન્ય કરવા જેવી છે, પરંતુ કર્મો જડ હોવાથી ભેગ કાળને કેવી રીતે જાણે કે તે પ્રગટ થાય? આત્મા પણ સુખ દુખ ભોગવવાને કામી છે? કે જેથી તે દુષ્ટ કર્મોને આગળ કરે ! માટે કેટલાક લાંબા કાળ સુધી વિલંબ કર્યા પછી ક સ્વકર્તા-જીવને સુખ દુઃખ પમાડે છે, તે પ્રેરક વિના કેવી રીતે બને ? - મહાત્માએ વિચાર કરીને કહ્યું, ભદ્ર! આ તારા પ્રશ્નનો ઉત્તર શાસ્ત્રમાંથી જ મળી આવે છે. કર્મો જડ છે, તે પિતાના ભેગકાળને જાણતાં નથી અને આત્મા દુઃખ ભેગવવાને કામી નથી તથાપિ જીવ દુઃખને આશ્રિત થાય છે. અને કર્મો જડ છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની સામગ્રીથી પ્રેરાઈને પ્રગટ થઈ પિતાના કર્તા એવા આત્માને બળાત્કારે દુખ આપે છે. તે વિષે આ પ્રમાણે એક દષ્ટાંત છે. જેમ કે પુરૂષ ઉણકાળમાં શીતળ વસ્તુનું સેવન કરે અને તે ઉપર મીઠે, ખાટે કરંભ ખાય તે તેના શરીરમાં વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે વર્ષાઋતુ પ્રાપ્ત થાય છે ત્યારે તે અત્યંત કપાયમાન થઈ જાય છે, પછી તેની સાથે શર ઋતુને સંગ થવાથી સાથેજ પિત્તના પ્રભાવથી પ્રા કરીને તે શાંત થઈ જાય છે. આવી રીતે સ્વૈચ્છિત ભેજનથી જેમ વાતની ઉત્પત્તિ, વૃદ્ધિ, (સ્થિતિ અને શાંતિ) થવામાં કાલજ કારણ છે, એ રીતે આત્માએ ઉપાર્જન કરેલા કર્મોને કાળે કરીને ભેગ અને શાંતિ થાય છે, તે પણ જેમ ઉગ્ર ઉપાયથી કાળ પ્રાપ્ત થયા પહેલાં જ વાતાદિ શાંત થાય છે, તેમ કર્યો પણ શાંત થઈ જાય છે. તેમજ જેમ કેટલીક વખત સ્વાદિષ્ટ ભજન શરીરમાં તત્કાળ ઉગ્રવાતાદિ ઉત્પન્ન કરે છે, તેમ ઉગ્ર કમેં પણ આત્માને કેઈની પ્રેરણા વિના તત્કાળ ફળ આપે છે જેમ કે ગ્રી ઔષધ લે છે, ત્યારે તે ઔષધ હિતકારી છે અથવા અહિતકારી છે એમ જાણતા નથી તે પણ તેને પરિપાક કાળ
Page #133
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 , ( 105) થતાં તે સુખ અથવા દુઃખ આપે છે, તેવી રીતે જીવ કર્મોને ગ્રહણ કરતાં તે શુભ છે કે અશુભ છે, એમ જાણે નહીં તે પણ જ્યારે કર્મોને પરિપાક કાળ થાય ત્યારે તે સુખ અથવા દુઃખ આપે છે. કૃત્રિમ વિષ જેમ તત્કાળ નાશ કરનારૂં અથવા એક મહિને, બે મહિને, છ મહિને, વર્ષે બે વર્ષે કે ત્રણ વર્ષે નાશ કરનારું હોય છે, તેમ કર્મો પણ ઘણા પ્રકારનાં અને ભિન્ન સ્થિતિમાં હોય છે, તે કર્મો પિતતાને કાળ પ્રાપ્ત થયે પિતાની મેળે જ પોતાના કરનાર જીવને તાદશ ઉદય આવી ફળ આપે છે. વળી જેમ સિદ્ધ અથવા અસિદ્ધ પારે કે રેગીના ખાવામાં આવે તે કાળ પ્રાપ્ત થતાં તેનું પરિણામ સુખ અથવા દુઃખ રૂપે રેગીને પ્રાપ્ત થાય છે, તેમજ શરીરમાં થયેલા ફલ્લા, વાળા, દુર્વાત, શીતાગક અને સંન્નિપાત જેમ કાલ બળ પામીને પોતાની મેળે તે તે રેગથી યુક્ત એવા જીવને દુઃખ આપે છે; વળી જેમ ઋતુઓ પિતાપિતાને કાળ પામીને મનુષ્ય લક વત્તી પ્રાણીઓને સુખ દુઃખ આપે છે, તેવી રીતે કર્મો પણ પિતાપિતાને કાળ પામીને બીજાની પ્રેરણા વિના આત્માને સત્વર સુખ દુઃખ આપે છે. શીતળા, ઓરી, અછબડા, વગેરે બાલ રંગની ગરમીની અસર જેમ શરીરમાં છ માસ સુધી રહે છે, તેમ કર્મો પણ પિતાની મેળે આવીને સ્થિતિ પ્રમાણે જીવને આશ્રય લે છે. જેમ ક્ષય, અક્ષિબિંદુ, (મતીઓ), ઉદ્ધત, પક્ષઘાત, અર્ધગ અને શીતાંગ વગેરે રેગેને પરિપાક હજાર દિવસે થાય એમ શાસ્ત્ર વિશારદ વૈદે જણાવે છે, તેમ સિદ્ધાંતમાં પ્રવીણ એવા પંડિતએ કર્મોના પરિપાકને કાળ પણ જણાવે છે. જેમ પિત્તથી થયેલે વર દશ દિવસ, કફથી થયેલે વર બાર દિવસ, વાતથી થયેલ વર સાત દિવસ અને સંન્નિપાતથી (ત્રિદેષથી) થયેલ જવર પનર દિવસ રહે છે, અર્થાત્ જેમ એ જવરને પરિપાક કાળ જુદે જુદે હોય છે, તેમ આત્માએ જે પ્રમાણે પૂર્વે આચરણ કર્યું હોય, તે પ્રમાણે સ્વસ્થિતિ પ્રમાણે કેઈની પણ પ્રેરણા વિના સ્વભાવથી ભેગવાય છે, તેમ અન્ય કર્મોથી અંતરિત એવા જે કર્મો આત્માએ કર્યો હોય, તેમનું ફળ પરિપાક કાળ પ્રાપ્ત થયે કેઈની પણ પ્રેરણું વિના ભેગવાય છે. મહાત્માનાં આ વચનેથી ધકચંદ્ર હદયમાં પ્રસન્ન થયો, તથાપિ
Page #134
--------------------------------------------------------------------------
________________ (186) આત્માન્નતિ, તેના હૃદયમાં એક બીજી શંકા ઉત્પન્ન થઈ આવી. તેથી તે આ પ્રમાણે છે. ભગવદ્ ! આપે દષ્ટાંત આપી એ વાત સિદ્ધ કરી બતાવી છે, તથાપિ મારા મનમાં એક શંકા ઉત્પન્ન થાય છે, તે આપ કૃપા કરી તેનું નિરાકરણ કરશે. જીવ અમૂર્ત છે અને કર્મો મૂર્ત છે, એ બંનેને સાગ ન્યાયથી કેવી રીતે ઘટે? જે ભિન્ન વસ્તુઓ છે, તે આધારાધેય ભાવને કેવી રીતે ધારણ કરે? મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા-“ભદ્ર! તમારી એ શંકા યુક્ત છે. તેનું સમાધાન સાવધાન થઈને સાંભળે. જીવમાં રહેલી શક્તિ અને કર્મમાં રહેલ સ્વભાવ એ ઉભયને લીધે એમને સવેગ ઘટી શકે છે. જુ; રસાયનશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ઐસીઝન વાયુ, જે છે તે આપણા શ્વાસોશ્વાસ દ્વારા પેટમાં જાય છે, એને સ્વભાવ જ્વલંત છે, તેથી તે શરીરમાં અગ્નિ ઉત્પન્ન કરે છે. અને તેથી તે ખેરાકને પચાવે છે. તે ઍકસીઝન શરીરને બહુ ફાયદે કરનાર છે, તેથી તેને તેણે મનુષ્યના જીવનરૂપ ગણે છે. વનસ્પતિ અને વૃક્ષો જે શ્વાસ બહાર કહાડે છે, તેમાંથી એકસીઝન નીકળે છે, તેમાં પણ તળશીના છોડવામાંથી વધારે ઍકસીઝન નીકળે છે. જેમ આપણે શ્વાસશ્વાસ લઈએ છીએ તેમ વનસ્પતિ પણ શ્વાસે શ્વાસ લે છે. વનસ્પતિમાં પણ આપણા જેજ જીવ છે. આપણે શ્વાસ લઈએ છીએ, તેમાં રહેલા ઍકસીઝનથી આપણા શરીરમાં પાચનક્રિયા થાય છે. આપણે જે શ્વાસ બહાર કહીએ છીએ, તેમાંથી કાર્બોનીક નીકળે છે, એ કાર્બોનીક આપણા શરીરમાં ખરાબ થયેલી હવા છે. તેહવા જે પેટમાં દાખલ થાય તે માણસ મરી જાય છે. પણ તે કાર્બોનીક હવા નીકળવાની સાથે પાતળી હવાથી ઉંચા ભાગમાં જાય છે, અને તે હવાને વનસ્પતિ શ્વાસ વાટે લે છે અને તેથી જ વનસ્પતિનું પિષણ થાય છે. વનસ્પતિ જે શ્વાસ કહાડે છે તેમાંથી સીઝન નીકળે છે, તે ઍક્સીઝનને મનુષ્ય ગ્રહણ કરે છે તેથી જ્યાં ઘણી વનસ્પતિ હોય તેવા સ્થળની હવા મનુષ્યને સુખાકારી કહેલી છે. - હવે એ ઍકસીઝનને આપણે ચક્ષુથી દેખી શક્તા નથી. પરંતુ તેના ગુણે ઉપરથી તેના હોવાપણાની ખાત્રી થાય છે. તે વાયુરૂપ છે, છતાં ચક્ષુથી દેખાતા એવા પદાર્થોની સાથે પિતાની મેળે મળે
Page #135
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 , (107) છે. લેઢા અને તાંબાની સાથે ઍકસીઝન મળવાથી તેમાં કાટ ઉત્પન્ન થાય છે. વળી ચાક એ કાર્બોનીક અને ઍકસીઝન મળીને થયેલ છે. તેમજ ઍક્સીઝન અને હૈોઝન અને હવારૂપ છે, તે મલીને પાણી બને છે. એવી રીતે ઘણાં અદશ્ય પદાર્થ સાથે દશ્ય પદાર્થને સંગ (આત્મા અને કર્મને છે તેમ) થાય છે. એમ જૈન શાસ્ત્ર કહે છે. વળી વિચક્ષણ પુરૂષે અમૂર્ત આકાશને મૂર્ત તથા અમૂર્ત, ગુરૂ તથા લઘુ સર્વ પદાર્થોને અવિનાશી આધાર માને છે. ત્યારે વિચાર કરે કે, આ અરૂપી આત્મા રૂપીશરીરને ધારણ કરે, એ સંભવિત છે. જેમ કપૂર, હીંગ વગેરે સારી નરસી વસ્તુની ગંધ સ્થિતિ પ્રમાણે આકાશને આશ્રિત રહે છે, તેમ કર્મો જીવને આશ્રી રહે છે. શેધચક્રે વિશેષ જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો–“ભગવન્! આપે કહ્યું, તે મારા સમજવામાં આવ્યું છે, તે પણ તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરવાને એટલું પૂછવાનું કે, “જીવને અને કર્મને સંબંધ કેમ થાય છે? અને તે કેણ કરાવે છે?” મહાત્માએ કહ્યું, ભદ્ર! જીવ અને કર્મને સંબંધ થવામાં એક ત્રિીજી વસ્તુની જરૂર છે. જે તે ત્રીજી વસ્તુ ન મળે તે તેમને સંબંધ થાય જ નહિ. જેમ કેઈ પણ બે વસ્તુને જોડવી હોય તે ગુંદર, શરેસ, લાઈ વગેરે ચીકાશવાળે ત્રીજો પદાર્થ મળે તેજ તેને સંબંધ થાય, નહિ તે સંબંધ જ થાય નહીં, તેવી રીતે જીવને કર્મને સંબંધ થવામાં રાગ, દ્વેષ અને મેહ એ ત્રિપુટી રહેલી છે. એ ત્રિપુટીની ચીકાશ મળવાથી જીવને કર્મ સાથે સંબંધ થાય છે. જે રાગ, દ્વેષ અને મેહને નાશ થઈ જાય તે કર્મના બંધને અટકાવ થઈ જાય છે. એ રાગ દ્વેષ થવાનું કારણ પૂર્વ ભવના અનાદિ કર્મોરૂપી બીજમાં રહેલું છે, તેથી કરીને જ જીવને રાગ, દ્વેષ તથા મેહ થાય છે અને તેમની ચીકાશથી નવા કર્મોને સંબંધ બંધાય છે, અને પાછા ફરી જન્મમરણ થયા કરે છે. નવીન બંધથી પાછા ફરી નવીન બંધ થતાં કુંભારના ચાકની પેઠે આ સંસાર ચકમાં પરિભ્રમણ કર્યા કરે છે. જ્યારે રાગદ્વેષને સર્વથા નાશ થાય છે, ત્યારે નવીન કર્મોને બંધ થતો અટકે છે, એટલે પૂર્વના કર્મો ભોગવીને મુક્ત થવાય છે, તે સ્થિ
Page #136
--------------------------------------------------------------------------
________________ (108) આત્મોન્નતિ - - - તિમાં કેવળજ્ઞાન એટલે ઈગ્રેજીમાં જેને ઍલૉલેજ (all knowladge) કહેવાય છે. તે કેવળજ્ઞાનથી સર્વ જગ–કાકાશ અને અલકાકાશના રૂપી અરૂપી સર્વ પદાર્થોને જુએ છે અને તેમના સર્વ ભાવ જાણે છે. તેમજ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળનું સર્વ જ્ઞાન થાય છે. તે કેવળજ્ઞાની સર્વજ્ઞ કહેવાય છે. તેવું જ્ઞાન થયેલ મહાત્માને જ્યારે તે મનુષ્યભવનું આયુષ્ય બાકી હોય, ત્યાં સુધી વિચરીને અને ઉપકાર કરવા પ્રતિબંધ કરી ધર્મ માર્ગ બતાવે છે અને જ્યારે આયુષ્ય પૂર્ણ થાય છે, ત્યારે તે ક્ષે જાય છે. તે આ લેકને અંતે રહે છે. તેને ફરી જન્મ-મરણ થતા નથી, તે વીતરાગ, ભગવાન , ઈશ્વર યા પરમાત્મા એવા અનેક નામથી ઓળખાય છે. ભદ્ર, શેધકચંદ્ર! આ વિષયના સંબંધમાં એટલી વાત પણ યાદ રાખવી કે, જીવને જેવા જેવા મનના પરિણામ થાય છે, તેવા તેવા કર્મોને બંધ થાય છે. જે શુભ પરિણામથી શુભ કર્મો પુદ્ગલે ગ્રહણ કરે છે, તે પુણ્ય કહેવાય છે અને અશુભ પરિણામથી અશુભ પગલે ગ્રહણ કરે છે. તે પાપ કહેવાય છે. કર્મના બંધમાં જીવને મુખ્ય કારણ મન છે. “મન gવ મનુષ્ય 2 વૈધ પક્ષો “મનુષ્યને બંધ અને મોક્ષનું કારણ મન છે.” જેવા જેવા મનના વિચાર થાય, તેવું તેવું બોલાય છે અને તેવી તેવી શરીર ક્રિયા કરે છે, તેથી મનવડે, શરીરવડે અને વચનવડે આ પ્રમાણે ત્રણ પ્રકારે કર્મ બંધાય છે. વળી તેના બીજા પણ ત્રણ પ્રકાર છે. 1 પિતે કરવાથી, 2 બીજાની પાસે કરાવવાથી, અને 3 જે કરતા હોય તેને અનુમોદન આપવાથી આ ત્રણ પ્રકારે કર્મ બંધાય છે. પાપ બાંધવાના અઢાર સ્થાનકે છે. તે આ પ્રમાણે - 1 જીવહિંસા, 2 મૃષાવાદ (અસત્ય), 3 અદત્તાદાન (ચેરી), 4 મિથુન (સ્ત્રીસગ), 5 પરિગ્રહ (ધન વગેરેની ઈચ્છા), 6 ક્રોધ, 7 માન, 8 માયા કપટ), 9 લેભ, 10 રાગ, 11 શ્રેષ, 12 કલહ, 13 અભ્યાખ્યાન (આળ ચઢાવવું), 14 પશુન્ય (ચાડી), 15 રતિ-અરતિ, 16 પર પરિવાદ (કેઈન અવર્ણવાદ), 17 માયામૃષાવાદ અને 18 મિથ્યાત્વ શલ્ય. આ અઢાર પ્રકારે પાપ બંધાય છે.
Page #137
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી (109). ભદ્ર, આપણે એટલું યાદ રાખવું કે, પુણ્ય કે પાપ નિમિત્ત મળવાથી થાય છે. કઈ પણ કાર્ય નિમિત્ત વગર બનતું નથી. જેમ પ્રભુના મંદિરમાં પૂજાભક્તિમાં મધુર વાદ્ય સાથે સંગીત થતું હોય, તે સાંભળવાથી શ્રેતાના અધ્યવસાય શુભ થઈ જાય છે અને તેથી શુભ કર્મોનું ગ્રહણ થાય છે, તે પુણ્ય કહેવાય છે. અને કઈ ગૃહમંદિરમાં વેશ્યાનું મને હર સંગીત સાંભળતાં છાતાના મનના પરિણામ નઠારા થઈ જાય છે, અશુભ વિષય વિકારે જાગ્રત થાય છે, તે પાપ કહેવાય છે. અહિં સમજવાનું કે પ્રભુના મંદિરમાંથી પ્રભુ કોઈ છેતને પુણ્ય કે બીજે કઈ ઉત્તમ લાભ આપી દેતા નથી, માત્ર પુણ્ય બાંધનાર શ્રેતાનું મન જ છે તે શુભનિમિત્ત મળવાથી મનના પરિણામ સુધરી જાય છે અને વેશ્યા કે કઈ સુંદર સ્વરૂપવાન સ્ત્રી જેવાથી મનના પરિણામ બગડે છે, તેજ પાપ છે. વેશ્યા કાંઈ પાપ આપતી નથી પણ તે નિમિત્ત છે. સુંદર વસ્તુ જોઈ રાગ થાય છે અને આંખને અણગમતી વસ્તુ જોઈ દ્વેષ થાય છે, આથી કર્મ બંધાય છે, તે ઉપરથી સમજી લેવું કે, કર્મબંધના મુખ્ય હેતુ રાગ તથા ઠેષ છે. આ રાગદ્વેષને જેણે જિત્યા છે, તેનું નામ જિન–ભગવાન કહેવાય છે. વીતરાગ પણ તેજ કહેવાય છે. તે જિન ભગવાનને પગલે ચાલનાર તે જૈન કહેવાય છે. તે શ્રી વીતરાગ ભગવાને કર્મનું સ્વરૂપ ઘણી જ સૂક્ષ્મ રીતે દર્શાવ્યું છે. જે કેવા કેવા કર્મો કરવાથી કેવા કેવા પ્રકારે સુખ દુઃખ ભેગવે છે, તે વિસ્તારથી સમજાવ્યું છે, તે વિષે જૈન દર્શનમાં કર્મગ્રંથ નામને માટે ગ્રંથ છે. તે ગુરૂ પાસેથી શીખવાથી સમજી શકાય તેમ છે. તેનું યથાર્થ વર્ણન કરવાને જ્ઞાની મને હારાજ જ સમર્થ થઈ શકે છે. શેકચંદ્ર ગુરૂના મુખથી આ વચને સાંભળી હૃદયમાં અતિ પ્રસન્ન થઈ બે-“ભગવન્! આપની વાણીએ મારી શંકાને પરાસ્ત કરી નાંખી છે. હવે વિશેષ જાણવાની ઈચ્છાથી એક પ્રશ્ન ઉદ્ભવે છે, તેને ખુલાસો કરવા કૃપા કરશે. હે શાંતમૂતિ ગુરૂ! આપે કહ્યું કે, જે કર્મ કરે છે, તેથી સુખ દુઃખ ભોગવે છે, તે જીવ અરૂપી છે અને કર્ણોરૂપી છે, તે તે વિષે પુછવાનું કે, જે કર્મો રૂપી હોય તે દેખાવા જોઈએ તે તે કાંઈ દેખવામાં આવતા નથી. તે શું હશે?
Page #138
--------------------------------------------------------------------------
________________ (110) આત્માન્નતિ મહાત્મા સાનંદ વદને બોલ્યા-“ભદ્ર! તમારી શંકાનું નિરાકરણ હમણાંજ થઈ જશે, સાંભળ-જીવ અરૂપી છે અને કર્ણોરૂપી છે, એ બેને સંગ થાય છે, અને તેથી સુખ દુઃખ ભેગવાય છે એ વિષે વ્યવહારિક દાખલાથી અને રસાયણશાસ્ત્રથી હું યથાશક્તિ કહું છું, તે તમે સાવધાનપણે સાંભળજે. આપણે કેઈ સુંદર વાટિકામાં કે કુદ્રતી ઉપવનમાં ફરવા જઈએ છીએ ત્યારે ત્યાં અનેક જાતના વૃક્ષ આપણી દષ્ટિએ પડે છે. તે વૃક્ષોના જુદા જુદા રંગ, પત્ર, પુષ્પ તથા ફળની જુદી જુદી આકૃતિઓ અને જુદા જુદા સ્વાદો હોય છે, તે અનુભવ કરવાથી જાણવામાં આવે છે. તેમની એવી વિચિત્રતા વિષે બુદ્ધિથી વિચાર કરશે અને તેના કારણે શેધી કાઢવા મન કરશે તે તમને ઘણુંજ આશ્ચર્ય થશે. અસંખ્ય વનસ્પતિઓના ભિન્ન ભિન્ન સ્વાદ, જુદા જુદા આકાર, તરેહ તરેહના ગુણ, વિવિધ જાતના રંગબેરંગી પત્ર, પુષ્પ તથા ફળ એમ હવામાં શું કારણ હશે? એમાં ફાયદો કે ગેરકાયદે હશે? એ વિચારવાનું છે. તે વનસ્પતિની જુદી જુદી અસંખ્ય જાતે છતાં તે બધી એકજ પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે, સર્વને પોષણ આપનાર જળ, તડકે, તથા હવા એકજ જાતના છે, સર્વની વૃદ્ધિમાં કારણભૂત સૂર્ય ચંદ્ર વગેરે જુદા જુદા ગ્રહે પણ એકજ છે, તે છતાં એ વનસ્પતિ અને વૃક્ષોમાં આટલે બધે ફેરફાર હોવાનું શું કારણ હશે? એ દીર્ઘબુદ્ધિથી વિચારવાનું છે. ઉપર કહેલાં બધાં કારણે એક સરખાં છતાં કોઈ વૃક્ષ સિકડે હાથ ઉંચું, કેઈ એક હાથ ઉંચું, કેઈ મેટા ઘેરાવાવાળું, કેઈ નાના ઘેરાવાવાળું, કઈ કમળ, કઈ કાંટાવાળું, કેઈ સુગધી, કેઈ દુર્ગધી, કઈ વાસ વિનાનું, કેઈ અતિ વાસવાળું, કેઈ નાના પાત્રાવાળું, કઈ મેટા પાત્રાવાળું, કેઈ શરીરને સુખ આપનાર, કેઈ શરીરને નાશ કરનાર, કઈ ઋતુ પ્રમાણે વિકશિત થનાર, કેઈ પાણીથી ઉગરનાર, કઈ રેતીના રણમાં પાણી વગર વૃદ્ધિ પામનાર, કેઈ અંધકારમાં જ ઉગનાર અને કઈ પ્રકાશમાં ઉગનાર, એમ જુદી જુદી સ્થિતિવાળા હોય છે, તેનું શું કારણ હશે? તે સૂક્ષમતાથી વિચારવા જેવું છે. તે ઝાડોની ઉત્પત્તિમાં, પિષણમાં તથા વૃદ્ધિમાં કારણરૂપ જે કે, પૃથ્વી, જળ, વાયુ, ગ્રહો અને પ્રકાશ એક સરખા છે, તે છતાં દરેક ઝાડનાં
Page #139
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી, ( 11 ) બીજ તે જુદાં જુદાં હોવાથી તેઓનું પિષણ તથા વૃદ્ધિ કરનાર તતેની અસર તેઓ ઉપર જુદી જુદી થાય છે. - ભદ્ર! જેમ તે કુદત આખા વિશ્વમાં એકજ નિયમે પ્રવર્તે છે, તે તમે જાણતાંજ હશે. ઝાડની માફક મનુષ્યમાં પણ જુદી જુદી પ્રકૃતિ હેવાનું પણ તેઓનું કર્મ-બીજ છે, જેથી તેઓમાં પણ જુદી જુદી આકૃતિના, સ્વભાવના, ગુણના અને સ્થિતિ આદિના ઘણા ભેદો જોવામાં આવે છે અને તેથી કેઈ સુંદર, કઈ કપે, કેઈ ઉચે, કઈ મૂર્ખ, કોઈ વિદ્વાન, કેઈ દુર્ગુણી, કઈ ષી, કઈ રાગી, કોઈ ધનવાન, કેઈ નિધન, કેઈ શૂરે, કેઈ બીકણ, કેઈ ઉગી, કઈ આળસુ, કોઈ નિંદા ખેર, અને શાંત વગેરે જુદી જુદી રીતના માનુષ્ય હોય છે. જેમ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ વગેરે જુદા જુદા તમાંથી વૃક્ષો જુદી જુદી જાતના પરમાણુઓ પિતાને જેવાં જોઈએ તેવા પિતાને માટે આકર્ષી લે છે, તેમ દરેક જીવે દુનિયામાં પ્રસાર પામેલી કામણ વર્ગણામાંથી પિતાને ગમતા પિતાની પ્રકૃતિ અનુસાર આણુઓને ખેંચી લે છે. અને તે તેના પ્રભાવે તેઓ જુદી જુદી રીતના જુદા જુદા આકારના, જુદી જુદી પ્રકૃતિના, જુદા જુદા સ્વભાવના અને જુદા જુદા ગુણવાળા થાય છે; અર્થાત્ એ સર્વ ભેદ કર્મરૂપ બીજના પ્રતાપથી છે. આત્મા તે સર્વને સમાન સત્તાવાળે છે, છતાં જગતમાં દેખાતી વિચિત્રતા જુદા જુદા છએ બાંધેલા જુદા જુદા કર્મોનું પરિણામ છે. ઉપર પ્રમાણે વૃક્ષ જેમ પિતાનું પિષણ તેમ વૃદ્ધિનું તત્ત્વ પૃથ્વી, પાણી, વાયુ આદિ તમાંથી મેળવે છે, એમ ઉપર કહેવામાં આવ્યું છે, છતાં પુનઃ તેનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. તે ઝાડે અને મનુષ્યમાં ભેદ છે. ઝાડને ભેદ તેઓના જુદા જુદા આકારાદિવડે જેમ માલમ પડે છે તેમ મનુષ્ય માટે નથી, મનુષ્યને ભેદ તેઓના જુદા જુદા આકાર ઉપરાંત તેઓના જુદા જુદા કામે વડે માલમ પડે છે. ઝાડોના સ્કૂલ શરીરે જ જ્યારે વૃદ્ધિ પામતાં જણાય છે, ત્યારે માણસના સ્થલ શરીરની વૃદ્ધિ થવા ઉપરાંત માનસિક તેમજ આધ્યાત્મિક વૃદ્ધિ તથા હાનિ થતી માલમ પડે છે. વૃક્ષના સ્કૂલ શરીરેજ ક્રિયા કરતા જણાય છે. તેઓના માનસિક તેમજ
Page #140
--------------------------------------------------------------------------
________________ (112). આત્મોન્નતિ આધ્યાત્મિક શરીરે તેવી ક્રિયા કરતાં માલમ પડતા નથી. મનુષ્યના તે ત્રણે (શારીર, માનસિક, આધ્યાત્મિક)માં કિયા વગેરેને ભેદ જણાય છે. ત્યારે મનુષ્યના શરીરને પોષણ આપનાર પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ ઉપરાંત બીજું કઈ તત્વ હેય, એમ જણાય છે અને એ તત્ત્વ ઓળખવાની જરૂર છે. માણસ જે એ તત્વને ખરી રીતે ઓળખે તે જન્મ મરણના ફેરામાંથી છુટી એક એવું સુખ મેળવે છે કે, જેનું યથાયોગ્ય વર્ણન કરવાની કેઈની જીન્હા કે કલમમાં શક્તિ નથી, એ તત્વ તે આત્મતત્વ છે, એમ જણાવવાની જરૂર છે. જેમ પૃથ્વી, જળ, વાયુ, પુદ્ગલ વગેરે તમાં અનંત ગુણ ધર્મો રહેલા છે, તેમ આત્મતત્વમાં પણ અનંતા ગુણ ધર્મો અને શક્તિ રહેલ છે. અને તેના કાર્યો પણ તેવાં જ છે. જેમ પૃથ્વી વગેરે તમાંથી જુદી જુદી જાતના વૃક્ષના બીજ પોતાની જુદી જાતિના પ્રમાણમાં જુદા જુદા રંગ, જુદા જુદા સ્વાદ, જુદા જુદા આકાર, વગેરે આકર્ષી લઈ તેને અનુસરતાં પુલ ઉત્પન્ન કરે છે, તેમ મનુષ્ય પણ પિતાના કર્મરૂપ બીજને અનુસારે સારાં કે નરસાં રેગ્ય અથવા અગ્ય જુદા જુદા ગુણ ધર્મવાળા બળને ખેંચી તેવા તેવા ગુણેને અનુભવ કરે છે અને તેવાં જ ફળ ભેગવે છે. કેઈએમ ધારતું હોય કે પૃથ્વી, જળ આદિ તત્વે પક્ષપાતથી કેઈને સારા આઓ આપી તેમાં સારા ગુણ મૂકે છે અને બીજાને દ્વેષ ભાવે તેવા અણુઓ ન આપવાથી તેઓ ખરાબ ગુણના માલિક થાય છે, તે તે ધારવું વાસ્તવિક નથી. જુદા જુદા તવેમાં પક્ષપાત જેવું કાંઈ છે જ નહિ, તેઓને લીંબડાને કે કારેલાને કડવા કરવાની કે ગુલાબ કાંટાવાળે છતાં સુધી કરવાની પક્ષપાત બુદ્ધિ છેજ નહિ. દરેક બીજ પિતતાની મેળે કડવાં કે ગળ્યાં અથવા સારાં કે નરસાં ફળે ઉપજાવવામાં કારણરૂપ હોય છે. મનુષ્ય પણ તેજ રીતે કે બીજામાંથી નહિ પણ પિતે કરેલી ક્રિયાઓમાંથી જે ગુણધર્મ મેળવે છે અને તે અનુસાર જે કર્મબંધ કરે છે, તેને અનુસરીને ગાર કે કૃષ્ણ, ઉચે કે નીચે, ગરીબ કે ધનવાન અને મૂર્ખ કે બુદ્ધિશાળી થાય છે. હવે ઉપર જે વનસ્પતિ પૃથ્વી, જળ, વાયુ વગેરે અને માણસમાં આત્મતત્ત્વને ભેદ બતાવ્યું, તે ઉપરથી એમ સમજવાનું નથી, કે
Page #141
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 છે. (113) વનસ્પતિમાં આત્મતત્ત્વ નથી. મનુષ્યમાં અને વનસ્પતિ વગેરેમાં તે તત્વ સરખું છે, છતાં ભેદ માત્ર એટલે છે કે, વનસ્પતિ વગેરેમાં કર્મ પ્રભાવે જડતાનું જોર વધારે પ્રબળ હોવાના કારણને લીધે તેની જ્ઞાનશક્તિ વધારે ઢંકાઈ જવાથી જ્ઞાન ઢંકાઈ ગયેલું છે, તેથી તે પિતાનું હિતાહિત કરવાને શક્તિમાન નથી અને તેને એકજ સ્પર્શ ઇંદ્રિયનું જ્ઞાન છે અને માણસને પંચ ઇન્દ્રિયનું જ્ઞાન છે, તેમ વળી મનુષ્યમાં મન છે અને વનસ્પતિને મન નથી. વળી જનાવરમાં પણ પંચ ઇદ્રિ તથા મન છે, પરંતુ તેના કરતાં માણસમાં વધારે જ્ઞાન છે. જે આત્મતત્ત્વમાં અનંત જ્ઞાનશક્તિ છે, તેવું આત્મતત્વ એકેદ્રિયથી માંડીને પંચે દ્રિય છે કે જેમની ચોરાશી લાખ એનિઓ છે, તે સઘળામાં એકજ સરખું રહેલું છે. જેમ લાકડું સળગતું જઈ આપણે તેને અગ્નિ કહીએ છીએ અને તે અગ્નિ દરેક લાકડામાં રહેલો છે એમ કહેવામાં આવે છે તેવી જ રીતે આપણે બધા જેમાં શુદ્ધાત્મા છુપી રીતે રહેલ છે. આત્માની સાથે કર્મ પુદ્ગલો જે લાગેલા છે, કે જેઓ જ્ઞાન ગુણને દબાવનારા છે. એકેદ્રિય જીવ કરતાં બે ઈંદ્રિય જેમાં જડતા ઓછી છે, બેઇંદ્રિયના કરતાં તેઈદ્રિયવાળાઓમાં ઓછી જડતા છે, તેમના કરતાં ચૈઈદ્રિયવાળાઓમાં અને તેમના કરતાં પચંદ્રિય જીવમાં જડતા ઓછી છે. તેમાં મનુષ્ય જીવમાં જડત્વ ઓછું છે. મનુષ્યમાં પણ જુદા જુદા કર્માનુસાર જુદા જુદા પ્રમાણમાં ઓછું વધતું જ્ઞાન હોય છે. માટે જેની સર્વ જાતિમાં મનુષ્ય વધારે ઉત્તમ ગણેલ છે એટલે સઘળા છ કરતાં મનુષ્ય જાતિમાં જ્ઞાનશક્તિ વધારે હોવાથી જે તે ધર્મજ્ઞાન કે આત્મજ્ઞાનમાં પોતાની શક્તિઓ ખીલાવે અને શ્રી વીતરાગ પ્રભુને પગલે ચાલે તે મનુષ્ય મટી ઈશ્વર–પરમાત્મા બની જાય છે. અને સર્વથા દુઃખને નાશ થઈ અનંત સુખના ભક્તા બને છે–એવા પરમાત્મા બનેલા છના ચરિત્રે આગમમાં ઘણાં જોવામાં આવે છે, તેમની ભક્તિ કરવાથી અને તેમને પગલે ચાલવાથી તેની આજ્ઞા પ્રમાણે બીજા છે પણ અનુક્રમે પરંપરાએ પરમાત્મા બની જાય છે. મનુષ્ય શિવાયના એકે દ્રિયથી માંડીને પચંદ્રિય તીર્થંચ છ ધર્મને અભાવે આગળ વધવાને શક્તિમાન નથી તથાપિ તે જીવે
Page #142
--------------------------------------------------------------------------
________________ ( 114) આત્મોન્નતિ, - પણ મનુષ્ય નિમાં આવી શકે છે, પણ તે કર્મો ભેગવીને કેટલેક કાળે દુઃખ પામતાં કર્મો ઓછા થવાથી ઉચી ગતિમાં જાય છે. તે ઉપર દષ્ટાંત છે કે, જેમ પર્વતમાંથી તૂટી પડેલા પત્થર નદીમાં પાણીથી અથડાઈ ઘસાઈને મૃદુ ગોળાકાર બને છે, તેમ છે પણ ઘણે કાળે ઊંચી હદે પહોંચે છે. આપણે બધા મનુષ્ય પણ એકેદ્રિયમાં ઘણી વાર આવેલા હશું, તેમજ ઘણી વાર વનસ્પતિરૂપે થઈ કાછીઆની છાબમાં પડેલા હતા અને જેવે તેવે મૂલ્ય વેચાયા હતા. તેમજ આપણે ઝીણા ઝીણા કડકારૂપે હાંલ્લામાં રાયા હતા. વત્સ શોધકચંદ્ર! હવે ફરી વાર આપણને એવી દશા આવે નહિ તેને માટે સાવધાન રહેવું, એજ આપણી ફરજ છે. વત્સ! હવે આપણામાં પરમાત્મા બનવાની શક્તિ આવેલી છે, એટલે અહિં શુભ કૃત્ય કરી સન્માર્ગે ચાલી પોપકાર અને સર્વ જીવ પર દયા કરવાથી સ્વર્ગમાં અને છેવટે પરમ શાંતિરૂપ મેક્ષ સ્થાનમાં જવું, એ આપણા અધિકારમાં છે. આ અધિકાર પ્રાપ્ત થયે છતાં અજ્ઞાનરૂપી અંધકારમાં રહી પ્રમાદ અને પુદ્ગલિક સુખમાં મગ્ન થઈ આ સમયને ગુમાવીએ તે પુનઃ ચિરાશીના ફેરામાં પીએ અને એકેદ્રિયાદિપણાની સ્થિતિમાં આવીએ. તેથી આ દુર્લભ મનુષ્ય ભવ કે જે ઘણા પુણ્ય વેગથી પ્રાપ્ત થયેલ છે, તેને વૃથા ગુમાવવાથી તે પાછો મળ મુશ્કેલ થઈ પડે. - ભદ્ર શેધકચંદ્ર! વળી કેટલાએક એમ માને છે કે, જેમ બાજરીમાંથી બાજરીજ ઉત્પન્ન થાય છે અને ઘઉંમાંથી ઘઉંજ પેદા થાય છે, એટલે જેવાં બીજ હોય તેવાં જ ફળ થાય છે, તેવી રીતે મનુષ્ય મરીને મનુષ્યજ થાય છે, તે પશુ પક્ષી કે વનસ્પતિ થાય જ નહિ. જે જાતિના જીવ હેય, તે જાતિમાં તે મરીને પાછા પેદા થાય છે, આ તેમની માન્યતા ખરી નથી, તે વિચાર કરવાથી માલમ પડી શકે છે. તે વિષે આ પ્રમાણે દષ્ટાંત છે. જે જે વનસ્પિતિનાં બીજ છે, તે બીજેને રેપવાથી તેવાં જ ઝાડ, ફૂલ, ફળ અને બીજ બને છે. જેમકે, વડનું બીજ વાવવાથી વડ થાય છે, આંબાનું બીજ વાવવાથી આંબે થાય છે, તેવી જ રીતે પશુના બીજમાંથી પશુ, પક્ષીના બીજમાંથી પક્ષી અને મનુષ્યના બીજમાંથી મનુષ્ય થાય છે. આ વાત
Page #143
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 છે, (115) તે ચક્કસ છે, પણ બીજ અથવા શરીર જડ પદાર્થ છે અને તેઓમાં રહેલે જીવ એ જુદું તત્વ છે, માટે તે જીવ શરીરથી જુદા થઈ પિતાના કર્માનુસારે તેવા પ્રકારની ગતિમાં બીજે ઠેકાણે જાય છે અને તેના આગલા શરીરને નાશ થાય છે. ફરીથી નાશ થયેલું શરીર ધારણ થઈ શકે જ નહિ. જેમકે એક બાજરીને દાણે વાવે, તે ઉગીને બાજરીને છેડ થયે, તે ઉપર કણસલું થયું, ત્યારે તે કણસલામાં આશરે બસો બાજરીના દાણું થયા, હવે બાજરીને જે દાણે વાવ્યું હતું, તેને એક જીવ છે, તેની ઉપર બસ દાણા થયા છે તે બસો જીવ થયા એટલે તે એકજ જીવના બસો જીવ થયા, એમ બનતું નથી; કારણ કે, જે વાલે બાજરીને જીવ છે, તે જુદે છે અને તે ઉપર થયેલા બસ જીવ તે પણ જુદા છે. જે બાજરી આપણી દષ્ટિએ દેખાય છે, તે જડ વસ્તુ છે અને તેની અંદર રહેલે જીવ જુદો-યુગલ (શરીર) થી ભિન્ન છે, તે સઘળા છએ તેવી જાતનાં કર્મબીજ ગ્રહણ કરેલાં, તે ઉપરથી તેઓ તેમાં આવીને ઉત્પન્ન થયા. તેવીજ રીતે એકજ માણસને છોકરા છોકરી મળીને દશ જીવ થયા, છતાં તે મનુષ્ય તે કાયમ છે. તે મનુષ્યના જીવથી બીજા દશ જીવ પેદા થતા નથી, પરંતુ તે દશ છે જુદા જુદા છે અને તેઓ તેમના તેવા કર્માનુસારે અને પૂર્વ ભવના સંબંધને લીધે ત્યાં આવી ઉત્પન્ન થયા. જેથી મનુષ્ય મરીને મનુષ્ય થાય અને પશુ મરીને પશુ થાય, એ વાત લાગુ પડતી નથી; કારણ શરીર તે જડ હેવાથી તે અહિંજ રહે છે અને તેની અંદર રહેલો જીવ જુદો પલ કર્માનુસારે ગતિમાં જાય છે. તે જીવની સાથે શરીરને કોઈ પણ જડ અંશ જ નથી, તેની સાથે તે પાછલા ભવેના તથા આ ભવના મન, વચન અને કાયાના એગ વડે જે કર્મ પુદ્ગલે ગ્રહણ કરેલા કે જે પાણી અને દૂધની પેઠે જીવની સાથે મળી ગયેલા તે સાથે જાય છે. તે કર્મ પુદ્ગલે અતિ સૂક્ષ્મ હવાથી દેખી શકાતા નથી. તે જીવની સાથે ગયેલા તે કર્મરૂપ બીજ છે, તે બીજરૂપ પુદ્ગલે પિતાની યેગ્ય જાતિ ગ્રહણ કરી તેવાં શરીર ધારણ કરે છે અને પાછા નવા પણ પિતાની અંદર રહેલા પરમાણુઓને અનુકૂલ ગ્રહણ કરતા જાય છે. - ભદ્ર! આ વાત લક્ષ દઈને સાંભળજે. હવે આ સ્થળે એટલું યાદ
Page #144
--------------------------------------------------------------------------
________________ (116 ) આત્મોન્નતિ, રાખવું કે, મનુષ્યને જેનાથી જુદી જુદી હાલત ઉત્પન્ન થાય છે, તેનાં કારણે પિકી પ્રબળ કારણ મન છે, એ મનના ફેરફારથી મનુષ્ય આત્મતત્વમાંથી જુદી જુદી સ્થિતિરૂપ બળ આકર્ષી તેવી તેવી સ્થિતિ પ્રાપ્ત કરે છે. જેમ જુદી જુદી જાતનાં બી, પૃથ્વી, જળ આદિ ત તે એકજ જાતના પરમાણુઓ ધરાવે છે, પણ તે તેની અંદર જુદા જુદા તત્વે મિશ્રણ થયેલા હોય છે, તે મિશ્રણવાળા તેમાંથી પિતાના બીજમાં રહેલા તને વૃદ્ધિ થતાં ત ઓછા વધતા પ્રમાણ તેમજ સગના કારણે તેઓમાંથી જેમ જુદા જુદા વૃક્ષો ઉગે છે, તેમજ સર્વ મનુષ્યનાં શરીર તે દેખાવમાં એક સરખાં લાગે છે, પણ સર્વ મનુષ્યનાં મન એક સરખાં નથી હોતાં; કારણ કે, જુદા જુદા મનુષ્યનાં કર્મ જુદાં જુદાં હોવાથી તે કર્મરૂપી જડ પુદ્ગલેનું મન જુદી જુદી સ્થિતિનું રહે છે, જેમ મૂળ પૃથ્વીમાંથી પિતાના મનગમતા પરમાણુઓ ખેંચી લે છે, તેમ જેવા જેવા પ્રકારના રાગ દ્વેષરૂપ પરિણામ થાય, તેવા તેવા પ્રકારના કર્મ પુદ્ગલે ગ્રહણ થઈ જીવની સાથે એકમેક થઈ જાય છે. તેના સ્વભાવ પ્રમાણે–સમવાય પ્રમાણે ઉદય આવી ને સુખ દુઃખને ભેગ પ્રાપ્ત કરાવી પાછા આત્માથી જુદા પડને ખરતા જાય છે અને નવીન નવીન ગ્રહણ થતા જાય છે. જેમ કુવાની અંદર ફરતા રેટના લેટા ખાલી થતા જાય છે અને પાછા ભરાતા જાય છે, તેમ આત્મા સાથેના જુના પગલે ખરતા જાય છે અને નવાને બંધ થતું જાય છે. આથી કરીને જે આ સંસારમાં ચારે ગતિઓની અંદર જન્મમરણરૂપ ભ્રમણ કર્યા કરે છે. આવી રીતે મનુષ્યનાં મન જે કે એક જ પ્રકારના આત્મતત્ત્વમાંથી બળ મેળવે છે, તે છતાં જુદી જુદી ક્રિયાઓથી તેઓની સ્થિતિમાં અસંખ્ય પ્રકારના ભેદ માલમ પડે છે. એ તે નક્કી છે કે, મનુષ્યની જુદી જુદી સ્થિતિનું કારણ તેનું મન છે. નિદ્રામાં પડેલા મનુષ્યનું મન અજ્ઞાનના પડદામાં વીંટાએલું હોવાથી, બેશુદ્ધ થયેલા માનવીનું મન પણ તેવાજ અંધકારમાંજ ઝકડાએલું હેવાથી, અને માનવના મૃત દેહમાં મનને અભાવ હોવાથી શરીર ક્રિયા કરવા અશક્ત હેય છે અસમર્થ હોય છે. આ ઉપરથી સમજાશે કે શુભાશુભ ક્રિયાનું કારણ મન હેવાથી સુખ કે દુખરૂપ સારું કે નરસું ફળ ઉત્પન્ન કરાવનાર કારણ મન છે એ નિર્વિવાદ છે.
Page #145
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 છે. (117) મનના વિચારે અને તેવા વિચારોથી ઉત્પન્ન થયેલી અગ્ય વાણી, તેમજ શરીરની પેટી ક્રિયાઓ કઈ પણ પ્રકારનાં ઉંચા સુખ ઉત્પન્ન કરી શકે જ નહિ પણ દુઃખેજ પ્રગટાવે છે. અને એજ મનના સારા વિચારે અને તેવા વિચારેને અંગે થયેલી ઉંચી કિયા સુખનેજ પ્રગટાવે છે, એ નિસંશય છે. ભદ્ર શેાધકચંદ્ર! એ માટે આ દુનિયામાં જન્મીને મનને ઉચી એગ્ય ક્રિયાઓમાં આખો વખત રોકી રાખવું, એ મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે. એ પ્રથમ કર્તવ્ય બજાવવા ઊંચી કેળવણ લઈ વિદ્યાકળામાં પ્રવીણ તેમજ તત્ત્વજ્ઞાનના ફીલસુફ બની પોતાનું, પિતાની જાતનું, આખી દુનિયાના સર્વ જીવનું શુભ કરવા જે કઈ ઈચ્છા કરશે તે તેનાથી બની શકશે. સર્વ જીવોને સુખી કરવાની ઈચ્છા કરવાથી જ આપણે સુખી થવાના; એથી દરેક મનુષ્ય પિતાના મનને શુદ્ધ વિચાર તેમજ શુદ્ધ આચારમાં જોડવાની સૈથી મટી જરૂર છે, એમ સહજ સમજી શ. કાય તેમ છે. ભદ્ર શેાધકચંદ્ર અને સત્યચંદ્ર! આ ઉપરથી તમે કર્મનું ખરું સ્વરૂપ સમજ્યા હશે, હજુ હું તે વિષે વિશેષ સ્પષ્ટીકરણ કરૂં છું, તે પુનઃ ધ્યાન દઈને સાંભળજે. જેમ એક ખેતરને બાગ બનાવ્યો હોય, તેમાં જુદી જુદી જાતનાં ફળ ઉગ્યાં, તેમને બધી જાતના રંગ આવ્યા, ઘણી જાતનાં મેવાનાં ઝાડે ઉપર જુદા જુદા સ્વાદનાં ફળ લાગ્યાં, જુદી જુદી જાતનાં અનાજ થયાં, હવે સઘળા ખેતરની જમીન એક સરખી, એક સરખા રંગની અને એક જ કૂવાનું પાણી, છતાં જુદા જુદા રંગ, જુદા જુદા સ્વાદ, ફળ અને જુદાં જુદાં અનાજ ક્યાંથી આવ્યાં? આનું કારણ પરમેશ્વર સર્વ વસ્તુને કર્તા છે તેવું માનનારાઓને પૂછશે તે તે કહેશે કે, એ તે બધું પરમેશ્વરે કર્યું. પણ હાલની પશ્ચિમ વિદ્યાની શોધથી નક્કી થયું છે કે, એ જમીનમાં બધી જાતના અનાજના પરમાણુઓ છે, બધી જાતના મેવા મીઠાઈન પરમાણુઓ છે, તેથી જેવા જેવા બીજમાં પરમાણુઓ છે, તેવી તેવી જાતના પરમાણુઓને આકર્ષી તે પિતાના જેવાં ફળો ઉત્પન્ન કરે છે. જે તેઓમાં છવ ન હોય તે તેઓમાંનું બીજ ઉગે પણ નહિ અને
Page #146
--------------------------------------------------------------------------
________________ (118) આત્મન્નિતિ. * - - ફળની પ્રાપ્તિ પણ થાય નહિ. જો કે બીજા બીજેમાં જીવ તે સરખે છે પણ તે બીજમાં પરમાણુઓ જુદા જુદા હેવાથી તેમજ તેઓના કર્મ પણ જુદા જુદા હેવાથી પિતાના જેવા પરમાણુને જ તે ગ્રહણ કરે છે. આ ઉપરથી સમજવાનું કે, જેમ જમીનમાં બધી જાતના પુત્ર ગલે છે, તેમજ સમગ્ર કાકાશમાં બધી જાતના પુગલ પરમાણુ ભરેલા છે. તેવી રીતે આખું આકાશ, નીચે પાતાળ, અને ઉપર ચૌદ રાજલોક સુધી સર્વત્ર સ્થળે આઠે કર્મની વર્ગણાઓ કર્મઅણુઓ ભરપૂર રહેલ છે. આપણે ચર્મ ચક્ષુથી તે જોઈ શકાતા નથી પણ સર્વજ્ઞ ભગવાને તે જેએલું છે. જેમ પૃથ્વીમાં બધી જાતના પરમાશુઓ છે તે દેખાતા નથી પણ તેમાંથી વનસ્પતિ પિતતાની જાતિના પરમાણુઓ ખેંચી લે છે. તેમ મનુષ્ય પણ આ લેકમાં રહેલા કર્મના પરમાણુઓ પિતાના મનના અધ્યવસાય જેવા જેવા થાય, તેવા તેવા તેના રાગ દ્વેષના ગે ગ્રહણ કરે છે અને તે જીવની સાથે એકમેક થઈ જાય છે. એ પરમાણુઓ બીજ રૂપે સંસારી દરેક આત્મામાં રહે છે. જ્યારે આ દેહને સંબંધ પૂરે છે એટલે તેને છેડી જીવ બીજે ઠેકાણે જાય છે, ત્યાં જતી વખતે ગ્રહણ કરેલા કર્મના અણુઓ દુધ અને પાણીની પેઠે જે જીવની સાથે એકમેક થયેલા છે તે જીવની સાથે કાર્મણ શરીરરૂપે જાય છે. ભદ્ર, હવે તેમને અહિં એક શંકા થશે કે, જીવ હંમેશાં સુખની ઈચ્છા રાખે છે તે તે પોતે દુઃખવાળી અવસ્થામાં શા માટે જાય? કઈ રાજા કે કેઈસુખી ગૃહસ્થને ઘેર જન્મ લેવાને કણ મનાઈ કરે છે? છતાં ગરીબ, ભીખારી કે દુઃખી માણસને ત્યાં શા માટે જાય? તેમજ તિર્યંચ જાતિમાં કે વનસ્પતિમાં શા માટે જાય? ભદ્ર! તમારી આવી શંકાનું સમાધાન આ પ્રમાણે છે-જીવ હમેશાં સુખને અર્થી છે અને તે સુખ મેળવવાને માટે પ્રયત્ન કરે છે, એ વાત તે ચોક્કસ છે. પણ કયા સુખને ખરૂ સુખ માનવું એ મન ઉપર આધાર રહે છે અને મન તે જીવ સાથે લાગેલા પુગલેને ગમતા પુદગલમાં સુખ માને છે તે વિષે આ પ્રમાણે દૃષ્ટાંત છે એક ગૃહસ્થને ત્રણ ચાર છોકરા છે, તેમાં એક છેક વેશ્યાને ત્યાં જવામાં સુખ માને છે, એક છેક વિદ્વાન પાસે જવામાં સુખ માને
Page #147
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી, ( 119) છે અને એક ગંદા મિત્રની ટેળીમાં રહેવામાં સુખ માને છે. વળી ભુંડ ઉકરડામાં કે ગંદકીમાં રહેવામાં સુખ માને છે, કાગડા અને ગીધ મુડદાં ચુંથવામાં સુખ માને છે. માંખીને ગંદકી પ્રિય લાગે છે અને તે સુગંધી પદાર્થ પર બેસતી નથી. ભ્રમર સુગંધી પુષ્પ પર સુખ માને છે. જ્યારે સાકર સર્વને મધુર લાગે છે ત્યારે ગધેડું તેને સુંઘતું પણ નથી. શેરી સર્વ મનુષ્ય અને જનાવરેને પ્રિય લાગે છે, ત્યારે ઊંટને તે અપ્રિય લાગે છે. ઝેરને કિડે ઝેરથી આનંદ સાથે પિતાનું પિષણ કરે છે. જે તેને સાકરમાં મુકવામાં આવે છે તે મરી જશે. ખારા પાણીનાં માછલાં કે પિરા મીઠા પાણીમાં મરી જશે. માણસને શરીરે મરચાં લાગે છે તે શરીર બળશે અને મરચામાં ઉત્પન્ન થનારા કીડાના કેમળ શરીરમાં તે મરચાની આગ પણ લાગતી નથી. આ દષ્ટાંતે ઉપરથી કહો કે, કઈ વસ્તુથી સઘળા ને સુખ થાય છે? ભદ્ર! તમને હવે ચક્કસ સમજાવું જોઈએ કે જીવ બધા એક સરખા છે. છતાં પિતાનામાં રહેલા કર્મરૂપી પુદ્ગલ જેવા છે, તેવાજ દુગલે તેમને પ્રિય લાગે છે અને તેઓ તેમાંજ સુખ માની તેવા કર્મો ઉપાર્જનકરી તેવી ગતિમાં જાય છે. જેથી સંસારી સઘળા જીવોને જે આનંદ પિતાના કર્માનુસારે રહેલે છે તે આનંદ છેટે છે. અરે આનંદ તે આત્મામાં રહેલ મૂળ સ્વભાવમાં છે. બાકીના સર્વ આનંદ જુઠા–કલ્પિત છે. ભદ્ર શેકચંદ્ર અને સત્યચંદ્ર ! આ વાત ધ્યાનમાં રાખી તમારા સંશયને દૂર કરે. હવે તમારા સમજવામાં આવ્યું હશે કે, જીવ અરૂપી છતાં રૂપી એવા કર્મ-જડ પુગલે સાથે કેવી રીતે મળે છે. પુગલોને પૂરાવાને અને ગળવાને સ્વભાવ છે, અને તેમાં એવા સૂક્ષ્મ અણુઓ રહેલા છે કે, જે સૂક્ષ્મ હોવાથી દષ્ટિ માર્ગે આવી શકતા નથી. તેમને સર્વજ્ઞ પ્રભુજ દેખી શકે છે. તમેને આગળ જેમ કહેવામાં આવ્યું છે તેમ સઘળી જાતના પુદ્ગલ પરમાણુઓથી ભરેલા આ લેકાકાશમાંથી જ આ આત્મા કર્મ રૂપી પુદ્ગલે ગ્રહણ કરે છે; પિતાની સાથે રાગદ્વેષ વડે તેમને સગ કરે છે, તે પણ અરૂપી આત્માની સાથે અનેક જાતની કર્મની વર્ગણના પુદ્ગલે મળી ગયેલા છે, તથાપિ તે આત્મા દેખાતે નથીરૂપી થતી નથી. .
Page #148
--------------------------------------------------------------------------
________________ * (૧ર૦) આત્મોન્નતિ, ભદ્ર! આ જગતમાં કોઈ પણ પદાર્થ ન ઉત્પન્ન થતા નથી, અને જે છે તેને નાશ પણ થતું નથી એટલે જગતમાં જેટલી વસ્તુ છે, તેટલી જ તે કાયમ રહે છે, પરંતુ તેનું રૂપાંતર થાય છે. જેથી આગળ કહ્યા મુજબ દરેક પદાર્થો (ક) ઉત્પા, વ્યય અને ધ્રિવ્ય યુક્ત લક્ષણવાળા છે. જૈન શાસ્ત્રને આ દઢ નિયમ છે. તે તમારે મનન પૂર્વક લક્ષમાં રાખવે. ભદ્ર! આ વિષય ઉપર અનેક દષ્ટાંતે મળી આવે છે. આંબાની કાચી કેરી તેડી લાવી ખાઈએ તે તેમાં મીઠાશને બદલે ખટાશ દેખાશે. કાચા કેળાને તે ખાવાથી તે તુરું લાગશે, પણ જે તેને પકાવી ખાવામાં આવે તે તે મીઠું લાગશે. કેરી પણ પકવ થતાં માધુર્ય આપશે. કેરી અને કેળામાં આ બે સ્વાદ શી રીતે થયા? ખટાશ અને તુરાશને બદલે માધુર્ય ક્યાંથી આવ્યું? તેમ વળી દૂધને કાચું રાખવાથી તે બગડી જશે–તેમાં ખટાશ આવી જશે. તેની અંદરને મૂળને સ્વાદ નાશ પામી અરૂચિકર સ્વાદ કયાંથી આવ્યું? આ બાબતને વિચાર કરી જે તે શાસ્ત્ર રીતિએ કે પછી રસાયણ શાસ્ત્રની રીતિએ સમજશે તે તમને ખાત્રી થશે કે, તે સઘળામાં આકાશમાં રહેલા પુદ્ગલના પરમાણુઓ મળવાથી ફેરફાર થઈ નવીન જાતના પુદ્ગલે બને છે. જેમકે, હળદર જાતે પીળી હોય છે અને પાપડીઓ ખાર સફેદ હોય છે, હવે જે તે સફેદ પાપડખારનું પાણી કરી હળદરની સાથે મેળવીએ લાલ રંગની ત્રીજી વસ્તુ થશે. વળી તેલ અને પાણી ભેગાં મળતાં નથી, પણ તેમાં પાપડખાર નાંખવામાં આવે તે તે મળી જઈ સાબુને ગોળો બનશે. આ પ્રમાણે જગતમાં એક એક પદાર્થના જુદા જુદા પરમાણુઓ, જુદા જુદા પ્રમાણવડે મળવાથી અનેક તરેહના નવા નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. ભદ્ર! એવી રીતે જીવની સાથે કર્મોને સંગ થાય છે. આ બધું સર્વજ્ઞના સિદ્ધાંતે સારી રીતે સાબીત કરી આપે છે. હે ભવ્યાત્મા! હવે તમારા મનમાં તે વિષે કોઈ જાતની શંકા રહી નહિ હોય. જીવની સાથે જડ પુદ્ગલ રૂપ કર્મ મળવાથી સુખ દુઃખને કર્તા જીવ થઈ શકે છે, એ વાત પણ તમારા સમજવામાં આવી હશે. તે છતાં તેની વિશેષ સમજૂતીને માટે કેટલાએક દાખ
Page #149
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી ( 12 ) લાઓ યાદ રાખવા જેવા છે. મદિરા જડ છે, છતાં તે પીવાથી માણસની બુદ્ધિને તે નાશ કરે છે. વિષ જડ છતાં ખાવાથી મરણ નીપજાવે છે. કેટલીએક જડ ચીજો ખાવાથી શરીરમાં અનેક જાતના રોગ ઉત્પન્ન થાય છે, તેથી ઉલટી રીતે કેટલીએક દવાઓ ખાવાથી રોગ નાબુદ થાય છે. જે ઝેર પ્રાણ લેનારા છે, તેના પ્રતિપક્ષી ઔષધો ખાવાથી તે ઝેર નાબુદ થઈ જાય છે. આવી રીતે જડ પદાર્થોની અનેક શક્તિઓ છે, તેવી જ રીતે જડ કર્મોની શક્તિઓ પણ અનેક છે, તે આત્મા સાથે મળીને આત્માને સુખ દુઃખ કરે છે, એ વાત સિદ્ધ થાય છે. - ભદ્ર, વળી સર્વજ્ઞ ભગવાનની પ્રરૂપેલી બીજી વાત પણ એવી જ રીતે સિદ્ધ થયેલી છે. તે ભગવાન્ ભાષાના શબ્દો જડ-પુદ્ગલ તરીકે પ્રરૂપે છે. આ વિષે કેટલાકને જે સંશય હતું તે હમણુના ફેનેગ્રાફના શેધકેએ પ્રત્યક્ષ બતાવેલા પ્રયોગથી દૂર થઈ જાય છે. માણસની ભાષાના પગલે ગાયનના પ્લેટમાં ઉતારી લેવાય છે અને તે તે ગાનારના જેવાં શબ્દ લે છે. આપણે તે શીખેલું ગાયન વખતે ભુલી જઈએ છીએ, પણ તેમાં ઉતારેલા શબ્દોને એક અક્ષર પણ ભુલાતું નથી. જેમ ભાષાના પુદ્ગલે ઉતારી લેવામાં આવે છે, તેમ કરેલું કાર્ય પણ સીનેમેટોગ્રાફમાં ઉતારવામાં આવે છે. હાલતા ચાલતા માણસને અને દેડતી ગાડીઓને દેખાવ તે યંત્રમાં આબેહબ થાય છે. અનેક જાતની ક્રિયાઓ કરતી આકૃતિઓ કાગળ ઉપર લઈ શકાય છે. આવી રીતે જૈનેના સનાતન અનેક સિદ્ધાંત પશ્ચિમના વિદ્વાનોની શોધથી તે સત્ય રીતે સાબીત થયેલા છે. તે સિવાય વરાળ અને વિજળી કે જેઓ જડ છે, તેની અદભુત શક્તિઓ. દુનીયાની સપાટી ઉપર દેખાય છે. હજારે ગાઉ ઉપર લાખ મણના બેજાને ખેંચી જવામાં અને હજારે ગાઉ દૂર સંદેશાઓને ક્ષણમાં લઈ જવામાં એ અદભુત શક્તિઓ દેખાઈ આવી છે. જ્યારે જડ વસ્તુઓમાં આટલી શક્તિ છે તે પછી આત્મા કે જે ચિતન્યરૂપ છે, તેમાં પણ અનંત શક્તિ હોય, તે આશ્ચર્યની વાત નથી. આથી 1. જેનાથી તાર વગેરેનું કાર્ય થાય છે તે. 2. શાસ્ત્રકારે પુગલ-જડમાં પણ અનંત શક્તિઓ કહેલી છે.
Page #150
--------------------------------------------------------------------------
________________ (૧રર ) આત્મોન્નતિ, નિઃશંક રીતે સિદ્ધ થાય છે કે, આત્માની સાથે જડ મળવાથી સુખ, દુઃખ, હાનિ અને વૃદ્ધિ થાય, એમાં કાંઈ નવાઈ નથી. મહાત્માના આ વચને સાંભળી પુનઃ શેધકચંદ્ર અને સત્યચંદ્ર હૃદયમાં અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમના ભાવી હૃદયમાંથી તે શંકાઓ દૂર થઈ ગઈ. તે બને શુદ્ધ આત્માઓએ તે મહાત્માને મહાન ઉપકાર માન્યો. તેમના હૃદયમાં આહંત સિદ્ધાંતની સારી અસર થઈ ગઈ. પછી તેમણે મહાત્માને વંદના કરી આ પ્રમાણે જણાવ્યુંભગવન, આપની દષ્ટાંત ભરેલી સિદ્ધાંત વાણીએ અમારા હૃદયને નિશંક બનાવી દીધા છે. હવે કૃપા કરી પ્રતિમાની સિદ્ધિને માટે કાંઈક પ્રતિપાદન કરી અમારા હૃદયમાં પ્રભુભક્તિ અને પૂજાની દઢતા સ્થાપિત કરે, મહાત્માએ પ્રસન્ન થઈને જણાવ્યું, ભદ્ર, નાસ્તિકભાવથી મલિન હૃદયવાળા પુરૂષો કહે છે કે, અજીવ એવી પ્રભુની પ્રતિમા પૂજવાથી પુણ્ય થાય છે તે કેમ સંભવે? અથવા ફળ સિદ્ધ શી રીતે થાય? મતલબકે કાંઈ પણ લાભ થતું નથી તેમ આપણું કાંઈ પણ કલ્યાણ કરતી નથી. આવા તેમના નાસ્તિતા ભરેલા વચને તદન અયુક્ત છે, પરંતુ તમારે આવી શંકા લાવવી નહિ કેમકે, જેવા આકારનું નિરીક્ષણ (જેવું) થાય તેવા આકાર સંબંધી ધર્મનું પ્રાયઃ મનમાં ચિંતવન થાય છે. સંપૂર્ણ શુભ અંગે વિરાજીત પુતળી જોવામાં આવતા તે તાદશ (તેવા પ્રકારના) મોહનું કારણ થાય છે. કામાસનની સ્થાપનાથી કામિજને કામકિડા સંબંધી વિકારને અનુભવે છે. ગાસનના અવલોકનથી ગીઓની ગાભ્યાસમાં મતિ થાય છે, ભૂગોળથી તર્ગત તેમાં કાઢલી) શહેર, નદી પર્વત વિગેરે વસ્તુની બુદ્ધિ થાય છે. લેકનાલિથી લેક સ્થિતિ (લેકની રચના) સમજાય છે. કુર્મચક, અહિચક, સૂર્યકાલાનલ ચક, ચંદ્રકાલાનલ ચક્ર અને કેટચક, એ આકૃતિએથી અહીં રહ્યા રહ્યા તત્સંબંધી જ્ઞાન થાય છે. નંદીશ્વર દ્વીપના પટ-(નકશા)થી તેમજ લંકાના પટથી તક ગત વસ્તુનું ભાન થાય છે. એવી રીતે સ્વઈશની પ્રતિમા તેમના તે તે (પ્રસિદ્ધ) ગુણોની સ્મૃતિનું કારણ થાય છે. જે વસ્તુ સાક્ષાત
Page #151
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી. (13). દશ્ય ન હોય તેની સ્થાપના કરવાનું સંપ્રતિ (હાલ પણ) લેક સિદ્ધ છે. દષ્ટાંત તરિકે પિતાને પતિ પરદેશ ગયે હોય ત્યારે સતી સ્ત્રી પતિની પ્રતિમાના દર્શન કરે છે. રામાયણમાં સાંભળવામાં આવે છે કે શ્રી રામચંદ્ર પરદેશ (વનવાસ) ગયા ત્યારે ભરત નરેશ્વર રામની પાદુકાની રામ પ્રમાણે પૂજા કરતા હતા, સીતા પણ રામની આંગળીની મુદ્રિકાનું આલિંગન કરી રામ પ્રાપ્તિનું સુખ માનતી હતી. રામ પણ સીતાનું મલિ રત્ન (મુકુટ રત્ન) પામીને સીતા મળ્યા જેટલી રતિ (સુખ) માનતા હતા. આમાંના એક દષ્ટાંતમાં કેઈના શરીરને આકાર નહેતે તેમ છતાં તે અજીવ વસ્તુઓથી થતા પ્રકારનું સુખ થતું હતું. ત્યારે ઈશ્વરની પ્રતિમા પણ પ્રાણીઓને સુખને માટે કેમ ન થાય? પાંડવ ચરિત્રમાં લેક પ્રતીત પ્રસિદ્ધ વાત છે કે પ્રેણાચાર્યની પ્રતિમા પાસેથી લવ્ય નામના ભલે અર્જુનના જેવી ધનુવિદ્યા સિદ્ધ કરી હતી. ક્ષેત્રમાં ઉભી કરવામાં આવતી પુરૂષાકૃતિ વિગેરે અજીવ વસ્તુ છતાં ક્ષેત્રાદિની રક્ષા કરવામાં સમર્થ થાય છે. વળી લેકમાં મનાય છે કે અશોકવૃક્ષની છાયા શેક હરણ કરે છે, કલિ-(બહેડાં)ની છાયા કેમાં કલહ માટે છે, અજાર (બકરીની ખરીઓથી ઉડતી ધૂલ) વગેરે પુણ્ય હાની માટે થાય છે. અસ્પૃશ્ય ચંડાલ વગેરેની છાયા પણ ઉલ્લંઘાય તે પુણ્યની હાની કરે છે. સગર્ભા સ્ત્રીની છાયા ઉલ્લંઘન કરનાર ભેગી પુરૂષનું રૂિષ હણે છે. અને મહેશ્વરની છાયાનું ઉલ્લંઘન કરનાર ઉપર મહેશ્વરને રેષા થાય છે. એ પ્રમાણે ઘણા પદાર્થ અજીવ છતાં સુખ દુઃખના હેતુ થાય છે ત્યારે દેવાધિદેવ-(પરમેશ્વર) ની પ્રતિમા પણ અજીવ છતાં અહીં સુખને હેતુ કેમ ન થાય? પરમેશ્વરની પ્રતિમા અજીવ છતાં પણ તેને પૂજવાથી પુણ્ય-ફલ જરૂર થાય છે. જેની જેવી જેવી અવસ્થા–ગુણ વિશિષ્ટ પ્રતિમા ચિત્તમાં હોય, તેને તે તે ગુણે તે પ્રતિમાથી સંપાદન થઈ શકે છે. લેકમાં મનાય છે કે ગ્રહની પ્રતિમાના પૂજનથી તે સંબંધી ગુફલ થાય છે સતીઓની, ક્ષેત્રાધિપતીની, પૂર્વજોની, બ્રહ્માની, મુરારિ (કૃષ્ણ) ની શિવની અને શક્તિની સ્થાપનાને માનવાથી હિત અને નહિ માનવાથી અહિત થાય છે, સ્તૂપે (મહાત્માઓના અગ્નિ સંસ્કારની જગાએ કરેલી દેરીઓ) પણ તેવી રીતે ફલ આપે છે, રેવન્ત, નાગાધિપ, પશ્ચિ
Page #152
--------------------------------------------------------------------------
________________ ( 124). આત્મોન્નતિ. . - મેશ અને શીતલાદિની પ્રતિમાના પૂજનથી પણ કાર્ય સિદ્ધિ થાય છે અને કામણ તથા આકર્ષણ (કામણ ટુમણ) જાણનારા મદનાદિના નિર્જીવ પુતળા ઉપર જે જેનું નામ લઈને વિધિ કરે છે તે છે તે વિધિથી મૂછિત થઈ જાય છે. તેવી જ રીતે સ્વશની પ્રતિમાની પ્રભુના નામ ગ્રહણપૂર્વક પૂજા કરનાર કુશલ પુરૂષ જ્ઞાનમય પ્રભુને સંપ્રાપ્ત કરે છે. શેકચંદ્ર બોલ્ય, સ્વામિન, તે હકીકત જાણું ઉપર આપેલા દષ્ટાંતમાં અને દાર્જીન્તિકમાં મહાન વિશેષ –અંતર છે જે દેવાદિ કહેવામાં આવ્યા છે તે સર્વ રાગી અને પૂજાના અર્થી છે. ભગવાનપરમેશ્વર તેવા નથી તેનું કેમ? તેમજ સિદ્ધ પુરૂષે તે સાક્ષાત ફળ આપે છે, પ્રતિમા અજીવ છે તે શું આપી શકે? મહાત્મા બોલ્યા ! હે ભદ્ર! ત્યારે તે અતીવ (ઘણુંજ) ઉત્તમ નિરીહ (સ્પૃહા રહિત) ની સેવા તે પરમાર્થની સિદ્ધિ માટે થાય છે. જેમકે પૃહા રહિત સિદ્ધ પુરૂષની સેવા ઈષ્ટલબ્ધિ માટે થાય છે (ઈચ્છિત વસ્તુ મેળવી આપે છે). વળી પરિપૂજનીય દ્રવ્યમાં (પૂજવા ગ્ય વસ્તુની બાબતમાં) એ વિચાર જેવાને નથી. જે પૂજ્ય હોય તે પૂજાય છે જ. દક્ષિણા વર્ત (શખાદિ), કામકુંભ, ચિંતામણી અને ચિત્રાવલી એમાં કઈ ઇદ્રિ છે કે તે પૂજાતાં લેકેનું મત–ધારેલું કરે છે? જેમ એ અજીવ વસ્તુઓ હોવાથી સ્પૃહા રહિત છતાં સ્વભાવથી પ્રાણીઓના કામિત (ધારેલી વસ્તુ) ને પૂરે છે તેમ પરમેશ્વરની પ્રતિમા પણ પૂજાતાં પુણ્ય સિદ્ધિ માટે થાય છે. જે વસ્તુ મૂલ-સ્વભાવથી ગુણયુક્ત પ્રતીત હોય તેના કરતાં પણ પંચકૃત-(પંચે માનેલી-સ્થાપેલી) વસ્તુ વિશેષ ગુણાઢય (ગુણવાળી) ગણાય છે. અત્ર દષ્ટાંત. કઈ રાજપુત્ર પ્રાયઃ વીર્યાદિ ગુણનું સ્થાન હોય તેને પડતે મુકી બીજા દુર્બલ વંશમાં ઉત્પન્ન થયેલા પુરૂષને તેના પુણ્યના ભેગે પ્રમાણિક પંચે રાજ્ય ઉપર બેસાડે તે તે બીજે પુરૂષ મૂલના રાજવંશિય ઉપર પણ શાસન-હુકમ ચલાવે છે અને જે તે તેનું કહ્યું કરતું નથી તે તે શિક્ષા પામે છે. હવે મનથી વિચાર કરે કે ભૂલને રાજપુત્ર ગુણ અને ગ્ય છતાં
Page #153
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી, (125). પણ શુદ્ર કુલમાં ઉત્પન્ન થયેલ રાજા પંચ-પૂજિત (માન્ય) હોવાથી સેવવા ગ્ય થાય છે. તે જ પ્રમાણે ચિંતામણી વસ્તુ નિજ સ્વભા વથી ઉત્તમ છતાં પણ પરમેશ્વરની પ્રતિમા પ્રમાણિક પંચેથી પૂજિત હવાથી પૃથ્વિ ઉપર વિશેષ માન્ય થાય છે. જુઓ વરરાજા, મહાજન, દત્તપુત્ર અને એવી બીજી બાબતમાં પંચ જેને ભાગ્યની પ્રેરણાથી સંસ્થાપિત કરે છે તે જ માન્ય થાય છે. કેટલાએક એમ પણ કહે છે કે, પ્રભુની પૂજા કરવાથી તેઓ આપણું ભલું કરે છે, પૂજા ન કરવાથી ભલું કરતાં નથી, આ માન્યતા પણ બેટી છે. કારણ કે, જે પરમેશ્વર એકનું ભલું કરે અને બીજાનું બુરું કરે છે તે પરમેશ્વર પણ આપણા જેવા રાગી અને દ્વેષી ઠરે છે. ઈશ્વર તેવા હેય નહીં, તે તે સર્વને એક સરખા છે. તેમને કઈ પ્રિય કે અપ્રિય નથી. આપણું ભલું કે બુરું કરનાર આપણે પિત–આપણા કર્મો છે. આપણે જેવા કૃત્ય કરીશું તેવા ફળ ભેગવીશું, તે ઉપર અન્ય કૃતિને ગ્રંથ જે રામાયણ તેના કર્તા તુલસીદાસે કહ્યું છે કે तुलशी रेखा कर्मकी, मीटाइ न शके राम; मीटावे तो क्या देरहे, पण समज कीयो हे काम. આ વાતની વધારે પુષ્ટિમાં નીચેની હકીકત મનન કરવા જેવી છે. જૈનના વશમા તિર્થંકર-પરમાત્મા મહાવીર સ્વામી ચારિત્ર ગ્રહણ કર્યા પછી તેઓ એક વખતે જંગલમાં ધ્યાન ધરીને ઉભા હતા, તે વખતે તેમના કાનમાં ગોવાળીઆએ ખીલા ઠેક્યા હતા, તે શિવાય દેવતાઓએ પણ તે ભગવાનને ઘણું ઉપસર્ગો કરેલા હતા. અને તેમને ભારે દુઃખ આપ્યું હતું, તથાપિ એ વીર પ્રભુએ એક અંશ માત્ર પણ તેમની ઉપર કેધ કર્યો ન હતે; કારણ તેઓ પોતે સમજતા હતા કે પૂર્વભવે મેં એ જીવને દુઃખ આપેલું તે મારૂં કર્મ ટાળવા માટે તે જ મને ઉપસર્ગો કરે છે અને મારા કર્મને વિનાશ કરે છે, માટે મારું કર્મ ટાળનાર એ નિમિત્ત છે, આવા વિચારથી તે મહાત્માએ તેમની ઉપર દ્વેષ કર્યો ન હતું, અને ઈએ આવી તે પ્રભુની ભારે સ્તુતિ કરી તેથી કરીને તેઓ તેમની ઉપર
Page #154
--------------------------------------------------------------------------
________________ ( 126 ) આત્મતિ, પ્રસન્ન થયા ન હતા. તેઓને રાગી અને દ્વેષી–બન્નેની ઉપર સમભાવ છે. એ સમભાવ જ્યારે આપણામાં પ્રગટ થશે, ત્યારે જ આપણે મુક્તિના અધિકારી થઈ શકીશું. ભદ્ર, એવી સમદષ્ટિવાળા (જે કઈ હોય તેની) પ્રભુની શાંત મૂતિ (પ્રતિમા) જેવાથી દર્શન કરવાથી આપણને તેવા પ્રકાર ના ભગવાનના ગુણેનું સ્મરણ થઈ આવે છે અને તેમની પૂજા ભક્તિ કરવાથી તેવા પ્રકારના ગુણ આપણને પ્રાપ્ત થાય, એ નિઃસંદેહ વાત છે. આવા પ્રકારની શુભ ભાવનાથી આપણે તરી શકીએ. મૂતિ તે માત્ર નિમિત્ત આલંબન છે. કોઈ પણ કાર્ય નિમિત્ત શિવાય બનતું નથી. પ્રભુએ મેક્ષને માર્ગ બતાવી ઘણાં છેને ઉપકાર કર્યો છે, તેથી તેમની ભક્તિ કરવાથી અને તેમને પગલે ચાલવાથી આપણે આત્મા ઉંચી હદે ચડી શકે છે. તેવી રીતે મૂર્તિના વિષયમાં સમજવાનું છે. મૂતિ એ સ્વાભાવિક અને કુદરતી છે. કઈ પણ મનુષ્ય-કેઇપણ માણસ અથવા કોઈ પણ વસ્તુ વિષે વાત કરશે. તે વખત આપણા હૃદયમાં તત્કાળ તેની મૂતિ ખડી થઈ જશે. જેમકે આપણા પિતા ઘણાં વર્ષ ઉપર ગુજરી ગયેલા હોય છે, પણ તેમના નામનું સ્મરણ કરવાથી તત્કાળ તેમની મૂતિ સુદયમાં ખડી થાય છે. જે બાલકના માતા પિતા ગુજરી જાય અને જ્યારે તે બાલક માટે થાય છે, ત્યારે તેના માતા પિતાની કઈ વાત કરે તે તેણે તેઓને જોયેલા ન હોવાથી તેમની મૂતિ હદયમાં ખડી થતી નથી. તે વખતે તે પિતાના મનમાં મુંઝાય છે કે, મારા માતા પિતા કેવી આકૃતિમાં હશે? પણ જે તેમને ફેટેગ્રાફ હશે તે તરત જ તેઓની આકૃતિ તેમના ધ્યાનમાં આવી જશે. પછી વગર જે પણ તે મૂતિ ખડી થઈ જશે, તે આપણે જેમને ભગવાન પરમાત્મા જ સિદ્ધ-બ્રહ્મ માનીએ છીએ, તેઓ એક વખતે મનુષ્ય દેહધારી કેવળજ્ઞાન કેવળદર્શન યુક્ત હતા, તેવા આકારની મૂતિઓથી તેમના સ્વરૂપ તથા ગુણ આપણી અંતર્દષ્ટિ આગળ ખડાં થાય છે, આપણે એકાંતે તે પ્રભુનાં નામની જપમાળા જપીશું, તે વખત પણ મૂતિ માનનારના હૃદયચક્ષુ આગળ તે મૂર્તિ ખડી થશે પણ મૂર્તિ નહીં માનનારને ચક્ષુ આગળ અંતરમાં શું દેખાશે ? કાંઈ નહીં. જગના વ્યવહારમાં મૂતિ વગર એક ડગલું પણ ચાલતું નથી.
Page #155
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 , ( 127 ) જુઓ કે, કઈ પણ ઈમારત કે મંદિર બાંધવું હોય અથવા પુલ બાંધે હોય તે તે કામના અનુભવી ઈજીનીયરે તેના નકશા બનાવે છે અને તે ઉપરથી તે ઈમારતની ભેજના કરે છે. દરેક કારીગરે નકશા ઉપરથી કામ કરી શકે છે. તે તે મુજબ પરમાત્માપણું મેળવવાની ઈચ્છાવાળા પ્રાણીઓને મૂતિઓ (પ્રતિમા)ની જરૂર છે અને તે નિમિત્તે જ પરમાત્માપદ મેળવી શકાય છે. જેઓ મૂત્તિને માનનારા નથી, તેઓ કાંઈ પણ કરી શકશે નહિ. આકૃતિ વિના કાંઈ પણ કાર્ય કરી શકાશે નહીં. આકૃતિ કે મૂત્તિની પદ્ધતી અનાદિ કાળથી સિદ્ધ ચાલી આવે છે. અહિં કોઈ શંકા કરે છે, તે નિરાકાર ભગવાનની મૂર્તિ કેવી રીતે થઈ શકે? તેના ઉત્તરમાં કહેવાનું કે, નિરાકારને પણ આકાર રૂપે કલ્પી તેની મૂર્તિ બનાવવાથી તેનું પણ જ્ઞાન થાય છે. જેમ કે, મનુષ્ય બોલે છે, તે ભાષાને આકાર નથી પણ તે ભાષાની આકૃતિ વર્ણરૂપે કલ્પી બનાવામાં આવે છે. જેમ કે, મ, યમ, વગેરે દ્વાદશાક્ષરી-બારાખડી એ પણ ભાષાની મૂત્તિ છે. જુઓ કે, હજારો વર્ષો પહેલા થઈ ગયેલા મહાજ્ઞાની વિદ્વાનેએ બનાવેલા શાસ્ત્રો છે, તે શાસ્ત્રો ઉપરથી તેમના હૃદયના વિચારે અત્યારે જાણી શકીએ છીએ. એ શું મૂત્તિ નથી? કાગળ અને શાહી એ બેનું બનેલું શાસ્ત્ર જડ વસ્તુરૂપ છે, છતાં તેનાથી કેટલું જ્ઞાન થઈ શકે છે? તેને વિચાર કરે. જેઓ એમ કહે છે કે, ભગવાનની મૂર્તિ જડ છે, તે શું કરી શકે? આવું બેલનારા પણ તેમના અંતરમાં મૂર્તિને માને છે. જેમકે તેઓ પિતાના માતા, પિતા કે ગુરૂની છબીઓ પડાવે છે અને તે જોઈ આનંદ પામે છે. જેમ માતા પિતાની છબી જોઈ તેમની ઉપર પ્રીતિ થાય છે, સ્ત્રીની છબી જોઈ તેની પર કામવિકાર ઉત્પન્ન થાય છે, સંતાનની છબી જોઈ તેમની વત્સલતા ઉપજે છે અને દૂરવાસી કોઈ મિત્ર કે સ્નેહીની છબી જોઈ તેની ઉપર સ્નેહ પેદા થાય છે, તેવી રીતે ભગવાનની પ્રતિમા જોઈ તેમના ભકતોના હૃદયમાં તેમની ઉપર ભક્તિ નેહ થાય છે અને તેમના ગુણોનું સ્મરણ થાય છે, એજ આત્માને કલ્યાણ માર્ગ છે, તેમ છતાં જેઓ પ્રભુની મૂતિની નિંદા કરે છે, તેને પૂજવાથી પાપ લાગે એમ કહે છે અને
Page #156
--------------------------------------------------------------------------
________________ (128) આત્માન્નતિ, તે પ્રભુની મૂર્તિને દ્વેષ કરે છે તેની કેટલી બધી અજ્ઞાનતા છે? જુઓ, મુંબઈમાં સ્થાપિત કરેલ મહારાણી વિકટેરીઆના બાવલાને કેઈ નીચ મનુષ્ય ડામર લગાડ હતું, ત્યારે આપણું એટલે કે મહારાણના રાજ્યભક્તની લાગણી કેટલી દુઃખાણી હતી? આ ઉપરથી વિચાર કરે છે, જ્યારે પથ્થરની મૂર્તિને ડામર લગાડયાથી મહારાણીનું અપમાન થયું આપણે માનીયે છીયે એ વાત તે બધાએ કબુલ કરશે તે શું ભગવાનની મૂર્તિને ચંદન લગાડયું અગર તેમની આગળ ધૂપ, દીપ, અને નૈવેદ્ય ધર્યા અને પુષ્પના હાર ચડાવ્યા એ સાક્ષાત્ ભગવાનનું પૂજન કર્યા તરીકે માનીને કર્યું એમ ન મનાય ? તે એમજ માનવું જ જોઈએ, અને તેનું ફલ મલે એ નિસંદેહ છે. તેથી ભગવાનની મૂર્તિને દ્વેષ કરનાર કઈ રીતે વ્યાજબી નથી પરંતુ ધર્મ વિરૂદ્ધ આચરણ કરનાર છે. જેથી ભગવાનની મૂર્તિ અજીવ હોય પણ શાસ્ત્રને આધારે કિયા કરી મહાન પુરૂષોથી તેની પ્રતિષ્ઠા કરવામાં આવે તે તે ભગવાનરૂપ થઈ શકે છે. જેને માટે જૈન દર્શનમાં કહ્યું છે કે વિન ડેમા વિન સાસ્ત્ર” પછી જેઓ તે મૂતિને ભગવાન માની પૂજે છે, તે તે ભગવાનનું જ પૂજન કર્યા બરાબર ગણાય છે. તે માનનારાઓ સમજે છે કે, આ પાષાણ ધાતુઆદિકની (અછવ) મૂર્તિ છે, પણ તેને પ્રતિષ્ઠાદિ કાર્યો કરીને સાક્ષાત્ ભગવાન માની તેની પૂજા ભક્તિ કરે છે અને એ નિમિત્તે પુણ્ય, મેક્ષ ઉપાર્જન કરે છે એ નિર્વિવાદ સિદ્ધ છે. ભગવાનની મૂર્તિનું સ્થાન એ ગૃહસ્થને આ સંસારરૂપ સમુદ્રને તરવાને સરલ માર્ગ છે. - ભદ્ર! શોધકચંદ્ર તથા સત્યચંદ્ર, આ ઉપરથી તમારા સમજવામાં આવ્યું હશે કે, ભવ્ય ગૃહસ્થ, દેવાલયમાં જઈ ભગવાનની પ્રતિમાની પૂજાભક્તિ કરવી, અને તેમાં ચિત્તની એકાગ્રતા રાખવી. એકાગ્રતાથી કરેલી પ્રભુપૂજા કે ભક્તિ આ સંસાર સમુદ્રને તારી નાખે છે. મૂતિ પૂજા અને મૂત્તિની ભકિતથી તરી જનારાઓના હજારે દષ્ટાંત શાસ્ત્રમાં મલી આવે છે. ગૃહસ્થ કે જેઓ પાપારના કરનારા છે છતાં પણ ભગવાનની પ્રતિમાની શુદ્ધ ભક્તિથી આ સંસારને તરી શકે છે,
Page #157
--------------------------------------------------------------------------
________________ યાત્રા 3 જી. ( 129) માટે આ સંસારમાં તરવાને મુખ્ય સહેલો અને સરલ ઉપાય મૂત્તિ પૂજા છે એ નિવિવાદપણે સિદ્ધ થાય છે.” મહાત્માના આ વચને સાંભળી શ્રાવક શોધચંદ્ર અને સત્યચંદ્ર હૃદયમાં અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમના નિર્મલ હૃદયમાં ગુરૂ ભક્તિને આવેશ પ્રગટ થઈ આવે, તત્કાળ તેમણે નીચેનું પદ્ય બોલી મહાત્માના ચરણકમળમાં વદના કરી. " कारुण्यामृतपर्णाय शासनोद्धारकारिणे // विजयानंददात्रे च सूरीशाय नमोनमः // 1 // " કરૂણાના અમૃતથી પરિપૂર્ણ, જૈનશાસનને ઉદ્ધાર કરનારા અને વિજય તથા આનંદને આપનારા શ્રી સૂરીશ્વરને નમસ્કાર છે.” 1. નિત્યને સમય થયે એટલે સમયના ઉપગને જાણનારા મહાત્માએ પ્રસન્ન વદને કહ્યું,–“ભદ્ર! તમારા હૃદયમાં આસ્તાપૂર્વક ઉત્તમ ભાવનાઓને પ્રભાવ પ્રસરતા જોઈ મને સંતોષ થાય છે. તમે પૂર્ણ રીતે ભવ્યાત્મા છે અને સ્યાદ્વાદ ધર્મની પવિત્ર ભાવનાના પૂર્ણ અધિકારી છે. તમારી શુભ પરિણતિ તમેને નિઃશંક બનાવી આત્મિક ઉચ્ચ સ્થિતિમાં લઈ જશે. હું હૃદયથી આશીષ આપું છું કે, તમારી આત્મિક સ્થિતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. હવે અમારી નિત્ય ક્રિયાને સમય થઈ ગયો છે, તેથી બાકીને પ્રસંગ આવતી કાલની યાત્રા થયા પછી ચર્ચવામાં આવશે. મહાત્માનાં આ વચને સાંભળી શ્રાવક શોધચંદ્ર અને સત્યચંદ્ર તે મહાત્માને વંદના કરી પિતાને વાસસ્થાને ચાલ્યા ગયા. તે મહાભાએ જે ઉપદેશ આપે તે વિષેની ચર્ચા કરતાં તેઓ પિતાના વાસસ્થાનમાં સુખ સમાધિથી રહ્યા હતા.
Page #158
--------------------------------------------------------------------------
________________ - :05: ' ' 2 ' જ ' See જી ન: ક - 4 ખાખડા : છે પણ નકારક યાત્રા 4 થી. * * : 11મા TET HTA | HAN WHO THEWO 0 :43 આ તકાળને સમય હતે. ઉદયગિરિમાંથી ગગનમણિનું વિમાન પ્રકાશનું નીકળ્યું હતું. તેના રક્તવર્ણી કિ . રણેએ રૈવતગિરિના ઉંચા શિખરને સુવર્ણમય બ| | નાવી દીધા હતા. ગિરિભૂમિમાં વાસ કરનારા મહા ત્માઓ પ્રભાતકાળની આરાધના કરવાને ગિરિગુહાના દ્વાર આગળ પ્રઢાસન કરી બેઠા હતા. વિવિધ જાતના તિર્યંચે જાગ્રત થઈ એ મહાતીર્થની પવિત્ર ભૂમિમાં વિહાર કરવા નીકળી પડયા હતા. સરિતા અને ઝરણાના જળના મધુર ધ્વનિ ચારે તરફ થઈ રહ્યા હતા. માનુષી વાણીને બેલનારા શુક અને મેના પક્ષીઓ “શ્રી નેમિનાથ ભગવાનની જય” એવા શબદ બેલતા હતા. અનેક યાત્રાજુઓ એ તીર્થ ભૂમિને ભેટવા શ્રેણીબંધ ચાલતા હતા. અને માર્ગ ચાલતાં ભગવાન નેમિનાથ પ્રભુને જયધ્વનિ કરતા હતા. આ સમયે નિત્યના કમ પ્રમાણે મહાત્મા સૂરિવર પિતાના શિષ્ય પરિવારની સાથે ગિરિરાજની યાત્રા કરવા પ્રવર્તી હતા. જિજ્ઞાસુ શ્રાવક શોધકચંદ્ર અને સત્યચંદ્ર પિતાના નિત્યકર્મમાંથી નિવૃત્ત થઈ તે દયાનિધિ ગુરૂની સાથે યાત્રા કરવા આવી પહોંચ્યા હતા. ઈર્યાસુમતિથી વિચરતા તે મહાત્મા બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના રમણીય ચૈત્ય પાસે આવી પહોંચ્યા. તે તીર્થપતિ જિનેશ્વરના દર્શન કરી, અને ભાલ્લાસથી ચૈત્યવંદન આચરી તે મહાભા પરિવાર સાથે બીજા ચિમાં કર્યા હતા. આ તીર્થની વિધિપૂર્વક યાત્રા કર્યા પછી તે મહાત્માએ એક પ્રાસુક સ્થળ ઉપર વિશ્રાંતિ લીધી હતી. તે સમયે તે ઉપકારી મહાત્માએ નીચેના પદ્યથી એ તીર્થ સ્થળને વંદના કરી. नेमीशपादरजसैव पवित्रमूर्तेर्मोशोचहर्म्यगमनाय नृणां सुखेन // सोपानरूपसुतनोः शिवदायकस्य श्रीतीर्थरैवतगिरेः शरणं सदास्तु॥१॥ 13
Page #159
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી.. (131 ) શ્રી નેમિનાથ પ્રભુના ચરણરજથી પવિત્ર મૂત્તિવાળા, કેને મેક્ષરૂપી ઉંચા મેહેલમાં સુખે જવા માટે નીસરણરૂપ સુંદર આકૃતિવાળા અને કલ્યાણ આપનારા શ્રી રૈવતગિરિનું સદા શરણ હજો.” 1. આ પ્રમાણે વંદના કર્યા પછી તે મહાત્મા પિતાના પરિવાર સાથે મેકરવશીની ટુંક તરફ વિચર્યા. શ્યામ રંગવાળા પાષાણેના પાન નીચે ઉતરી અદબદજી દાદા નામથી ઓળખાતી શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાનાં દર્શન કર્યો. ત્યાંથી પંચમેરૂના દેવાલયમાં આવી ચતુર્મુખ પ્રભુની ચાર પ્રતિમાઓનાં વિધિપૂર્વક દર્શન કરી, સહસ્ત્રફણી પાર્શ્વનાથનાં દર્શન કર્યો. ત્યાં દક્ષિણ તરફની ભમતીનાં વીસ પ્રતિમા વાળા અષ્ટાપદ પર્વતને પ્રાચીન દેખાવ દષ્ટિગોચર થયે. તે પછી ઉત્તર તરફની ભમતીમાં આવતા મુખજીનું રમણીય ચિત્ય જોવામાં આવ્યું. આ ટુંકના રંગમંડપ અને ભમતીની કારીગરી ચિત્તાકર્ષક હતી. આ રમણીયતા જોઈ પ્રસન્ન થયેલા આચાર્યજી મધુર સ્વરથી બોલ્યાભવ્ય છે ! આ પવિત્ર અને રમણીય સ્થળ જતાં મને આહંત ધર્મની પૂર્વની જાહોજલાલી યાદ આવી જાય છે. પૂર્વના શ્રીમતેઓ આણંત ધર્મની ઉન્નતિ માટે કેટલું કરેલું છે તે વિચારવા ગ્ય છે. આ સગરામ નામના એક સુવર્ણકારની ટુંક કહેવાય છે. તે શ્રીમંત સુવર્ણકારે શ્રી ભગવતી સૂત્રના છત્રીશહજાર પ્રશ્નો ઉપર છત્રીસ હજાર સુવર્ણમુદ્રા અર્પી હતી અને તે દ્રવ્યને વ્યય કરી આહત ગ્રંથની મહાન સમૃદ્ધિ વધારી હતી. તેણે રચેલું આ ચિત્ય તે શ્રીમાની ધમકીતિને અદ્યાપિ ફેલાવે છે. તેમાં બીરાજેલા સહસ્ત્રફણી પાર્શ્વનાથ ભાવિકભક્તના હૃદયમાં દર્શનથીજ ભાવોલ્લાસ પ્રગટાવે છે. જુઓ, આ તરફ સગરામ નામના એક સોનીની સુંદર ટુંક છે. આ ટુંકમાં આવેલું ચિત્ય રૈવતગિરિમાં ઉંચું લાગે છે. તેમાં દક્ષિણ તરફના ચૈત્યમાં શ્રી અજિતનાથ ભગવાનની સુંદર પ્રતિમા છે. એ મનહર પ્રતિમા વિજય જિનેન્દ્રસૂરિએ સ્થાપિત કરેલી છે. ભારત વર્ષના પ્રખ્યાત બાદશાહ અકબરના સમયમાં એ સ્થાપના થયેલી છે. આ તીર્થને રમણીય દેખાવ જોતાં મને શ્રીગિરિનાર મંડન, જનમનરંજન, ભવભયભંજન, જગદાધાર, કૃપાવતાર અને કૃતનિધિ એવા શ્રીનેમિનાથ સ્વામીની દેશનાનું સ્મરણ થઈ આવે છે. તે જ
Page #160
--------------------------------------------------------------------------
________________ (132) આત્મતિ. ગભૂજ્ય અને વિશ્વવઘ મહાત્માએ આ પવિત્ર તીર્થમાં આપેલી દેશનાના પ્રતિધ્વનિ જાણે અત્યારે પણ સંભળાતા હોય, તેવું લાગે છે. તે કૃપાનિધાન પ્રભુએ આ તીર્થે જે વિનયમૂલ આહત ધર્મને વૃક્ષનું રૂપક આપી જે વર્ણન કર્યું હતું, તેનું સ્મરણ થતાં હૃદયમાં ભલ્લાસ પ્રગટ થઈ આવે છે. તે કૃપાવતાર પ્રભુએ આ તીર્થના શિખર ઉપર ચડી વરદત્ત રાજાને કહ્યું હતું કે, “હે ભવ્યાત્મા! વિનય ભૂલ જૈન ધર્મ એક મહાન વૃક્ષ છે. સત્પાત્રદાન એ મહાવૃક્ષની પ્રથમ શાખા છે. શત્રુંજય તથા ગિરનારની સેવા, દેવપૂજા, ગુરૂભક્તિ, પંચપરમેષ્ટિ ધ્યાન, આદિ તેની ઉપશાખાઓ છે. વિવિધ પ્રકારના વૈભવ અને સુખ એ તેની શીતળ છાયા છે અને મેક્ષ એ તેનું મધુર ફળ છે. આ શબ્દો સાંભળી નરેશ્વર વરદત્ત તત્કાળ વૈરાગ્ય રંગથી રંગિત થઈ ગયે હતો. અને તત્કાળ તેણે ભવતારિણી દીક્ષા , ગ્રહણ કરી હતી. આખરે તે પવિત્ર આત્મા પ્રભુના આદ્ય ગણધરની પઢીને પામ્યા હતે.” મહાત્મા સૂરિવરનાં આ વચને સાંભળી સર્વ પરિવાર આનંદિત થઈ ગયું હતું. શ્રાવક શેધકચંદ્ર અને સત્યચંદ્ર સદ્ભાવનારૂપ સરિતામાં મગ્ન થઈ ગયા હતા. તે પછી મહાત્મા હંમેશા ક્રમ પ્રમાણે વિધિપૂર્વક તીર્થયાત્રા કરી તે તીર્થગિરિ નીચે ઉતરી પ્રથમ કહેલા સ્થાનમાં આવ્યા હતા. ત્યાં બીરાજી તેમણે પિતાના પ્રિય ભક્ત યુવકેની સાથે ચર્ચા કરવાનો આરંભ કર્યો હતે. મહાત્માએ આનંદિત વદને જણાવ્યું, “ભદ્ર! આજે કયા વિષય ઉપર ચર્ચા કરવાની તમારી ઈચ્છા છે?” બને તરૂણે વિચાર કરીને બેલ્યા–“ભગવદ્ ! દેવ, ગુરૂ, અને ધર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ સમજાવે. જો કે અમેએ તે વિષે ઘણીવાર સાંભળ્યું છે અને વાંચ્યું છે, પરંતુ આપ મહાત્માની અમૃતસમ વાણીથી સાંભળતાં અમેને વિશેષ સમજુતી પ્રાપ્ત થશે. અને અમારા હદયની નાની મોટી શંકાઓ નિર્મલ થઈ જશે.” આ પ્રમાણે કહી તેમણે નીચેના પદ્યથી તે મહાત્માને સ્તવી વંદના કરી. " यद्वागमृतपूरेण विमलीकृत मानसैः // भक्तैरवाप्यते तत्त्वं सजीयासूरिशेखरः // 1 //
Page #161
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી.. (133) જેમની વાણીરૂપ અમૃતના પૂરથી જેઓના મન નિર્મળ થયેલાં છે, એવા ભકતે તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તે શ્રી સૂરિઓમાં મુગટ સમાન મહાત્મા જય પામે.” 1 આ પદ્યથી સ્તુતિ કરી તે બંને યુવકે વિનયથી બોલ્યા-“ભગવન્! કર્મનું સ્વરૂપ તે અમે બરાબર સમજ્યા, પરંતુ હવે નમ્રતાથી પૂછવા એ માગીયે છીયે કે આ જગતમાં અનેક ધર્મો છે, અને તેને લઈને દરેક દર્શનવાળાના દેવ તેમજ તેના પ્રણેતા, ધર્મગુરૂ પણ જુદા જાદા છે જેથી આ જગતમાં ખરેખરા શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મ કયા છે તે કૃપા કરી સમજાવે. કારણ કે જ્યાં સુધી શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મની ઓળખાણ અને તેનું આરાધન ન કરવામાં આવે ત્યાં સુધી કે પણ આત્માની ઈષ્ટસિદ્ધિ (મુક્તિ) થતી નથી, જેથી આપ કૃપાળુની અમૃતવાણી સાંભળવા સેવકને જીજ્ઞાસા છે તે અમારા ઉપર કૃપા કરી તે જણાવે. મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા, ભદ્ર! જ્યારે તમારે શુદ્ધદેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ જાણવાની ઈચ્છા છે તે તેમાં પ્રથમ દેવતત્ત્વનું સ્વરૂપ કહું છું તે તમે સાવધાન થઈને સાંભળજે. નિષ્પક્ષપાતી અને પ્રમાણિક એક વિદ્વાન આચાર્યે કહ્યું છે કે पक्षपातो नमेवीरो, न द्वेषो कपिलादिषु / युक्तिमद् वचनं यस्य, तस्यकार्यः परिग्रहः // શ્રીમતિ મિરિ ભાવાર્થ-“વીરમાં હારે પક્ષપાત નથી, કપિલાદિ અન્ય દર્શનના પ્રણેતા દેવ ઉપર મને છેષ નથી, પરંતુ જેમનું વચન યુક્તિવાળું છે તેમનું વચન ગ્રહણ કરવા લાયક છે.” આવા નિષ્પક્ષપાતી પ્રમાણિક પુરૂષોએ દેવનું સ્વરૂપ–લક્ષણ આ પ્રમાણે કહ્યું છે. શુદ્ધ દેવનું લક્ષણ જેને સમસ્તપણાએ કરીને લેશને ઉત્પન્ન કરનારે રાગ સર્વથા પ્રકારે નથી જ, તથા સમતારૂપી કાષ્ઠને દાવાનલ સમાન એ પ્રાણીઓને વિષે દ્વેષ પણ નથી, તેમ સત્ય જ્ઞાનને આચ્છાદન કરનાર અને 1 જૈનના દેવ-તીર્થકર.
Page #162
--------------------------------------------------------------------------
________________ (134) આત્મતિ અશુદ્ધ આચરણ કરાવનારે એ મેહ પણ નથી તથા જેને મહિમા ચારે લેકમાં પ્રખ્યાત છે તેવા દેવ તે શુદ્ધ દેવ કહેવાય છે. સમસ્તપણા કરીને લેશ ઉત્પન્ન કરનાર એટલે આત્માના સ્વાભાવિક શાંતપણાને બાધ કરનારે એ જેને રાગ નથી એટલે બંધ, ઉદયસત્તાના લક્ષણવાળા વિષયરોગ, નેહરાગ, તથા દષ્ટિરાગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જેને બીલકુલ નથી, વળી સાથે ક્રોધ અને માનરૂપ એ જે દ્વેષ જે પ્રાણીઓના જ વિષયવાળે છે તે દ્વેષ કઈ પણ પ્રાણી ઉપર જેને નથી, તે દ્વેષ ક્ષમાદિકના ભાવરૂપ કાક તેને બાળવાને દાવાનળ સરખે છે તે જેને નથી, તેમજ યથાર્થ પદાર્થોને દેખાડનારૂં જે જ્ઞાન તેને આચ્છાદન કરવાના સ્વભાવવાળે, તેમજ કલંકયુક્ત ચેષ્ટા કરનારે એ મહ પણ જેને નથી અને જેનું સ્વરૂપ ફક્ત એક જ એકાંત શાંત રસમય જ હોય અને અંતરંગ વૈરીને જીતનારૂં હોય તેજ ફક્ત દેવ કહેવાય છે. એવા રાગ દ્વેષ અને મેહરહિત, કેવલજ્ઞાન અને કેવલદર્શન વડે સઘળા-દ્રવ્ય, ગુણ પર્યાયને જાણનારા, શાશ્વત સુખના માલિક, દુષ્ટ કર્મોના અંશથી રહિત, સર્વ દેવને પૂજવા લાયક, સર્વ યેગીજેને ધ્યાન ધરવા લાયક તે દેવ કહેવાય છે. એવા દેવ–તે વીતરાગ ભગવાન છે. જેમને કેઈની ઉપર રાગ નથી, તેમ દ્વેષ નથી. સર્વ ઉપર તેઓ સમદષ્ટિ છે, તેવા દેવ તે દેવ છે. વળી તેઓ અરિ–એટલે આઠ કર્મ રૂપ શત્રુ, જે શત્રુઓ સંસારમાં જન્મ જરા મરણ કરાવનારા છે તેમને હંત એટલે હણનારા હેવાથી અરિહંત કહેવાય છે. તે ઉપર બતાવેલા લક્ષણવાળા દેવ-ભગવાન વળી અષ્ટાદશ–અઢાર થી રહિત છે. તે અઢાર દોષ આ પ્રમાણે છે. "1 દાનાંતરાય, 2 લાભાંતરાય, 3 ભેગાંતરાય, 4 ઉપભેગાંતરાય, 5 વીર્યતરાય, 6 હાસ્ય, 7 રતિ, 8 અરતિ, 9 ભય, 10 શેક, 11 દુગચ્છા, 12 કામ, 13 અજ્ઞાન, 14 મિથ્યાત્વ, 15 નિદ્રા, 16 અવત, 17 રાગ, 18 શ્રેષ. આ અઢાર પ્રકારના દે દૂર કરવામાં આવે છે, ત્યારે આત્માના ગુણ પ્રગટ થઈ કેવળજ્ઞાન (all knowledge) પામી ક્ષે જવાય છે, અને જન્મ-મરણના ફેરા ટળી જાય છે. આ અઢાર દોથી જે રહિત છે તેજ દેવ કહેવાય છે.
Page #163
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી, ( 135) મહાત્માનાં આ વચને સાંભળી શોધચંદ્ર અને સત્યચકે નીચેનું પદ્ય બેલી તે મહાત્માને નમન કર્યું. "उपदेशामृतमहामेघाय महिताय च / परोपकाररचितादराय गुरवे नमः // 1 // “ઉપદેશ રૂપી અમૃતને વર્ષાવનારા મેઘરૂપ, પૂજ્ય અને પરેપકાર કરવામાં આદર કરનારા ગુરૂને નમસ્કાર છે.” 1 આ પદ્ય બોલ્યા પછી શેકચંદ્ર કહ્યું-“ભગવદ્ ! કૃપા કરી તે અઢાર દોનું સ્વરૂપ સમજાવે તે સાંભળવાની અતિ ઉત્કંઠા થઈ છે.” મહાત્મા આનંદિત થઈને બોલ્યા-“ભદ્ર! તે અઢાર દૂષણેના સ્વરૂપને સાવધાન થઈને સાંભળે. 1. દાનાંતરાય–જેનાથી દાન આપી શકાય નહીં તે જ્યારે દાનતરાય તૂટે છે, ત્યારે અનંતદાન દેવાની શક્તિ પ્રગટ થાય છે. ભગ વાન તીર્થકર જ્યારે દીક્ષા લે છે, ત્યારે તે વર્ષીદાન આપે છે. એટલે એક વર્ષ સુધી પ્રતિદિન સવા કોડ સેનૈયાનું દાન આપે છે. દેવતાએ તે દાનના દ્રવ્યને પૂરું કરે છે. 2. લાભાંતરાય–જેનાથી થવાને લાભ થઈ શકતું નથી. જ્યારે તે લાભાંતરાય તૂટે છે, ત્યારે થવાને લાભ પ્રાપ્ત થાય છે. તે લાભ બે પ્રકારને છે, 1 સાંસારિક લાભ અને આત્મિક લાભ. આ બંનેમાં અંતરાય કર્મ પીડે છે. શરીર નીરોગી મળે, પુત્રાદિ પરિવાર મળે, ધન પ્રાપ્ત થાય, અનુકૂળ માણસે મળી આવે, જે વખતે જે ઈચ્છા થાય તે પૂરી થાય અને વિદ્યા-કળાને લાભ-એ સર્વ લાભાંતરાય કર્મને ક્ષયે પશમ થવાથી થાય છે. તેમાં છેડે થવાથી છેડો લાભ થાય અને વિશેષ થવાથી વિશેષ લાભ થાય, એમ સમજવું. વળી જે જે વસ્તુને અંતરાય હાય, તે તે વસ્તુને લાભ મળી શકે નહીં. આ સર્વ સાંસારિક લાભને પ્રકાર છે. બીજે જે આત્મિક લાભ છે, તે આત્મા સંબંધી છે. જ્યારે કર્મ ક્ષય કરી આત્માનું અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અવ્યાબાધ, અક્ષય, અજરામરપદ, અગમ, અગોચર,
Page #164
--------------------------------------------------------------------------
________________ (136) આત્મોન્નતિ - અગુરુલઘુ આદિ અનંત ગુણ પ્રકટ કરે, ત્યારે પૂર્ણ આત્મિક લાભ પ્રાપ્ત થાય છે. 3. ભેગાંતરાય–જે એક વાર ભેગવવામાં આવે તે ભગ પુમ્પમાળા પ્રમુખ તગત અંતરાય તે ભેગાંતરાય કહેવાય છે. 4. ઉપભેગાંતરાય–જે જે વસ્તુ વારંવાર ભેગવવામાં આવે તે ઉપભેગ કહેવાય છે જેવી કે, ઘર, હાટ, બધી જાતના ફરનીચર અને સુંદર વસ્ત્રાભૂષણે તથા આી પ્રમુખ આ ઉપગ વસ્તુ તર્ગત અંતરાય તે ઉપભેગાંતરાય કહેવાય છે. 5. વીતરાયકર્મ–જેના પ્રભાવથી જીવની જે અનંતવીર્ય શક્તિ છે, તે સીદાઈ ગઈ છે, તેથી જીવ આત્મવીર્ય ફેરવી ન શકે તર્ગત અંતરાય તે વીતરાય કહેવાય છે. 6. હાસ્ય–હસવું જે આવે છે તે મેહનીય કર્મની પ્રકૃતિ હાસ્યનું ઉપાદાન કારણ છે. તે સંસારી જીવમાં છે. તે હાસ્યથી મુકાશે નહીં, ત્યાં સુધી આત્મિકકાર્ય થવાનું નથી. 7. રતિ–જે દરેક પદાર્થ અનુકૂળ મળે તેમાં રાજી થવું, તેમાં પ્રીતિ થવી તે રતિ નામે દૂષણ કહેવાય છે. તે અનાદિને જીવને જડની સંગતથી અભ્યાસ છે, અને તેજ કર્મબંધથી જીવ જન્મ મરણનાં દુઃખ ભેગવે છે. 8. અરતિમોહની એ દૂષણ રતિથી ઉલટું છે એટલે અપ્રીતિ થવી તે અરતિ નામે દુષણ છે. 9 ભય–આ દોષ સાત પ્રકારનું છે. તેમાં પણ મરણને ભય મુખ્ય અને મોટામાં મટે છે. તે ભય સર્વ જીવને છે પરંતુ જેણે આત્માનું સ્વરૂપ જાણ્યું છે, એટલે “આત્માને વિનાશ થવાને નથી” એવું માની જેણે કઈ પણ પ્રકારને ભય રાખ્યું નથી, તેથી તે પિતાનું આત્મપદ પામેલા છે. 10. શોક–આ દુષણ સંસારી જીવને રાત દિવસ લાગી રહ્યું છે. જીવ જે જે બાબતને શેક કરે છે, તે તે બાબતથી તે પાપ બાંધે છે. જેને આત્મજ્ઞાન થાય છે, તેને કદિ શેકનું કારણ બને છે તે વિચારે છે કે, “મેં પૂર્વે કર્મ બાંધ્યાં છે, તે પ્રમાણે સુખ દુખ થાય છે, તે કદિ પણ ભોગવ્યા વિના છુટવાના નથી, માટે તેમાં સમભાવ
Page #165
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી, ( 137) રાખવે. આવા વિચારથી તે શેક કરતું નથી. આથી જ તેને કર્મની નિર્જરા થાય છે. 11. દુર્ગછા–ખરાબ દુર્ગધી વસ્તુ દેખી નાક ચડાવવું એ પ્રવૃત્તિ જીવને અનાદિથી છે. પણ જે જ્ઞાનવંત પુરૂષે છે, તેઓ વસ્તુને જે જે સ્વભાવ છે, તેને જાણ રહેલા છે, એટલે તેઓ કઈ પણ વસ્તુની દુર્ગછા કરતા નથી. જે જે કારણ મળે છે, તે તે પૂર્વના કર્મના ઉદય પ્રમાણે મળે છે, તેથી સમભાવમાં રહી તેના વિકજે કરતા નથી. 12. કામ–આ દેષ સર્વ દોષમાં સરદારરૂપ છે. જીવને મહા પુરૂષ થવાની તક મળી હોય તે પણ જે તે કામને વશ થાય છે, તે તે પાછે પતિત થઈ જાય છે. સંસારી જીવે અનાદિકાળથી કામને વશ થઈ પડયા છે. બાલ્યવયમાંથી પણ કામની ચેષ્ટાઓ થવા માંડે છે. એ કામ આ સંસાર ભ્રમણનું કારણ છે. કામને લઈને જીવ માતાપિતાને, ભાઈઓને, પુત્રોને, મિત્રને અને જ્ઞાતિ-એ સર્વને સંબધ તેલ નાંખે છે. એ કામને વશ થવાથી ધનને પણ નાશ થાય છે, શરીર નિર્બળ બની જાય છે અને આયુષ્ય ટૂંકુ થાય છે. આવા દુઃખને અનુભવ જીવને પ્રત્યક્ષ થાય છે, તથાપિ જીવ અનાદિ કાળને કામને આધીન રહે છે. કામાંધ થયેલે જીવ પિતાની થતી હાનિને જોઈ શકતું નથી. સત્તાધારી બનેલા રાજાઓ પણ કામથી રાજ્યભ્રષ્ટ થાય છે, આવું નજરે જોતાં પણ જીવને ભાન આવતું નથી. 13. અજ્ઞાન–જે યથાર્થ જ્ઞાન નહિ, તે અજ્ઞાન કહેવાય છે. એ અજ્ઞાન દેષ અનાદિને છે. તેનાથી જીવને “આત્મા શું છે? શરીર શી વસ્તુ છે? સુખ દુઃખ શાથી આવે છે?” ઈત્યાદિકનું યથાર્થ જ્ઞાન થતું નથી. વળી તે અજ્ઞાનથી જીવ શરીરના દુઃખે અને કુટુંબના દુખે દુઃખી થાય છે. તેમજ શાતાના કારણને અશાતાના અને અશાતાના કારણને શાતાના કારણે માને છે. જડની જે જે પ્રવૃત્તિ છે, તે તે પ્રવૃત્તિને પોતાની માને છે. ધર્મની પ્રવૃત્તિને અધર્મ થાય એવી કરે છે. ધન કુટુંબ પરવસ્તુ છે, છતાં તેને પોતાની માની આનંદ પામે છે. તે અજ્ઞાનથી આવૃત્ત થયેલે જીવ જ્ઞાનવંત હોય તેને જ્ઞાનવત જાણતું નથી. અજ્ઞાનના બળથી તે પદ્રિના વેવીશ વિષ
Page #166
--------------------------------------------------------------------------
________________ (138) આત્મોન્નતિ, - - યેમાં લુબ્ધ બની જાય છે. જ્ઞાની પુરૂષે બતાવેલ દ્રવ્ય-પદાર્થો તથા તેના ગુણ-પર્યાય, તેનું જ્ઞાન તે મેળવતું નથી. નવ તત્વના અને અષ્ટ કર્મના સ્વરૂપથી અજ્ઞાત રહે છે. અજ્ઞાનને લઈને કેટલાએક ધર્મવાળાએ કર્મને માને છે, પણ કર્મ શું પદાર્થ છે? તે જાણતા નથી. કર્મ કેવી રીતે આવી બંધાય છે? કેવી રીતે તે ઉદય આવે છે? અને કેવી રીતે તે તે નિર્જરી આત્મા નિર્મળ થાય છે? તે અજ્ઞાને કરીને જાણી શકતું નથી. આ બધું માહાસ્ય અજ્ઞાનનું છે. કર્મના કેટલાએક બનાવે પ્રત્યક્ષ દેખાય છે, છતાં અજ્ઞાનના જેરથી તેમના લક્ષમાં આવતા નથી. આનું નામ અજ્ઞાન દેષ છે. 14. મિથ્યાત્વ—જે ખરી વસ્તુ છે, તેને બેટી માનવી અને બેટી વસ્તુને ખરી માનવી, એ મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વને લઈને જીવ સત્યને અસત્ય, અને અસત્યને સત્ય માને છે. ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ માને છે, દેવને કુદેવ અને કુદેવને દેવ માને છે, ચેતનને અચેતન અને અચેતનને ચેતન માને છે. જે જે પદાર્થોના ધર્મ કહેલા છે, તેનાથી વિપરીત ધર્મને તે માને છે. વળી ન્યાયને અન્યાય અને અન્યાયને ન્યાય માને છે. આવી વિપરીત બુદ્ધિ એજ મિથ્યાત્વની રાજધાની છે. અજ્ઞાને કરીને બુદ્ધિ જડ થાય છે, અને મિથ્યાત્વે કરીને બુદ્ધિ વિપરીત થાય છે; આટલે મિથ્યાત્વ અને અજ્ઞાનમાં તફાવત છે. તે મિથ્યાત્વને માટે એક વિદ્વાન આ પ્રમાણે લખે છે. " मिथ्यात्व पंक निमग्ना, निमज्जन्ति स्वयं परान् / निमजयन्ति च यावन्मिथ्यात्वं, तावन्न मागोनुसरणम्" // “મિથ્યાત્વરૂપી કાદવમાં મગ્ન થયેલા પ્રાણુઓ પોતે ડુબે છે અને બીજાઓને ડુબાડે છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે, ત્યાં સુધી માર્ગોનુસારી થવાતું નથી.” - 15. નિદ્રા–આ દોષ દર્શનાવરણીય કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. તે નિદ્રા પાંચ પ્રકારની છે. 1. અનિદ્રા–તે સામાન્ય નિદ્રા કહેવાય છે. ' - 2. નિદ્રા નિદ્રા–આ નિદ્રામાંથી જગાડવામાં ઘણું મેહે નત પડે છે.
Page #167
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી, (19) 3. પ્રચલા-બેઠા બેઠા તથા ઉભા ઉભા જીવને જે નિદ્રા આવે તેને કહે છે. 4. પ્રચલા પ્રચલા–ચાલતા ચાલતા જીવને જે નિદ્રા આવે તેને કહે છે. આ નિદ્રા ઘડાને હોય છે અને તેથી તે ચાલતે ચાલતે ઉઘે છે. તેવી રીતે કેટલાએક માણસેમાં પણ એ નિદ્રા દેખાય છે. ઘણુઓ ઉંઘમાં ઘેરાએલા ચાલે છે. 5. ત્યાદ્ધિ નિદ્રા–આ નિદ્રામાં છવ કેટલાએક કાર્ય કરે છે પણ તેને તેનું ભાન રહેતું નથી જ્યારે આ નિદ્રા જીવને હોય છે, તે વખતે તેનામાં વાસુદેવના બળથી અડધું બળ હોય છે. આ પાંચ નિદ્રાને ત્યાગ થાય ત્યારે મેક્ષે જવાય છે. જે નિદ્રા આવવામાં સુખ માનવામાં આવે છે, તે અજ્ઞાન છે, તેવું સુખ માનવા લાયક નથી. એવા સુખને માનવાથી, આળસુપણાથી અને બહુ નિદ્રાની ઇચ્છાઓ કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. નિદ્રાથી આત્માનો ઉપયોગ વૃથા જાય છે. નિદ્રા એ જીવતાની મરણાવસ્થા છે. તેથી નિદ્રાને ત્યાગ કરવા પ્રયત્ન કરે. બને ત્યાં સુધી સદા જાગ્રત રહેવું. સવંદા જાગ્રત દશાની ઈચ્છા કરવી. ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં જેશે તે આશ્ચર્ય પામશે. તેમને બાર વર્ષમાં બે ઘી નિદ્રા આવી હતી. બાકીને બધે સમય અપ્રમાદ દશામાં ગયે હતે. આત્મતત્વના વિચારમાં ગયે હતે. તે મહાત્માએ પિતાના સ્વાભાવિક આત્મગુણ પ્રગટ કર્યા હતા. તે ભગવંતે જેમ અપ્રમાદપણે રહી દર્શનાવરણીય કર્મ અપાવ્યું, તેમ ખપાવવાને ઉદ્યમ કરે. જોઈએ, કે જેથી આપણે પણ દર્શનાવરણીય કર્મ ખપાવવાને સમર્થ થઈ શકીએ. એ કર્મને ક્ષય થવાથી આત્માને કેવળદર્શન પ્રગટ થાય છે. 16. અવત-આ દોષ આત્માની અંદર રહેલું છે. આ દોષના પ્રભાવથી અનેક જાતની ઈચ્છાઓ પ્રગટ થાય છે. તેમાં હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહની ઈચ્છાને અનુસારે એ પાંચ અવત કહેવાય છે. એ પાંચ અવતથી ચિત્ત ખશી શકતું નથી.
Page #168
--------------------------------------------------------------------------
________________ (140) આત્માન્નતિ - તે અવ્રત સેવવાથી નિમિત્ત ભૂત પચંદ્રિયના તેવીશ વિષે તથા મનની ચપળતા સર્વદા રહ્યા કરે છે. જ્યાં સુધી પાંચ ઈદ્રિ અને મન મુક્ત-છુટા રહે છે, ત્યાં સુધી કામના બની રહે છે અને છેકાયની હિંસાના કારણભૂત થાય છે. એ વિષયે આ લેક તથા પર લેક-બનેમાં દુઃખના આપનારા છે. પરજીવની હિંસા કરવી ઈજા કરવી, એ મહાપાપનું કારણ છે. જેમ કે આપણા શરીરમાં માત્ર સોય મારે તે આપણને કેવી પીડા થાય છે? એ પીડાને સર્વને અનુભવ છે, તેવી રીતે બીજા જીવને મારવાથી તેવી જ પીડા થાય છે. એ દુખ આપવાને બદલો અવશ્ય ભેગવા જ પડે છે. કદિ આ ભવમાં નહિ તે પરભવમાં તે તે અવશ્ય ભોગવ પડે છે. જેને આપણે પીડીએ, તેનાથી જ આપણે પીડાવું પડે છે, તેથી કઈ જીવને પીડા કરવી નહિ. તેમજ મારે નહિ. મૃષાવાદનું અત્રત પણ અત્યંત નઠારું છે. જુઠું બોલવાથી પણ બીજાને દુઃખ થાય છે. અદત્તાદાનનું અવત આચરવાથી જેનું ધન કે કઈ વસ્તુ ચેરાય છે, તેના દુઃખને પાર રહેતું નથી. દરેક મનુષ્યથી હાનિ સહન થઈ શકતી નથી. કદિ કેટીપતિ હોય પણ તે ધન કે વસ્તુની હાનિ થતાં અતિ ચિંતાતુર બની જાય છે. અબ્રહ્મઅગ્રત એ પણ મહાપાપનું કારણ છે. પરસ્ત્રીની સાથે મૈથુન કરવાથી તેના પતિને તથા તેણના માતાપિતાને ભારે દુઃખ થઈ પડે છે. અને પ્રતિષ્ઠાની મેટી હાનિ થાય છે. કદિ સ્વસ્ત્રી હોય તે પણ તેણીની સાથે ભેગા કરવાથી નિની અંદર રહેલા અસંખ્ય સંમૂછિમ જીવ હણાય છે, તેથી તેમાં પણ પાપ છે તે પછી પરસ્ત્રીમાં શું કહેવું? પરિગ્રહ-અવતથી ધન મેળવવાની તૃષ્ણ વધે છે અને તેને અંગે લુચ્ચાઈ ઠગાઈ અને અનેક જાતના છળકપટ કરવા પડે છે, તેથી પાપને મોટે પુંજ એકઠો થાય છે અને પરિણામે અનેક જાતના દુઃખ ભેગવવા પડે છે. આ બધા પરિગ્રહની મૂછના ફળ છે. આ પાંચ-અવતે એવી રીતે ગેઠવાએલા છે કે, એક એકને સેવતાં બીજું સેવાઈ જાય છે. તેથી જ્ઞાની મહાત્માએ એ પાંચે અવતાને ત્યાગ કરે કહે છે. અને તેને માટે ઉપદેશ આપે
Page #169
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી. (14) છે કે, “ભવ્ય મનુષ્ય એ પાંચ અદ્યતેને સર્વથા ત્યાગ કરે જેઈએ. કદિ સર્વ પ્રકારે તેને ત્યાગ ન થઈ શકે તે તેને દેશથી ત્યાગ કરે જઈએ. શ્રાવકના બાર વતે ધારણ કરવાથી તેને દેશથી ત્યાગ થાય છે. અહિં વ્રતને અર્થ વિરતિપણું–પ્રતિજ્ઞા થાય છે. તેમ કરવાથી તેની ઈચ્છાઓને નિરોધ થાય છે અને તેમ ન કરવાથી તેની ઈચ્છાઓ હમેશાં થયા કરે છે. અને ઈચ્છાથી કર્મના બંધ થયા કરે છે. 17. રાગ-રાગને અર્થ પ્રીતિ અથવા આસક્તિ થાય છે. માયા અને લેભ એ રાગના અંગ છે. રાગ પરિણતિ જીવને અનાદિકાળની છે. ધન ઉપર રાગ, કુટુંબ ઉપર રાગ, સ્ત્રી ઉપર રાગ, સ્વજન ઉપર રાગ, અને ઘર, હાટ, બાગ બગીચા વગેરે વસ્તુ ઉપર રાગ સર્વદા થયા કરે છે. એ રાગ મળેલી વસ્તુ ઉપર થાય છે અને નહિ મળેલી વસ્તુ ઉપર પણ થાય છે. જોયેલી અને નહિ જોયેલી વસ્તુ ઉપર, તેમજ સાંભળેલી કે વાંચેલી વસ્તુ ઉપર પણ રાગ થાય છે. એવી રીતે રાગદશા અનેક પ્રકારે રહેલી છે. એ રાગદશાના પ્રભાવથીજ અનેક સંસાર વૃદ્ધિના સમયે મળે છે. અને તેનાથી વિપરીત ખરાબ સંગને લઈને પાછો ઠેષ જાગ્રત થઈ આવે છે. પર વસ્તુ ઉપર રાગ થવાના કારણથી જ જીવ અનાદિ કાળને રેળાય છે અને તેથી તેને અનેક જન્મ-મરણ કરવા પડે છે. આ સંસારમાં જે જે કર્મ બંધ થાય છે તે રાગ દ્વેષથીજ થાય છે. જ્યાં રાગ હોય ત્યાં શ્રેષને સંભવ અવશ્ય થાય છે. જે વસ્તુને રાગથી પોતાની માની હોય તે વસ્તુ જે કઈ બીજે લઈ જાય તે તત્કાળ તેની પર દ્વેષ ઉત્પન્ન થાય છે. કદિ દ્વેષને શમાવવાને ઉપાય છે, પણ રાગને શમાવવાને ઉપાય ઘણેજ દુર્ઘટ છે. રાગને શમાવનાર તે કઈ શાંત મૂતિ મહાત્માજ હોય છે. પુદ્ગલ-જડ પદાર્થ ઉપર રાગ કરવાથી આત્માના ગુણ મેળવવા પ્રયાસ થતું નથી તેથી તેના ગુણે જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, તે પણ પ્રાપ્ત થતા નથી. જીવ રાગને વશ થઈ લજજાને ત્યાગ કરી નિલજજ કામ કરે છે. કુલીન માણસ ધનવાન, સારા કુટુંબવાળા અને રૂપવતી સ્ત્રીથી યુક્ત હોય, છતાં નીચ જાતિની સ્ત્રી સાથે રાગથી સંબંધ કરે છે.
Page #170
--------------------------------------------------------------------------
________________ (૧૪ર) આત્મતિ આ રાગની વિટંબના છે. જે વસ્તુ ખાવાથી શરીરને ઉપાધિ થાય છે, અને ધર્મથી ભ્રષ્ટ થવાય છે, છતાં તે રાગને લઇને તે વસ્તુ ખાય છે. અને કઈ કઈ વાર તેનાથી મરી પણ જાય છે. ધનના રાગથી માણસને લેભ ઉત્પન્ન થાય છે. જે લેભ ગમે તેટલા પૈસા મળે તે પણ શાંત થતું નથી. રાગ અસંતોષને પણ ઉત્પન્ન કરે છે અને તે અસંતેષથી પછી અનેક જાતની વિટંબના ભોગવે છે. અસંતોષના પ્રભાવથી વેપારના સાહસિક કામ કરવા તત્પર થવાય છે અને તેવા પ્રચંડ લેભથી મેટું દીવાળું પણ વખતે કાઢવું પડે છે, જેનાથી પ્રતિષ્ઠાની મેટી હાનિ થાય છે. અને કુળની પરંપરા કલકિત બની જાય છે. સર્વના રાગ કરતાં ધનને રાગ ઘણે ભયંકર છે. ધનના રાગથી માણસ પિતાના પ્રિય સંબંધીઓના પણ પ્રાણ હરવા તૈયાર થાય છે. આ રાગની કેવી વિષમ દશા છે? તે સિવાય બીજા મહા પાપ કરવાને તે ઉદ્યત થાય છે. કેટલાએક ગૃહસ્થપણું છેને દીક્ષા લે છે, પણ જે જડ પદાર્થ ઉપરથી તેમને રાગ ગયે ન હોય તે પાછા સાધુના વેષમાં પણ ગૃહસ્થના જેવી પ્રવૃત્તિ કરે છે. ગૃહસ્થની જેમ ધન મેળવે છે, છેકરાના રાગની જેમ ચેલા કરવાને રાગ રાખે છે. આવા વર્તનથી તે સંયમથી ભ્રષ્ટ થાય છે. તેઓ આત્મભાવમાં વર્તતા નથી. અને તેમને શાસને બોધ પણ નકામો થાય છે. 18. શ્રેષ–આ દૂષણની પ્રવૃત્તિ જગતમાં નિંદવા ગ્ય છે. તે શ્રેષના કેધ અને માન–એ બે પુત્ર કહેવાય છે. કેપ કરવાથી શરીરમાં ભારે ફેરફાર થઈ જાય છે. ચારે તરફ રતાશ આવી જાય છે. કંપારે ચાલે છે. છાતીમાં ગભરાટ થઈ આવે છે. લેહી શરીરમાંથી ઉછળી જાય છે. અને તેથી શરીર સુકાઈ જાય છે. વળી ક્રોધી માણસ ઉપર કઈ પણ વિશ્વાસ રાખતું નથી. તેની સાથે કઈ જાતને વ્યવહાર કે સંબંધ જોડવાની કઈ ઈચ્છા કરતું નથી. કેધી માણસથી દૂર રહેવા સર્વ ચાહે છે. કેબીના સંગથી બીજાને હાનિ થાય છે, એટલું જ નહિ પણ તેને પિતાને પણ હાનિ થાય છે. કેધના આવે. શમાં માણસ આત્મઘાત પણ કરવા તત્પર બને છે. આ ક્ષેધ એ દ્વેષને પુત્ર છે. તેનું અંગ છે.
Page #171
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી. ( 143 ) આ જગતમાં જેટલા પદાર્થો છે, (જડ અને ચેતન) તે બધાએમાં જે અપ્રિય લાગે છે, તે તરફ ઠેષ ઉત્પન્ન થાય છે. જે વસ્તુ પારકી છે, પરવસ્તુ છે, તે ઉપર દ્વેષ થવાથી કર્મના બંધનેજ લાભ થાય છે. તેથી જે જે વસ્તુના જે જે ધર્મ છે. તે જાણી લેવા જોઈએ. પછી જે જે અવસરે જે જે વસ્તુ જોઈએ તે ગ્રહણ કરવી. તેમાં રાગ દ્વેષ કરે નહિ. દ્વેષથી તેને ગ્રહણ કરવાથી અવશ્ય કર્મને બંધ થાય છે, તે સિવાય બીજું કાંઈ પણ લાભ થતું નથી. આવું વિચારીને જ ભગવાન તીર્થંકર મહારાજાઓએ અને બીજા મહાત્મા મુનિવરોએ તે દ્વેષને ત્યાગ કર્યો હતો. અને તેથી જ તેઓ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી એક્ષપદને પામ્યા હતા. તે ઉપરથી બીજા ભવ્ય આત્માઓએ પણ દ્વેષને સર્વથા ત્યાગ કરે જોઈએ. તે દ્વેષને ત્યાગ કરવામાં આ પ્રમાણે વર્તવાથી સમભાવ દશા પ્રાપ્ત થાય છે. એ દશામાં ખાવાપીવાની, પહેરવા ઓઢવાની, સુવા પાથરવાની કે બીજા કોઈ ઉપયોગની વસ્તુ પ્રતિકૂલ મળે અથવા અનુકૂળ મળે તે પણ તેમાં રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. તેવી દશાને પામેલે માણસ તેમાં કર્મને જ વિચાર કરે છે. કેઈ કાંઈ લઈ જાય, કોઈ મારી જાય, ત્યારે પણ કર્મને વિચાર કરે. જે કાંઈ ઉપદ્રવ રૂપ બને છે, તે પૂર્વના પુણ્ય કર્મની ખામીને લીધે છે અને જે કાંઈ સારૂં-શુભ બને છે, તે પૂર્વના પુણ્યની પૂર્ણતાને લીધે છે. એવા વિચારથી સમજાય છે કે, કેઈ જીવ ઉપર દ્વેષ કરે તે નકામે છે. એમ વિચારી સમભાવ દશા ધારણ કરવી કે જેથી શ્રેષને અંશ પણ જાગ્રત થાય નહિ. એ પ્રવૃત્તિને લઈને કર્મની સત્તા, બંધ અને ઉદય-એ ત્રણ પ્રકારને નાશ કરે, જેથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. “ભદ્ર શેધકચંદ્ર અને સત્યચંદ્ર, આ પ્રમાણે અઢાર દેષથી જે રહિત છે તે સુદેવ કહેવાય છે. એવા અઢાર દુષણ જેણે ત્યાગેલા છે, તેમનામાં આત્માના સંપૂર્ણ ગુણો ઉત્પન્ન થયેલા છે. તેથી કરીને તેઓ આ ત્રણ જગના ભાવેને એક સમયમાં જાણી શકે છે એવી શક્તિ પ્રાપ્ત થઈ છે. જેમાં એક એક દ્રવ્યને વિષે સમય સમય અનંતાપર્યાય પરાવર્તમાન થઈ રહ્યા છે અને કાળ-અનાદી એ
Page #172
--------------------------------------------------------------------------
________________ (14) આત્મોન્નતિ, ટલે જે કાળને છેડે નથી તે કાળે થયેલા અને આવતા કાળે જે પર્યાયભાવ થવાના છે, તે સર્વે એકી વખતે જાણી શકે એવું જ્ઞાન તેમને પ્રાપ્ત થયેલું છે-અર્થાત્ તેમનામાં આત્માની અનંતવીર્ય શક્તિ પણ પ્રાપ્ત થઈ છે. આત્માના સમસ્ત ગુણ પ્રાપ્ત થયા છે, તે પ્રભાવને લઈને જ તેઓના છેલ્લા ભવમાં દેવતાઓ તેમને માટે સુંદર સમવસરણની રચના કરે છે. જે રચના સ્ફટિક રત્નમય બને છે. તેની આસપાસ ત્રણ ગઢ રચવામાં આવે છે. તેમાં ત્રીજા ગઢની અંદર એક પ્રકાશમય સિંહાસન બનાવે છે. તે સિંહાસન ઉપર બેસીને એવા તે દેવ શ્રી ભગવાન ધર્મદેશના આપે છે, તે સમયને માટે વિદ્વાને તેમની આ પ્રમાણે સ્તુતિ કરે છે– જાતિ. " समवसरणगतवपुषं घनसमगंभीर घोषतो मधुरात् // उपदेशामृत धारां वर्षतं श्री जिनांबुदं स्तौमि // 1 // સમવસરણમાં રહેલા, અને મેઘના જેવા ગંભીર અને મધુર ધ્વનિથી દેશનારૂપ અમૃતની ધારાને વર્ષાવતા એવા જિન ભગવાન રૂપ મેઘને હું સ્તવું છું. 1" પ્રભુ દેશના દે છે તેમાં તેમને કઈ પણ પ્રકારને સ્વાર્થ નથી; જ્યાં સ્વાર્થને જરા પણ અંશ આવે ત્યાં ધર્મ હેતે નથી. સ્વાર્થ અને ધર્મના વિરૂપની વચ્ચે ઘણું અંતર છે. જ્યાં સ્વાથી ઉપદેશ આપવામાં આવે છે, ત્યાં શ્રાતાનું ધ્યાન એકાગ્ર થતું નથી. સ્વાર્થી ઉપદેશકને ઉપદેશ શ્રેતાઓને લાભકારી થતું નથી. શ્રેતાના આ સ્તિક હૃદય ઉપર સ્વાર્થી ઉપદેશની જરા પણ અસર થતી નથી. શ્રીજિનંદ્ર ભગવાન કે જેઓ અઢાર પ્રકારના દૂષણોથી રહિત છે, તેથી તેમનામાં શ્રીવીતરાગ દશા પ્રગટી છે. તેમને કોઈ પણ વસ્તુ ઉપર રાગદ્વેષ રહ્યું નથી. કેવળ જગના એને તારવા માટે પૃથ્વીપર વિચરી ધર્મોપદેશ આપે છે, તેથી શ્રોતાજનેનું અવશ્ય કલ્યાણ થાય છે. આવા દેવ તે દશામાંથી મુક્ત થઈ મેક્ષમાં જાય છે, જ્યારે તે સિદ્ધ-બ્રહ્મ પરમાત્મા, તિર્મય, ચિદાનંદ, નિરંજન, નિરાકાર વિગેરે નામથી ઓળખાય છે,
Page #173
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી, (145) - ભદ્ર ! ઉપર જણાવેલા લક્ષણવાળા, અઢાર દુષણ રહિત જે હોય તેમને દેવ તરિકે માનવા, સિવાયનાને દેવ માનવા તે ગ્ય નથી. ભગવાન-દેવની ગ્યતા તેમના ચરિત્રે ઉપરથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે. ભદ્ર ! શોધકચંદ્ર અને સત્યચંદ્ર, પ્રથમ બતાવેલ લક્ષણવાળા અને અઢાર દુષણ રહિત જે હેય તેને દેવ કહેવાય છે પછી તે ગમે તે હાય; તેને માટે જૈનના એક નિષ્પક્ષપાત અને સમભાવી મહાન પંડિતે કહ્યું છે કે भवबीजांकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य / बह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तमै॥ 1 // ભાવાર્થ–સંસારરૂપી (જન્મ, જરા મરણ-કર્મ રૂપી) બીજ અંકુર જેનાથી ઉત્પન્ન થાય છે એવા રાગદ્વેષ અને મેહ જેના ક્ષય પામેલા છે એવા બ્રહ્મા, વિષ્ણુ, શંકર, જિન ગમે તે હોય તેને નમસ્કાર છે. જેથી જૈનદર્શને આવા દેવને દેવ કહે છે, અને તેજ શુદ્ધ દેવ કહેવાય છે. મહાત્માનાં આ વચને સાંભળી શ્રાવક શોધચંદ્ર અને સત્યચંદ્ર હૃદયમાં અતિ આનંદિત બની ગયા. ભગવાન્ જિનેશ્વર શુદ્ધ દેવનું નિર્દોષ ચરિત્ર તેમની ભાવનામાં આરૂઢ થઈ ગયું, અને તેમની આસ્તિકતાને શુદ્ધ પ્રવાહ વહન થવા લાગ્યું. તત્કાળ તેમણે નીચેના પદ્યથી ભગવાન્ વિતરાગ પ્રભુની સ્તુતિ કરી. " अष्टादशमहादोष, रहितायामलात्मने // નિતાને નિંદ્રા, નમઃ વયાપારિજે” | અઢાર મહાદોષથી રહિત, નિર્મળ આત્માવાળા, મનને સિસ નારા અને કલ્યાણ કરનારા એવા શ્રી જિનેન્દ્ર દેવને નમસ્કાર છે.” 1. આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તે ધર્મવીરેએ મહાત્માને નમન કરી આ પ્રમાણે પ્રશ્ન કર્યો. ભગવન્! શુદ્ધ દેવનું સ્વરૂપ અમારા જાણવામાં આવ્યું. હવે ગુરૂતત્ત્વનું સ્વરૂપ સાંભળવાની અમારી ઈચ્છા છે જેથી કૃપા કરી સંભળાવશે..
Page #174
--------------------------------------------------------------------------
________________ (146) આત્મોન્નતિ, મહાત્મા સંતુષ્ટ હૃદયે બોલ્યા, “ભદ્રાત્માઓ! ગુરૂતત્ત્વનું સ્વરૂપ તત્પર થઈને સાંભળજે. - ગુરૂતત્વનું સ્વરૂપ અને લક્ષણ પ્રથમ તે અહિંસાદિ પાંચ મહાવ્રત ધારણ કરનારા તથા પાપળનારા, અને આપત્તિ સમયે ઘેર્ય રાખનારા, પિતાના ધારણ કરેલા વ્રતમાં દૂષણ લગાવી કલંકિત નહિ કરનારા, તથા બેંતાલીશ દૂષણ રહિત માધુકરી ભિક્ષાવૃત્તિકરી, પિતાના ચારિત્ર ધર્મના તથા શરીરના નિર્વાહ વાતે ભજન કરનારા, ભેજન પણ પુરૂં પેટ ભરી નહિ કરનારા, ભેજનને વાસ્તે અન્ન, પાણી રાત્રિમાં નહિ રાખનારા, તથા ધર્મ સાધનના ઉપકરણ વર્જી બીજે કાંઈ પણ સંગ્રહ નહિ કરનારા, ધન, ધાન્ય, સુવર્ણ, રૈપ્ય, મણિ, મેતી, પ્રવાલાદિ કાંઈ પણ પરિગ્રહ નહિ રાખનારા, તથા રાગદ્વેષના પરિણામ રહિત, માધ્યસ્થવૃત્તિથી સદા વર્તનારા, તથા જીના ઉદ્ધાર વાસ્તે અહંત ભગવંત પરમેશ્વરે સમ્યગ્રજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મ, સ્યાદ્વાદ-અનેકાંત સ્વરૂપ જે નિરૂપણ કરેલ છે તેને ભવ્ય જીને ઉપદેશ કરનારા, પરંતુ જોતિષશાસ્ત્ર, અષ્ટાંગ નિમિત્તશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, પ્રમુખ અનેક શાસ્ત્ર, જેથી ધર્મમાં બાધા પહોંચે તેવાં શાસ્ત્રોને ઉપદેશ નહિ કરનારા, કારણકે લિકિક શાસ્ત્રો બુદ્ધિમાન પુરૂષે વર્તમાનમાં પણ બહુ અધ્યયન કરે છે, તેમજ સાંસારિક વિદ્યાનાં નવીન, નવીન અનેક પુસ્તક બનાવે છે. તથા પાશ્ચાત્ય પુરૂષોની બુદ્ધિ જોઈ આ દેશના લેકે પણ સાંસારિક વિદ્યામાં બહુજ નિપુણ થાય છે, તેથી ફક્ત ધર્મને જ ઉપદેશ કરનારા, એવા લક્ષણવાળા જે હોય તે શુદ્ધ ગુરૂ કહેવાય છે. આવા લક્ષણવાળા ગુરૂ તે પંચ મહાવ્રત ધારણ કરનારા દશ પ્રકાર શ્રમણ ધર્મધારક, સત્તર પ્રકારના સંયમના ધરનાર અને બ્રહ્મચર્યની નવ પ્રકારની વાડો-પાળનારા તે શુદ્ધ ગુરૂ કહેવાય છે. હવે પ્રથમ પાંચ મહાવ્રત સાધુને ધારણ કરવા કહ્યાં છે તે પાંચ મહાવ્રત કયા છે? તે કહિયે છીયે. अहिंसासूनृताऽस्तेय, ब्रह्मचर्यापरिग्रहाः // पंचभिः पंचभिर्युक्ता, भावनाभिर्विमुक्तये // 2 // ભાવાર્થ–(૧) અહિંસા, (જીવ દયા, (2) સૂકૃત (સત્ય
Page #175
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી, (147). વચન બોલવું), (3) અસ્તેય (સાધુને ઉચિત, આપ્યા વિના વસ્તુ ન લેવી તે), (4) બ્રહ્મચર્ય પાળવું, (5) સર્વ પરિગ્રહને ત્યાગ. એ પાંચ મહાવ્રત છે, તથા આ પાંચ મહાવ્રતોમાં અકેક મહાવ્રતની પાંચ પાંચ ભાવના છે. સાધુ આ પાંચ મહાવ્રત, તથા પચીશ ભાવના, મેક્ષને વાસ્તે પાળે. આ પાંચ મહાવ્રતમાંથી પ્રથમ મહાવ્રતનું સ્વરૂપ લખિયે છીએ. न यत् प्रमादयोगेन, जीवितव्यपरोपणं // त्रसानां स्थावराणां च, तदहिंसाव्रतं मतं // 3 // ભાવાર્થ-ત્રસ, (દ્વાદ્રિયાદિ) અને સ્થાવર, (પૃથ્વીકાય, અપૂ કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય) આ સર્વ જેને પ્રમાદવશ થઈ મારે નહિ. પ્રમાદનાં લક્ષણે –રાગ, દ્વેષ, અસાવધાનપણું, અજ્ઞાન, મન વચન કાયાનું ચંચલપણું, ધર્મને વિષે અનાદર ઈત્યાદિ. પ્રમાદને વશ થઈ જે પ્રાણાતિપાત કરે, તેને જે ત્યાગ, તેનું નામ અહિંસાવૃત છે. બીજા મહાવ્રતનું સ્વરૂપ લખીએ છીએ. प्रियं पथ्यं वचस्तथ्यं, सूनृतव्रतमुच्यते // तत्तथ्यमपिनो तथ्यमप्रियं चाहितं च यत् // 4 // ભાવાર્થ-જે વચન સાંભળવાથી બીજા જીવ હર્ષ પામે, તે વચનને પ્રિય વચન કહીયે, તથા જે વચન છને પચ્ચકારી હોય, પરિણામ સુંદર હોય, અર્થાત્ જે વચનથી જીવને ભવિષ્યમાં બહુજ સારૂં થાય તથા જે વચન સત્ય હાય, એવું જે વચન બોલવું તે સૂકૃત વ્રત કહીયે, અને જે વચન અપ્રિય તથા અહિતકારી હોય તે સત્ય હોય તે પણ સત્ય નથી. આ વ્રત વિષે કાંઈક વિશેષ લખીયે છીયે. જે વચન વ્યવહારમાં ભલે સત્ય જ હોય, પરંતુ તે જે બીજા જીવને દુઃખકારક હોય તે તે વચન સાધુ ન બેલે. જેમ કે કાણાને કાણે કહે, ચિરને ચાર કહે, કુછીને કુછી કહે, ઈત્યાદિ, વળી જે વચન જેને ભવિષ્યમાં અનર્થકારક હોય તે પણ વસુ રાજાની પેઠે બોલે નહિ. જે આ બંને વચને બેલે તે સાધુને સૂકૃત વ્રતમાં કલંક લાગી જાય, કારણ કે આ બંને વચને અસત્યમાંજ ગણેલાં છે.
Page #176
--------------------------------------------------------------------------
________________ તે તેની કોઈ ના કિમતી (148). આત્મોન્નતિ. હવે ત્રીજું મહાવત લખિયે છીયે. अनादानमदत्तस्या, अस्तेयव्रतमुदीरितं // बाह्याः प्राणानृणामों, हरता तं हताहि ते // 5 // ભાવાર્થઅદત્ત-માલેકના આપ્યા વિના લઈ લેવું તેને જે નિયમ તે અસ્તેય વ્રત કહિયે. નામાંતર અરીવ્રત. અદત્તાદાન ચાર પ્રકારનું છે. (1) જે વસ્તુ સાધુને લેવા ગ્યા છેજેમકે અચિત્ત-જીવ રહિત વસ્તુ, તૃણ, કાષ્ટ, પાષાણુદિ, તે તેના સ્વામિના પૂછ્યા વિના લઈ લેવી, તે સ્વામિ અદત્ત. (2) તથા જેમ કે ઘેટું, બકરી, ગાય પ્રમુખ જીવ, જેને સ્વામી બીજા હિંસક જીવને તેની કિંમત લઈ આપે, અથવા કિમત વિના આપે, અને લેનારે આપેલી વસ્તુ લીધી છે, પરંતુ તે જીવે પિતાનું શરીર આપેલું નથી તે હેતુથી જીવ અદત્ત. (3) તથા આધાકર્માદિ આહાર પ્રમુખ જે જે વસ્તુ, અચિત જીવ રહિત પણ છે, અને આપેલી પણ તે વસ્તુના સ્વામી એજ છે, પરંતુ તીર્થકર ભગવતે નિષેધ કરી છે. પછી જે સાધુ તે વસ્તુને ગૃહણ કરે તે તીર્થંકર અદત્ત. (4) તથા જે વસ્તુ નિર્દોષ છે, જેમકે વસ્ત્ર આહારાદિ, અને તે વસ્તુના સ્વામીએ તે આપેલી છે, તેમજ તીર્થંકર ભગવતે પણ તેને નિષેધ કરેલ નથી, તથાપિ ગુરૂની આજ્ઞા વિના તે વસ્તુને જે સાધુ લહે તે ગુરૂ અદત્ત. આ વ્રતમાં આ ચારે પ્રકારનું અદત્ત ન લેવું. જેટલાં વ્રત, નિયમ છે, તે સર્વે અહિંસા વ્રતની રક્ષા વાતે વાડ સમાન છે. આ ત્રીજા વ્રતના પાલનથી, અહિંસા વતની રક્ષા થાય છે, અને જે ત્રીજું વ્રત ન પાલે તે અહિંસા વ્રતને દૂષણ લાગે છે, કારણ એ છે કે લક્ષ્મી જે છે તે મનુષ્યના બાહ્ય પ્રાણ છે. જ્યારે મનુષ્ય કેઈની ચેરી કરે છે, ત્યારે નિશ્ચયથી તે તેના પ્રાણને જ નાશ કરે છે. તે કારણથી ચેરી કરવી તે મહા પાપ છે. સર્વ ચેરીને જે ત્યાગ, તેનું જ નામ ત્રીજું અદત્તાદાન ત્યાગરૂપ મહાવ્રત છે. હવે ચેથા મહાવતનું સ્વરૂપ લખીયે છીએ. दिव्यौदारिककामानां, कृतानुमतिकारितैः // मनोवाकाय तस्त्यागो, ब्रह्माष्टादशधा मतम् // 6 //
Page #177
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી, (149). ભાવાર્થ –દિવ્ય (દેવતાના) વૈક્રિય શરીર સંબંધી જે કામગ, તથા ઔદારિક (તિર્યચ, મનુષ્યના) શરીર સંબંધી જે કામગ, અર્થાત્ વૈકિય તેમજ દારિક એ બંને શરીરની સાથે વિષય સેવન કરવું, તેમજ બીજાઓને સેવન કરાવવા, તેમજ વિષય સેવન જે કરે તેને અનુમતિ આપવી, આ છે ભેદ મનથી, વચનથી, તેમજ કાયાથી એ રીતે અઢાર પ્રકારથી મૈથુન સેવનને જે ત્યાગ તેને બ્રહ્મચર્યવ્રત કહીયે છીએ. હવે પાંચમું મહાવ્રત લખીયે છીએ. सर्वभावेषु मूर्छाया, स्त्यागः स्यादपरिग्रहः // यदि सत्स्वपि जायेत, मूर्छया चित्तविप्लवः // 7 // ભાવાર્થ–સંપૂર્ણ જે સારા ભાવ પદાર્થ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ, તેને વિષે જે મૂછ–મમત્વભાવ-મેહ, તેને જે ત્યાગ, તે અપરિગ્રહવ્રત કહીયે. જેની પાસે પિતાના શરીર વિના બીજી કોઈ વસ્તુ નથી તેને પણ નિષ્પરિગ્રહપણું છે એમ ન કહીયે, પરંતુ જેને, સર્વ વસ્તુઓ ઉપરથી મૂછમમત્વ-મેહ ગયેલ હોય તેને જ નિષ્પરિગ્રહી કહીયે, કારણકે જેની પાસે વસ્તુ કેઈ નથી, પરંતુ નથી એવી વસ્તુની ચાહના જેને લાગી રહી છે તે ત્યાગી નહિ. જે જ્ઞાન દ્વારા મૂછ ત્યાગ્યા વિના ત્યાગી થવાતું હોય તે તિર્યચે પણ ત્યાગી થવા જોઈએ. સબબ જે પુરૂષ મમત્વરહિત છે તે નિષ્પરિગ્રહી છે પછી તેની પાસે ધર્મસાધન કરવાના કેટલાએક ઉપકરણ પણ છે તે પણ મૂછના અભાવથી તે પરિગ્રહ નથી. ' હવે દશ પ્રકારે શ્રમણ ધર્મ લખીયે છીએ. અતઃ खंतिय मदवज्जव, मुत्तीतव संजमेय बोधव्वा // ___सचं सोयं आकिंचणं, च बंभं च जइधम्मो // 1 // ખંતિ ક્ષમા)-કદાપિ સામર્થ્ય હોય અથવા ન હોય તે પણ બીજાનાં દુવર્ચન સહન કરવાના પરિણામ–મવૃત્તિ, તેનું નામ ક્ષમા છે, અર્થાત્ સર્વથા કેને ત્યાગ, તે ક્ષમા. (2) માર્દવ-કમળપણું– અહંકાર રહિતપણું, એ જે ભાવ, અથવા કર્મ તે માવ, નમ્ર થઈ અભિમાનને ત્યાગ કરે તે. (3) આર્જવમન વચન કાયાથી
Page #178
--------------------------------------------------------------------------
________________ (150). આત્મોન્નતિ, - સરલ તેને જે ભાવ અથવા કર્મ તે આજીવ, મન વચન કાયાથી કુટિલતાને અભાવ. (4) મુત્તિમેચન–બાહ્યાભ્યતરથી તૃષ્ણને ત્યાગ, લેભને ત્યાગ તે મુક્તિ. (5) તપ-રસાદિ ધાતુ અથવા અષ્ટ પ્રકારનાં કર્મ જેનાથી ભસ્મ થાય તે અશનાદિ બાર પ્રકારે તપ. (6) સંયમ-આશ્રવની ત્યાગ વૃત્તિ. (7) સત્યં-મૃષાવાદ વિરતિ, જૂઠને ત્યાગ. (8) શૈચ-સંયમ વૃત્તિમાં કલંકને અભાવ. (9) આકિચન-કિચિત્ માત્ર દ્રવ્યનું પિતાની પાસે નહિ હોવાપણું. (10) બ્રહ્મચર્ય-સર્વથા મિથુનને અભાવ. આ દશ પ્રકારના યતિ ધર્મ જાણવા. વળી મતાંતરથી દશ પ્રકારે યતિ ધર્મ આ પ્રકારે કહે છે. યતઃ સવંત કુત્તો अज्झव, मद्दव तहलाघवे तवेचेव // संजम वियोग किंचण, बोधव्वे વર | 2 | અર્થની સુગમતાથી વિસ્તાર કર્યો નથી. હવે સત્તર ભેદ સંયમના લખીયે છીએ. पंचासवा विरमणं, पंचिदिय निग्गहो कसायजओ // दंडत्तयस्स विरइ, सत्तरसहा संजमो होइ // 1 // અથવા પુ ગમળમાય, વગણરૂ વિતિ વ પરિવાll पहुप्पेह पमझ्झण, परिठवण मणो वइ काए // 2 // ભાવાર્થ–ઉત્પન્ન કરી એ કર્મ જેનાથી તે આશ્રવ–તેના પાંચ પ્રકાર, પાંચ મહાવ્રતમાં બતાવ્યા છે તે (1) હિંસા, (2) મૃષા, (3) ચેરી, (4) મિથુન, (5) પરિગ્રહ. આ પાંચે આશ્રવને ત્યાગ કરે. તથા સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ તેમજ છાત, આ પાંચે ઈદ્વિઓના સ્પર્શાદિ પચે વિષયે વિષે લપટપણું ત્યાગે; તથા કેધ, માન, માયા અને લોભ એ ચાર કષાયને છતે. એ ચારેના ઉદયને નિષ્ફળ કરે; તેમજ નહિ ઉદય પામ્યા હોય તેને ઉત્પન્ન ન કરે, તથા જીવની ચારિત્ર ધર્મરૂપ લક્ષ્મી જેનાથી દંડાય એવા ખોટા મન વચન કાયારૂપ જે ત્રણ દંડ તેની વિરતિ કરે છે. એ સત્તર ભેદ સંયમના બતાવ્યા. હવે જે શીલવાન સાધુ નવ વાડ સહિત શીલ પાળે તેને નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિ કહે છે. તે લખીયે છીએ. યતઃ वसहि कह निसिझिदिय, कुटुंतर पुन्चकीलिय पणीए / अयमायाहार विभू, सणाइ नव बंभ गुत्तीओ // 1 //
Page #179
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી, ( 11 ) ભાવાર્થ-૧ (વદ) વસ્તિ-જે બ્રહ્મચારી સાધુ હોય તે સ્ત્રી, પશુ, પંડક સંયુક્ત જે વસ્તિ હોય ત્યાં ન રહે. તેમાં પ્રથમ સ્ત્રી બે પ્રકારની છે, એક દેવી, બીજી “માનુષી” મનુષ્યનું તે બંનેના બબે ભેદ છે, એક અસલ, બીજી તેની મૂર્તિ કે ચિત્રામની મૂર્તિ. આ બંને પ્રકારની સ્ત્રી ન હોય તે વસ્તીમાં રહે, તથા પશુ જે તિર્યંચણી, ગાય, કૂતરી, પાડી, ઘડી, બકરી, ઘેટી, પ્રમુખ જે વ. સ્તિમાં નહિ રહેતી હોય ત્યાં રહે; તથા પંડક-નપુંસક, ત્રીજા વેદવાળા, અત્યંત મેહમય કામ કરનારા, સ્ત્રી અને પુરૂષ બંનેની સાથે વિષયના અભિલાષી જે વસ્તિમાં રહેતા હોય ત્યાં બ્રહ્મચારી ન રહે કારણ કે આ ત્રણે સંયુક્ત વસ્તિમાં રહેતાં થકાં તેઓની કામવિકારની ચેષ્ટા દેખવાથી, બ્રહ્મચારીના મનમાં વિકાર ઉત્પન્ન થવાથી બ્રહ્મચર્યને બાધા થાય છે. જેમ ઉંદર તેમજ બિલાડી એક ગામમાં રહે તે ઉંદરને સુખ નહિ. તેમજ આ ત્રણે સંયુક્ત વસ્તિમાં રહેવાથી શીલવાને શિયલમાં ઉપદ્રવ થાય. આ પ્રથમ બ્રહ્મચર્ય ગુપ્તિ. (6) કથા-કેવલ સ્ત્રીઓનેજ, તથા એકલી સ્ત્રીને ધર્મ દેશના વચનના પ્રબોધરૂપ કથા ન કહે, તથા સ્ત્રીની કથા ન કરે, એ યથા ટી સુતોષવાર ચતુરા, ત્રાટ વિથ પ્રિયા | ઇત્યાદિ કથા ન કરે, કારણકે આ કથા રાગ ઉત્પન્ન કરવાને હેતુ છે. તથા સ્ત્રીના, દેશ, જાતી, કુળ, વેષ, ભાષા, ગતિ, વિશ્વમ, ઇગિત, હાસ્ય, લીલા, કટાક્ષ, સ્નેહ, રતિ, કલહ, શૃંગાર ઈત્યાદિ જે વિષય રસની પિષણ કરનારી કામિનીની કથા તે કદી ન કરે, જે કરે તે અવશ્ય મુનિનું મન પણ વિકાર પામે. આ બીજી બ્રહ્મચર્યની ગુપ્તિ. 3 (નિરિક્સ) આસન–સ્ત્રીઓની સાથે એક આસન પર ન બેસવું, તથા જે જગા અથવા આસનથી સ્ત્રી ઉઠી હોય તે આસન અથવા સ્થાનમાં બે ઘડી સુધી સાધુ ન બેસે, કારણ કે તે જગ્યામાં તત્કાળ બેસવાથી સ્ત્રીની સ્મૃતિ થાય છે, તેમજ સ્ત્રીના બેસવાથી શય્યા અથવા આસન, મેલથી મલિન થવાથી સ્ત્રીના સ્પર્શવાળા આસનદિના સ્પર્શથી વિકાર ઉત્પન્ન થાય છે. આ ત્રીજી બ્રહ્મચર્યગુપ્તિ. 4. (હેરિ) ઇદ્રિય –અવિવેકી લેકેને દેખવા ગ્ય સ્ત્રીઓના 1 અંતર અને બાહ્ય-માનસ તથા શરીર, હાવભાવાદિ ચેષ્ટિત.
Page #180
--------------------------------------------------------------------------
________________ (૧પર) આત્મોન્નતિ, અગે પાંગ જે નાક, સ્તન, જંઘા પ્રમુખ તેઓને બ્રહ્મચારી સાધુ અપૂર્વ રસમાં મગ્ન થઈને, નેત્ર ફાડીને જુએ નહિ. કદાચિત્ દષ્ટિ પડી જાય તે પછી એવી ચિંતવના પણ ન કરે કે વાહ શું વિશાલ સુંદર લોચન છે! વાહ શું નાસિકા સીધી છે! તથા ઈચ્છવા એગ્ય બને સ્તન છે! જે સ્ત્રીના પૂર્વોક્ત અંગે પાંગનું એકાગ્ર રસમાં મગ્ન થઈ ચિંતવન કરે તે અવશ્ય મેહાધીન થઈ મનવિકાર પ્રાપ્ત થાય. આ ચેથી બ્રહ્મચર્ય ગુપ્તિ. 5. (સુતર) કુડ્યાંતર. જે ભીંત, તટ્ટી કે કનાતને અંતરે સ્ત્રી પુરૂષ મૈથુન સેવન કરતાં હોય, તેમજ તેઓના શબ્દ સંભળાતા હોય ત્યાં બ્રહ્મચારી સાધુ ન રહે. આ પાંચમી ગુપ્તિ. 6. (પુત્ર ચિ) પૂર્વ ક્રિડા. પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં સ્ત્રીની સાથે જે વિષયભેગ, કીડા, કરી, હાય, તેનું સ્મરણ ન કરે, જે કરે તે કામાગ્નિ પ્રજ્વલિત થાય. આ છઠ્ઠી ગુપ્તિ. 7. (1 ) પ્રણીત. અતિ ચીકાશવાળા, મીઠા, દૂધ, દહીં, પ્રમુખ અતી ધાતુપુષ્ટ કરનાર આહાર નિરંતર ન કરે. જે કરે તે વીર્યની વૃદ્ધિ થવાથી અવશ્ય વેદય થાય, પછી જરૂર વિષય સેવન કરે, કારણકે જીર્ણ કથળીમાં વિશેષ રૂપિયા ભરીએ તે જરૂર ફાટી જાય. આ સાતમી ગુપ્તિ. 8. (૩માયા) અતિ માત્રાહાર. તે રૂક્ષ, લુખી ભિક્ષા પણ પ્રમાણથી અધિક ન ખાય, કારણકે અધિક ખાવાથી પણ વિકાર થઈ જાય છે, તેમજ શરીરને વિષંચિકાદિ પીડા થવાનું કારણ છે. આ આઠમી ગુપ્તિ. - 9 (વિમૂલrg) વિભૂષણાદિ, શરીરની વિભૂષા તે સ્નાન, વિલેપન, ધૂપ, નખ, દાંત, કેશ, જેમની સુંદરતા વાસ્તે કરવા, સમારવા, તથા વિભૂષા વાસ્તે તિલક કરવું. સુરમ, કાજળ આંખમાં સારવા, તથા સુકમલ કરવા સારૂ હાથ, પગ, સાબુ તેલ પ્રમુખથી મસળી ગરમ પાણીથી વાં, ઈત્યાદિ શરીરની વિભૂષા ન કરે, આ નવમી બ્રહ્મચર્ય ગુપ્તિ. આ નવ પ્રકારની ગુણિ તે બ્રહ્મચર્યની રક્ષા માટે નવ વાડ છે. આવા લક્ષણ-ગુણવાળા પવિત્ર શુદ્ધ ગુરૂ આ સંસારથી વિરક્ત રહે છે, સર્વ જી ઉપર દયા રાખે છે, પરેપકાર કરવા
Page #181
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી, (153) ધર્મોપદેશવડે ધર્મ પમાડવાને માટે ગામેગામ (પગે ચાલી) વિહાર કરી ધર્મોપદેશ આપે છે. કેઈ પાસેથી કાંઈ પણ લાભની ઈચ્છા રાખતા નથી. સર્વથા કંચન અને કામિનીના ત્યાગી બની શુદ્ધ આચાર પાળે છે. સદાકાળ નિસ્પૃહ રહે છે. જેને માટે મહાત્મા ચિદાનંદજીએ કહ્યું છે કે 2 એશિવ. ; अवधू निरपक्ष विरला कोइ, देख्या जग सहू जोइ // अवधू.॥ समरस भाव भला चित्त जाके, थापउथाप न होई // अविनाशीके घरकी बातां, जानेंगे नरसोई // अव०॥ 1 // रावरंकमें भेद न जाने, कनकउपल समलेखे // नारी नागणीको नहीं परिचय, तो शिवमंदिर देखे / / अव०॥२॥ निंदा स्तुति श्रवण सुणीने, हर्ष शोक नवि आणे // ते जगमें जोगीसर पूरा, नित्य चढते गुणठाणे // अव० // 3 // चंद्र समान सौम्यता जाकी, सायर जेम गंभीरा // સમાજો મારુ ઘનિ, યુનિરિ સપશુ ધીર// ચા | કI पंकज नाम धराय पंकजु, रहत कमल जिम न्यारा / / चिदानंद इस्याजन उत्तम, सो साहेबका प्यारा // अव० // 5 // ઉપર બતાવેલા લક્ષણ અને ગુણવાળા ગુરૂ સ્વાધ્યાય કરી શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને સર્વદા શાંત રહે છે, એવા ગુરૂ ખરેખર શુદ્ધ ગુરૂ કહેવાય છે. ભદ્ર! આવા ગુરૂની સેવા કરવાથી શુદ્ધજ્ઞાન અને શુદ્ધ માર્ગ પ્રાપ્ત થાય છે. તેવા ગુરૂને સંગ આત્માને ઉદ્ધાર કરે છે. ભવસમુદ્રથી તારે છે. એમ નિશ્ચયથી સમજી લેવું. અને આવા લક્ષણ અને ગુણવાળા જે હોય તે શુદ્ધ ગુરૂ કહેવાય છે. જેઓ એથી ઉલટી રીતે વર્તનારા છે, તેઓને ગુરૂ તરીકે માનવા નહિ. ઉપર બતાવેલ પંચમહાવતે જેને લકિકમાં યમ કહેવામાં આવે છે, તેની ખામીવાળા સાધુઓ આચારભ્રષ્ટ ગણાય છે. જેઓ પરિગ્રહની ઈચ્છા રાખનારા હોય, તે પિસ મેળવવાના સ્વાર્થથી ધર્મોપદેશ આપે છે, તેથી તેવા ગુરૂ પાસેથી પરમાર્થ પ્રાપ્ત કરી શકાતું નથી, જેઓ
Page #182
--------------------------------------------------------------------------
________________ (154) આત્મતિ, પિોતે શુદ્ધ માર્ગે વર્તતા ન હોય, તેઓ બીજાઓને શુદ્ધ માર્ગને ઉપદેશ શી રીતે બતાવી શકે? કદિ જે તેવાઓ શાસ્ત્ર વાંચીને ધર્મ માર્ગ બતાવે પણ તેમને ઉપદેશ કેઈને અસર કરી શકતું નથી. આ પ્રમાણે જેઓ સ્વાથ ઉપદેશ આપે છે, સંસારમાં રચ્યાપચ્યા રહે છે. તેઓ બીજાને સંસારને ત્યાગ શી રીતે કરાવી શકે, તેમજ બીજાઓને પાપાચારને પણ ત્યાગ શી રીતે કરાવી શકે, તેમ ન થાય તે ગુરૂ શી રીતે કહેવાય? - જે સાધુ નામ ધારણ કરી પૈસા રાખે છે, તે બ્રહ્મચર્યવાન ભાગ્યેજ હોઈ શકે? કારણકે પાંચ ઇન્દ્રિમાં રસના ઇદ્રિય જીતવી કઠિન છે, તેના કરતાં પણ કામ ઈંદ્રિય જીતવી કઠણ છે. એ રસના અને કામઇન્દ્રિયને પુષ્ટિ આપનાર પિસે છે. ઉત્તમ સાધુઓ-ત્યાગીએ-શુદ્ધ ગુરૂઓ તે ઇંદ્રિયોને વશ કરવા સારૂ હમેશાં તપસ્યા કરે છે. અને ઘી, દુધ, દહીં વગેરે માદક વસ્તુઓને ઉપભેગ કરતા નથી, કારણ કે તેવા પદાર્થોને ત્યાગ નહિ કરવાથી વિકાર ઉત્પન્ન થાય છે, અને તેથી ઇન્દ્રિયે વશમાં રહી શકતી નથી તે જે સાધુ થઈને પૈસા રાખે છે, અને મિષ્ટાન્ન ભેજને લે છે, તેવા ભેજનથી તેઓ ઇંદ્રિયના વિકારને વશ થઈ જાય છે, તેમાં નવાઈ શું? વળી પૈસાના લેભથી સ્ત્રી સેવનાદિ તેમજ બીજા પણ અનેક અનર્થના પ્રસંગે પ્રાપ્ત થાય છે, તેથી શુદ્ધ ગુરૂઓ કંચન કામિનીના ત્યાગી અને પદ્રિ ને જિતનારા હેવા જોઈએ. કંચન અને કામિનીને ત્યાગ એ ગુણે ગુરૂઓમાં મુખ્ય રીતે લેવા જોઈએ, તેને માટે કહ્યું છે કે" यैस्त्यज्यते दारपरिग्रहादि स कथ्यते सत्यमुनिर्महात्मा"। જે સ્ત્રી અને પરિગ્રહ વગેરેને ત્યાગ કરે છે, તે ખરેખર મહાત્મા મુનિ કહેવાય છે.” જે ગુરૂ કંચન કામિનીના ત્યાગી નથી તેઓ આ સંસારમાં ડુબેલા છે, અને તેવા પત્થરના નાવ સમાન પિતે ડૂબે છે અને બીજાને ડૂબાડે છે. તેવા ગુરૂઓને વંદન કરવાથી પણ પાપ લાગે છે. જેથી તેવાએ જે હોય તે ધર્મગુરૂ-શુદ્ધગુરૂ હોઈ શકતા નથી. - જે ગુરૂએ પૈસા રાખે, મિષ્ટાન્ન ભોજન કરે, મોજમજા ઉડાવે તેઓ સ્ત્રીથી શી રીતે બચી શકે ? તેવા ગુરૂએ બ્રહ્મચર્ય પાળે એ
Page #183
--------------------------------------------------------------------------
________________ સના પ્રથમ થી છ યાત્રા 4 થી. (155). સર્વથા અસંભવિત છે. તેવાઓનું ધ્યાન ઇન્દ્રિયના વિષયથી છુટતું નથી. તેને માટે અન્યદર્શની કબીર ભક્ત આ પ્રમાણે કહે છે કંચન અને કામિની, બે આઈ તરવાર; જા તે તે હરિભજનકું, પણ બીચમે લીયે માર.” માટે કંચન અને કામિની–એ બે આ સંસાર સમુદ્રમાં ડૂબાડ - નાર છે. એ બન્નેના તજવાથી સંસારરૂપી સમુદ્ર તરી શકાય છે. આ ઉપરથી સમજવાનું કે જે ધર્મગુરૂ થઈને પિતાની પાસે દ્રવ્ય રાખે છે, કે જેમ કરવાથી ઇદ્રિનું પિષણ થતાં ઇન્દ્રિયે વશ રહેતી નથી, જેથી ઇન્દ્રિય ઉન્મત્ત થતાં વિષય સેવન કષાય વિગેરેને ઉદ્ભવ થાય છે. જેથી ઇંદ્રિયને વશ રાખવા માટે મુખ્ય કંચન કામિનીથી ધર્મગુરૂ થનારે સર્વદા દૂર જ રહેવું જોઈએ. અને જેઓ તેના પ્રથમ ત્યાગી નથી તેઓ સાધુને વેષ પહેરી જગતના લેકને ઠગનારા છે. જેથી હે ભદ્ર! તમેને પ્રથમ બતાવેલ લક્ષણવાળા, પંચમહાવ્રત ધારી, દશ પ્રકાર શ્રમણ-સાધુ ધર્મના ધારક, સત્તર પ્રકારે સંયમના પાળનાર, નવ પ્રકારે વાડે સહિત શુદ્ધ બ્રહ્મચર્યને ધારણ કરનારા, નિસ્પૃહિ, માત્ર જગતના જીના ઉપકાર અર્થે પગે ચાલી-વિહાર કરી નિસ્વાર્થ વૃત્તિએ ધર્મોપદેશ દેનાર, વિગેરે સ્વરૂપ જે આગળ બતાવ્યું છે તેવામાં જે હોય તે જ શુદ્ધ ગુરૂ-ધર્મગુરૂ તરીકે કહેવાય છે. અને તેવા મહાત્માઓને વંદન, પૂજન, સેવન ભક્તિથી અને તેઓની પાસેથી ધર્મોપદેશ સાંભળવાથી અનેક છે પિતાના આત્માનું કલ્યાણ કરી શકે છે. જેને માટે એક મહાત્માએ કહ્યું છે કે - अवद्यमुक्त पथि यः प्रवर्तते, प्रवर्तयत्यन्य जनं च निःस्पृहः // स एव सेव्यः स्वहितैषिणा गुरुः स्वयं तरंस्तारयितुं क्षमः परम् // - શ્રીમન તિરૂર (વિત્ર પ્રજા) જે ગુરૂ પતે પાપરહિત માર્ગને વિષે પ્રવર્તે છે, અને બીજા માણસને પણ તેના માર્ગે પ્રવર્તાવે છે, પિતે જાતે નિસ્પૃહ છે, (૫રિગ્રહાદિકની વાંછારહિત છે,) પિતે તરે છે અને બીજા માણસને પણ તારવાને સમર્થ છે; તેજ ગુરૂની હિટવાંચ્છક પુરૂષોએ સેવા કરવી એગ્ય છે. માળા રહિ . પગે
Page #184
--------------------------------------------------------------------------
________________ (156) આત્મતિ - - ભદ્ર! હવે તમે શુદ્ધ ગુરૂ કેને કહેવા તે સમજ્યા હશે? મહાત્માના મુખથી શુદ્ધ ગુરૂતરત્વનું સ્વરૂપ આ પ્રમાણે સાંભળી યુવક શોધકચંદ્ર અને સત્યચંદ્ર બંને અતિ આનંદ પામી ગયા. તેઓએ આનંદના આવેશમાં આવી આ પ્રમાણે સ્તુતિ કરી. “निःशंकीकृतशिष्याय निःसीमज्ञानसंपदे / पराभूतकषायाय श्रीमते गुरवे नमः " // 1 // પિતાના શિષ્યોને શંકારહિત કરનાર, ઘણી જ્ઞાનસંપત્તિવાળા, અને કષાયોને પરાભવ કરનાર શ્રી ગુરૂને નમસ્કાર છે.” 1 ' તે શ્રદ્ધાળુ યુવકના મુખની સ્તુતિ સાંભળી તે મહાત્માના હુદયમાં કઈ જાતનું માન ઉત્પન્ન થયું નહિ, કારણ કે તેઓ નિંદા અને સ્તુતિને સમાન ગણનારા હતા. તત્કાલ તેઓ પ્રસન્નતાથી બોલ્યા-ભદ્ર! હવે તમારા સમજવામાં દેવગુરૂનું સ્વરૂપ આવ્યું હશે ? તે બંને શ્રદ્ધાળુ યુવકે વિનયથી બોલ્યા. તે સ્વરૂપ અમે પૂર્ણ રીતે શ્રદ્ધાપૂર્વક સમજ્યા છીએ, હવે ધર્મ એટલે શું? તે સંક્ષેપ અને સરળતાથી સમજાવે. મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા-“ભદ્ર! એ ધર્મ શબ્દની વ્યાખ્યા સમજવા જેવી છે, તેથી પૂર્ણ ધ્યાન આપી શ્રવણ કરજે. દુર્ગતિમાં જતા જીવને ધારી રાખે તે ધર્મ કહેવાય છે. વળી ધર્મ શબ્દને અર્થ આ પ્રમાણે પણ છે-“વધુ ત ધો.એટલે વસ્તુને સ્વભાવ તે ધર્મ-દરેક વસ્તુના ગુણ સ્વભાવ તે દરેક વસ્તુને ધર્મ કહેવાય છે. લાકિકમાં ધર્મના બે પ્રકાર આ પ્રમાણે કહેવાય છે. 1 નૈતિક ધર્મ અને 2 આત્મિક ધર્મ. જે નીતિમાં વર્તવું, તે નૈતિક ધર્મ કહેવાય છે. સત્ય બેલવું, સત્ય ચાલવું, કોઈની સાથે કુડકપટ કે છળપ્રપંચ કર નહિ. સઘળા જ સરખા છે, જે વર્તનથી બીજા આપણું સાથે વર્તે અને જેવું આપણને દુઃખ થાય છે, એવું બીજા જેને પણ દુઃખ થાય છે. તેથી કેઈને પણ દુઃખ થાય, એવું વર્તન કરવું નહિ. કેઈની પાસેથી વધારે લેવું નહિ અને ઓછું આપવું નહિ. વેપારમાં ન્યાયથી ધન ઉપાર્જન કરવું, ચેરી કરવી નહિ. પરસ્ત્રીને
Page #185
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી, (157) મા બહેન સમાન ગણવી અને પારકા ધનને મૃત્તિકા તુલ્ય ગણવું, આ બધાને નીતિ ધર્મ કહે છે. સર્વ જીએ એ આદરણીય છે. સર્વ ધર્મવાળાઓએ એ ધર્મને માન્ય કરેલ છે. કેઈ પણ ધર્મમાં તેને નિષેધ કરેલ નથી. એ અવશ્ય સમજવું. કહેવાતે આ નીતિ ધર્મ પણ તે આત્માને ઉચ્ચ સ્થિતિએ લઈ જવાનું અને આત્માના કલ્યાણ માર્ગનું પહેલું પગથીયું છે. આ પગથીયે ચડયા પછી પ્રભુની પૂજા ભક્તિ શાસ્ત્રોક્ત માર્ગે કરવી અને તપ વિગેરે બીજા ધર્મ કૃત્ય કરવાં, એ બીજું પગથીયું છે. જેમ રોગી માણસને વૈદ્ય પેહેલે શરીરના મળની શુદ્ધિ કરવા માટે જુલાબ આપે છે, પછી ઔષધ આપે છે, તેથી શુદ્ધ થયેલા દરદીને તે ઔષધ જલદી ફાયદો કરે છે–તેનું શરીર નીરોગી બને છે. તેવી રીતે છળકપટ પ્રમુખ મનના મલિન પરિણામ છે, તેમને દૂર કર્યા સિવાય બીજા ધર્મ કૃત્યે તે આત્માને ગુણકારી થતાં નથી. જેમ મલિન વસ્ત્ર ઉપર ચડાવેલ રંગ શોભતું નથી અને વિષમ ભીંત ઉપર રચેલું ચિત્ર સારું લાગતું નથી. તેમ મલિન મનવાળાને ધર્મ શોભતે નથી. ' હે ભદ્રાત્માઓ ! આ જગતમાં કેટલાએક પ્રભુની પૂજા ભક્તિ સારી રીતે કરે છે, અને ભક્ત કહેવાય છે, પરંતુ તેઓ પૈકીમાં વ્યવહારિક વર્તન, સત્યતા, પ્રમાણિકપણું વિગેરે કેઈકનું જ સારું હશે જેથી આત્મહિતની ઈચ્છા રાખનારે પ્રથમ શુદ્ધ વ્યવહાર રાખે એટલે ઉપર બતાવ્યા મુજબ વ્યવહારમાં નિષ્કલંક આચરણ રાખવું અને પછી ધર્મ કૃત્ય કરવાં. ભદ્ર! બીજે જે આત્મિક ધર્મ, તેની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે. જે આત્માને સ્વભાવ એટલે આ મૃત્તિકા રૂપ દેખાતા શરીરમાં શુદ્ધ સુવર્ણના જેવું આત્મતત્વ રહેલ છે તે. એ શુદ્ધ આત્મતત્ત્વ શાસ્ત્રમાં જે રીતે આ પુરૂષએ બતાવેલ છે તે પ્રમાણે જ્ઞાન સહિત શુદ્ધ ક્રિયા કરવાથી શુદ્ધ આત્મતત્ત્વ સાથે લાગેલી મૃત્તિકા રૂપ કર્મ પુદ્ગલે ભિન્ન ભિન્ન થઈ આત્મા શુદ્ધ કાંચનની માફક થાય છે. જન્મ મરણથી રહિત થઈ પરમાત્મા રૂપ બને છે તે આત્મિક ધર્મ કહેવાય છે. આજ પરમાત્માની ઓળખ કહેવાય છે. આ પ્રમાણે
Page #186
--------------------------------------------------------------------------
________________ (158) આત્મોન્નતિ, પ્રથમ મનુષ્ય જન્મ રૂપી ક્ષેત્ર શુદ્ધ કરવું એટલે વ્યવહારમાં, વ્યાપાર વિગેરેમાં અંતકરણની શુદ્ધતા અને પ્રમાણિકપણે વર્તવું, પછી જે આત્મધર્મ, આત્મસાધન, પ્રભુપૂજા, પ્રભુભક્તિ, તપશ્ચર્યા બને તેટલી ત્યાગવૃત્તિ, ઇંદ્રિય દમન કરે છે તે આત્મધર્મ કહેવાય છે. ભદ્ર! જેનશાસ્ત્રમાં ધર્મના બે ભેદ આ પ્રમાણે કહ્યા છે. એક સામાન્ય ધર્મ અને બીજે વિશેષ એ બે પ્રકારે છે. જેમાં આ બન્નેને સમાવેશ થઈ જાય છે. હવે ધર્મ કે છે? તેને માટે જૈનશાસ્ત્રોમાં ઘણું જ કહેવામાં આવ્યું છે. આ સંસારમાં પડતા જીવને ઉઠાવીને જે ધરણેક, ચકવર્તી, આદિ ઉચ્ચ પદમાં અથવા અબાધિત અનંત સુખ આદિ અનંત ગુણ રૂપ લક્ષણના ધારક એવા પૂજ્ય મોક્ષપદમાં ધરે છે, તે ધર્મ કહેવાય છે. જેનદર્શન વળી બીજી રીતે પણ તે ધર્મના બે પ્રકાર જણાવે છે. 1 સાધુ ધર્મ-શ્રમણ ધર્મ અને 2 ગૃહસ્થ-શ્રમ}પાસક ધર્મ તે ઉભય ધર્મનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે તેમજ વ્યવહાર અને નિશ્ચયરૂપ પણ બે પ્રકારે ધર્મ કહેવાય છે, તેમજ બીજી રીતે ધર્મના ત્રણ ભેદ પણ છે. જેને ત્રણ રત્ન (સમ્ય જ્ઞાન, સમ્યગ દર્શન અને સભ્ય ચારિત્ર) એ રૂપ પણ ત્રિરત્ન રૂપ ધર્મ પણ કહેવાય છે. પૂર્વ કથિત કર્મભનિત પર્યાને આત્મા માની લે તેનું નામ વિપરીત શ્રદ્ધાન છે, તે વિપરીત શ્રદ્ધાન સમૂલ નષ્ટ જેનાથી થાય તે સમ્યગદર્શન; તેમજ તે કર્મજનિત પર્યાયથી ભિન્ન એવા શુદ્ધ ચિતન્ય સ્વરૂપને યથાવત્ જેનાથી જણાય-જાણવામાં આવે તે સમ્યગ્નજ્ઞાન, અને તેજ કર્મભનિત પર્યાયથી ઉદાસીનપણું થતાં નિજ સ્વરૂપ આત્મસ્વરૂપમાં સ્થિરીભૂત જેનાથી થવાય તે સમ્યગચારિત્ર કહેવાય છે. શુદ્ધજ્ઞાન સ્વરૂપ,જે મેહ અથવા ભરહિત આત્માના પરિણામ તે રૂપ પણ ધર્મ કહેવાય છે. આવા પ્રકારના ધર્મની પ્રાપ્તિ ન થવાથી ગયેલા અનંત કાળમાં, નિગદમાં અને વધારામાં સાત લાખ પૃથ્વીકાયમાં, સાત લાખ અજલ કાયમાં, સાત લાખ તેજ–અગ્નિ કાયમાં, સાત લાખ વાયુકાયમાં, પ્રત્યેક વનસ્પતિમાં દશ લાખ, ચિદ લાખ સાધારણ વનસ્પતિકાયમાં, બે ઇન્દ્રિ,
Page #187
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી. (159) તેઇદ્રિ તથા ચેરિદ્ધિઓમાં બે બે લાખ, દેવ, નારકી અને તિર્યંચ, એ ત્રણેમાં ચાર ચાર લાખ તથા મનુષ્યમાં ચાર લાખ–એમ કુલ મળીને રાશી લાખ જાતિની નિઓમાં અનેક જાતિનાં દુઃખે - ગવતાં આત્માને પરિભ્રમણ કરવું પડયું છે પણ જ્યારે પૂર્વોક્ત પ્રકારના ધર્મની પ્રાપ્તિ થાય છે, ત્યારે રાજાધિરાજ, મહારાજ, અર્ધમંડળેશ્વર, મહામંડલેશ્વર, બળદેવ, નારાયણ, કામદેવ, ચકવર્તી દેવ, ઇંદ્ર, ગણધર, દેવ અને પરિપૂર્ણ પ્રાપ્તિએ તીર્થકરના પદે તથા તીથંકરના ગર્ભ, જન્મ તથા તપ, કલ્યાણક જે અનંત પ્રકારના અભ્યદય સુખ છે, તે સુખને પ્રાપ્ત કરી તે પછી અભેદ રત્નત્રયની ભાવનાના બળથી અક્ષય અને અનંત ગુણેનું સ્થાન જે બ્રહ્મ પદ-પરમાત્માપદ છે, તેને પ્રાપ્ત થાય છે. તે કારણથી ધર્મ પરમ રસનું રસાયણ છે. ધર્મ એ અક્ષયનિધાન છે. ધર્મ એ કલ્પવૃક્ષ છે, ધર્મ કામધેનુ છે અથવા ધર્મ એ ચિંતામણિ રત્ન છે, એથી ધર્મ મનવાંછિત ફળ આપનારે છે. જેમણે પ્રથમ કહેલા શુદ્ધ દેવ શ્રી પરમાત્માને ઉપદેશેલે ધર્મ જાણે છે–આત્મજ્ઞાનમાં તત્પર એવી બુદ્ધિને ધારક ધર્મ જેમણે ગ્રહણ કર્યો છે, તેઓ સર્વને ધન્ય છે. ભદ્ર, હવે આત્મિક ધર્મનું રહસ્ય સાવધાન થઈને સાંભળો! આત્મિક ધર્મ એટલે આત્માને ધર્મ-અર્થાત્ આત્માને સ્વભાવ જે અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંત ચારિત્ર આત્મ ધર્મ છે આખા જગતના અને જગની બાહેર ચિદ રજજુ પ્રમાણ એટલે નીચે સાત નારકી અહીં મનુષ્યલક ઉપર દેવકને અને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન સિદ્ધના છે જે ચતુર્દશ રાજક ઉપર છે. જેને માટે કહેવાય છે કે, લેખંડને ગળે ઉપર આકાશમાંથી પડતું મૂકીએ તેને નીચે આવતાં છ માસ થાય, તે એક રજજુ કહેવાય છે એવા સૈદ રજજુ પ્રમાણ આ લેકમાં છવ, પુદૂગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ–એ છ દ્રવ્ય રહેલ છે, તે કાકાશ કહેવાય છે અને તેની બાહેર તે દ્રવ્ય પૈકી એકજ અલકાલાશ દ્રવ્ય છે બીજા દ્રવ્ય નથી; તેને અલકાકાશ કહે છે-આ બધાનું પરિપૂર્ણ જ્ઞાન દરેક આત્મામાં રહેલું છે. અને તે ભવસ્થ કેવલી તથા સિદ્ધના માં પૂર્ણ પ્રગટપણે છે. તેમણે એ જ્ઞાન પ્રગટ કરેલું છે. તેવું જ્ઞાન આપણામાં–પ્રાણીમાત્રમાં છે, પણ
Page #188
--------------------------------------------------------------------------
________________ (160) આત્મોન્નતિ તે સત્તામાત્ર છે-કર્મોથી ઢંકાઈ ગયેલું છે. તેવા જ્ઞાનને પ્રગટ કરવાને ઉદ્યમ કરે તેનું નામ આત્મિક ધર્મ કહેવાય છે. તે આ ત્રણ પ્રકારના ધર્મારાધનથી પ્રગટ થાય છે. બીજું આત્મામાં અનંત દર્શન છે. દર્શનને અર્થ દેખવું થાય છે. ચિદ રજજુ પ્રમાણ લેકમાં રહેલા પદાર્થો હથેળીમાં રહેલા આંબળાની માફક દેખવાની શક્તિને સામાન્ય ઉપયોગ કહે છે તે પણ આત્મામાં રહેલી છે. તે આત્માનું અનંત દર્શન કહેવાય છે. તે અનંત દર્શન ભવસ્થ કેવલી તથા સિદ્ધના જીવોને પૂર્ણપણે પ્રગટ થયેલ છે. આપણામાં એ અપ્રગટપણે સત્તામાં છે, તેને પ્રગટ કરવું, એ અનંત દર્શનવાળે આત્મિક ધર્મ છે. અનંત ચારિત્ર એટલે અનંતપણે આત્માના નિજસ્વરૂપમાં સંપૂર્ણ પણે સ્થિર થવું–ગુણેમાં વર્તવું. તેને અનંત ચારિત્ર કહે છે. જે સંપૂર્ણપણે ભવસ્થ કેવલી અને સિદ્ધ ભગવાનમાં પ્રગટેલું છે. આ પ્રમાણે જ્ઞાન, દર્શન, અને ચારિત્ર રૂપ ધર્મનું જ્ઞાન ગુરૂ મુખે સમજવાનું છે. ધર્મના આ સ્વરૂપને સાંભળી શોધકચંદ્ર અને સત્યચંદ્ર હૃદયમાં અત્યંત આનંદિત થઈ ગયા. તેમના અંગેઅંગ અને નશેનશમાં ધર્મની શ્રદ્ધા ઉત્પન્ન થવા લાગી. તરતજ બંને યુવકે બલ્યા, હે સ્વામિન્ ! અમારા સમજવામાં આવ્યું છે. હવે તેત્રિરત્ન રૂપ ધર્મનું વિશેષ સ્વરૂપ જાણવાની અમારી ઈચ્છા છે, તે કૃપા કરી સમજાવે અને આ સનાતન ધર્મ જે દેવ ભગવાન વીતરાગ પ્રભુને પ્રરૂપેલે છે, તે કેટલા પ્રકારનું છે? તે વિષે અમને સંપૂર્ણ માહીતી આપ.” બંને યુવકના મુખથી આ પ્રશ્ન સાંભળી મહાત્મા પ્રસન્નવદને બોલ્યા “ભદ્ર! એ સનાતન–અનાદિ ધર્મના સ્વરૂપને માટે આગમમાં ઘણા વિસ્તારથી કહેવામાં આવેલું છે. આ વખતે તમને તેનું સંક્ષિપ્ત સ્વરૂપ કહું, તે તમે સાવધાન થઈને સાંભળો. હે ભદ્રાત્મા! જૈન ધર્મ સ્યાદ્વાદમત એ નામથી પ્રખ્યાત છે. અને ઈતર દર્શનમાં પણ તેનું તે નામ પ્રસિદ્ધ છે. - ભદ્ર! જૈન ધર્મમાં ઈશ્વર પરમાત્માને તીર્થંકર ભગવાન કહે છે. તીર્થ-ધર્મના સ્થાપન કરનાર તે તીર્થકર કહેવાય છે. આ ભરતક્ષેત્રમાં હમેશાં તેમની સંખ્યા વીશની બને છે. તે ઉપરથી તે ચે
Page #189
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી. (16) વીશી કહેવાય છે. તે બધા તીર્થકર સ્યાદ્વાદમત પ્રમાણે પ્રતિપાદિત સ્વરૂપવાળા એકજ ધર્મને પ્રરૂપે છે. તેમના પ્રરૂપણમાં કોઈ જાતને ભેદ નથી. દરેક લૈકિક અને કેસર એવા શબ્દોથી સંબોધ્યા (શબ્દદ્વારા જાણવા લાયક) એવી વસ્તુઓની પ્રમાણુતાને મૂળ આધાર તેમના પ્રરૂપક ઉપર રહેલો છે. જે પ્રરૂપક આસ પુરૂષ તસ્વાદિ ગુ એ કરીને સહિત હોય તે તેના ગુણથી હણાએલા દેનું તેણે જણવેલા તવ માર્ગમાં સંક્રમણ થતું નથી અને તેથી કરીને સ્વયં પ્રમાણને અંગીકાર કરે છે, માટે આ સ્થળે પ્રથમ જૈનધર્મના મુખ્ય પ્રરૂપક તીર્થંકર દેના લકત્તર ગુણવાળા અદ્ભુત ચરિત્રનું સંક્ષિપ્ત દિગ્ગદર્શન કરાવવું ઉચિત છે. ભદ્ર! તે તમે સાવધાન થઈને સાંભળજે. જે જે તીર્થંકર થવાની યોગ્યતાવાળા છે, તેઓ પ્રથમ આપણું જેવા મનુષ્યજ હોય છે. તેમને પ્રથમ સમકિત (સત્યજ્ઞાન) ગુરૂ ઉપદેશ પ્રાપ્ત થવાથી થાય છે. તેથી તેઓ ધર્મના ઉત્કૃષ્ટ કૃત્ય કરી વિશસ્થાનક તપનું આરાધન કરી ત્રીજે આગલે ભવે તીર્થકર ગોત્ર બાંધે છે. તે પછી શુભ પ્રકૃતિના ઉદયે કરી દેવગતિ અથવા અશુભ કર્મ ભાગવવું બાકી રહ્યું હોય તે તે ભોગવવા નરકગતિમાં જઈ તે શુભાશુભ જે કમ ભેગવવું રહ્યું હોય તે કર્મ ભેગવી ત્યાંથી આવીને કરેલા સુકૃતને પ્રભાવે શૂરવીર ક્ષાત્રય જાતિમાં જન્મ લે છે. ત્યાં ગર્ભમાંથી જ ત્રણ જ્ઞાનવાળા મતિ-શ્રુત તેમજ અવધિ–કે જે અવધિજ્ઞાન પરેશ રહેલા પણ પદાર્થોને દેશ પ્રત્યક્ષ કરનારું પુદ્ગલિક-રૂપી પદાર્થ વિષયિક (દિવ્ય જ્ઞાન) હોય છે. જ્યાં માતાના ઉદરમાંથી જન્મ થતાંજ તરત ઇંદ્ર, દેવતાઓ, દિકુમારિકાઓ વિગેરે તે પરમાત્માને જન્માભિષેક મેરૂ પર્વત ઉપર પ્રભુને લઈ જઈ કરે છે. તે પરમાત્માનું શરીર અદ્ભુત, સુગંધવાળું, વિસ્મયકારક–સર્વથી ઉત્કૃષ્ટ તેમજ રેગથી વિમુક્ત અને સ્વેદ, મલરહિત હોય છે. તેમના શ્વાસ પાકમળના જેવા સુગંધી અને રૂધિર તથા માંસ ગાયના દૂધની જેવું સફેદ, હેય છે. તેમના આહાર અને નિહાર ચર્મ ચક્ષુથી દેખી શકાતા નથી. પ્રભુના આ ચાર શારીરિક અતિશયે જન્મથી જ હોય છે તેથી જેનશાસ્ત્રમાં સહજ અતિશયે કહેવામાં આવે છે, કારણ કે તે શરીરની સાથેજ ઉત્પન્ન થયેલા હોય છે.
Page #190
--------------------------------------------------------------------------
________________ (૧ર) આત્મોન્નતિ, - ગ્ય વય થતાં, લેકાંતિક દેવની વિનંતિ-સુચના નિમિત્ત થતાં તેઓ એક વર્ષ સુધી મહા દાન કરી વિશ્વના દારિદ્રને દૂર કરે છે. પછી તેઓ પોતાની રાજ્યલક્ષ્મીને આ સંસારની કારણભૂત જાણું તેને એકદમ ત્યાગ કરી વૈરાગ્યાન્વિત ચિત્તવાળા બની જાય છે. અને સ્વયં પ્રવ્રજિત થઈ જાય છે. પ્રવ્રયાને સમયે તેઓને દરેક પ્રાણીના અભાવને સાક્ષાત્ કરનારૂં, મન:પર્યવ જ્ઞાન ઊર્ભવે છે. તે પછી કર્મ ક્ષય કરવાનું લક્ષ રાખી અતિ દુષ્કર તપશ્ચર્યા કરે છે. તે સાથે નગર, ગ્રામ અને પ્રેરણાદિમાં નિઃસંગપણે વિહરે છે, અને દુર્બાન રહિત હોવા છતાં પિતાને સમયને ધર્મ, શુકલરૂપી સ્વચ્છ ધ્યાનમાં વીતાવે છે. એવી રીતે કરતાં દુર્ભાવના હેતુભૂત, અને સકળ જગતને દુર્જય એવા રાગ, દ્વેષ અને મેહ વગેરેને આત્યંતિક અને એકાંતિક સમૂળને નાશ કરે છે અને તેથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન રૂપ ત્રણે કાળમાં વર્તતા સકળ વિશ્વના આંતર અને બાહ્ય ભાવેને હાથમાં રહેલા આમલાના ફળની માફક અવેલેકન કરવાવાળું, કેવળજ્ઞાન, કેવળદર્શન નામનું સર્વોત્કૃષ્ટ ઉત્તમ જ્ઞાન દર્શન ઉત્પન્ન થાય છે, તે વખતે સંખ્યાબંધ દેવતાઓ, ઇ, અસુર, નાગકુમારે, કિન્નરે અને નરેદ્રાદિકે આવી ભક્તિથી તેઓના કેવળજ્ઞાનને મહાત્સવ કરે છે. તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા બાદ કરૂણાનિધાન અને કેવળ પરે પકારી તે તીર્થંકર ભગવાન્ આ સંસાર અટવીમાં ભ્રમણ કરતા અને મુક્તિને સત્ય માર્ગ દર્શાવવા માટે ગામેગામ વિહાર કરી પોતાના વિશુદ્ધ જ્ઞાનાલેકમાં પ્રતિબિંબિત થયેલા તને ઉપદેશ આપે છે. તે સમયે તેઓને અગીયાર અતિશય પ્રગટે છે. તે અતિશયે કર્મ ખયાથી થનાર હોવાથી કર્મના ઘાતક હેઈને જેનશાસ્ત્રમાં કર્મઘાતક એવા નામથી ઓળખાય છે. 1 અતિશયો. 1. એક જન માત્ર સમવસરણના ક્ષેત્રમાં તેઓના ઉપદેશને ભક્તિભાવથી શ્રવણ કરવા આવેલા કરેડે ગમે દેવતાઓ, મનુષ્ય અને તિર્યંચને સમાવેશ થઈ જાય છે. 2. દરેક દેવ, મનુષ્ય અને તિર્યચેની ભાષામાં તેઓની વાણી ભાષા અર્થ માગધી પ્રણીત થાય છે. એટલે કે દરેક જી પિતપ
Page #191
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી, (163) તાની ભાષાની માફક તે ભગવાનની દેશનાને સંપૂર્ણ રીતે સમજી શકે છે. તેમના શબ્દોને ધ્વનિ એક જન સુધી સાંભળી શકાય છે. 3. પ્રભુના મસ્તકની પાછળના ભાગમાં, સૂર્યમંડળ જેવું તેજસ્વી ભામંડલ રહે છે. 4. તેઓના દેશના સ્થળથી ચાર ગાઉએકસ એજન સુધીમાં કોઈ પણ જાતના રોગને ફેલાવે થતું નથી. પ.કેઈને પર સ્પર વૈર, 6. ઈતિ, ધાન્યને ઉપદ્રવકારી ઉંદરાદિ. 7 મારી 8 અતિવૃષ્ટિ, 9 અનાવૃષ્ટિ. 10 દુભિક્ષ અને 11 સ્વચક પરચકને ભય-આ સઘળા દુખત્પાદક બનાવોને અભાવ થાય છે. તે સાથે ભક્તિવાળા દેવતાઓએ કરેલા બીજા ઓગણીશ અતિશ થાય છે. તે આ પ્રમાણે છે. દિવ્ય અતિશયે. 1 આકાશમાં ધર્મ પ્રકાશક ચક, 2 ચામરે, 3 પાદપીઠ સહિત સ્ફટિકમય સિંહાસન, 4 ત્રણ છે, 5 રત્નમય ધ્વજ, 6 ભગવાન ચાલે છે ત્યારે પગ નીચે સોનાના નવ કમળ, 7 દેશનાવાલી ભૂમિમાં રૂપા, સેના અને રત્નના ત્રણ ગઢ, 8 ત્રણ દિશાઓમાં ભગવાનના પ્રતિબિંબ, 9 ચિત્ય વૃક્ષ-અશોકનું ઝાડ, 10 અધોમુખ કાંટાઓ થાય છે, 11 વૃક્ષોનું નમન, 12 દુંદુભિને ઉંચે સ્વરે નાદ, 13 અનુકૂલ સુખદાયક પવન, 14 પક્ષી પ્રદક્ષિણા દે છે. 15 ઉપદેશની ભૂમિપર સુગંધી જળનું સિંચન, 16 નાના પ્રકારના સુગંધી પુપેની ઢીંચણ પ્રમાણ વૃષ્ટિ, 17 ભગવાનના નખ, કેશ અને રમશુની અવૃદ્ધિ, 18 છએ ઋતુઓની અનૂ કુલતા, અને 19 ચારે પ્રકારના ઓછામાં ઓછા કરોડ દેવતાઓનું ભગવાનની પાસે રહેવું. આ અતિશ દેવતાઓના કરેલા હેવાથી તે દિવ્ય અતિશય કહેવાય છે. તે ભગવાન તીર્થકરોની વાણી મેઘના જેવી ગંભીર, પ્રતિધ્વનિ યુક્ત, ઉપચારરહિત, મહાન અર્થવાળી, વિવિધ વસ્તુના સ્વરૂપને દર્શાવનારી, સ્વશ્લાઘા અને પરનિંદાથી રહિત, સંશય વજિત, આ નંદદાયક, અને હૃદયને ગમતા મધુરતા વગેરે અનન્ય ગુણવાળી હોય છે. તેઓના રાગાદિકને નાશ થયેલ હોવાથી, એ અવસ્થામાં તેઓ વીતરાગ, જિન, ત્રિકાલિક સકળ પદાર્થોને અબ્રાંતપણે જાણું
Page #192
--------------------------------------------------------------------------
________________ આત્મતિ, નારા અને દેખનારા હોવાથી તેઓ ત્રિકાલવિદ્, સર્વજ્ઞ, સર્વદર્શી, સુરાસુર પૂજ્ય, દેવાધિદેવ, અહમ્ અને સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુવિધ સંઘતીર્થને પ્રવર્તાવનારા તીર્થંકર કહેવાય છે. સ્યાદ્વાદ માર્ગને પ્રવર્તાવનારા તે પ્રભુના તેવાં ભિન્ન ભિન્ન નામે પડેલાં છે. ચાલતા આ અવસર્પિણી કાળમાં આ ભરતક્ષેત્રમાં થયેલા વીશ તીર્થંકરના અનુક્રમે રૂષભનાથ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદનપ્રભુ, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શીતળનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય પ્રભુ, વિમળનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલિનાથ, મુનિસુવ્રતપ્રભુ, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, અને મહાવીર પ્રભુ, એવાં નામે છે. તેઓના વિશિષ્ટ લેકેત્તર ચરિત્રને વિસ્તાર ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર વગેરે જૈન સંસ્કૃત અને બીજા માગધી ગ્રંથમાં અતિ સરસ રીતે વર્ણવેલ છે. ભદ્ર! જે તે સાંભળવાની ઈચ્છા હોય તે તે ગ્રંથ વાંચજે અથવા સાંભળજે. તેઓ કેવળજ્ઞાન પછીનું પોતાનું બધું આયુષ્ય અન્ય જીને હિતકારી ઉપદેશામૃતનું પાન કરાવવામાંજ ગાળે છે. તે પછી આયુઃ કર્મ વગેરે અવશિષ્ટ કર્મોને ખપાવી અજરામર અવસ્થારૂપ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. તેઓના પૂર્વભવથી ઓવન થવાને સમયે, મૃત્યુલેકમાં જન્મ થવાને સમયે, અને દીક્ષા, કેવળજ્ઞાન તથા નિર્વાણ પ્રાપ્ત કરવાને સમયે બેઘવાર સુધી આ સંસારના સમસ્ત છને ઉચ્ચ સુખ પ્રાપ્ત થાય છે, તેથી તેઓને એ સમય કલ્યાણકના નામથી પ્રસિદ્ધ થયેલે છે. આ પ્રમાણે તે તીર્થંકર દેવેનું ગુણ પરિપૂર્ણ ચરિત્ર હવે તમારા સમજવામાં આવ્યું હશે. તે ચરિત્રનું વારંવાર મનન કરવાથી જીવની પરિણતિની શુદ્ધિ થાય છે. - ભદ્ર! હવે તે પ્રભુએ જે તને ઉપદેશ આપે છે, તે તરફ લક્ષ આપશે. તેમના પ્રરૂપેલા જૈનદર્શનમાં 1 જીવ, 2 અજીવ, 3 પુણ્ય, 4 પાપ, 5 આશ્રવ, 6 સંવર, 7 બંધ, 8 નિર્જરા અને 9 મેક્ષ. આ પ્રમાણે નવ તને કહેલા છે. આ નવ તત્તનું વર્ણન એટલું બધું ગંભીર, સૂરમ, યુક્તિથી ભરપૂર અને વિસ્તાયુક્ત છે કે, તે વર્ષોના વર્ષો સુધી પણ સમાપ્ત થઈ શકે તેમ નથી તેથી
Page #193
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી, (15) અહીં તેનું સંક્ષેપમાં વર્ણન કરી બતાવવામાં આવે છે, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. 1 જીવ–જે શુભાશુભ કર્મોને ક, હર્તા અને કર્મના ફળને ભોક્તા, કર્મને અનુસારે નારક, તિર્યંચ, નર અને દેવરૂપ ચારે ગતિમાં પર્યાનું અનુસરણ કરનાર અને સાકાર, નિરાકાર ઉપયોગાત્મક ચિતન્ય લક્ષણ છે જેનું એ જે હોય તે જીવ કહેવાય છે. આત્મા, ચેતન, પ્રાણી વગેરે નામથી પણ તેને વ્યવહાર કરવામાં આવે છે. સૂક્ષ્મ દષ્ટિથી વિચાર કરતાં આત્માની અસ્તિતાનું સ્પષ્ટ રીતે ભાન થાય છે અને તેને નહિ માનવામાં અનુભૂત સત્ય પદાર્થોને પણ અપલાપ કરે પડે છે, જેમકે, “હું પૂર્વ અનુભવેલાં ઘટને સંભારું છું.” ઈત્યાદિ સ્માર્ય, સ્મારક અને સ્મરણએ ત્રણ ભિન્ન ભિન્ન વસ્તુ એને ઉલ્લેખ કરવાવાળી સ્વસવેદ્ય પ્રતીતિ દરેકને ઉત્પન્ન થાય છે. “આ પ્રતીતિ બેટી છે” એમ કઈ પણ રીતે કહી શકાય નહિ, કેમકે તેને બેટી પાડવાવાળું કઈ પણ પ્રમાણુ નથી, તેમ આવી સત્ય પ્રતીતિને આલંબન વિનાની માનવી એ પણ થઈ ન શકે. કારણકે, આલંબન વિના આધેય વસ્તુ કદાપિ રહી શકે નહિ. વળી ઈચ્છા પ્રમાણે થવાવાળી ક્રિયાને આશ્રય હોવાથી જીવનું શરીર કઈ પણ પ્રયત્નવાનથી સહિત હોવું જોઈએ કેમકે એ નિયમ છે કે, રથની માફક જે વસ્તુ ઈચ્છા પ્રમાણે થવાવાળી ક્રિયાની આશ્રયભૂત હોય છે, તે દરેક રથકાર વગેરે કોઈ પણ પ્રયનવાથી યુક્ત છે, તેને જ આત્મા કહેવાય છે. ભદ્ર શોધકચંદ્ર, અને સત્યચંદ્ર! આત્માનું આ સ્વરૂપ સદા સમરણમાં રાખજે. જે મનુષ્ય આત્મા-જીવના સ્વરૂપને પ્રથમ યથાર્થ રૂપે સમજે છે, તે મનુષ્યને બીજા તનું જ્ઞાન સહેલાઈથી થઈ જાય છે. નવ તની અંદર છવતને તે માટે જ પ્રથમ પદ આપેલું છે. તે જીવતત્ત્વની વિશેષ સમજુતી માટે બીજુ વિશેષ કહું છું, તે તમે ધ્યાન દઈને સાંભળજે. વળી ત્રાદિઇદ્રિ શબ્દાદિકની પ્રાપ્તિમાં કારણે હેવાથી તેને પ્રાજક કઈ પણ કર્તા અવશ્ય હેજ જોઈએ. જેમ કાષ્ટાદિકની છેદન કિયામાં કુઠારાદિ કરણને પ્રજ8–કાણને છેદક હોય છે. જે ઇદ્ધિને પ્રાજક
Page #194
--------------------------------------------------------------------------
________________ આત્મતિ, - છે, તેજ આત્મા છે. વળી શરીર ઉત્પત્તિવાળું અને નિયત આકાર વાળું હોવાથી તેને કઈ પણ વિધાતા અવશ્ય લેવો જોઈએ; કારણકે, જે જે વસ્તુઓ આદિવાળી અને નિયત આકારવાળી હોય છે, તેને કઈ પણ કર્તા અવશ્ય હોય છે. જેવી રીતે ઘટાદિકને કર્તા કુંભારાદિ હોય છે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે, શરીરને જે કર્તા તેજ જીવ બોલાય છે. તેમજ ઘટાદિકનું–તેના રૂપાદિકનું જ્ઞાન એ જ્ઞાનગુણ છે, તે કઈ પણ ગુણીમાં અવશ્ય રહેવું જોઈએ. જેવી રીતે તે ઘટાદિના વર્ણ, ગંધ વિગેરે તેના આશ્રયભૂત ઘટ વગેરેમાં રહે છે. જેમાં ઘટાદિના રૂપાદિકનું જ્ઞાન આશ્રિત છે, તેને જ જીવ એ નામથી વ્યવહાર કરવામાં આવે છે. તેમ વળી જ્ઞાન, સુખ, દુઃખ વગેરે હંમેશાં ઉપાદાન કારણપૂર્વકજ હોય છે, કારણકે, જ્ઞાનાદિ ઉત્પત્તિમાન હોય તે કાર્ય રૂપ છે, જેમાં માટીને ઘડો વગેરે. તેવી રીતે જ્ઞાનાદિકનું જે ઉપાદાન કારણ છે, તે જીવ છે. તેમ વળી અનાત્મ અછવ-(આત્મા નહિ) એ શબ્દ વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદને પ્રતિષેધક છે તે પ્રતિપક્ષવાળું છે તેને જે પ્રતિપક્ષી જીવ (આત્મા) તે અવશ્ય વિદ્યમાનતા ભેગવવાવાળે છે એટલે અનાત્મા શબ્દને પ્રતિષેધક આત્મા છે. દાખલા તરીકે અઘટ (ઘડો નહિ) એ વ્યુત્પત્તિ વાલા ઘટ અને પ્રતિષેધક હેવાથી અઘટને પ્રતિપક્ષ ઘટ વિદ્યમાન છે. અહિં કોઈ શંકા કરે છે, ત્યારે ખરવિષાણુ (ગધેડાનું શીંગડું) વગેરે શબ્દમાં એ દોષ આવે કે નહિ? તેના ઉત્તરમાં કહેવાનું કે જેને પ્રતિપક્ષ નથી તે વ્યુત્પત્તિમાન શુદ્ધ પદને પ્રતિષેધ પણ નથી; જેમકે અખરવિષાણુ એ શબ્દમાં ખરવિષાણુ એવા અશુદ્ધ પદને નિષેધ છે. ત્યાં વ્યુત્પત્તિમાન તે એ શબ્દ છે પણ શુદ્ધ નથી, માટે અખરવિષાણ એને પ્રતિપક્ષ નથી. જેથી સગભાવે તે નિષેધ ઘટે છે. સર્વથા પ્રકારે તેને અભાવ કહે તે ઘટેજ નહિ. ઈત્યાદિ સેંકડો યુક્તિ યુક્ત પ્રમાણેથી જીવ નિરાબાદપણે સિદ્ધ થાય છે. તેમાં કઈ પણ દૂષણને સમાવેશ થતું નથી. એમ અપક્ષપાતપણે વિચાર કરવાથી જણાઈ આવે છે. આ જીવ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, દ્વિદ્રિય, ત્રિદિય,
Page #195
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી, ( 167) ચતુરિંદ્રિય, અને પંદ્રિયએમ નવ પ્રકારનું છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચને કેવળ સ્પર્શ ઇક્રિય હોવાથી એકેદ્રિય કહેવામાં આવે છે. જે કે લવણ, માટી વગેરે પૃથ્વી વગેરેમાં મનુષ્યાદિકની માફક જીવના વ્યક્ત ચિન્હ દેખાતા નથી, તે પણ મદિરાપાન વગેરે નીસ્સાથી મૂછિત થયેલા મનુષ્યાદિકના ઉસ પ્રમુખ અવ્યક્ત ચિહે જેમ દેખાય છે, તેમ સમાન જાતિવાળા ઉદ્ભવ થવા વગેરે જીવના અવ્યક્ત ચિન્હો અવશ્ય માલુમ પડે છે. વળી પૃથ્વીકાયમાં આદ્યમાં, સ્વઆકારમાં રહેલા લવણ વિદ્યુમ પાષાણ આદિમાં અર્ષમાંસ અંકુરની જેમ સમાનજાતિય અંકુર ઉત્પત્તિપણું છે. વનસ્પતિ જેમ ચેતનપણાનું ચિન્હ છે. તે કારણથી અવ્યક્ત ઉપયેગાદિ લક્ષણ હોવાથી પૃથ્વી સચેત છે એમ સિદ્ધ થાય છે. તે પૃથિવ્યાદિકના સચેતનપણા માટે “વિશેષાવશ્યક ટીકા વગેરે મહાન પ્રમાણિક ગ્રંથમાં સૂક્ષ્મવિચારથી અનેક પ્રમાણે આપવામાં આવેલા છે. અહિં સંક્ષેપમાં જણાવવાના હેતુથી વિશેષ કહેવામાં આવતું નથી, તેથી તમારે પણ તે સંક્ષેપમાં સમજી લેવું. કૃમિ વિગેરે છે. જૈન શાસ્ત્રમાં દ્વિદ્રિય નામે ઓળખાય છે; કારણ કે, તેને સ્પર્શ અને જિહા એ બેજ ઇંદ્રિયે છે. કીડી જી વગેરે અને એક નાસિકા ઈંદ્રિય વિશેષ હેવાથી તે વીંદ્રિય કહેવાય છે. ભ્રમર વગેરે ચતુરિંદ્રિય જીવ કહેવાય છે, કારણ કે, તેમને સ્પર્શ, જીહા, નાસિકા અને આંખ-મળી ચાર ઇદ્રિ હોય છે. શ્રોત્ર સહિત પાંચ ઈંદ્રિય વાળાઓને પંચેન્દ્રિય કહે છે. તે પચેંદ્રિય જીવોને નારક, તિર્યંચ, દેવ અને મનુષ્ય એમ ચાર વિભાગમાં વહેંચવામાં આવેલા છે. જેઓ રત્નપ્રભા, શર્કરા પ્રભા, તાલુકા પ્રભા, પંકપ્રભા, ધૂમ્રપ્રભા, તમપ્રભા અને મહાતમા પ્રભા. એ નામની સાત નીચે નીચે આવેલી નરકભૂમિમાં વસે છે, તેઓ નારકી કહેવાય છે. બીજા પ્રકારના જીવ તિર્યમાં જળચર, સ્થળચર અને ખેચર. ઉરપરિસર્ષ અને ભૂજ પરિસર્પ મળી પાંચ પ્રકાર અન્વર્થપણે કરવામાં આવેલા છે. ત્રીજા મનુષ્ય કે જેઓ પીસ્તાલીશ લાખ જન પ્રમાણવાળા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. જેને જૈનશાસ્ત્રમાં અઢીદ્વીપ કહેવામાં આવે છે.
Page #196
--------------------------------------------------------------------------
________________ (168) આત્મોન્નતિ, -- ચેથા દેવતાઓ કે જેઓના ભુવનપતિ, વ્યંતર, તિષ અને વૈમાનિક-એવા ચાર ભેદ છે તે દરેકની સ્થિતિ, આયુષ્ય, શરીર, તથા ક્ષેત્ર પ્રમાણુ વગેરેનું વર્ણન લેક પ્રકાશ, શૈલેજ્ય દીપિકા અને ક્ષેત્ર સમાસ વગેરે ગણિતાનુયેગના જૈન ગ્રંથમાં ઘણાં વિસ્તારથી આપવામાં આવ્યું છે. આ વખતે શેધકચંદ્ર અંતરમાં પ્રસન્ન થઈને બે -“ભગવન! આપે જે જીવનું સ્વરૂપ સંક્ષેપમા સંભળાવ્યું, તેથી અમેને ઘણે આનંદ થયો છે. હવે કૃપા કરી જીવના સ્વભાવ વિષે કાંઈ સમજુતી આપશે. જેથી અમેને આત્મતત્વનું સારું જ્ઞાન પ્રાપ્ત થાય.” શોધકચંદ્રનાં આ વચન સાંભળી મહાત્મા પ્રસન્ન વદને બેલ્યા. ભદ્ર! જીવને ભૂલ સ્વભાવ સ્વચ્છ અને સચ્ચિદાનંદમય છે; પરંતુ કર્મરૂપ પડદાથી તેનું મૂળ સ્વરૂપ ઢંકાઈ જાય છે. જ્યારે દિગલિક કર્મરૂપ પડદે શુભધ્યાન વગેરેના બળથી દૂર થાય છે, ત્યારે આત્મા-જીવ મુક્તાવસ્થા પ્રાપ્ત કરી સ્વસંવેદ્ય, અનુપમ એવા ઉત્તમોત્તમ સુખને અનુભવ કરે છે. જીવને કર્મની સાથે સુવર્ણ અને માટીની જેમ અનાદિ સંબંધ છે અને તેને તે અનાદિ કર્મ હમેશાં જીવની સાથે શુભાશુભ કારણેને લઈને તેમાં ફેરફાર થયા કરે છે. તે કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય-એમ આઠ પ્રકારના શ્રીજિનેશ્વર ભગવાને કહેલા છે. તે કર્મો સંબંધી વિસ્તારયુક્ત વર્ણન જૈનેના કર્મગ્રંથોમાં એવી સૂક્ષમ રીતે આપવામાં આવેલ છે, કે જૈન શાસકારે આવાગહન વિષયેના યથાસ્થિત વિવેચનમાં બીજા સર્વ દર્શન નથી આગળ વધ્યા છે, એમ કહ્યા વિના ચાલી શકાય તેમ નથી. તેનું સંક્ષિપ્ત વર્ણન આગળ ઉપર પ્રસંગે કહેવામાં આવશે. આ ઉપરથી જીવતત્ત્વ શું કહેવાય? એ તમારા સમજવામાં આવ્યું હશે. ભદ્ર! હવે બીજા અજીવ તત્ત્વને માટે જે હું કહું, તે તમે સાવધાન થઈને સાંભળજે-જે આજે હમણાં જીવતત્વ કહેવામાં આવ્યું, તે છવના સ્વરૂપથી વિપરીત લક્ષણવાળું જડ તે અજીવતત્વ કહેવાય છે. તેનાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળ-એવા પાંચ પ્રકાર છે. ધર્માસ્તિકાય વગેરે
Page #197
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી. (169) ચારે, પ્રદેશના સમુદાયરૂપ હેવાથી તે અસ્તિકાય એવા નામથી ઓળખાય છે, કારણ કે અસ્તિકાય એ શબ્દનો અર્થ પ્રદેશ સમુદાય થાય છે, અને કાળ એ સમયરૂપ હોઈ તેવા પ્રદેશને તેમાં અભાવ હોવાથી અસ્તિકાય કહેવાતું નથી. ધર્માસ્તિકાય એ લેકવ્યાપી, નિત્ય, અવસ્થિત, અસંખ્યાત પ્રદેશી અને અરૂપી દ્રવ્ય છે. તે જીવ અને પુગલ બંનેને ગતિમાં સહયતા અર્પે છે. જેમ માછલીમાં ચાલવાની શક્તિ છતાં પણ તે પાણી વિના ચાલી શકતી નથી, તેમ જીવ અને પુગેલમાં ગમન કરવાનું સામર્થ્ય હોવા છતાં પણ તેની સહાય વિના ગમન કરવામાં સફળ થઈ શકતા નથી. અધર્માસ્તિકાય સ્થિરતા ધર્મવાળે છે. તેનામાં ધર્માસ્તિકાયના સ્વરૂપ સાથે એટલે જ તફાવત છે કે, તે જીવ પુદ્ગલ બંનેની સ્થિતિની બાબતમાં અપેક્ષા કારણુ કહેવાય છે. આકાશ નિત્ય એ કાલેક વ્યાપી, અવસ્થિત અને અરૂપી દ્રવ્ય છે. તે જીવ વગેરેને અવકાશ દેવામાં સમર્થ થઈ શકે છે. તે સ્કધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ભેદવાળા છે. સમૂહાત્મક એક પદાર્થને સ્કધ, તેના નાના ભાગોને દેશ, અને જેને ફરીને વિભાગ ન હોઈ શકે અને સ્કધ સાથે જેને સંબંધ હોય તેને પ્રદેશ જૈનશાસ્ત્રકારે કહે છે. સ્પર્શ, રસ, ગંધ, અને વર્ણવાળી દરેક વસ્તુઓને પુદ્ગલ કહેવામાં આવે છે. તે પુદ્ગલેમાં પરસ્પર આશ્લેષ, સૂક્ષ્મતા, સ્થૂલતા, આકાર, ભેદન, છેદન, શબ્દ, આતપ, અંધકાર, છાયા, અને ઉત, વગેરે પુદ્ગલના પર્યાય છે. તે પુદ્ગલેના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવા ચાર પ્રકાર છે. જે અત્યંત સૂક્ષ્મ, નિત્ય, એકેક રસ, વર્ણ, તથા ગંધવાળો, અને બે સ્પર્શવાળ અવયવરહિત અને પરસ્પર અસંયુક્ત પદાર્થ તે પરમાણુ કહેવાય છે. જે અવયવ સહિત એ પરમાણુઓને સંઘાત તે સ્કધ કહેવાય છે. પુરૂષાદિ પદાર્થોના બાલ્ય, વિનાદિ અવસ્થાના પરિણામનું કારણું, વર્તમાનાદિ ક્રિયાને અનુગ્રાહી, વર્તન પરિણામાદિ લક્ષણ જેનું છે તે, અઢીદ્વીપમાં વતેનારા પરમ સૂક્ષ્મ, નિવિભાગ સમયને કાળ કહેવામાં આવે છે. જૈનશાસ્ત્રમાં તે કાળના બે વિભાગ પાડેલા છે. તે ઉત્સર્પિણ અને અવસર્પિણ, એવા નામથી ઓળખાય છે જેમાં રૂપ, રસ, ગંધ તથા
Page #198
--------------------------------------------------------------------------
________________ ( 170 ) આત્મોન્નતિ, સ્પર્શ-આ ચારે પદાર્થોની ક્રમે ક્રમે વૃદ્ધિ થાય છે, તે ઊત્સપિણી કહેવાય છે. અને જેમાં તેથી વિપરીત એટલે ઉપર કહેલા ચારે પદાર્થોમાં ક્રમે ક્રમે હાનિ થતી જાય છે, તે અવસર્પિણ કહેવાય છે. આવી અનંત ઉત્સપિણી અને અવસર્પિણું વ્યતીત થઈ છે, અને થશે. આવા કાલ જે સર્વદા જે ક્ષેત્રમાં વર્તે છે તે ક્ષેત્રમાં ભિન્ન ભિન્ન વખતે દરેક અવસર્પિણ, ઉત્સપિણી વખતે ચાવીશ ચેવિશ જુદા જુદા જ પોતે કરેલા અતિ પ્રબળ શુભ કર્મને પ્રતાપે તીર્થંકરે થાય છે. 3. પુણ્યતિ –જે શુભ પ્રકૃતિથી પિતે કરેલા કર્મ ભેગવતા અને સુખ આપે છે તે પુણ્યતત્ત્વ કહેવાય છે. જૈન દર્શનમાં સુપાત્રને સુપાત્ર દાનની બુદ્ધિએ અને અનુકંપા બુદ્ધિએ તમામ પ્રાણને દાન આપવું, તેઓના દુઃખ નિવારણ કરવા ફરમાવેલ હોવાથી જૈનશાસ્ત્ર પુણ્ય કરવાનું નિષેધ કરતું નથી. 4. પાપતવ—જે અશુભ પ્રકૃતિથી પોતે કરેલાં કર્મો ભેગવતા જીવેને દુઃખ આપે, આત્માનંદને ભસ્મ કરે અને પુણ્યથી વિપરિત, તે પાપ તવ કહેવાય છે. 5. આશ્રવતત્વ-જીવ રૂપ તળાવમાં પાંચ ઇદ્રિ રૂપી ગરનાળાએ કરી કર્મરૂપ પાણીને પ્રવાહ જેથી આવે તે એટલે–જેનાથી જીવને કર્મની પ્રાપ્તિ થાય તે આશ્રવતત્વ કહેવાય છે. તે 1 મિધ્યાત્વ, 2 અવિરતિ, 3 પ્રમાદ, 4 કષાય, અને પગ. એમ પાંચ પ્રકાર પુનબંધક જીવના જ્ઞાનાવરણીય આદિ કર્મના બંધના હેતુ છે, તે મિથ્યાત્વાદિ શુભાશુભ કર્મ બંધના હેતુ હેવાથી તેજ આશ્રવ છે. તે પાંચ પ્રકારના આશ્રવનાં લક્ષણે આ પ્રમાણે છે. સત્યને અસત્ય અને અસત્યને સત્ય કરી માનવું, તે મિથ્યાત્વ, હિંસાદિથી નિવૃત્ત ન થવું, તે અવિરતિ, વિષયાદિકનું સેવન વગેરે તે પ્રમાદ, કેધ, માન, માયા અને લેભ એ ચાર કષાય, અને મન, વચન અને કાયાના શુભાશુભ વ્યાપાર તે ગ–એમ પાંચ પ્રકારના આશ્રય કહેવાય છે. 6. સંવરત –ઉપર કહેલા પાંચ પ્રકારના આરોથી છવને આવતા કર્મને રોકનાર-આશ્રવનું રૂંધન કરનાર તે સંવર કહેવાય
Page #199
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી. (171). છે અર્થા–કર્મબંધનમાં હેતુભૂત એવા પરિણામને રોકવા તેને સંવર કહે છે. એટલે આશ્રવને પ્રતિજ્ઞા કરી રેકવા તે. 7. બંધ તત્વ—જીવને રાગાદિ રૂપ અશુદ્ધતાના નિમિત્તથી ઉપાર્જન થયેલા પુદ્ગલ પરમાણુઓના જ્ઞાનાવરણાદિ સ્વસ્થિતિ સહિત આત્મા ને કર્મ રસ સંયુક્ત આત્મ પ્રદેશ સાથે સંબંધ રૂપ હવું–જીવ અને કર્મને ક્ષીર નરની જેમ અથવા અગ્નિ અને લેહ પિડની જેમ જે અન્ય સંબંધ કે તેને બંધ કહે છે. તે બંધને પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ, એવા ચાર વિભાગ છે. જેમાં કર્મને સ્વભાવ તે પ્રકૃતિ, તેના પરિણામે કરેલા કાલને વિભાગ તે સ્થિતિ, કર્મને રસ તે અનુભાગ, અને કર્મ પુગલેને સંચય-તે પ્રદેશ-એમ તેનાં લક્ષણે જૈનશાસામાં કહેલા છે. 8. નિર્જરા તત્વ—જેનાથી જીવની સાથે બંધાયેલા કર્મ દેશથી તેમજ સર્વથી ક્ષય થાય તે નિર્જરા કહેવાય છે. તે નિર્જરા જે સાધનથી થાય તે તપ કહેવાય છે. તે તપના બાર પ્રકાર છે. 9. મોક્ષત –શરીર, ઇંદ્રિયે, આયુષ્ય, પુણ્ય, પાપ, વર્ણ, ગધ, રસ, સ્પર્શ, પુનર્જન્મ, ત્રણવેદ, રાગદ્વેષ, અને મહ વગેરે (સકલ કર્મ)ને જે સમૂલ ક્ષય, અને નિજ સ્વભાવ પ્રગટ થવાથી તે મેક્ષ કહેવાય છે, અજરામર, અમૃત, નિર્વાણ, મુક્તિ, અનુભવ તથા સિદ્ધિપદ-એ મેક્ષનાજ પર્યાયે છે. ઊંચે જવાના મૂલ સ્વભાવવાળા જીવને સર્વ કર્મરૂપ મલને નાશ થવાથી પાણીમાં તુંબડાની માફક ઉર્ધ્વગતિ પ્રાપ્ત થાય છે. તેથી વિશેષ ઉંચે નહિ જવાનું કારણ એ છે કે, લેકવ્યાપી એવા ધર્માસ્તિકાય કે જેને માટે પ્રથમ કહેવામાં આવ્યું છે, તે ગતિમાં સહાયક હેય છે, તેના અભાવથી ત્યાંથી વિશેષ ઉંચી ગતિ થતી નથી. મુક્તિને પામેલા છને ઇન્દ્રિયાદિ બાઢા પ્રાણેને અભાવ હોવા છતાં પણ તેઓને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત સ્વરૂપ એવા ભાવ પ્રાણે હોય છે, તેથી પણ તે જીવ કહેવાય છે. તે મુક્ત ઇવેનું સુખ અવિનાશી અને કેવળ પરમાનદમય જ હોય છે. જેના અને તમે ભાગે પણ, ઇંદ્ર, નરેદ્ર આદિ બધાનું સુખ થઈ શકતું નથી. તે મેશને મેળવવા તીર્થંકર દેવેએ સાધુ ધર્મ અને શ્રાવક
Page #200
--------------------------------------------------------------------------
________________ ( 172 ) આત્મતિ, ધર્મ-એમ બે પ્રકારના ધર્મો બતાવેલા છે. તે ઉપાસકદશાંગસૂત્ર, ગશાસ્ત્ર અને શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથમાં વિસ્તારથી વર્ણવેલા છે. તે વિષે તમને સંક્ષેપથી આગળ કહેવામાં આવશે. મહાત્માનાં આ વચને સાંભળી બંને તરૂણ યુવકે અતિ આનંદિત થઈ ગયા. અને તેમણે ભક્તિભાવથી વંદના કરી તે મહાત્માને આ પ્રમાણે પ્રશ્ન કર્યો. “ભગવદ્ ! આપે નવ તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપમાં સમજાવ્યું, તે અમારા સમજવામાં આવી ગયું છે. હવે તે તત્ત્વની સિદ્ધિ માટે પ્રમાણુનું જ્ઞાન હોવાની જરૂર છે, તે તે કૃપા કરી સમજાવો.” મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા–“ભદ્ર ! સાવધાન થઈને સાંભળે.” દરેક જાતની સિદ્ધિને માટે નિર્દોષ પ્રમાણની ખાસ જરૂર છે. પ્રમાણ વિનાના કેઈ કથનને બુદ્ધિમાને આદરણીય માનતા નથી. જેનાથી વસ્તુને યથાર્થ રીતે નિશ્ચય થાય તેને પ્રમાણ કહેવામાં આવે છે. જેનશાસ્ત્રમાં પ્રમાણના 1 પ્રત્યક્ષ અને 2 પક્ષ એમ મુખ્ય બે ભેદે કહેવામાં આવેલા છે. તેમાં પ્રત્યક્ષપ્રમાણ 1 પારમાર્થિક પ્રત્યક્ષ અને 2 સાંવ્યવહારીક પ્રત્યક્ષ એમ બે પ્રકારે છે. જે જ્ઞાન કેવલ આત્માને આધિન રહી એટલે પિતાને વિષય છે તે તમામ વિશુદ્ધતાથી સ્પષ્ટ જાણે એટલે ઇંદ્રિયેની સહાય વિના કેવળ આત્મા દ્વારા ઉત્પન્ન થતા જ્ઞાનને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. તેમજ-નેત્રાદિક ઇંદ્રિયેથી વર્ણાદિકને સાક્ષાત્ ગ્રહણકાળમાં જાણે, એટલે જેને નેત્રાદિક ઇદ્રિય અને અનિદ્રિય-મન નિમિત્તક જે જ્ઞાન એટલે તેના દ્વારા જે ઉત્પન્ન થાય તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે અને હવે પારમાર્થિક પ્રત્યક્ષના બે ભેદ છે. 1 દેશ પારમાર્થિક પ્રત્યક્ષ 2 સર્વપારમાર્થિક પ્રત્યક્ષ રૂપી પદાર્થોને સાક્ષાત્કાર કરવાવાળું જે છે તે અવધિજ્ઞાન તેમજ મનુષ્ય ક્ષેત્રમાં વસતા સર્વ પ્રાણીઓના મનભાવને પ્રત્યક્ષ કરનારૂં જે છે તે મન:પર્યવજ્ઞાન તે દેશપ્રત્યક્ષ છે. તેમજ કેવલજ્ઞાન કે જે અનંત પ્રાણી પદાર્થો-રૂપ અરૂપી સર્વનું ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળનું ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું-સર્વ સાક્ષાત્કાર કરવાવાળું તે સર્વે પ્રત્યક્ષ છે. સાંવ્યાવહારિક પ્રત્યક્ષ વ્યવહાર
Page #201
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી, (173) દષ્ટિએ પ્રત્યક્ષ કહેવામાં આવે છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ પક્ષ કહેવામાં આવે છે, કારણકે તેનાથી સર્વથા સ્પષ્ટ જાણવામાં આવતું નથી; કેમકે કઈ વસ્તુ નેત્ર વડે જોવાથી જ્ઞાન થયું કે તે સફ્રેત છે તે પણ હજી તેમાં મલિનતાને પણ મેલાપ છે, પરંતુ તે તેમાં સ્પષ્ટ દેખાતું નથી કે કેટલા અંશ સફેત અને કેટલા અંશ મલિનતાવાળા છે; તેટલા માટે તે વ્યવહાર માત્ર પ્રત્યક્ષ અને યથાર્થ રીતે પરોક્ષજ્ઞાન છે. મતિજ્ઞાન તેમજ શ્રુતજ્ઞાનથી જે કાંઈ જાણવામાં આવે છે તે તમામ પક્ષ છે. તેના (મતિજ્ઞાનના) મુખ્ય પાંચ ભેદ છે. 1 સ્મૃતિ, 2 પ્રત્યભિજ્ઞાન, 3 તર્ક, 4 અનુમાન અને 5 આગમ એવા પાંચ ભેદ તેના છે. પૂર્વ અનુભવેલા-જાણેલા પદાર્થનું સ્મરણ માત્ર તે સ્મૃતિ કહેવાય છે. અનુભવ તથા સ્મરણથી થનારા પ્રત્યક્ષ પદાર્થને નિશ્ચય કરવા માત્ર વડે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. કેઈ પુરૂષે પ્રથમ સાંભળ્યું હતું કે ગવય (રાઝ) પશુ ગાય જેવું હોય છે, ફરી કઈ વખત કદાચિત જંગલમાં ગવય જોઈને ગાય સરખું ગવય જાનવર સાંભળ્યું હતું તેજ આ ગવાય છે, જેમાં “સાંભળ્યું હતું તેજ_એટલા જ્ઞાનને સ્મૃતિ અને “આ” તે અનુભવ, જેથી સ્મૃતિ તથા અનુભવ સંમિશ્રિત “તેજ આ " એટલા જ્ઞાનને પ્રત્યભિ કહે છે. જેમાં ઉપમાન પ્રમાણને પણ અંતરભાવ થાય છે. 3. વ્યાપ્તિજ્ઞાનને તર્ક કહેવામાં આવે છે અને એક વિના એક ન હોય તેને વ્યાપ્તિ કહે છે. જે કઈ પ્રમાણુવડે થતાં અન્વય વ્યતિરેકથી ઉત્પન્ન થનારું, ત્રણે કાળમાં સિદ્ધ એવા, સાધ્ય અને સાધનમાં આલંબન રૂપ, “આ વસ્તુ તેજ વસ્તુ હોય તેજ થાય તે ન લેવાથી આની ઉત્પત્તિ કદાપિ થાય નહિ” જેમકે “જ્યાં ધૂમ હોય છે, ત્યાં અગ્નિ વિના કદાપિ ધુમાડે હેતેજ નથી. તેમજ આત્મા વિના ચેતન રહેતું નથી એવી વ્યક્તિને જે જાણવું તે જ્ઞાનને તર્ક અથવા ઉહ કહેવામાં આવે છે. અનુમાન પ્રમાણ સ્વાર્થ અને પરાર્થ એવા બે ભેદવાળું છે. સાધનની ઉપલબ્ધિ અને વ્યાપ્તિના સ્મરણથી પિતાને થવાવાળા સાધ્ય વસ્તુના વિજ્ઞાનને સ્વાર્થનુમાન અને બીજા મદમતિને તે પ્રમાણે
Page #202
--------------------------------------------------------------------------
________________ (147) આત્મતિ.. જણાવવા માટે કરવામાં આવતા પક્ષ અને હેતુ, પ્રયાગ, દ્રષ્ટાંત, ઉ. પનય, નિગમન વિગેરેને પ્રયોગ કરે પડે, તેથી તેને પરાર્થનમાન કહે છે, તેમજ સકેત (ચિન્હ) વડે પદાર્થોને જે નિશ્ચય કરે તેને અનુમાન પ્રમાણુ કહે છે. જેમકે કઈ પર્વતમાં ધુમાડે નીકળતે દેખવાથી નિશ્ચય કરે કે આમાં અગ્નિ છે તે. આપ્ત પુરૂષના વચન નિમિત્તથી પદાર્થને જે નિશ્ચય–અર્થજ્ઞાન તેને આગમ કહે છે. અભિધેય વસ્તુને યથાવસ્થિત જે જાણે તેવી કહે તે આપ્ત કહેવાય છે. એટલે જેવા કે જનક, તીર્થંકરાદિના વચનથી પ્રાદુર્ભત થયેલા અર્થના જ્ઞાનને આગમ પ્રમાણુ કહે છે. તેમજ જણાવવામાં આવતા વસ્તજ્ઞાનનું કારણ હોઈ કારણમાં કાર્યના ઉપચાર વડે આમ વચનને પણ આગમ પ્રમાણ કહેવામાં આવે છે. નવ તત્વે પ્રમાણે સ્યાદ્વાદ–સ્યાદ્ અસ્તિ, સ્યાદ્ નાસ્તિ વગેરે દરેક પદાર્થોમાં દરેક ધર્મોમાં લાગુ પડતી સપ્તભંગી તથા નૈગમાદિ સાત પ્રકારના ન વગેરેનું વર્ણન એટલું બધું મહદ્ યુક્તિયુક્ત અને સૂકમ દષ્ટિથી જાણી શકાય તેવું છે, કે જેને માટે સ્યાદ્વાદરત્નાકરાવતારિકા, નયચકસાર, ન્યાયાવતાર, અને સ્યાદ્વાદ મંજરી વગેરે સંખ્યાબંધ ગ્રંથે લક્ષાવધિ લેકમાં લખાએલા છે. જેથી જેનતની નિર્દૂષણુતા દૃષ્ટિ આગળ તરી આવે છે, તેથી કરીને અસાધારણ બુદ્ધિમાન જૈનાચાર્યોએ નિષ્પક્ષપાત રીતે પિતાના તને નિર્દોષ સુવર્ણની માફક અને તર્ક-વિતર્કરૂપ કટીથી બરાબર તપાસેલા છે, તેથી કઈ પરીક્ષાથી નિર્ભીક બની ઉપદેશ છે કે, દરેક પ્રકારના પોતાના દર્શનના પક્ષપાતને મુકી દઈ, તટસ્થાને આલબી સૈકડે યુક્તિઓથી દરેક દર્શને વારંવાર તપાસવા જોઈએ, અને તેમ તપાસ કરતાં જે દર્શન બરાબર યુક્તિયુક્ત માલમ પડે, જેમાં પૂર્વાપર વિરોધને ગંધ પણ ન હોય, તેને જ મુમુક્ષુ બુદ્ધિમાનેએ આદર કરે જોઈએ.” આ પ્રમાણે કહી મહાત્મા વિરામ પામ્યા એટલે શ્રાવક શોધકચંદ્ર અને સત્યચંદ્ર આ પ્રમાણે બોલ્યા “ભગવન્! આપે આપેલા આજના વ્યાખ્યાનથી અમે નિઃશંક થઈ ગયા છીએ. આપની ઉપ
Page #203
--------------------------------------------------------------------------
________________ યાત્રા 4 થી, (175) દેશ વાણી રૂપ પ્રભાએ અમારા સંદેહરૂપ અંધકારને વિખેરી નાખ્યું છે. તે સાથે અમારા હૃદયને વિશેષ બોધથી પ્રકાશિત કરી દીધું છે. અમારા અંતરના ગુપ્ત અને આપે જ્ઞાનના ઓપથી ઓપી દીધા છે. આ પ્રમાણે કહી તેમણે નીચેના પદ્યથી સ્તુતિ કરી. | વસંતતિ. " योऽज्ञानजं तम इहैव सदा धुनोति सद्बोध दीपजनितैरमल प्रकाशैः तस्मै स्वधर्म परिपालन तत्पराय नित्यं नमोऽस्तु गुरवे शिवमार्गदाय " // 1 // “જે આ લેકને વિષે સધરૂપી દીપકમાંથી ઉત્પન્ન થયેલા નિર્મલ પ્રકાશવડે અજ્ઞાનજનિત અધકારને સદા નાશ કરે છે. તેવા સ્વધર્મને પાળવામાં તત્પર અને મોક્ષમાર્ગને આપનારા ગુરૂને હમેશાં નમસ્કાર છે.” 1. આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તે મહાત્મા પ્રસન્નતાથી બોલ્યા“ભદ્ર! આજે સમય થઈ ગયે છે તેથી આ ચર્ચાવાળા વ્યાખ્યાનની સમાપ્તિ કરવામાં આવે છે. હવે આવતી કાલની યાત્રા પ્રસંગે તમને બીજા વિષયને બોધ આપવામાં આવશે.” આ પ્રમાણે કહી તે મહાત્મા પિતાના ઉપયોગમાં તત્પર થયા અને યુવક સત્યચંદ્ર તથા શોધકચંદ્ર તે સપરિવાર મહાત્માને વં. દના કરી પિતાના સ્થાન તરફ ચાલતા થયા. માર્ગમાં ચાલતાં તે બને યુવકે મહાત્માની વાણીની પ્રશંસા અને તેમણે દર્શાવેલા સદ્બેધનું મનન કરતા હતા તેવી રીતે તેઓ પોતાના સ્થાનમાં આવી પહોંચ્યા હતા. આ વખતની યાત્રામાં તેમને ભારે લાભ થયે, એમ માની તેઓ પિતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા અને પિતાના સ્થાનમાં આવી તેમણે મહાત્માની કુશાગ્ર બુદ્ધિની અને જૈનાગમની અંદર ઉત્તમ પ્રકારની પ્રવીણતાની તેમણે ભારે પ્રશંસા કરી હતી. સત્યચંદ્ર આનંદપૂર્વક જણાવ્યું “ભાઈ શોધકચંદ્ર! આપણા પૂર્વ પુણ્યને ખરેખર ઉદય થયે છે, નહિ તે આવા જ્ઞાનનિધિ મહાત્માને મેળાપ કયાંથી થઈ આવે? જે આપણને એ મહાત્માને મેળાપ ન
Page #204
--------------------------------------------------------------------------
________________ (176 ) આત્મોન્નતિ.. થયે હોત તે આપણા હદયની શંકાઓ દૂર થાત નહિ, આપણી અજ્ઞાનતાને છેડે આવત નહિ.” શોધકચક્રે કહ્યું, “ભાઈ સત્યચંદ્ર! કદિ તમે સારા સંસ્કારી હતા, એટલે તમે તમારી શંકાઓને સાચવી શક્ત અને આહંત ધર્મની આસ્તાને ટકાવી રાખત પણ મારાથી તેમ બનત નહિ. હું તે તદન નાસ્તિક બની જાત. મારા હૃદયની શંકાએ મને નાસ્તિતામાંજ દેરી જાત. હું તદન ધર્મભ્રષ્ટ બની જાત. આ મહાત્માએ મારા ઉપર તે મહાન ઉપકાર કરે છે. મારા શકિત જીવનને નિશંક બનાવી આસ્તા-શ્રદ્ધાની શીતલ છાયામાં મુક્યા છે. હું તે એ મહાત્માને અત્યંત આભારી થયે છું. મને તે તેઓએ નવું ધામિક જીવન આપ્યું છે. આ પ્રમાણે કહેતાં શોધચંદ્રના નેત્રમાંથી હર્ષાશ્રુની ધારા ચાલવા લાગી. પછી બંને ધર્મ વીરેએ ઊંચે સ્વરેથી તે મહાત્માની સ્તુતિ કરી. ___ उपजाति भेद. " परोपकारव्रतसंश्रिताय, दयालचे सत्कृति साधकाय / चारित्र संरक्षण तत्पराय, नमोऽस्तु भक्त्या गुरवे वराय" // 1 // પપકાર વ્રતને આશ્રય કરનારા, દયાળુ, સત્કાર્યને સાધનારા અને ચારિત્રનું રક્ષણ કરવામાં તત્પર એવા શ્રેષ્ઠ ગુરૂને ભક્તિથી ન મસ્કાર ." આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તેઓ પિતાના નિત્યકર્મમાં પ્રવૃત્ત થયા હતા. (R
Page #205
--------------------------------------------------------------------------
________________ 5 : - - SA કિ.) યાત્રા 5 મી. === ==== AU દ્રતી સૃષ્ટિ સોંદર્યની વિવિધ શેભાથી શોભાયમાન S એ ગિરનાર ગિરિ જાણે શિવપુરીના પાનને સ્તંભ હય, તે દેખાતું હતું. તેની અદ્દભુત ઉંચાઈને લઈને એક તરફ છાયાને અને બીજી તરફ તડકાને સહચારિ દેખાવ પ્રેક્ષકેની દષ્ટિને આનંદ આપતે હતે. આસપાસ આવેલી વૃક્ષોની ઘટામાંથી પક્ષીઓના સ્વરેના વિવિધ નાદ થઈ રહ્યા હતા. જાણે કુદ્રત પોતે શ્રી નેમિનાથ પ્રભુનું સ્તવન કરતી હોય તેમ ત્યાં નીચેના પદ્યને પ્રતિધ્વનિ સંભળાતે હતે. “ત્રાલય ના સર્વે, પિય વિનેશ્વર , श्री नेमि श्रेयसां धाम तरंतु भववारिधिम् / / 1 // “સર્વ મનુષ્ય અહિં આવી અને કલ્યાણના સ્થાનરૂપ એવા શ્રી નેમિ પ્રભુને પ્રણામ કરી આ સંસારરૂપ સમુદ્રને તરી જાઓ.” 1 આ વખતે મહાત્મા પોતાના શિષ્યને પરિવાર લઈ યાત્રા કરવા તે ગિરિરાજ ઉપર ચડતા હતા. ઈર્યાપથિકીથી ચાલતા, ઉત્તમ ભાવના ભાવતા, અને મનના શુભ પરિણામને પુષ્ટિ કરતા તેઓ ગિરિરાજના ઉચ્ચ શિખર ઉપર આરૂઢ થઈ ગયા હતા. ગિરિરાજની પવિત્ર ભૂમિનું નિરીક્ષણ કરતાં તેમના હૃદયમાં અતિ આનંદ ઉપજતે હતે. તેમની મનવૃત્તિમાં પ્રગટ થતી ભાવનાએ આ પ્રમાણે હતી. અહા ! આ પવિત્ર ભૂમિને પ્રભાવ દિવ્ય છે. યાદવવંશ વિભૂષણ ભગવાન નેમિનાથ પ્રભુના જીવનની ઉચ્ચ દશાને માર્ગ આ ભૂમિમાંથીજ પ્રગટ થયું છે. પણ આ ભૂમિના વાતાવરણને મહિમા અપૂર્વ છે. આવા સ્થળના વાતાવરણની શુદ્ધિને લઈને આસ્તિક આત્માઓના વિચારે સુંદર થાય છે, વિષયવાસના વિનષ્ટ થઈ જાય છે, ઉદારતા ઉદય પામે છે, તપસ્યાનું તેજ પ્રકાશે છે, મનવૃત્તિમાં
Page #206
--------------------------------------------------------------------------
________________ ( 178) આત્મોન્નતિ, ભવ્ય ભાવનાઓ જાગૃત થાય છે, પરમાત્માની ભકિતમાં તલ્લીનતા થાય છે, સ્વવસ્તુ અને પરવસ્તુનું ભાન થાય છે, અને અલૌકિક આનંદ પ્રગટે છે.” આ ભાવના ભાવ્યા પછી તેમણે પિતાના પરિવારને ઉદ્દેશીને કહ્યું, “ભદ્ર! આ પવિત્ર ભૂમિના પ્રભાવનું સ્મરણ કરજે. ભગવાન નેમિનાથ પ્રભુનું ચરિત્ર યાદ કરજે. તે દેવાધિદેવ પ્રભુએ આ સ્થળે જે વૈરાગ્ય ભાવના પ્રગટ કરી છે, જે અદ્ભુત તપસ્યા દર્શાવી છે, જે અલૈકિક ભાવ પ્રગટ કર્યો છે, તેનું સમરણ કરી તમારી ભાવનાને સતેજ કરજે. આ ભૂમિ ઉપર તેમણે પિતાની સતી સ્ત્રી રાજિમતીને ઉદ્દેશીને જે ભાવના ભરિત ઉગારે પ્રગટ કર્યા છે, આ સંસારની જે અનિત્ય ભાવના દર્શાવી છે અને માનવ જીવનની સાર્થકતા પ્રરૂપેલી છે, તે તમારા હૃદયમાં સ્થાપિત કરી તેનું અનુકરણ કરવા તત્પર બનજે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના સ્વરૂપનું મનન કરી તે પ્રકાશિત કરવામાં જે વિર્ય જોઈએ, તેવું વીર્ય ફેરવવા આત્માને ઉત્તેજિત કરજે.” તે પછી પોતાના શુદ્ધ ભક્ત શ્રાવક સત્યચંદ્ર અને શોધકચંદ્રને ઉદ્દેશીને કહ્યું, “ભદ્રાત્મા ! તમે પણ આ તીર્થ ભૂમિમાં આવવાનું સાર્થક કરવા ત્રિકરણ શુદ્ધિથી પ્રયત્ન કરજે. ભગવાન નેમિનાથ પ્રભુએ ઉપદેશ કરેલા શ્રાવક ધર્મનું સ્મરણ કરી તમારા કર્તવ્યનું ભાન લાવજે. ગૃહસ્થ શ્રાવકને માટે આહંત શાસ્ત્ર શું કહે છે? કેવા ગૃહસ્થ શુદ્ધ શ્રાવક કહેવાય છે? તેને માટે આ પદ્યને સદા સ્મરણમાં રાખજો.” આ પ્રમાણે કહી તે મહાત્મા નીચેનું પદ્ય બોલ્યા હતા. "कर्तव्यनिष्ठाः सततं ज्ञान संवर्द्धनात्सुकाः // પત્રલાન માવજ્ઞાસુ માતા પ્રતીર્તિતા” I હમેશાં પિતાના કર્તવ્યમાં નિષ્ઠા રાખનારા, જ્ઞાનને વધારવામાં ઉત્સુક રહેનારા અને પાત્રદાનના પ્રભાવને જાણનારા શુદ્ધ શ્રાવકે કહેલા છે.” 1 આ પદ્ય બેલ્યા પછી તેઓ નેમીશ્વર પ્રભુના ચૈત્ય તરફ ગયા. ત્યાં નિત્ય પ્રમાણે ચૈિત્યવંદન વગેરે વિધિપૂર્વક કરી ત્યાંથી નીકળી
Page #207
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી. (17) બીજે માર્ગે પ્રસાર થયા હતા. આ સમયે તેમના હૃદયમાં એવી ભાવના પ્રગટ થઈ આવી કે જેથી તેમણે નીચેના પદ્યથી એ સ્થાનને મહિમા કહી બતાવ્યું હતું. પિ સૈવત ચત્ર, શ્રી નેમિક પરિવાર | सिद्धिं जगाम भगवान्, तत्तीर्थ सिद्धिदायकम् " // 1 // જે રૈવતગિરિ ઉપર ભગવાન શ્રી નેમિ ભગવાન સિદ્ધિને પ્રાપ્ત થયેલા છે, તે તીર્થ સિદ્ધિને આપનારૂં છે.” 1 - આ પદ્ય બેલ્યા પછી, તેઓ ત્યાંથી આગળ ચાલ્યા, ત્યાં એક સુંદર સ્થળમાં આવ્યા. તે સ્થળની પ્રાચીન રચના જોઈ તેમનું મન આનંદિત થઈ ગયું. આ સ્થળ સહસાવનનું હતું. મહાત્મા આજે પરિવાર સાથે તે સ્થળે પધાર્યા હતા. ગોમુખીના સ્થળથી ડાબી તરફ સહસાવનને માર્ગ છે. આ વનને મૂળ શબ્દ સહસ્ટામ્રવન છે. જેમાં હજારે આંબા ના વૃક્ષો રહેલા હતા, તેથી તેનું નામ સહસામ્રવન પડેલું છે. એ પવિત્ર સ્થળને દેખાવ જોઈ મહાત્મા પરિવાર સહિત આનંદિત બની ગયા હતા. મહાત્મા પ્રસન્નવદને બેલ્યા-“ભદ્ર! આ સહસ્સામ્રવનનું સ્થળ ઉત્તમ ભાવનાનું સ્મારક છે. ભગવાન શ્રી નેમિનાથ પ્રભુએ દીક્ષા લઈ આ સ્થળે વાસ કર્યો હતે. શ્રાવણ શુકલ ષષ્ઠીને દિવસે ચિત્રા નક્ષત્રને વેગ આવતાં પ્રભુએ આ સ્થળે પંચ મુખિલેચ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. તેમની સાથે એક સહસ્ત્ર પુરૂષ ચારિત્રધારી થયા હતા. અહીં દેવતાઓએ પુષ્પવૃષ્ટિ, સુગધિ જલ વૃષ્ટિ, વઢવૃષ્ટિ, અને સુવર્ણવૃષ્ટિ કરી હતી. અને “અહી દાન અહે દાન એ ઉચ્ચાર કરી દેવદુંદુભિના નાદ થયા હતા. તેઓ પ્રભુ ચતુર્નાન ધારી અને બાવીશ પરીષહ સહનાર થયા હતા. દિક્ષિત થયા પછી ચેપન દિવસે તેમને કેવળજ્ઞાન પ્રગટયું હતું. તે વખતે પણ તેઓ આ વનમાં પધારી વેતસવૃક્ષની છાયામાં આવી બેઠા હતા. પ્રભુને કેવળજ્ઞાન થયાનું જાણી ઈદ્રોએ દેવ સહિત અહીં સુંદર સમવસરણ રચ્યું હતું. ભદ્ર! આ પવિત્ર સ્થળને અંત:કરણથી
Page #208
--------------------------------------------------------------------------
________________ (100) આત્મોન્નતિ. - વંદના કરે. ભગવાન નેમીશ્વરને કેવળજ્ઞાન થવાના ખબર સાંભળી દ્વારિકામાંથી કૃષ્ણ-વાસુદેવ મટી સ્વારીના ઠાઠમાઠથી આ સ્થળે આવ્યા હતા. તેમની સાથે બત્રીસ હજાર રાણીઓ, સાઠ હજાર પુત્ર, સોળ હજાર રાજાઓ અને અડતાલીશ કેડ સુભટે હતા. આ પવિત્ર સ્થળ જતાંજ આપણને તે પૂર્વના અદ્ભુત ઈતિહાસનું સ્મરણ થઈ આવતાં શરીર રોમાંચિત થઈ જાય છે.” આ પ્રમાણે કહી મહાત્મા તે સ્થળે બેશી ચિત્યવંદનપૂર્વક સ્તવન કરી તેઓ અનુક્રમે તીર્થગિરિની નીચે આવ્યા હતા. નિત્યના ક્રમ પ્રમાણે તેઓ પિતાને સ્થાને બેઠા એટલે શ્રાવક સત્યચંદ્ર અને શોધકચંદ્ર બંનેએ તેમને વંદના કરી નીચે પ્રમાણે સ્તુતિ કરી. શિવલિ गुरुः श्रीमान् ज्ञाता, जिनमतगसारस्य परमः चरन्सचारित्रामलपथि भवोद्धारकरणे / भजन्सद्वैराग्यं प्रवचनसुबोधं प्रवितरन् धरन् ज्ञानं जीयाज्जगति नमनं तच्चरणयोः // 1 // જ્ઞાન લક્ષ્મીવાળા, જિનમતના સારના ઉત્કૃષ્ટ જ્ઞાતા, સંસારને ઉદ્ધાર કરનારા એવા ચારિત્રના નિર્મળ માર્ગમાં ફરતા, સરાગ્યને ભજતા, પ્રવચનના બોધને આપતા અને જ્ઞાનને ધરતા એવા ગુરૂ જય પામે અને તેમના ચરણમાં નમસ્કાર હો. 1 આ સ્તુતિ કર્યા પછી તેઓ વિનયથી તેમની સન્મુખ બેઠા એટલે મહાત્મા નીચે પ્રમાણે એક પદ્ય બોલ્યા હતા. " भवगर्तपतजंतूद्धरणे तत्परोऽनिशम् // दया सरिजलनिधिः स जीयाजिन नायकः " // 1 // “આ સંસારરૂપ ખાડામાં પડતા એવા પ્રાણીઓને ઉદ્ધાર કરવામાં હમેશાં તત્પર રહેનારા અને દયારૂપી સરિતાના સમુદ્રરૂપ એવા શ્રી જિનનાયક જ્ય પામે.” 1 આ પદ્ય બેલી શ્રી જિન ભગવાનની સ્તુતિ કરી તેમણે જણાવ્યું, “ભદ્ર શેધકચંદ અને સત્યચંદ્ર! આજે તમારી શી જિજ્ઞાસા છે? જે હોય તે સત્વર જણાવે.
Page #209
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી. '(191) મહાત્માના આ શબ્દ સાંભળી પ્રસન્ન થએલા અને શ્રાવકેએ તેમની ઉપકાર વૃત્તિની નીચેના પદ્યથી સ્તુતિ કરી. " यन्मानसे दयाबीजमुप्तं जनयतेऽनिशम् // જેમના મનમાં વાવેલું દયારૂપી બીજ હમેશાં પપકારરૂપ લતાઓના સમૂહને ઉત્પન્ન કરે છે, તે ગુરૂના ચરણને હું સ્તવું છું.”૧ આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તેઓ વિનયથી બોલ્યા-“ભગવન્! આપે અમારા હૃદયના ઘણા સંશને છેદી નાખ્યા છે. હવે કેટલેએક ધર્મોપદેશ સાંભળવાની ઈચ્છા છે. તે કૃપા કરી તેને કઈ સર્વોત્તમ ધર્મોપદેશ આપ.” મહાત્મા બેલ્યા–“ભદ્ર! તમારી આ જિજ્ઞાસા ઘણીજ ઉત્તમ છે. જે પ્રાણુ ધર્મોપદેશ સાંભળવાની ઉત્કટ ઈચ્છા રાખે છે, તે પ્રાણી ભવ્યતાથી અને પુણ્ય રાશિથી ભરપૂર છે. તેને માટે એક મહાત્મા આ પ્રમાણે લખે છે - जिज्ञासवो धर्म तत्त्वं, शुश्रूषवो हि देशनाः / મા સરપુથારનાં, ચંપત્તિ સન્મતા” છે ? જેઓ ધર્મના તત્વને જાણવાની ઈચ્છાવાળા છે અને ધર્મ દેશનાને સાંભળવાની ઈચ્છાવાળા છે, તે સત્પરૂષને માનેલા પુરૂષ પુણ્યરાશિઓના બંધને લાયક થાય છે.” 1. 'ભદ્ર! તને ધર્મોપદેશ આપવામાં આવશે, પરંતુ તેની અંદર કે ઉપદેશ સાંભળવાની તમારી ઈચ્છા છે? તે પ્રશ્ન રૂપે દર્શાવે જેથી તમારા હૃદયને અનુપમ આનંદ પ્રાપ્ત થશે.” મહાત્માનાં આવાં વચને સાંભળી શેધકચંદ્ર આનંદિત થઈને. બે-ભગવદ્ ! આપ પરોપકારી મહાત્મા છે. આપનામાં અનુપમ સામર્થ્ય રહેલું છે. આપની વિદ્વતા ભરેલી વાણી સાંભળી અમે કૃતાર્થ થયા છીએ. જે આપની વાણીને માટે એક યાત્રાળુ વિદ્વાને અમારી પાસે એક સુભાષિત કહ્યું હતું, તે અમોએ કંઠસ્થ કરી લીધું છે.” ( આ પ્રમાણે કહી તેઓ બંને નીચેનું સુભાષિત બેલ્યા હતા.
Page #210
--------------------------------------------------------------------------
________________ (182 ) માત્મોન્નતિ - " आत्मारामाः सदाचाराः परोपकृति मानसाः। ગાવા ચામુદ્રિતિ સ વાળો મુવ કુમા” છે ? “આત્મારામ-આત્માને વિષેજ આરામ કરનારા, સદાચાર ધરનારા અને પોપકાર કરવામાં તત્પર હદયવાળા શ્રી આચાર્ય જે વાણી ઉચ્ચારે છે, તે વાણી આ પૃથ્વીને વિષે દુર્લભ છે.” આ સુભાષિત બેલ્યા પછી શોધકચકે નમ્રતાથી પુછયું, “ભગવન્ ! આ મનુષ્ય જીવન સાથી ઉત્તમ છે? અને તેમાં કે વિચાર કરવાનું છે? તે કૃપા કરી કહો.” મહાત્મા બેલ્યા-“ભદ્ર! આ જગતમાં સર્વ જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિ આદિ વિવિધ પ્રકારના દુઃખને અનુભવ કરતા નજરે પડે છે. તે દુઃખને માટે જે વિચાર કરે તેજ મનુષ્યપણું કહેવાય છે. તેણે વિચારવું જોઈએ કે, “આ દુઃખ ક્ષણિક છે, કે આત્યંતિક છે? તેને નાશ થઈ શકે તેમ છે કે નિરંતર આમ ને આમ મુંગે મેઢે તેને અનુભવ કર્યા કરજ પડશે? આ વિચાર કરવાથી મનુષ્ય કહેવાય છે. તેથી જ તેઓ તિર્ય. ચના કરતાં ઉત્તમ ગણાય છે. તિર્યચના કરતા મનુષ્યમાં જે વિચાર શક્તિ પ્રબળ છે અને તેથી તે વિચાર કરી શકે છે. તિર્યંચે તે વિચાર કરી શકતા નથી. જ્યારે મનુષ્ય આ વિચાર કરી શકે છે, ત્યારે તે જન્મ મરણાદિના દુઃખમાંથી મુક્ત થવાને પ્રતિકાર પણ કરી શકે છે, અને તેને માટે પ્રયત્ન પણ આદરી શકે છે. આવું અસીમ સામર્થ્ય છતાં પણ તે દુઃખનાં મૂળ કારણે શોધવાને કે તેને વિનાશ કરવાને મનુષ્ય વિચાર કે પ્રયત્ન ન કરે તે તે મનુષ્યપણું શા ઉપગનું છે? તિર્યમાં અને મનુષ્યમાં પછી શાને તફાવત? તેના જેવું બીજું શોચનીય પણ શું હોઈ શકે? ભદ્ર! આથી દરેક મનુષ્ય વિચાર કરે જોઈએ કે, “હું કોણ છું? આ જગત શું છે? આ વિચિત્રતાનું કારણ શું? પરમ શાંતિ શાથી મળે છે?” પિતાના મંદ ક્ષપશમથી, વિચારની કે વિશુદ્ધિની મંદ પ્રબળતાથી આ વાતને નિર્ણય પિતે ન કરી શકે તે પછી કે સગુરૂની પાસેથી તેને અવશ્ય ખુલાસે મેળવજ જોઈએ.
Page #211
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી, (183) જે મનુષ્ય પોતાના ભલા માટે પણ પ્રયત્ન નથી કરતા તે મનુષ્ય મનુષ્યપણને લાયક કેમ ગણાય? ભદ્ર! તેથી આ મનુષ્યપણું કે જે ચિંતામણિ સમાન ગણાય છે, તેને પ્રાપ્ત કરી તેને સદુપયેગ કરે જોઈએ. મનુષ્ય પ્રથમ વિચારવું જોઈએ કે, હું કોણ છું કદિ કઈ તમને પૂછવા આવે કે “તમે કોણ છે તે તમે તેને શે ઉત્તર આપશે? અથવા તમે તમારા મનથી જ પ્રશ્ન કરે કે, “હું કેણુ છું?” આને ઉત્તર તમારા અંતરમાંથી શું મળે છે? “હું રાજા છું, ક્ષત્રિય છું, પુરૂષ છું, મનુષ્ય છું, આર્ય છું.” આ ઉત્તર તમને ગ્ય લાગે છે? જે જરા વિચાર કરશે તે તેનું વિશેષ સ્પષ્ટીકરણ થઈ શકશે. “આપણે આર્ય દેશમાં જન્મ્યા, તેથી આર્ય, આર્યદેશ શિવાયના દેશમાં જન્મ પામ્યા હતા તે આર્ય નજ કહેવાત, ત્યારે આર્ય એ તમારૂં નિત્ય સંબંધિત લક્ષણ કે સ્વરૂપ કહેવાય? ના નહિ; કારણ કે, તે વિનશ્વર યાને પલટન સ્વભાવવાળું લક્ષણ છે. તમારું ખરું સ્વરૂપ તમારી સાથે નિત્ય સંબંધિત હોવું જોઈએ. હું મનુષ્ય છું” મનુષ્યના શરીરમાં રહ્યા છે, તેથી મનુષ્ય, પણ જનાવરના શરીરમાં રહ્યા હતા તે જનાવર કહેવાત. તેથી આ લક્ષણ પણું નિશ્ચિત ન ગણાય. “હું પુરૂષ છું” પુરૂષ એવી સંજ્ઞાસૂચક ચિન્ડવાળા શરીરમાં રહેલ છે, તેથી તે પુરૂષ કહેવાય છે. જે સ્ત્રી ચિલ્ડવાળા શરીરમાં રહે છે તે સ્ત્રી કહેવાય છે. એથી પુરૂષ, સ્ત્રી એ શબ્દવાચક જે વસ્તુ છે, તે નિયમિત અને નિશ્ચિત સ્વરૂપ નજ કહેવાય, એ તે સર્વે એક જાતની ઉપાધિઓ છે. “હું ક્ષત્રિય છું એમ જે કહે છે, તે પોતે ક્ષત્રિયપણું છે કે પોતે ક્ષત્રિય સ્વરૂપ છે, તે શા કારણથી છે. તે પિતે ક્ષત્રિયકુળમાં જન્મેલા માટે. અથવા સતાવ મત ગાતે ફરિ ક્ષમા ક્ષત એટલે ભય તેનાથી જે રક્ષણ કરે તે ક્ષેત્ર કહેવાય છે એટલે જેનામાં બીજાનું રક્ષણ કરવા માટે ગુણ છે, તે ક્ષત્રિય કહેવાય છે. ક્ષત્રિય શિવાય અન્યકુળમાં જન્મ થયું હોય અથવા ભયથી બીજાનું રક્ષણ કરવાનું સામર્થ્ય ન હોય તે તે ક્ષત્રિયજ ન કહેવાય, તેથી ઉપર કહેલ ઉપાધિને લઈને ક્ષત્રિયપણું છે. પરંતુ સત્ય સ્વરૂપવાળું ક્ષત્રિયપણું છે, એ તે તે ઉપરથી સિદ્ધ ન થયું.
Page #212
--------------------------------------------------------------------------
________________ (14) આત્મતિ. હું રાજા છું” “તે રાજા છે,” તે રાજાપણું પ્રબળ કારણને લઈને છે. મનુષ્યની ઉપર ઘણી વિશાળ પૃથ્વીને વિષે હકુમત ચલાવવી, આજ્ઞાપાલન કરાવવું એ રાજાપણું છે. અને તેમાં ઐશ્વર્યને અનુભવ કરાય છે. કદિ હકુમત, આજ્ઞા, ઐશ્વર્ય અને વૈભવ ચાલ્યું જાય તે તે પછી રાજાપણું કહેવાય છે? નહિ, ત્યારે કઈ અપેક્ષાએ રાજાપણું છે? તેના ઉત્તરમાં કહેવું પડશે કે, “રાજ્ય વૈભવને લઈને.” જે એમજ છે તે તે રાજવૈભવ સંગ તથા વિગ ધર્મવાળે હેવાથી ચિરસ્થાયી નથી, માટે એ શાશ્વત સત્ય ન ગણાય. ભદ્ર! તમારે વિચાર કર કે, કાંઈ પણ શાશ્વત નથી. આ આપણું શરીર પણ આપણું નથી. “હું અને મારૂં” આ બંને વસ્તુમાં બાહ્ય તથા અત્યંતર અપેક્ષાએ લઈને તપાસ કરતાં વિશેષ તફાવત છે. બાહ્ય વસ્તુની અપેક્ષાએ જેમકે, “મારૂં ઘર” આ ઠેકાણે મારું કહેનાર મનુષ્ય અને તેને રહેવાનું ઘર અથવા તેનું ઘર આ બંને વસ્તુ જુદી જુદી છે, તેમજ અત્યંત વિલક્ષણ છે, તેથી તે તદ્રુપ નજ કહેવાય, મનાય વા અનુભવાય. આત્યંતર અપેક્ષાએ જેમ “મારે કેધ ઝા ન રહો.” આ કેદની ઉત્પત્તિ અન્ય વસ્તુની અપેક્ષા રાખે છે. ઈષ્ટનિષ્ટ વસ્તુના વિગ-સગથી તે ઉત્પન્ન થાય છે અને તેને અભાવ થતાં અથવા ઈષ્ટ વસ્તુ આવી મળતાં અને અનિષ્ટ વસ્તુ ચાલી જતાં તે કે વિલય થઈ જાય છે, માટે તે પણ આપણું સત્ય સ્વરૂપ ન બની શકે. આહાર, પાણી, હવા, ચિંતા, પરિશ્રમ, નિશ્ચિતતા વગેરે અનેક કારણને લઈને આ શરીરની વૃદ્ધિ-હાનિ થાય છે. જેમ ઇંટે, ચુને, પત્થર, માટી, લાકડાં, લેઢાં, જમીન વગેરે અનેક કારણોની વૃદ્ધિ-હાનિથી ઘર નાનું મેટું થાય છે, તેવી રીતે અહિં સમજવાનું છે. જેમ તે ઘરને બનાવનાર કે ઘરમાં રહેનાર તે ઘર નથી પણ ઘરથી જુદે છે, તેમ આ શરીર બનાવનાર કે શરીરમાં રહેનાર આ શરીરથી જુદો છે. જેમ ઘર-મહેલના જરૂખામાં ઊભે રહીને કે માણસ બહારના પદાર્થોમાં જોઈ શકે છે, તેમ આ શરીરરૂપી ઘરમાં રહીને પ્રાણ નેત્રરૂપી ઝરૂખાથી આ દુનિયાના પદાને જોઈ શકે છે. તેમજ જેમ ઝરૂખો અને ઝરૂખામાં ઊભું રહી
Page #213
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી, (185) જેનાર મનુષ્ય બને જુદા છે, તેમ શરીર અને શરીરમાં રહી બાહ્ય પદાર્થોને જેનાર બંને જુદા છે. ઘર કે મેહેલ પી જતાં અથવા કદિ ભાડાનું હોય તે તેની મુદત પૂરી થતાં તેમાં રહેનાર તે ઘર કે મહેલ ખાલી કરી બીજા ઘરમાં રહેવા જાય છે, તેમ આ શરીર પધ જતાં અથવા તેમાં રહેવાની આયુષ્ય રૂપી મુદત પૂરી થતાં આ દેહમંદિરમાં રહેનાર તેને ખાલી કરી અન્ય દેહરૂપ મંદિરમાં રહેવા જાય છે. એટલે ઘર ખાલી કરનાર જેમ ઘરથી જુદો છે, તેમ આ દેહ ખાલી કરનાર દેહી પણ દેહથી જુદો છે. - ભદ્ર! આ સ્થળે જાણવાનું છે કે, અનાદિ કાળના અભ્યાસથી દેહમાં આત્મભાવ મનાય છે કે, “દેહ તેજ હું છું” આથી દેહને સુખે સુખી, દેહને દુઃખે દુઃખી રાત દિવસ તેની સેવામાં અને રક્ષણ તથા ભરણ-પોષણ કરવામાં સમય વ્યતીત કરાય છે. આવા પ્રબળ દેહાધ્યાસથી આત્મા દેહ સમાન ભાસે છે, પણ ખરું જોતાં તેમ નથી. આત્માનાં લક્ષણે જુદાં છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, અરૂપી છે, જ્ઞાનમય છે, જ્ઞાતા છે, દષ્ટા છે, ત્યારે આ દશ્ય દેહાદિ જડ સ્વરૂપ છે, રૂપી છે, અજ્ઞાન સ્વરૂપ છે, દષ્ટાની અપેક્ષાએ દશ્ય છે, જ્ઞાતાની અપેક્ષાએ ય છે. આ લક્ષણથી વિચાર કરતાં આ દશ્યાદિકથી તે ભિન્ન છે. “તે પિતે હું છું, કે આત્મા છે, એવા ઉપનામથી બેલાવાતે આત્મા છે. જેમ ખથી ખ્યાન જુદું છે, તેમ દેહથી આત્મા જુદે છે. અહિં કેટલાએક શંકા કરે છે કે, “તે આત્મા નેથી કેમ દેખાતે નથી?” પણ વિચાર કરશે તે તે શંકા ઉડી જશે. તે આત્મા નેત્રોને પણ જેનારે છે. તે આત્મા નેથી કેવી રીતે જોઈ શકાય ? દરેક ઇંદ્રિયવડે તેના તેના પ્રત્યેક વિષયનું જ્ઞાન થાય છે. નેત્રથી જેવાય છે, કાનથી સંભળાય છે, નાસિકાથી સુંઘાય છે, જીહાથી સ્વાદને અનુભવ કરાય છે અને ત્વચાથી સ્પર્શને અનુભવ થાય છે એ પાંચ ઇદ્રિના વિષયનું જ્ઞાન કેને થાય છે? એ જ્ઞાન જેને થાય છે, તેજ આત્મા છે. ત્યારે એ ઈંદ્રિયથી તે કેવી રીતે જાણી શકાય? ઈદ્રિયથી જે વિષયનું જ્ઞાન થયું હતું, તે ઇંદ્રિય મંદ થતાં પણ તે વિષયનું જ્ઞાન સ્મરણમાં રહે છે. ધારે છે, જે તેથી તમે આ
Page #214
--------------------------------------------------------------------------
________________ ( 186 ) આત્મોન્નતિ જગના દશ્ય પદાર્થો જોયા હતા, તે ને રેગાદિકના કારણથી નાશ પામી ગયા છતાં તે જોયેલા પદાર્થનું સ્મરણ મનમાં રહ્યા કરે છે કે, અમુક વર્ષે, અમુક દિવસે હું અમુક શહેરમાં ગયે હતે વગેરે. આથી પણ સ્પષ્ટ થાય છે કે, એ સર્વ વિષયને જે જ્ઞાતા. છે, તે દેહાદિ ઇંદ્રિયથી જુદે છે. તેમ વળી જે મન છે, તે પણ આત્માને જાણી શકતું નથી, પણ ઉલટું તે આત્મસત્તાથી જણાય છે, જેમ કે, મારું મન અમુક ઠેકાણે ગયું હતું, મેં મનમાં આવા વિચાર કર્યા વગેરે. આ સ્થળે મનને જાણનાર, તેમજ મન ઉપર સત્તા ચલાવનાર તરીકે કેઈ અદશ્ય તત્ત્વ આ દેહ મદિરમાં રહેલું છે, તેજ ભગવાન્ સમર્થ આત્મા છે. નિદ્રા, સ્વમ અને જાગ્રતઆ ત્રણે દશાને અનુભવ કરનાર અર્થાત્ દષ્ટા તે પણ આત્મા છે. “મને સારી નિદ્રા આવી હતી.” મને અમુક સ્વમ આવ્યું હતું, “હું જાણું છું,” આ સર્વને જ્ઞાતા પણ તેનાથી વિલક્ષણ આત્મા છે, જેની સત્તાથી આ દુનિયામાં પ્રત્યેક પ્રદાર્થોને અનુભવ થાય છે, તેજ આત્મા છે. ટૂંકમાં કહીએ તે હું કેણુ છું” આવી શંકાને કરનાર તે પોતે આત્મા જ છે. - ભદ્ર! આટલું જણાવ્યા પછી, હવે તમને નિશ્ચય થયું હશે કે “હું કેણ છું” આત્મા છું અને દેહાદિ પદાર્થોથી જુદું છુંવિલક્ષણ છું.” જેમ પાયા વિનાની ઈમારત નકામી છે, તેમ તે આત્માને જાણ્યા શિવાય બીજું જાણવું નકામું છે. તેથી તે વિષયમાં વિશેષ જાણવાની જરૂર છે. વળી આત્મા જ ન હોય કે જા ન હોય તે પછી તેને છોડાવવા પ્રયત્ન કરે, તે કેવી રીતે ઉપયોગી થાય? મહાત્મા આટલું બોલી જરા વિરામ પામ્યા એટલે શેકચંદ્ર વિનયથી આ પ્રમાણે બે –ભગવન્! આપના કહેવા પ્રમાણે દેહથી આત્મા ભિન્ન છે, એ સત્ય છે, પણ કદાચ આ આત્મા દેહના નાશની સાથે નાશ પામતે હેય, તે પછી તેને દુઃખથી છેડવવા માટે પ્રયત્ન કરે તે નિષ્ફળ છે, એ પણ સત્ય છે, તે આત્માની અસ્તિતા સાથે તે અમરતા (નિત્યતા) પણ અવશ્ય સમજવી જોઈએ તે આપ કૃપા કરી તે સમજાવે.”
Page #215
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી. (187) આ પ્રમાણે કહી તે બંનેએ નીચેના પદ્યથી તે મહાત્માની સ્તુતિ કરી વંદના કરી. " यस्याननान्निर्गता वाक् संशयांध्यमपोहति / रविप्रभेव तं सूरि विजयानंददं स्तुमः " // 2 // જેમના મુખમાંથી નીકળેલી વાણુ સૂર્યની પ્રજાની જેમ સંશયરૂપ અંધકારને નાશ કરે છે, તે વિજયાનંદ દાયક-વિજય અને આનંદને આપનારા સૂરિવરને અમે સ્તવીએ છીએ.”૧ પછી મહાત્મા મુખમુદ્રાને પ્રસન્ન કરતાં બોલ્યા. “ભદ્ર! એ આત્માની અમરતા-નિત્યતા છે, તે પુનર્જન્મની સિદ્ધિથી સિદ્ધ થાય છે. તે ધ્યાનપૂર્વક સાંભળો-“અમુક માણસ મરી ગયે કે પા થયે” આ શબ્દ સાંભળવાની સાથેજ આટલે નિર્ણય તે કરી શકાય છે કે, જેની મહાન સત્તાથી આ શરીરમાં હલનચલન વગેરે ચેષ્ટાઓ થાય છે, તે સર્વ ચેષ્ટાઓને પ્રેરક આત્મા આ સ્થળેથી કઈ પણ સ્થળે ચાલ્યા ગયે છે. તે ક્યાં ગયે ? એ આપણું જોવામાં આવતું નથી, તેમ સમજવામાં પણ આવતું નથી, તેનું નામ જ પુનર્જન્મ છે. કારણકે, તે આત્મા કઈ પણ બીજે સ્થળે ગયે છે તે સ્થળ પછી ગમે તેવું હોય, પણ તે એક સ્થળેથી બીજું સ્થળ છે. એક સ્થળમાંથી બીજા સ્થળમાં જવું, તે પુનર્જન્મ. અહિં આટલી વાત યાદ રાખવી જોઈએ કે, કઈ પણ વસ્તુને નિરન્વય નાશ (સર્વથા નાશ) થતું નથી, પણ તેના પર્યાયે બદલાયા કરે છે, આ વાત અનુભવ સિદ્ધ છે. ધારે કે, એક વસ્ત્ર અથવા લાકડું છે, તેને અગ્નિથી બાળી નાંખ્યું. તેથી તે વસ્ત્ર કે લાકડાંને નાશ તે થયે પણ વિચાર કરશે તે જણાશે કે, તેને સર્વથા નાશ થયું નથી. કારણકે, તેની રાખ તે કાયમ જ છે. વસ્ત્રની જે આકૃતિ કે પર્યાય હતા, તેને નાશ થયે પરંતુ તેના પરમાણુઓ તે કાયમજ છે. બળી ગયેલું, તે વસ્ત્ર રાખપણે ઉત્પન્ન થયું છે તેને પુનર્જન્મ સમજે. એવી જ રીતે આ દેહ ત્યાગ કરી અન્ય દેહમાં ઉત્પન્ન થવું, તે આત્માને પુનર્જન્મ અર્થાત્ આત્માને નાશ થત નથી પર્યાય બદલાય છે. સુખ દુખ એ પૂર્વે નિયતિને અનુસારે થાય છે, એ વાત પ્રત્યક્ષ
Page #216
--------------------------------------------------------------------------
________________ આત્મોન્નતિ, (108) જણાય કે સમજાય તેવી છે. ધારે કે, તાપ સખત લાગતું હોય, તે વખતે બાહેર જવું છે, તે પગમાં જેડા પહેર્યા અને માથે છત્રી ઓઢી એટલે તાપ લાગતે એ છે . આ તાપ ઓછો લાગવાથી જે સુખ થયું, તે સુખ પહેલાની જેડા પહેરવા અને છત્રી ઓઢવા રૂપ ક્રિયાથી થયું. અથવા શહેરમાંથી ચાલી તમે ધર્મશ્રવણ કરવા નિમિત્તે કઈ ઉદ્યાનમાં આવ્યા, તે ઉદ્યાનમાં આવવારૂપ કાર્ય તે પેહેલાની ક્રિયાને સૂચવે છે. આ દષ્ટાંતે જે પ્રાણી-આત્મા ગર્ભમાં આવે, તે કઈ કિયાથી? આ પ્રશ્નનો ઉત્તર મળવો જ જોઈએ કે, ગર્ભમાં આવ્યા પહેલાં કાંઈ પણ ક્રિયા કરવી જોઈએ, તે કિયા કરવાને કાળ ગર્ભમાં આવ્યા પહેલા માનવજ પડશે અને તેથી એ ફલિતાર્થ થયે કે, આત્મા ગર્ભમાં આવ્યા પહેલાં કઈ પણ સ્થળે હતું, અને ત્યાંથી અહિ આ જન્મમાં આવે. તેજ તેને પુનર્જન્મ અને તેજ આત્માની અમરતા. વળી કાર્ય કારણને વિચાર કરતાં કારણ પહેલું અને કાર્ય પછી આ વાત સમજાય તેવી છે, તે આ માનવ દેહરૂપી કાર્ય, તેનું કારણ આ દેહની ઉત્પત્તિ પહેલાં હોવું જ જોઈએ. “આ જન્મે, “આ મરી ગયે,” “આ ક્યાંથી આવ્યું?” અને ક્યાં ગયો? આ ગતિઆગતિ પુનર્જન્મને સૂચવે છે. આ જગતમાં સર્વે સુખી શા માટે થતા નથી? સર્વે દુઃખી શા કારણથી દેખાતા નથી? રાજા અને રાંક શા માટે થાય છે? શા હેતુથી રાંક રાજા થાય છે ? અને જ્ઞાની શા કારણથી કહેવાય છે?” આ સર્વ બાબતનું કાંઈ પણ કારણ હેવું જોઈએ અને તે કારણ સમજાય તેવું છે. એકજ જ્ઞાતિમાં, એકજ કુલમાં, અને એકજ માબાપથી ઉત્પન્ન થતાં બાળકેમાં નાના પ્રકારની વિષમતા થવી, એજ આત્માની અમરતા અને પુનર્જન્મની સિદ્ધતાને અપૂર્વ પૂરાવે છે. - આથી એટલું તે સ્પષ્ટ સમજાયું હશે કે, આત્મા દેહથી ભિન્ન છે અને તે મૂળ દ્રવ્યની અપેક્ષાએ અમર છે, નિત્ય છે તથા પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, આથી “હું કેણું છું” એ વિચાર પરિફુટ થઈ ગયે.” મહાત્માનાં આ વચને સાંભળી તે અને તરૂણ શ્રાવકે પ્રસન્ન થઈ
Page #217
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી. (189) ગયા અને તેમણે વંદના કરી આ પ્રમાણે કહ્યું, “ભગવન્! આત્માની અમરતા-નિત્યતા અમારા સમજવામાં આવી છે, હવે કૃપા કરી આ જગત શી વસ્તુ છે? તે સમજાવે. જો કે તે વિષે આપના ઉપદેશમાંથી અને ડું ઘણું સમજવામાં આવ્યું છે, તથાપિ તે વિષે જરા વિવેચન કરી સમજાવે તે અમારા હૃદયમાં તે જ્ઞાનને વિશેષ વિકાશ થઈ જશે.” આ જગત્ શું છે? તે અને શ્રાવકેના પ્રશ્નથી અંતરમાં પ્રસન્ન થતાં મહાત્મા બોલ્યા ભદ્ર! આ જગતમાં ચેતન યા જીવ અને જડ–અજીવ–આ બે વસ્તુ ભરેલી છે, અથવા આ બે વસ્તુ તેજ જગત્ છે. એ બે વસ્તુથી જગત્ કઈ પણ પ્રકારે જુદું પડી શકે તેમ નથી. વિચારવાનું મનુષ્યને આ બે વસ્તુજ સર્વત્ર જુદા જુદા પર્યાયે વિસ્તાર પામેલી જેવામાં આવશે. જે અજીવ વસ્તુ છે, તે રૂપી અને અરૂપી એ બે પ્રકારે વેહેચાએલી છે. જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે રૂપી અને જેમાં તે માંહેલું કાંઈ પણ ન હોય તે અરૂપી કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર અરૂપી છે. તેમાં રૂપ, રસ, ગધ કે સ્પર્શ, તે માંહેલું કાંઈ પણ ન હોવાથી સામાન્ય મનુષ્ય તેના કાર્યથી તેને જાણી શકે છે. આપણને ચાલવામાં ધર્માસ્તિકાયની મદદની જરૂર પડે છે, ધર્માસ્તિકાયની મદદ હોય તે જ આપણે ચાલી શકીએ. આ ચાલવા રૂપ કાર્યથી અનુભવાતે ધર્માસ્તિકાય એક સામાન્ય મનુષ્યને ચર્મચક્ષુથી ન જાણી શકાય તે અરૂપી અજીવ પદાર્થ છે, એમ સામાન્ય મનુષ્ય જાણી શકે છે. અધર્માસ્તિકાયમાં રૂપ, રસ કે સ્પર્શ નથી તેને ચર્મચક્ષવાળા જોઈ શકતા નથી. જડ, ચૈતન્ય-ઉભય પદાર્થને સ્થિર રાખવામાં તે મદદ કરે છે અને તેથી જ સામાન્ય મનુષ્યો તેને જાણી શકે છે કે, અધર્માસ્તિકાય એક પદાર્થ છે. આ બંને પદાર્થોની હૈયાતીના નિર્ણય માટે અલ્પજ્ઞને તેવા પ્રમાણિક, સત્ય વક્તા જ્ઞાનીના વચને ઉપર શ્રદ્ધા રાખ્યા સિવાય છુટકે જ નથી. આ જડ-ચેતન ઉભય પદાર્થો છે, તેમ ચર્મચક્ષુ અલ્પજ્ઞ મનુષ્ય માને કે ન માને, છતાં તે પદાર્થો પિતપોતાનું કાર્ય બજાવે જાય
Page #218
--------------------------------------------------------------------------
________________ આત્મોન્નતિ. - (100) છે. તે પર શ્રદ્ધા રાખે કે ન રાખે, છતાં જે જ્ઞાનીઓ છે, તે તે વિદ્યમાન વસ્તુને “વિદ્યમાન છે” એમ કહેવાનાં. દુનિયાના છે માને કે ન માને છતાં જ્ઞાનીઓએ તે સત્ય પ્રકાશવું જ જોઈએ. આકાશ અરૂપી છે. આકાશમાં રંગ, બેરંગી આકાર દેખાય છે, તે આકાશ નથી. મેઘનાં વાદળાંઓ, ઇંદ્ર, ધનુષ્ય કે ચંદ્ર સૂર્યાદિ આકાશ નથી. આકાશમાં દેખાતી કાળિમા (કાળાશ) તે આકાશ નથી, તે તે આકાશમાં રહેલ રૂપી પુદ્ગલ દ્રવ્યની આકૃતિઓ છે. કેવળ પિલાણનેજ આકાશ એવી સંજ્ઞા આપવામાં આવે છે. તે કેવળ પિલાણ રૂપ આકાશમાં રૂપ, રસ, ગંધ કે સ્પર્શ કાંઈ નથી. જડ ચિતન્યને જવા આવવાને અવકાશ આપે તે આકાશ કહેવાય છે. તેનું કાર્ય અવકાશ આપવાનું છે. પૂર્ણ જ્ઞાનીએ જ્ઞાન-દર્શનથી તેને જાણી શકે છે, પરંતુ સામાન્ય મનુષ્ય તેના અર્થથી તેને જાણી શકે છે. કાળ–એ અરૂપી વસ્તુ છે. સૂર્યના પરિભ્રમણથી નિર્ણય કરાતા દિવસ, માસ, વર્ષ આદિ વિભાગને કાળ કહે છે. પણ તે માત્ર ઓપચારિક કાળ છે. જે પદાર્થોને નવા પુરાણ કરવાનું સામર્થ્ય ધરાવે છે, તે તાત્વિક કાળ છે. અર્થાત્ જે અન્ય કારણની મદદ વિના પદાર્થોમાં નવાપણું અને પુરાણાપણું થાય છે, તે કાળ કહેવાય છે. ધર્મસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ ચાર પદાર્થો અરૂપી, જડ અથવા અજીવ પદાર્થો છે. જે પુદ્ગલ છે, તે રૂપી જડ પદાર્થ છે. તેને અજીવ પણ કહેવામાં આવે છે. સૂફમમાં સૂક્ષ્મ પરમાણુ પણ પુદ્ગલ છે. તેવા અનેક પરમાણુઓ એકઠા થવાથી નાના પ્રકારની દશ્ય આકૃતિઓ બને છે. આ આકૃતિઓ કેટલીક કુદ્રતપણે વા સ્વાભાવિક પિતાની મેળે બને છે. અને કેટલીએક મનુષ્ય પ્રયત્નથી કે મનુષ્યની મદદથી બને છે. તેઓમાંની કેટલીક સામાન્ય મનુષ્યના નેત્રથી જોઈ શકાય છે. પરમાણુઓમાં તેવો સજન અને પલટણ સ્વભાવ રહેલું છે કે જેથી તેઓ પિતાની મેળે પણ તેમ બની જાય છે. ભદ્ર! આવા પરમાણુઓ કેટલા છે અને ક્યાં રહે છે? તે વિષે પુછવું જ નહિ. જ્યાં દેખે ત્યાં તેજ છે. તે અસંખ્યાત અને અનંતા છે. તેમનું સજન ની સાથે થયેલું છે, તે સિવાય તેઓ
Page #219
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી. ( 191) છુટાં પણ ઘણાં છે. આ સંસારચકમાં રહેલ કેઈ પણ જીવ આ પુદ્ગલથી સદા વિયેજિત નથી અને જેઓ એ પુદ્ગલથી સર્વથા વિજિત થયેલા છે, તેઓ પરમ પદને પામેલા સિદ્ધના જ કહેવાય છે. સિદ્ધના જીવેને ફરી પુદ્ગલોથી સંજિત થવાને વખત કદિ પણ આવવાને નથી. સંસારી દરેક જીવે સદા એ પુદ્ગલથી વીંટાએલા છે. તેઓ પુગેની વૃદ્ધિ, હાનિ અને આકૃતિના પ્રમાણમાં જુદી જુદી જાતિઓમાં વહેચાએલા છે. તેઓના આહાર, શરીર, મન, ઇંદ્રિય, વચન, શ્વાસ અને કર્મો તે સર્વે આ પુદ્ગલનાંજ બનેલાં છે, સોનું, રૂપું, આદિ ધાતુ અને સર્વ ખનીજ પદાર્થો એ પૃથ્વીકાય જાતિના એકેદ્રિય જીવ, અકાય જાતિના એકે દ્રિય જીવ, અગ્નિકાય, સર્વ પ્રકારના વાયુકાય જાતિના અને સર્વ વનસ્પતિકાય જાતિના એકેદ્રિય છે કે જે સર્વના શરીરે આ પુદ્ગલ પિંડમાંથી બનેલા છે. અથવા એ પુદ્ગલે તે જેની સાથે સાજિત થયેલા છે. તે સિવાય બેઇંદ્રિય, તેઈદ્રિય, ચતુરિદ્રિય, પચે દ્રિય જીવેના શરીરે પણ એ પુદ્ગલેનાજ બનેલા છે. તે પુદ્ગલ શબ્દની વ્યાખ્યા ટુંકામાં આ પ્રમાણે છે. જેમાં થોડું કે ઝાઝું ગમે તે જાતનું રૂપ હય, જેમાં થડે કે ઝાઝે ગમે તે જાતને રસ તેમજ ગંધ હોય અને જેમાં થડે કે ઝાઝે સ્પર્શ હોય તે પગલ કહેવાય છે. ભદ્ર ! તમે આ દશ્ય જગત્ તરફ દષ્ટિ કરે. કઈ પણ દશ્ય વસ્તુને જે તે તમને કઈ પણ વસ્તુ રૂપ, રસ, ગંધ કે સ્પર્શ વગરની દેખાશે નહિ. આખી દુનિયામાં ફરી વળે તે તેજ નજરે આવશે. આ ઉપરથી તમારા સમજવામાં સ્પષ્ટ રીતે આવ્યું હશે કે આ જગતું શું છે? જડ અને ચેતન-એ બે વસ્તુજ છે. કેટલાએક જડ પુગલો-અજીવ અને કેટલાએક જડ ચેતન મિશ્રિતસજીવ એ બે શિવાય બીજું કાર્ય નથીજ. આ સર્વ તેનેજ વિસ્તાર છે. આ સર્વ ચિત્રવિચિત્ર દેખાવ તે જડ-ચેતનથી દશ્યમાન છે.” મહાત્માના આ વચનેથી બંને તરુણ શ્રાવકે ખુશી થઈ ગયા અને સત્યચંદ્ર નીચેનું પદ્ય બોલ્ય. ત્તિ શ્રી જ્ઞાનાંમોનિ મારતમારિ સતત भववनभंजनकरिणे नमस्त्रिसंध्यं सदा महागुरवे " // 1 //
Page #220
--------------------------------------------------------------------------
________________ ( 12 ) આત્મન્નિતિ. જ્ઞાનના સમુદ્રરૂપ, ભરતક્ષેત્રના ભવ્ય પ્રાણીઓના નિત્ય ઉપકારી, અને આ સંસારરૂપ વનને ભાંગવામાં હસ્તી રૂપ એવા મહાગુરૂને ત્રિકાળ વંદના છે.” 1 આ પદ્યથી સ્તુતિ કરી પછી બને બોલ્યા, “ભગવદ્ ! આપના ઉપદેશથી આ જગત્ નું સ્વરૂપ અમારા સમજવામાં આવ્યું. હવે આ જગતમાં જે વિચિત્રતા રહેલી છે તે કારણ સાથે સમજાવે. આ વિચિત્રતાનું કારણ શું? મહાત્મા બોલ્યા-ભદ્ર! સાવધાન થઈને સાંભળો. આ વિષે પ્રથમ મેં તમને ઈસારારૂપે જણાવ્યું છે, છતાં પુનઃ સંક્ષેપમાં સાંભળો. આ જગતમાં સુખી, દુઃખી, જ્ઞાની, અજ્ઞાની, રાજા, રંક, રેગી, નીરોગી, શેક, આનંદ, રાગી, વિરાગી, પુરૂષ, સ્ત્રી, નપુંસક, દેવ, નારક, તિર્યંચ વગેરે જે નાના પ્રકારની વિચિત્રતા દેખાય છે, તેનું કારણ શું છે? તે તમને વિચાર કરવાથી જણાઈ આવશે. આ વિચાર તમેને તત્ત્વદર્શનને માટે ઘણોજ ઉપયોગી છે. “આ જગત્ શું છે?” તે તમે સમજ્યા છે. આ જગતમાં જડ અને ચેતન બે વસ્તુ છે. તેનાથી આત્મા ભિન્ન છે. તેને જડ વસ્તુ ઉપર જેટલું મમત્વ થાય છે, તે ઈષ્ટ વસ્તુના રાગથી થાય છે અને જે દ્વેષ તથા ઈર્ષ્યા થાય છે, તે અનિષ્ટ વસ્તની અપ્રીતિથી થાય છે. જે વસ્તુ ઉપર આત્માને રાગ દ્વેષ થાય છે, તે વસ્તુ સાથે આત્મા તદાકારે પરિણમે છે, તન્મય થઈ જાય છે, અને તે તે પ્રકારે આત્મા નવીન કર્મને બંધ કરે છે. જેને જેવે કે એટલે જેટલે રસે આત્મા પરણમ્યું હોય–તદાકાર થયે હોય તેવે તે પ્રકારે તેને રસ પાડે છે અને તેને તે પ્રકારે તેને કર્મને સ્વભાવ બંધાય છે અને તેને તે પ્રકારે કર્મની સ્થિતિ સ્થાપિત થાય છે. તે પછી જ્યારે જ્યારે તે કર્મ ઉદય આવે છે, ત્યારે ત્યારે તે તે કર્મ ભેગવવા માટે નાના પ્રકારના આકાર ધારણ કરવા પડે છે. આ આકાર ધારણ કર્યો, કે તરત કર્મ ઉદય આવ્યા, એટલે વિચિત્રતાની શરૂઆત થઈ ચૂકી. આથી ફલિતાર્થ એ થયો કે, આ વિચિત્રતાનું મૂળ કારણ ઈષ્ટનિષ્ટ પદાર્થો પર પરિણામની વિષમતા થવી તે છે. આ વિષમતા એકજ જાતની અને એકજ સરખી હોતી નથી. એક નાના સરખા કાર્યમાં પણ અનેક જાતના પરિણામની તારતમ્યતાવાળી વિષમતા જોવામાં આવે છે, જેમ કે - .
Page #221
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી. (193) N કઈ છ વટેમાર્ગુઓ જંગલ તરફ ચાલ્યા જતા હતા. તે જેગલમાં જાંબૂનાં વૃક્ષે ઘણાં હતાં. વખત પણ લગભગ જેઠ–અસાડ મહિનાને હતું, તેથી જાંબૂનાં ફળ પાકી ગયા હતા, તે વૃક્ષ નીચે કેટલાએક ફળના ઢગલા લેવામાં આવતા હતા. આ વખતે પેલા છ મુસાફરોને તે જાબૂનાં ફળ ખાવાની ઈચ્છા થઈ, એટલે એક પુરૂષ બે કે, “આપણી પાસે કુઠાર તૈયાર છે, તેથી આ જીબૂના વૃક્ષને મૂળમાંથી કાપી નાંખીએ, તે વૃક્ષ નીચું પડશે, એટલે આપણને શાંતિથી અને સહેલાઈથી જાંબુનાં ફળ ખાવા મળશે.” બીજા પુરૂષે જણાવ્યું. “એમ શા માટે કરવું પડે? એક મેટી મજબૂત ડાળ કાપી નાંખે, તે નીચે પડશે એટલે આપણે જાંબૂ વીણ ખાઈશું. જે ઝાડ કાયમ હશે તે ફરી નવાં જાંબૂ પણ આવશે. ત્રીજો પુરૂષ બે “એવી મેટી ડાળ પણ શા માટે કાપવી પડે? નાની નાની ડાળીઓ કાપી નાંખે એટલે આપણને તેમાંથી જબૂ મળશે. કાંઈ મેટી ડાળના લાકડા ઉપર જોબૂ હોતાં નથી નાહક વૃક્ષને તેવું નુકશાન શા માટે કરવું જોઈએ ? ચેથે પુરૂષ બોલ્ય-નાની ડાળીઓ પણ શા માટે કાપવી જેઈએ? જ્યાં જ્યાં જોબૂ લાગેલાં છે, તેવા નાના ગુચ્છાઓ કાપી, નાંખો એટલે આપણું કામ સિદ્ધ થશે. પાંચમો પુરૂષ બોલ્યો-“તમારા બોલવામાં પણ હજુ સુધારે કરવા જેવું છે. નાના ગુચ્છાઓ કાપી નાંખવાથી કેટલાએક પાંદડાંઓ અને કાચાં જાંબૂ નિરર્થક થવાનો સંભવ છે, તેથી આપણુંમાંથી કઈ ઉપર ચડી જાઓ અને જ્યાં જ્યાં પાકાં જાંબૂ હોય તે વણી લે. એમ કરવાથી આપણને જાંબૂ મળશે અને ઝાડનાં ડાળાં તથા પાંદડાંને પણ નુકશાન નહિ પહોંચે.” - છઠ્ઠ પુરૂષ બે -“આપણને પાકા જાંબૂની જરૂર છે, તે આ વૃક્ષ નીચે પાકા જંબૂઓ જોઈએ તેટલા પડેલા છે, જે જંબૂને માટે તમે આટલી બધી મહેનત કરે છે, તેવા પાકા જાંબૂઓ આપણને અનાયાસે મળે છે, માટે નીચે પડેલાઓ વીણી ખાઓ.” આ દષ્ટાંત ઉપરથી સમજાશે કે, એકજ કાર્યને માટે મનુષ્યના તારતમ્યવાળા વિવિધ વિચારે જોવામાં આવે છે. આવા પરિણામે
Page #222
--------------------------------------------------------------------------
________________ (14) આત્મતિ. માનસિક વિચાર કિલષ્ટ, ક્લિષ્ટતર અને ક્લિષ્ટતમ અથવા જઘન્ય કે ઉત્કૃષ્ટ જેટલા પ્રમાણમાં પ્રબળ કે નિર્બળ હોય, તીવ્ર કે મંદ હાય તેટલાજ પ્રમાણમાં તીવ્ર કે મંદ એવા કર્મને બંધ થાય છે અને તેને ઉદય આવેલે કર્મવિપાક પણ તેટલેજ તીવ્ર કે મંદ હોય છે. દષ્ટાંત તરીકે લીમડાને રસ કહે છે અને શેરીને રસ મીઠો છે. તે બંને જાતને એક શેર રસ લીધે હોય અને તેને જુદે જુદે ઉકાળી એક રૂપીઆભાર બાકી રાખે છે, તે એક રૂપીઆભાર કડવાશ કે મીઠાશમાં તમે તપાસ કરશે તે એક શેર રસની અપેક્ષાએ આ રૂપીઆ ભાર રસમાં ચાલીશગણું કડવાશ કે મીઠાશ જણાશે. હવે તે શેર રસમાં એક પણ પાણી નાંખે તે તમને એક શેર રસમાં જે કડવાશ કે મીઠાશ જણાતી હતી કે લાગતી હતી તેના કરતાં ચાલીશગણી કડવાશ કે મીઠાશ આ રસમાં ઓછી લાગશે. આ પ્રમાણે કર્મ કરતી વખતે જેવા જેવા તીવ્ર કે મંદ પરિણામ (આશય-વિચાર અથવા અધ્યવસાય) હોય તેના પ્રમાણમાં તે જીવ તીવ્ર કે મંદ સુખદુઃખને અનુભવ કરશે; માટેજ મહાત્મા પુરૂષે વારંવાર પિકારીને જગન્ના છને ચેતાવે છે કે, તમે સાવધાન થાઓ. ક્લિષ્ટ કર્મો નહિ કરે. તમને પશ્ચાત્તાપ થશે, ખેદ થશે, દુઃખ થશે, તમે રીબાશો; અત્યારે તમે હસતાં હસતાં કર્મ બાંધે છે, પણ તે કર્મનાં ફળ પછી રોતાં રેતાં ભેગવવાં પડશે. તે ભગવ્યા વિના તમારે કદિ પણ છુટકારે થવાને નથી. - ભદ્ર! એ તીવ્ર, મંદ કે કિલષ્ટાદિ પરિણામે (અધ્યવસાયે) ગ્રહણ કરેલા કર્મના પુદ્ગલે આઠ ભાગે વહેચાઈ જાય છે. તીવ્ર, મંદ કે કિલષ્ટ અધ્યવસાય થયે, તે ભાવે કાંઈ બેલાયું અથવા તે ભાવે કાંઈ કાર્ય કે ક્રિયા કરવામાં આવી કે તરતજ એ જીવ તેવાં શુભ કે અશુભ પગલેને ગ્રહણ કરે છે અને પછી તેને કર્મપણે બાંધે છેગોઠવે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય–આ આઠ કર્મપણે તે પુદ્ગલે વહેંચાઈ જાય છે. તે કર્મો આત્માની સત્તા–સામર્થ્યને નાશ નથી કરી શકતા, પણ તેને દબાવી નાખે છે. તે એટલા જોરથી આત્માના ગુને દબાવે છે કે બીજા અજાણ્યાને એમજ ભાન થાય છે કે આપણા
Page #223
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી, (195) આત્મામાં કાંઈ ગુણ નથી અથવા તે આપણા આત્માના ગુણને નાશ થયે છે. કર્મોનું સામર્થ. 1. જ્ઞાનાવરણીય કર્મમાં આત્માના વિશુદ્ધ જ્ઞાનગુણને દબાવાનું સામર્થ્ય છે. આ કર્મના પ્રબળ ઉદયથી જાણવાનું, પૂર્વાપર વિચાર કરવાનું, સત્યાસત્ય નિર્ણય કરવાનું, અને ટુંકામાં કહીએ તે હસ્તામલકની માફક સર્વ વસ્તુને જાણવાનું સામર્થ્ય દબાઈ જાય છે. આ કર્મ સર્વથા આત્મગુણેને દાબી શકતું નથી. કારણ જો એમ બને તે આત્મા જડસ્વરૂપ યા જડવત્ થઈ જાય પણ જેટલા પ્રમાણમાં તેનું વધતું ઓછું દબાણ હેય તેટલા પ્રમાણમાં જ્ઞાનના ગુણની વૃદ્ધિ-હાનિ થાય છે. 2. દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન ગુણેને દબાવે છે. આ કર્મના ઉદયથી આંખે અંધતા, કાને બધિરતા, નાસિકાએ ગધની બેમાલુમતા, હાથી રસનું અજ્ઞાન અને ત્વચાથી ઠડા, ઉનાના નિર્ણયને અભાવ થઈ જાય છે. નિદ્રા આવવી, ઇંદ્રિયેની અપેક્ષા શિવાય આત્મવિશુદ્ધિથી થતું મર્યાદાવાળું કે પૂર્ણ, સામાન્ય રીતે વસ્તુનું જ્ઞાન થતું નથી. આ સર્વ દર્શનાવરણીય કર્મનું પરિણામ છે. આ કર્મ ઉદયપણે જેટલું તીવ્ર કે મંદ હોય તેના પ્રમાણમાંજ તે આત્માના દર્શનગુણને દબાવે છે. 3. વેદનીય કર્મ આત્માના અનંત સુખને દબાવે છે. વેદનીય કર્મના ઉદયથી જીવ નાના પ્રકારના પગલિક સુખ દુઃખને અનુભવ કરે છે. દૈવિક વૈભવ અને માનુષી ઐશ્વર્ય-એ શુભ વેદનીયને ઉદય છે અને નાના પ્રકારના માનસિક શારીરિક દુઃખ તે અશુભ વેદનીય ને ઉદય છે. તીવ્ર કે મંદ જે વેદનીય કર્મને ઉદય હોય, તે તીવ્ર કે મંદ સુખ દુઃખને અનુભવ થાય છે. 4. મેહનીય કર્મ આત્માના અનંત આનંદને તેમજ યથાખ્યાત ચારિત્રપણાને દબાવે છે. આ કર્મના ઉદયથી માં, ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, હર્ષ, ખેદ, ભય, શેક, દુગછા, વિષયવાસના, અને સત્યનું અશ્રદ્ધાન વગેરે દુર્ગણે પ્રગટ થાય છે અને આત્મસંયમની ઈચ્છા પણ થતી નથી, કદાચ ઈચ્છા થાય છે તે તે પ્રવૃત્તિ
Page #224
--------------------------------------------------------------------------
________________ (19) આત્મતિ કરી શકાતી નથી. આ કર્મને મંદ કે તીવ્ર જે ઉદય હોય તેના પ્રમાણમાં તે તે દુર્ગની હાનિ-વૃદ્ધિ થાય છે. 5. આયુષ્ય કર્મ-આત્માના સાદિ અનંત સ્થિતિ ગુણને નાશ કરે છે–દબાવે છે. આયુષ્ય કર્મના ઉદયથી જીવ, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીના ભવને વિષે આવી વસે છે. પિતાની ઈછા તે તે ભવમાં રહેવાની હોય કે ન હોય તથાપિ તે તે ભવમાં તે તે કર્મના ઉદયને અનુસારે તેને ત્યાં જ રહેવું પડે છે. 6. નામ કર્મ આત્માના અગુરૂ લઘુપણાના ગુણને દબાવે છે. નામ કર્મના ઉદયથી જીવ માન, અપમાન, કીતિ, અપકીતિ પામે છે અને ત્રસ, સ્થાવર વગેરે અનેક ઉચ્ચ તથા નીચ નામથી બોલાવાય છે, પિતે આત્મા છતાં, એકે દ્રિય, બેઇદ્રિય તથા પંઢિયાદિ વ્યાદેશ પામે છે. આ નામ કર્મ એકસેને ત્રણ પ્રકારે જુદાં જુદાં ભેદમાં વહેચાયેલ છે. 7. ગોત્રકર્મ આત્માના અરૂપી ગુણને દબાવે છે. ગોત્રકર્મના ઉદયથી જીવને ઉચ્ચ નીચ ગોત્રમાં ઉત્પન્ન થવું પડે છે. અને ઉચ્ચ નીચ શેત્રથી બોલાવતાં તેને ઘણી વખત અસહા માનાપમાન અને સુખદુઃખ અનુભવવાં પડે છે. 8. અંતરાય કર્મ-આત્માના અનંતવીર્ય ગુણને દબાવે છે. અતરાય કર્મના ઉદયથી જીવને ઇચ્છિત વસ્તુ મળતી નથી. પોતાની પાસે વસ્તુ છતાં તે બીજાને દયાની લાગણી છતાં આપી શકતો નથી. અને પિતે તે વસ્તુને પિતાના ભેગમાં એક વાર કે અનેક વાર ઉપગ કરી શકતું નથી. અને પિતાનામાં સામર્થ્ય છતાં તેને યોગ્ય સ્થળે ફેરવી શકતા નથી. આ પ્રમાણે આઠ કર્મ આત્માના તાત્વિક આઠ ગુણને દબાવે છે. સત્ય કે તાત્વિક તત્ત્વથી વિમુખ થયેલા છ આત્મગુણને ભુલી જઈ વિશેષ નવીન કર્મને બંધ કરી ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. ઉપર કહેલા આઠ કર્મને બંધના ચાર પ્રકાર છે. 1 પ્રકૃતિ, 2 સ્થિતિ, 3 રસ અને 4 પ્રદેશ. દરેક કર્મને બંધ તેની પ્રકૃતિસ્વભાવ, તેની સ્થિતિ, તેને રસ અને તેના પ્રદેશએ ચાર પ્રકારે થાય છે તે ઉપર પાકના લાડુનું દૃષ્ટાંત અપાય છે. જેમ લાડુ
Page #225
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી. (17) ત્રિકટુને બનાવેલું હોય એટલે સુંઠ, મરી, પીપરને બનાવેલો હોય તે વસ્તુને સ્વભાવ વાયુહરણ, પિત્તહરણ આદિ છે તેજ પ્રમાણે કર્મને સ્વભાવ છે. તે પંદર દિવસ પહોંચી શકે એ કાળ માનની સ્થિતિ છે. લાડુના સ્વભાવની જેમ કર્મ બંધમાં પણ કઈ કર્મને સ્વભાવ જ્ઞાનગુણને દબાવવાને હોય છે તે કઈ કર્મને સ્વભાવ વીર્યગુણને દબાવવાનું હોય છે. જેમ લાડુની સ્થિતિ અમુક દિવસની હોય છે, તેમ કઈ કર્મની સ્થિતિ મહિનાની હોય છે, કેઈ કર્મની સ્થિતિ બે ઘડીની હોય છે, કેઈની પચીશ, પચાશ કે સે વર્ષની હોય છે અને કઈ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશ, ત્રીશ કે સીત્તેર કલાકે સાગરેપમની હેય છે. તે સ્થિતિબંધ છે. જેમ લાડુમાં રસનું માપ હોય છે એટલે કેઈ લાડુમાં તેના લેટના દળથી બમણી કે ચાર ગણી મીઠાશ હોય છે, અને અમુક ગણી કડવાશ કે તીખાશ હોય છે, તેમ કઈ કર્મને સુખરૂપ રસ મીઠે અને દુઃખ રૂપ રસ કડે તે કર્મદળના પ્રમાણથી બમણું, ચારગણે કે દશ ગણે અથવા હજાર કે લાખ ગણે પણ વધારે હોય છે. આ જગતમાં ઘણાં મનુષ્ય નજરે પડે છે કે, જેઓ ઘણા થોડા વખતમાં ઘણું અસહ્ય દુઃખ ભેગવે છે અને ઘણું મનુષ્યને તે કડવા કર્મદળના પુદ્ગલે વિશેષ હેવાથી તેમજ રસ પણ વિશેષ હોવાથી તેઓ ઘણા લાંબા વખત સુધી રીબાય છે, ઝરે છે અને નજરે દેખી શકાય નહિ તેવી અસહ્ય વેદના સહે છે. તે રસબંધ છે. તથા જેમ કેઈ લાડે વજનમાં પાશેર, અડધોશેર હોય છે તેમ કઈ કર્મના પ્રદેશ ગણત્રીમાં છેતે કઈ ઘણા હોય છે તે પ્રદેશબંધ છે. ભદ્ર! આજ સર્વ જગતની વિચિત્રતા છે. એ સર્વ વિચિત્રતા કર્મની વિચિત્રતા ઉપર આધાર રાખે છે. જે ઠેકાણે ઠેકાણે દષ્ટિ ફેરવશે તે આ કર્મની વિચિત્રતાને નહિ અનુભવતા હોય એવો એક પણ દેહધારી પ્રાણી છવ જોવામાં નહિ આવે. આ કર્મની વિચિત્રતા પણ ઈચ્છાનિક વસ્તુ ઉપર જે રાગદ્વેષ રૂપ વિષમ પરિણામ ઉત્પન્ન થાય છે, તેના ઉપર આધાર રાખે છે. આ સર્વ કહેવાથી “જગની વિચિત્રતાનું કારણ શું ?" એ મહાવાક્યને ફલિતાર્થ એટલે થયે કે,
Page #226
--------------------------------------------------------------------------
________________ સાધનોથી સારી રીતે અને પરમશ એમ પર (108). આત્મોન્નતિ. . રાગદ્વેષ રૂપ વિષમ પરિણામ (અધ્યવસાય) તે આ વિચિત્રતાનું કારણ છે.” મહાત્માના આ વચને સાંભળી શ્રાવક શેધકચંદ્ર અને સત્યચંદ્ર અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેઓ આ પ્રમાણે અંજલિ જોડી બેલ્યા–“ભગવદ્ ! આ પ્રશ્નનું પૂરેપૂરું સમાધાન થઈ ગયું છે. આ જગતની વિચિત્રતાનું સ્વરૂપ અને કર્મોનું સ્વરૂપ તથા સામર્થ્ય અને મારા સમજવામાં આવી ગયું છે. આપની ઉપદેશ વાણી હૃદયના સંશને છેદનારી અને અમૃતની ધારાની જેમ પરમ તૃપ્તિ આપનારી છે. ભગવન્! હવે અમેને પરમશાંતિને માર્ગ દર્શાવે. આ જગતમાં સંસારી અને કેવી રીતે પરમશાંતિ મળે? અને કેવા સાધનથી પરમશાંતિની પ્રાપ્તિ થાય? તે ઉપાય કૃપા કરી દર્શાવે. આપના જેવા પોપકારી મહાત્માને સમાગમ કલ્પવૃક્ષની જેમ સર્વ સુખને આપનાર છે.” બને શ્રાવકેનાં આવાં વચન સાંભળી મહાત્મા આનંદના અંકુરે પ્રગટ કરતાં બોલ્યા. “ભદ્ર! તમારી જિજ્ઞાસા જોઈ મને અત્યંત સંતેષ થાય છે. ભવ્ય અને પુણ્યાત્મા છનાં જેવાં લક્ષણો જોઈએ, તેવાં લક્ષણે તમારી જિજ્ઞાસા ઉપરથી જણાઈ આવે છે. તમારા જેવા ઉત્તમ અધિકારીને સંભળાવેલી ઉપદેશવાણી સર્વ રીતે સાર્થક થાય છે. ઉપદેશ્ય પુરૂષોની ગ્યતા ઊપદેશકના હૃદયમાં અતિ ઉત્સાહ ઉત્પન્ન કરે છે. હવે હું તમને પરમશાંતિ શાથી મળે તે વિષે કહું છું; તે તમે સ્થિર ચિત્તથી સાંભળજે. પરમશાંતિ શાથી મળે? આ જગતમાં પરમશાંતિની પ્રાપ્તિના બે માર્ગ છે. એક જ્ઞાનમાર્ગ અને બીજે કિયા માર્ગ. તેમાં જે જ્ઞાનમાર્ગ છે, તે નજીકને માર્ગ છે, પણ તે માર્ગ કેઈ વિરલા જ જઈ શકે છે. તે જ્ઞાન માર્ગમાં જ્ઞાનની મુખ્યતા છે, છતાં તેમાં પણ અંતર કિયા રહેલી છે. બીજે ક્રિયા માર્ગ જ્ઞાનમાર્ગના કરતાં સહેલું છે. તેમાં ક્રિયાની મુખ્યતા છે છતાં પણ તેમાં જ્ઞાન ગણ રૂપે રહેલ છે. જ્ઞાન અને કિયાને પરસ્પર સંબંધ છે. તે એકલા કદિ પણ રહી શકતા નથી. કેઈ વખતે જ્ઞાનની મુખ્યતા તે કિયાની ગણતા અને કઈ વખતે
Page #227
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી. (19). ક્રિયાની મુખ્યતા તે જ્ઞાનની ગણતા, પણ એ જે કાયમ સાથેજ રહે છે, છતાં જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગ–એ કહેવાનો આશય એ છે કે, જ્ઞાનની મુખ્યતા તે જ્ઞાનમાર્ગ અને કિયાની મુખ્યતા તે કિયામાર્ગ એમ જાણવાનું છે. ભદ્ર! તેમાં જ્ઞાનમાર્ગને માટે એક પદ્ય આ પ્રમાણે છે - “अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः। शुद्धयत्यलिप्तया ज्ञानी क्रियावान् लिप्तया दशा // 1 // આત્મા (હું) નિશ્ચયનય વડે લેપાએલે નથી, વ્યવહારનયથી લેપાએલો છું " આવી નિર્લેપ દષ્ટિવડે જ્ઞાની શુદ્ધ થાય છે અને આત્મા (હું) બધાએલે છુંઆવી દષ્ટિવડે કિયા કરનારે શુદ્ધ થાય છે.” 1 જ્ઞાનમાર્ગમાં આ પ્રમાણે ચિંતવવાનું છે. “સિદ્ધ પરમાત્માનું જે સ્વરૂપ છે, તે શુદ્ધ સ્વરૂપ છે. તેમને દારિક, વૈકિય, આહારક, તૈજસ અને કાર્યણ આ પાંચ શરીર માંહેલું એક પણ શરીર નથી. તેઓ કેવળ આત્મ સ્વરૂપ, પરમતિમય છે. શરીરજ ન હોવાથી જન્મ, મરણ, શેક, આધિ, વ્યાધિ, ઉપાધિ, આહાર, અને નિહાર પ્રમુખ કઈ પણ શરીરના ધર્મો લાગુ પડતાં નથી. તેઓમાં અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત આત્મિક સુખ, અનંત ચારિત્ર, અનંત સ્થિતિ, અગુરુલઘુ, અરૂપી અને અનંત આત્મિક વીર્ય. આ આઠ આત્મિક ગુણ રહેલા છે. જેવું આ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે, તેવુંજ આ સર્વ જીનું સત્તા રવરૂપ છે. તે સત્તા સ્વરૂપ સાથે કે સિદ્ધ પરમાત્માના સ્વરૂપ સાથે વારંવાર પોતાના વર્તમાનકાળના સ્વરૂપની સરખામણી કરે અને જ્યાં જ્યાં તે સત્તાના સ્વરૂપમાં ન્યૂનતા દેખાય ત્યાં ત્યાં તે ન્યૂનતા પૂર્ણ કરવા માટે અહોનિશ પ્રયત્ન કરે, નિરંતર આત્મ ઉપયોગમાં જ રહ્યા કરે, થડે વખત પણ વિશુદ્ધ સ્વરૂપ ભૂલે નહિ, મનમાં ઉત્પન્ન થતી પર પરિણતિ-આભાના સ્વરૂપ શિવાયની વૃત્તિઓને જેમ બને તેમ દૂર કરી કેવળ શુદ્ધ સ્વરૂપ થઈ રહે. આવી રીતે અહનિશ જ્ઞાન સ્વરૂપ-શુદ્ધ સવરૂપની જાગૃતિ અને પરસ્વરૂપની વ્યવૃત્તિ આવી રીતે મુખ્ય જ્ઞાન અને શૈણ આંતરક્રિયારૂપ માર્ગમાં પ્રવૃત્તિ કરતાં કર્મને સર્વથા
Page #228
--------------------------------------------------------------------------
________________ ( 20 ) આત્મતિ. ક્ષય કરી શુદ્ધ સત્તારૂપ સ્વસ્વરૂપ પ્રગટ કરે તે જ્ઞાન માર્ગ છે. આ જ્ઞાન માર્ગ નિવૃત્તિને પરમશાંતિને સરલ માર્ગ છે, પણ તે બહુ વિકટ છે, તે સર્વ મનુષ્યને ગ્ય નથી પણ કઈ વીર પુરૂષને જ યેગ્ય છે. અનેક પ્રકારના અધિકારીઓ સહેલાઈથી જે માર્ગે જઈ શકે છે, તે ક્રિયા માર્ગ છે. ક્રિયામાગી. ભદ્ર! કિયા માર્ગનું પણ શુદ્ધ સ્વરૂપ સમજવા જેવું છે. તે કિયામાર્ગવાળાને પણ અંતે જ્ઞાનમાર્ગ ઉપર તે આવવું જ પડે છે તેના સિવાય ચાલતું જ નથી. છતાં જે માણસમાં દેડવાની શક્તિ ન હોય તેમણે ધીમે ધીમે તે ચાલવું જ જોઈએ. એ રીતે આ ક્રિયામાર્ગ છે. આમાં પૂર્વોક્ત જ્ઞાનમાર્ગ પણ રહે છે, તે સિવાય એકલે કામને નથી, છતાં કિયાની મુખ્યતા હોવાથી ધીમે ધીમે તે માર્ગ પણ ઘણે વખતે ઇચ્છિત સ્થાને જઈ મળે છે. આ માર્ગમાં જે કિયા કરવી પડે છે, તે સર્વ કિયા વિશુદ્ધ હેય છે કે અધિકારી પર શુભ હેય છે. આમાં પુર્યાબંધ પણ થાય છે, છતાં લક્ષ્યબિંદુ તે સિદ્ધ સ્વરૂપ કે શુદ્ધ સ્વસત્તા જ હોય છે, તે સર્વ કિયા આ સ્વરૂપપ્રાપ્તિ નિમિત્તેજ કરવી જોઈએ. શેહેર ઘણું છેટું હોય અને મુસાફર ધીમે ચાલનાર હોય તેથી પિતાના લક્ષબિંદુવાળા શહેરમાં એક જ દિવસે તે ન પહોચી શકે તે રસ્તામાં ધર્મશાળા પ્રમુખ સ્થળે રાત્રે નિવાસ કરી વિશ્રામ લેવાની જરૂર છે. આ વિશ્રામથી તે પિતાના લક્ષબિંદુને ભુલ્ય હેય તેમ નજ કહી શકાય. બીજે દિવસે તે પોતાનું પ્રયાણ શરૂ કરવાને અને તેથી અમુક મુદતે તે ધારેલ સ્થળે પહોંચવાને જ. એવી રીતે આ કિયામાર્ગ ધીમે ધીમે ચાલનાર લેવાથી ધર્મશાળામાં વિશ્રાંતિની માફક પરમ શાંતિ સ્થળમાં એકજ ભવે નહિ પહોચી શકવાથી, રસ્તામાં એકાદ કે વધારે દેવ, મનુષ્યના ભવ કરવા પડે છે તેથી તે લક્ષબિંદુ ચુક હિય તેમ ન કહેવાય; તે પિતાને માર્ગ કાપતે જ રહે છે. ભવિષ્યમાં તેવા ઉત્તમ નિમિત્તે મેળવી ફરી આગળ વધશે અને એક વખત એ આવશે કે તે પિતાના લક્ષબિંદુરૂપ પરમ શાંતિના
Page #229
--------------------------------------------------------------------------
________________ (21) યાત્રા 5 મી. મંદિરમાં જ્ઞાનવડે પહોચશે, એવી રીતે એ ક્રિયામાર્ગ મેડે પણ ઉપગી તે છેજ. ક્રિયામાર્ગ કે જે પરમશાંતિના સ્થળને એક માર્ગ છે તેમાં પ્રવેશ કરતાં પહેલાં પિતાને ધર્મ કે લક્ષબિંદુ અને તે ધર્મ પ્રગટ કરવામાં કે લક્ષબિંદુ સ્થળે પહોંચવામાં મદદ કરનાર આ બે વાતને ચોક્કસ નિર્ણય કરવો જોઈએ, તે સિવાય લક્ષ વિનાનાં નાખેલા તીરની માફક અને ભીષણ રસ્તે જોખમ લઈ ચાલનારની માફક તેને પ્રયાસ નિરર્થક કષ્ટદાયક નીવડે છે. પિતાને ધર્મ કે પિતાનું લક્ષબિંદુ “હું કોણ છું” એ સંબંધી વિવેચનથી સમજાઈ ગયું છે કે, “હું પરમસ્વરૂપ આત્મા પરમાત્મા છું,” એજ મારે પરમ ધર્મ છે અને એજ મારૂં. લક્ષબિંદુ કે કર્તવ્ય છે. - હવે તે માર્ગમાં મદદગાર કેવા પ્રમાણિક યાને ગ્ય છે!તે વિચારવાની જરૂર છે. કેટલીક વખત રસ્તામાં ચેકી કરવા માટે યા રસ્તો બતાવવા માટે સાથે લીધેલે મનુષ્ય તે રસ્તાને અજાણ હોય કે અપ્રમાણિક (ચેર પ્રમુખ) હેાય તે પથિકને હેરાન થવું પડે છે. આવી જ રીતે પરમશાંતિના માર્ગમાં સાથે રસ્તો બતાવવા અને રક્ષણ કરવા લીધેલા ભેમીયા તરીકે દેવ અને ગુરૂ, તે પ્રમાણિક અને રસ્તાના જાણકાર હોવા જોઈએ. ખરેખર વિચાર કરતાં તમને જણાશે કે માણસને દેવગુરૂની શા માટે અને કેટલી જરૂર છે? દેવ તે વતરાગ, અહંન કે પરમેશ્વર ગમે તે નામથી બોલાવે, તેમાં વાંધો નથી, પણ તેમણે પરમશાંતિને માર્ગ જાણે અને અનુભવેલે હવે જોઈએ, તેજ તે આપણને સત્વર રસ્તે બતાવી શકશે. અજાણ્યા વટેમાર્ગને રસ્તો બતાવનારની જેટલી અગત્ય છે, તેથી પરમશાંતિને માર્ગ બતાવનારા તેવા અહતેની આપણને હજારગણી જરૂર છે. પરમશાંતિને રસ્તે નહીં જાણનારા નામધારી દેવ બીચારા આશ્રિતેને મધ્ય અટવીમાં રખડાવે છે. તેઓ પોતે પણ પરમશાંતિને માર્ગ જાણતાં ન હોવાથી તેના આશ્રિતને તે રસ્તે કેવી રીતે ચઢાવી શકે? માટે સત્ય માર્ગ જાણનારની મનુષ્યને ઘણી અગત્ય છે. આવા નિયામકની કે સત્ય સાર્થવાહની ઉપર આશ્રિતને પૂર્ણ
Page #230
--------------------------------------------------------------------------
________________ ( 202) આત્મન્નિત, શ્રદ્ધાન હોવું જોઈએ. પિતાના મન, વચન અને શરીર તેને અર્પણ કરી દેવા જોઈએ. ભદ્ર, જ્યારે દેવે પૂર્ણ પરમશાંતિમાં વિશ્રાંતિ લીધી હોય અર્થાત્ આ દેહ ત્યાગ કરી નિર્વાણ સ્થિતિમાં જઈ વસ્યા હોય, તે અવસરે તેમને બતાવેલ માર્ગે ચાલનાર ગુરૂઓને મુખ્ય આશય છે. એટલે ગુરૂ પરમશાંતિના માર્ગમાં ચાલનાર છે કે નહિ? આગળ વધે છે કે નહિ? ગુરૂ કેવળ નામધારક છે કે સાર્થક નામધારક ગુણથી ગુરૂ છે? વગેરે બાબતને અવશ્ય નિર્ણય કર જોઈએ. તે શિવાય નામધારી ગુરૂઓને આશ્રય કરવાથી આશ્રિતને તેઓ ઈચ્છિત માર્ગે પિહોચાડી શકતાં નથી પણ ઉલટા અધઃપતન કે ઉન્માર્ગ ગમન કરાવે છે. પરમશાંતિના માર્ગમાં ગુણવાન ગુરૂની અવશ્ય જરૂર છે. તેમની સહાયથી થડા વખતમાં ઘણું આગળ વધી શકાય છે. પરમશાંતિને થડે અનુભવતે અહિં જ થાય છે અને છેવટે નિર્વાણપદ સુધી પણ પહોંચી શકે છે, માટે ઉત્તમ ગુરૂઓને આશ્રય કરે અને તેમના ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી. એ ગુરૂ પરમત્યાગી, જ્ઞાનવાન, સત્યાસત્યના વિવેકી, શાંતરસમાં ઝીલનાર, દયાળુ અને બેલે તે પ્રમાણે ચાલનાર હોવા જોઈએ. ભદ્ર, આ પ્રમાણે ક્રિયામાર્ગમાં મદદ કરનારની આવશ્યકતા જણાવી હવે ક્રિયામાર્ગ બતાવવામાં આવે છે, તે ધ્યાનપૂર્વક સાંભળજે. કિયામાર્ગનું સ્વરૂપ, સંયમ અને તપ-આ બે કિયામાર્ગ છે. તેમાં જ્ઞાન પણ સાથે હોવું જોઈએ, કારણ કે, જ્ઞાન પ્રકાશરૂપ છે. સંયમ આવતા કર્મને રેકે છે અને તપ આવેલા કર્મોને કાઢી નાંખે છે. આ ઉપર એક દષ્ટાંત આપવામાં આવે છે, તે ઉપરથી તમને સ્પષ્ટ સમજાશે. કઈ રાજમાર્ગ ઉપર અનેક બારીબારણાંવાળે એક મહેલ હતે. રસ્તા ઉપર ઉડતાં ધૂળ આદિના રજકણે તે બારીબારણાંવડે મેહેલની અંદર ભરાતા હતા. તે મેહેલ ઘણે સુશોભિત હતું, છતાં એ ધૂળને લઈને ઘણે ખરાબ દેખાતું હતું. તેની અંદર ગાડા ભરાય તેટલી ધૂળ ભરાઈ હતી. મહેલની આવી દુર્દશા થયા છતાં તેને માલિક તે ઘેર નિદ્રામાં ઘોરતે હોય તેમ સૂતે પચે હતો
Page #231
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી. (203). અર્થાત્ તે તેની બીલકુલ સાર-સંભાળ લેતું ન હતું. તેને ભાન પણ ન હતું કે, મારે સુંદર મેહેલ આવી દુર્દશામાં આવી પડી છે. તે મહેલના એક ઓરડામાં પડી રહેતું હતું. એક દિવસે તેણે એક દીપક કર્યો. તેને પ્રકાશ મહેલના મધ્ય પ્રદેશમાં પડે. તે પ્રકાશથી તેણે પિતાના મહેલમાં ભરાએલી ધૂળ-કચરો વગેરે જોયાં તે જોતાં જ તેને ઘણે ખેદ થયો. “શું મારા મહેલની આવી દુદશા?તરતજ તેણે તે મહેલને સાફ કરવા પ્રયત્ન કરવા માંડે. પછી દીપક મહેલના મધ્ય પ્રદેશમાં લાવવામાં આવ્યો, તેથી મેહેલમાં રહેલી સર્વ વસ્તુ તેના દેખવામાં આવી. પછી તરતજ મેહેલમાં ધૂળ ભરાવાનું કારણરૂપ બારી બારણાં બંધ કર્યા અને પાવડો લઈ ખાંપી ખાંપી તે ધળ બહાર કાઢી નાંખવા માં. જ્યારે પાવડાથી લેવાય તેવી ધૂળ ન રહી, ત્યારે તેણે ઝીણું સાવરણીથી ધૂળ એકઠી કરી બહાર કાઢી નાંખી મહેલ તદન સાફ કર્યો હતે. ભદ્ર, આ દ્રષ્ટાંત ઘણું સહેલું અને સમજાય તેવું છે, પણ તેને ઉપનય પણ સમજવા જેવું છે. જે મેહેલ તે મનુષ્યભવ સમજ. જે બારી બારણાઓ તે પુણ્ય પાપને આવવાના આશ્રવ રૂપ સમજવા. જે મેહેલને માલિક તે જીવ સમજ. તે અજ્ઞાન નિદ્રામાં ઘેરાએલે છે. જ્યારે તે જાગ્રત થયો તે અંતરાત્મામાં આ સમજ. જે પ્રકાશ તે જ્ઞાનદીપક પ્રગટ થયે, એમ સમજવું. જ્ઞાનરૂપ પ્રકાશના તેજની મદદથી શુદ્ધાત્માની દુર્દશા તેના સમજવામાં આવી, અર્થાત્ કર્મરૂપી ધૂળ આત્મા ઉપર લાગેલી છે. તેથી તેની અપૂર્વ શોભા (શક્તિ) નાશ પામી છે, એમ તેણે જાણ્યું. તરતજ પુણ્ય પાપરૂપ ધુળને આવવાના રસ્તારૂપ બારીબારણા રૂપ આશ્રવને સંયમ રૂપ બારણાએ કરી બંધ કર્યા અને બાહા–આત્યંતર તપશ્ચર્યા રૂપ પાવડા અને સાવર્ણીએ કરી કર્મરૂપ સર્વ ધૂળ કાઢી નાંખી આત્માનું તાત્વિક સ્વરૂપ શુદ્ધ કર્યું. ભદ્ર, આ દષ્ટાંત ઉપરથી પરમ શાંતિને માર્ગ સંયમ અને તપ છે, એમ સમજવું. સંયમ. ભદ્ર, હવે હું તમને સંયમનું સ્વરૂપ કહું. તે સાંભળે. પાંચ આશ્રવનું વિરમણ, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ, ચાર કષાયને વિજય,
Page #232
--------------------------------------------------------------------------
________________ (24) આત્મોન્નતિ.. અને ત્રણ દંડની વિરતિ–એવી રીતે સંયમના સત્તર ભેદ થાય છે. પાંચ આશ્રવ વિરમણ એટલે અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તે પાંચ આશ્રવ વિરમણ કહેવાય છે. તે સંયમને ટુંકે અર્થ એટલે જ થાય છે કે, આશ્રવના દ્વારને બંધ કરવા અર્થાત કર્મ આવવા ન દેવા કે આવતા કર્મને રેકવા. જીવની હિંસા કરવાથી, અસત્ય બલવાથી, ચોરી કરવાથી, મિથુન સેવનથી અને પરિગ્રહથી અનેક કર્મનું આગમન થાય છે, કારણ કે. રાગદ્વેષ શિવાય એ માર્ગમાં પ્રવૃત્તિ થતી નથી. અને રાગદ્વેષ–એ કર્મના આગમનનું પરમ કારણે છે. એ રાગદ્વેષની ઊત્પત્તિ અસંયમના કારણથી થાય છે. અહિંસા સંયમ-મન, વચન અને શરીરથી કઈ પણ જીવની હિંસા કરવી, કરાવવી, અને કરનારને અનુમેદવું, એ હિંસા કહેવાય છે, તે હિંસાને એ નવ પ્રકારે ત્યાગ કરે, તે અહિંસા સંચમ કહેવાય છે. અહિં કઈ પ્રશ્ન કરે કે, “પૂર્વે કહેવામાં આવ્યું છે કે, “આત્મા અમર છે. તે પછી તેની હિંસા કેમ થાય? આ પ્રશ્નને પરિહાર આ પ્રમાણે છે-” આ દેહ આત્માધિષિત છે. તેની ઉપર છોને મમત્વભાવ છે. જેની સાથે આત્મા એકમેક થઈ રહ્યું છે અને જેને નાશ કરવાથી આત્માને આ દેહમાંથી અન્ય સ્થળે ચાલ્યા જવું પડે છે, તે દશ પ્રાણુ (પાંચ ઇંદ્રિયે, મન, વચન, શરીર બળ, શ્વાસ, અને આયુષ્ય)ને નાશ કરે છે તેને દુખ ઉ. ત્પન્ન કરવું, તે જીવહિંસા અહિ કહેવામાં આવી છે. તે દશપ્રાણને ન હણવા તે અહિંસા સંયમ કહેવાય છે. - 2. સત્ય સંયમ-કોલ. લેભ, ભય કે હાસ્યથી કોઈ પણ પ્રકારે મન, વચન અને શરીરથી અસત્ય બોલવું નહીં, બલાવવું નહીં અને અસત્ય બોલનારને અનુદન ન આપવું, તે સત્યસંયમ કહેવાય છે. 3. અચ્ચર્ય સંયમ-માલીકની રજા સિવાય કઈ પણ વસ્તુ મન, વચન અને શરીરથી લેવી નહિ, લેવરાવવી નહિ અને લેનારને અનુમોદના કરવી નહિ, તે અચાર્ય સંયમ કહેવાય છે. 4. બ્રહ્મચર્ય સંયમ–દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મૈથુન
Page #233
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી. (ર૦૫) મન, વચન અને કાયાથી સેવવું નહિ, સેવરાવવું નહિ અને સેવનારને અનુમોદન આપવું નહિ; તે બ્રહ્મચર્ય સંયમ કહેવાય છે. અપરિગ્રહ સંયમ–સર્વ પદાર્થ ઉપર મૂછને ત્યાગ કરે. દેશકાળને વિચાર કરી ધર્મના ઉપગરણે શિવાય કઈ પણ પ્રકારને ધન ધાન્યાદિ પરિગ્રહ મન, વચન અને શરીરથી રાખ નહિ, ૨ખાવે નહિ અને રાખનારને અનુમોદન આપવું નહિ, તે અપરિગ્રહ સંયમ કહેવાય છે. 6. સ્પેશિપ્રિય નિગ્રહ સંયમ-શીત, ઊષ્ણુ, સુવાળા, બરસઠ વગેરે ઈછાનિષ્ટ સ્પર્શને પામી રાગદ્વેષ ન કરે તે પેસેંદ્રિય નિગ્રહ સંયમ કહેવાય છે. 7. રસનેન્દ્રિયનિગ્રહ સંયમ-ઈષ્ટનિષ્ટા સ્વાદવાળા રસને પામી રાગદ્વેષ ન કરે તે રસનેંદ્રિય સંયમ કહેવાય છે. 8. ધ્રાણેન્દ્રિય નિગ્રહ સંયમ-ઈષ્ટાનિષ્ટા ગંધમાં રાગદ્વેષ ન કરે તે ધ્રાણેન્દ્રિય નિગ્રહ સંયમ કહેવાય છે. 9. ચક્ષુરિંદ્રિય નિગ્રહ સંયમ-ઈષ્ટાનિષ્ટ રૂપ દેખી તેમાં રાગદ્વેષ ન કરે તે ચક્ષુ ઇંદ્રિય નિગ્રહ સંયમ કહેવાય છે. 10. દ્રિય નિગ્રહ સંયમ-ઈષ્ટાનિષ્ટ શબ્દ સાંભળી તેમાં રાગદ્વેષ ન કરે તે એનેંદ્રિય નિગ્રહ સંયમ કહેવાય છે. 11. કેધ કષાય વિજય સંયમ-ઉદય આવેલા કેધને ક્ષમાથી નિષ્ફળ કરે, તેનું પરિણામ વિચારી શાંત થવું તે કેધસંયમ કહેવાય છે. 12. માન કષાય વિજય સંયમ–માન, અહંકાર-ગર્વ ન કરે, તેવા પ્રસંગને નમ્રતાથી નિષ્ફળ કરે તે માનસંયમ કહેવાય છે. 13. માયા કષાય વિજય સંયમ–કપટ માયા ન કરવી દરેક પ્રસંગમાં સરળતાથી પ્રવૃત્તિ કરી માયામાં વિજય કરે તે માયા સંયમ કહેવાય છે. 14. લેભ કષાય વિજય સયમ-સર્વ સ્થળે સતેષ વૃત્તિ રાખી લેને વિજય કરે, તે લેભસંયમ કહેવાય છે. 15. મને દંડ વિરતિ સંયમ–આ–ૌદ્ર પરિણામ ઉત્પન્ન થાય તે કોઈ પણ વિચાર ન કરે, પણ ધર્મ અને શુકલધ્યાનમાં
Page #234
--------------------------------------------------------------------------
________________ (ર૦૬) આત્મન્નિતિ, પ્રવેશ થાય તેવા વિચાર કરવા તે મનોદંડ વિરતિ-સંયમ 16. વચનદડ વિરતિ-સંયમ પિતાને કે પરને જેનું પરિ. ણામ દુઃખરૂપ આવે તેવું વચન બોલવું નહીં, પણ પરિણામે સુખરૂપ થાય તેવું હિતાવહ વચન બેલવું, તે વચનદંડ વિરતિસંયમ કહેવાય છે. 17. કાયદડ વિરતિસંયમ-શરીરથી કઈ પણ જાતની ખરાબ પ્રવૃત્તિ ન કરવી પણ જેનાથી આત્મવિશુદ્ધિમાં મદદ મળે, તેવી પ્રવૃત્તિ કરવી તે કાયદંડ વિરતિ-સંયમ કહેવાય છે. ભદ્ર, આ પ્રમાણે આ સત્તર પ્રકારને સંયમ માર્ગ છે. આ માર્ગ આશ્રવના પ્રવાહના એક એક ભેદને રેવાને માટે મજબુત દરવાજાની ગરજ સારે છે. પરમશાંતિના માર્ગમાં પ્રવેશ કરનારાઓએ વારંવાર આ સંયમનું સમાચન કરવું જોઈએ અને કેઈ જાતની વિપરીત પ્રવૃત્તિ ન થાય, તેને માટે વારંવાર જાગ્રત રહેવું જોઈએ. આ સંયમની દ્વારા આવતા આશ્રવને રોક્યા પછી પૂર્વે જે કર્મને જમાવ એકઠો થયે છે, તેને દૂર કરવા માટે પ્રયત્ન કરે જોઈએ. તપ, ભદ્ર, હવે હું તમને ક્રિયામાર્ગના પ્રકારરૂપ તપનું સ્વરૂપ કહું, તે સાવધાન થઈને સાંભળે. પ્રબળ કિલષ્ટ કર્મોને ભેદવાનું મુખ્ય શસ્ત્ર તપ છે. નિકાચિતકર્મો પણ તપથી બળીને ભસ્મીભૂત થઈ જાય છે. દુકામાં કહીએ તે પૂર્વ સંચિત કર્મ તપથી દૂર થઈ શકે છે. તે તપ બાહ્ય તપ અને આત્યંતર તપ-એ બે પ્રકારના છે. ઉપવાસ કરે, અલ્પ આહાર લેવે, નિયમિત વસ્તુજ લેવી, જેનાથી વિકૃતિ પેદા થાય છે, એવા રસકસને ત્યાગ કરે. દઢ આસને લાંબા વખત સુધી બેશી શકાય તેવી ટેવ પાડવી અને અંગ ઉપાંગને સંકોચી નિર્વાત સ્થાનમાં રહેલા દીપકની જેમ સ્થિર થઈ બેશી રહેવું, ઈત્યાદિ સર્વ બાહ્યતપ કહેવાય છે. તે તપ આત્યંતર તપમાં અત્યંત ઉપયોગી છે. ઉપવાસાદિકવડે શરીર ઉપરથી મમત્વ ભાવ એ છે થાય છે, ઇંદ્રિયે સ્વાધીન રહે છે, નિસ્પૃહ થવાય છે અને ધ્યાનમાં ઘણા લાંબા વખત સુધી સુખે બેશી શકાય છે. ઈત્યાદિ અનેક પ્રકારે બાહ્ય તપ ઉપયોગી છે.
Page #235
--------------------------------------------------------------------------
________________ આ જાય છે યાત્રા 5 મી. (ર૦૭ ) આલ્ચતર તપ. આત્મનિરીક્ષણ કરી જ્યાં જ્યાં પિતાથી વિપરીત પ્રવૃત્તિ થઈ હોય, ત્યાં ત્યાં ગુર્વાદિ સમક્ષ પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું. ગુર્નાદિકને વિનય કરે, તેમની વૈયાવચ્ચ કરવી, આત્મજાગ્રતિ થાય તેવાં આ ધ્યાત્મિક પુસ્તકનું પઠન કરવું, યા તેની જાગૃતિ માટે ગ્રથનું વારંવાર સ્મરણ કરવું, ધ્યાન કરવું, અને મલિન વાસનારૂપ રાગશ્રેષને ત્યાગ કરે. આ આત્યંતર તપ કહેવાય છે. ઉપર કહેલા તપના બાર ભેદમાં ધ્યાનતપ સર્વમાં મુખ્ય છે. તે ધ્યાનના અનેક પ્રકાર છે. જેવું આલંબન તેવે રૂપે આત્મા પરિણમે છે, માટે પિતાને જેવું થવું હોય, તેવા લક્ષ બિંદુને સન્મુખ રાખી તેવા થવાને માટે અનિશ પ્રયત્ન કરે. જેમણે પરમશાંતિ પામવી હોય, તેમણે પરમ શાંતિને પામેલા મહાત્માનું જીવન ચરિત્ર પિતાના હૃદયપદ ઉપર આલેખી, તેની માફક દરેક પ્રસંગમાં વર્તન કરવાને પ્રયત્ન કરે, તેથી પિતાની માનસિક પ્રબળતાના પ્રમાણમાં તે તદ્રુપ થઈ શકશે, એમ છે. તથાપિ કમ શિવાય એકજ કુદકે કેઈ શાંતિ સ્થળમાં પ્રવેશ કરી શકાતું નથી. માટે ક્રમની ઘણી જરૂર છે, તે સાથે તેવા પવિત્ર આલંબનની પણ જરૂર છે. પરમ શાંતિપદ પામવા માટેના અનેક આલંબને મહાત્મા જ્ઞાની પુરૂષોએ બતાવ્યાં છે, તેમાં નવપદનું આલંબન મુખ્ય છે અને તેમાં કમ અને આલંબન સાથેજ છે. સાધુપદ, ભદ્ર, વળી તે પરમ શાંતિપદના અભિલાષીએાએ પ્રથમ મુનિપદનું અવલંબન લઈ તેનું ધ્યાન કરવું. સાધુઓનું ઉત્તમમાં ઉત્તમ ચરિત્ર પિતાની સન્મુખ સ્થાપન કરવું. તેના ઉત્તમ ગુણે એક બાજુ સન્મુખ લખી લેવા, પછી તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાની દઢ પ્રતિજ્ઞા કરવી. દરેક પ્રસંગમાં અપ્રમત્ત મુનિએ આ ઠેકાણે કેવી પ્રવૃત્તિ કરે? તે પિતાના મનને પુછવું અથવા તેમના ઉત્તમ જીવનમાંથી તપાસી લેવું. તેમાંથી જે જવાબ મળે તે માફક વર્તન કરવું. ખાતાં, પીતાં, સુતાં, બેસતાં, ઉઠતાં કે કઈ પણ કાર્ય કરતાં તેઓનું ચિત્રપટ પિતાના હૃદયમાં કે સન્મુખ જ રાખવું. અને આવા
Page #236
--------------------------------------------------------------------------
________________ ( 208) આત્મન્નિતિ. પ્રસંગમાં તેમની કેવી પ્રવૃત્તિ હોય કે કેવી ઉપગની જાગૃતિ હેય તે વિચારી તેવા તેવા પ્રસંગમાં તદાકાર થવું. આજ મુનિપદનું આ રાધના અને આજ મુનિ પદનું ધ્યાન કહેવાય છે. આ પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જ્યારે મુનિપદને લાયકના સર્વ ગુણે પિતામાં થયા છે, એમ પોતાનું હૃદય કબુલ કરે ત્યારે તે પદથી ઉચ્ચપદ જે ઉપાધ્યાય પદ તેનું આલંબન લઈ ધ્યાન કરવું. આ ધ્યાનમાં પણ મુનિપદની માફકજ ઉપાધ્યાયના ગુણેનું અનુકરણ કરવું. ઉપાધ્યાયના ગુણે પિતાનામાં દાખલ થયા તેને નિર્ણય થતાં પછી આચાર્યપદનું ધ્યાન કરવું. તેમના છત્રીસ ગુણે સન્મુખ રાખી તે માફક વર્તન કરતાં આચાર્ય હું પોતે છું દ્રવ્યથી નહીં પણ ભાવથી, તેમના સરખા ગુણે ધારણ કરવાથી. આ નિર્ણય પિતાને થતાં પછી અહંતપદનું આરાધન કરવું. અહંતના જેવું વીર્ય, અહંતના જેવું નિશ્ચય ધ્યાન, અહંતના જેવું વર્તન ઢંકામાં કહીએ તે અહંતની માફક સર્વ ક્રિયા કરવી. આ પ્રમાણે કરતાં અહંત સ્વરૂપ થઈ શકાય છે. એ અહંત સ્વરૂપ થતાં છેવટે સિદ્ધ સ્વરૂપનું ધ્યાન તન્મય, તદ્રુપ બનતાં પરમ શાંતિ મલી ચુકી–પરમ શાંતિ સ્વરૂપ તેિજ થઈ જવાશે. ભદ્ર, પરમ શાંતિ મેળવવાને આ માર્ગ છે. આ માર્ગે પૂર્વે અનેક મનુષ્યએ પરમપદ પ્રાપ્ત કર્યું છે, તેથી પરમપદ યા પરમ શાંતિપદાભિલાષીઓએ આ રસ્તે પિતાનું વીર્ય ફેરવવું જોઈએ. તે રસ્તે ચાલવા પ્રયત્ન કરે જોઈએ. આ રસ્તે ચાલવામાં પિતાનું સામર્થ્ય ન જણાય, વિષયવાસનાની શાંતિ ન થતી હોય, અથવા કુટુંબ નેહ વગેરે બંધનના કારણે છુટી શકતાં ન હોય, તેઓએ દ્વાદશત્રતરૂપ ગૃહસ્થ માર્ગ સ્વીકાર જોઈએ. આ માર્ગ પણ નિવૃત્તિને માર્ગ છે, છતાં તે ઘણે સહેલે પણ વિશેષ લંબાણવાળે છે. આ માર્ગમાં આશ્રવના દ્વારે ચેડાં શેઠાં બંધ થાય છે, પણ એ માર્ગમાં રહી આગળ ઉપર નિવૃત્તિને ટુંકે માર્ગ અંગીકાર કરવાના સાહિત્ય એકઠાં કરવા ધારે તે તે કરી શકાય તેમ છે. ઉત્તમ ભજન કરવું, તે શ્રેષ્ઠ છે, પણ તેના અભાવે તદ્દન ભુખે મરવું તેના કરતાં સામાન્ય ભેજનથી પણ પેટ ભરવું, તે યંગ્ય છે. આ ન્યાયે જ્યાં સુધી નિવૃત્તિના કે પરમશાંતિના ઉત્તમ માર્ગમાં ચાલવાની પિતાની
Page #237
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી. (20) ગ્યતા ન થાય, ત્યાંસુધી ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે તે પણ શ્રેષ્ઠ છે. ગ્યતા વધારવાનું તે પરમકારણ છે. યેગ્યતા શિવાય ઉચ્ચપદારેહણ કરી પછી ગુણોની વૃદ્ધિ કરવી, એ મુશ્કેલી ભર્યું કામ છે. તેવાઓને તે પદથી પાછું પડવું પડે છે, માટે ગ્યતા ન હોય તે તે ગ્યતા મેળવવા પ્રયત્ન કરે. તે પદ મેળવવાની યોગ્યતા જ્યાંસુધી ન મેળવી શકાય ત્યાં સુધી ડી ગ્યતાવાળો કે પિતાની લાયક ગ્યતાવાળા ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરવો. આ વખતે શોધચંદ્ર અંજલિ જે વિજ્ઞપ્તિ કરી–“મહાત્મા, કૃપા કરી આપ ગૃહસ્થ ધર્મને સંક્ષિપ્ત ઉપદેશ આપો કે જેથી અમને અમારા જીવનમાં ઊપયેગી થાય. આ૫ મહાત્માની વાણીની અંદર રહેલ ધર્મનું રહસ્ય અમારા હૃદય ઊપર સત્વર આરૂઢ થઈ જાય છે. તેની આ પ્રાર્થના ઊપરથી મહાત્માએ તત્કાળ ગૃહસ્થ ધર્મને ઉપદેશ આ પ્રમાણે કો. ગૃહસ્થ ધર્મ. ભદ્ર, આત્મસ્વરૂપ (હું કોણ છું?) જાણ્યા પછી અને આ સંસારનું વિચિત્ર સ્વરૂપ જોયા પછી ગૃહાવાસમાં રહેલા ગૃહસ્થાએ યથાશક્તિ એક પગલું પણ આગળ વધવું જોઈએ. તે એજ કે, તેમણે પ્રથમ ગૃહસ્થ ધર્મના વતે ગ્રહણ કરવા જોઈએ. થોડાં પણ આશ્રદ્વાર રેકવાથી કર્મપ્રવાહ આવતે ઓછો થાય છે. જેટલાં પ્રમાણમાં આશ્રવદ્વાર રોકાશે, તેટલા પ્રમાણમાં કર્મપ્રવાહ આવતા અટકશે. આમજ હોવાથી કેટલા પ્રમાણમાં તે દ્વાર બંધ કરવા?” આ પ્રશ્નને અવકાશ રહે જ નથી. આને ઊત્તર એટલો જ છે કે, “જેટલા પ્રમાણમાં તે દ્વારા રેકાય તેટલા પ્રમાણમાં રોકે.” ભદ્ર, પ્રથમ ગૃહસ્થના બારવ્રતે આ પ્રમાણે છે. 1. સ્થલ પ્રાણાતિપાત વિરમણ, 2 સ્થૂલ મૃષાવાદ વિરમણ, 3 સ્થૂલ અદત્તાદાન વિરમણ, 4 સ્થૂલ મૈથુન વિરમણ, 5 સ્થૂલ પરિગ્રહ વિરમણ, 6 દિવિરતિ, 7 ભોગપભેગ, 8 અનર્થ દંડ વિરમણ, 9 સામાયિક, દેશાવકાશિક, 11 પૈષધ, 12 અતિથિ સંવિભાગ, આ ગૃહસ્થ ધર્મના બાર વતે છે. તેના સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે-સર્વથા કેઈ પણ જીવને
Page #238
--------------------------------------------------------------------------
________________ (10) આત્મોન્નતિ, મારે નહીં તે સાર્વભૌમ અથવા પૂર્ણ અહિંસા વ્રત કહેવાય છે, તેની અપેક્ષાએ આ સ્થલ અહિંસાવ્રત છે. * 1. ત્રસ અને સ્થાવર એ જીના બે ભેદ છે. જે હાલે ચાલે તે ત્રસ જીવ કહેવાય છે અને જે નામ કર્મોદયવાળા સ્થિરછવ તે સ્થાવર કહેવાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ– આ પાંચ જાતના અને સ્થાવર કહે છે. એ પાંચ જાતના નું સર્વથા નિરંતર રક્ષણ કરવું, તે ગૃહસ્થને માટે અશકય છે, તેથી તેમણે ત્રસજીને ખાસ બ. ચાવ કર જોઈએ; તેમાં પણ જે અપરાધી ત્રસ જીવે છે, તેમને સર્વથા બચાવ ગૃહસ્થથી થઈ શક્યું નથી. તેમ વળી આરંભથી પણ ત્રસ જીવેનો વિનાશ થવાનો સંભવ છે, માટે નિરપરાધી, આરમ્ભ શિવાય સંકલ્પથી જાણી જોઈને મારવાની બુદ્ધિથી ત્રસ જીવેને ન મારવા આટલે બચાવ ગૃહસ્થાએ પહેલા અહિંસા ત્રતમાં કર જોઈએ. 2 સ્થૂલ મૃષાવાદ વિરમણ-ગૃહસ્થથી સર્વથા મૃષાવાદને ત્યાગ થઈ શકતા નથી, તેથી તેમણે સ્થૂલ મૃષાવાદને ત્યાગ કરે જોઈએ. “હું આજે દશ વાગે આવીશ” એમ કહી દશ અને એક મીનીટે જે જાય તે મૃષાવાદને દોષ લાગે છે. “આ આંબાનું વન છે એમ કહેતાં તેમાં જે કોઈ બીજા વૃક્ષો હોય તે પણ અસત્ય દેષ લાગે છે. આ જાતિના સર્વ સૂક્ષ્મ અસત્ય ગણાય છે; તેવી તીવ્ર જાગ્રતિ ન હોવાથી આ સૂક્ષ્મ અસત્યને ત્યાગ ગુડથી થઈ શકતું નથી માટે તેઓએ જેને લેકે વ્યવહારમાં અસત્ય ગણે છે, તેવા સ્થલ-અસત્ય બોલવાને ત્યાગ કરે, જે કન્યા સંબંધી, જાનવર સંબંધી, ભૂમિ સંબંધ જુઠું ન બોલવું તેમજ થાપણ ન એળવવી અને ખોટી સાક્ષી ન પુરવી ખોટા લેખ ન કરવા તે ગ્રહસ્થનું બીજું વ્રત છે. 3 સ્થલ-અદત્તાદાન વિરમણ ચેરી કરવી નહીં. માલીકની રજા શિવાય એક તૃણમાત્ર લેવું, તે ચેરી ગણાય છે, પણ ગૃહસ્થોથી તદન ચેરીને ત્યાગ થઈ શકતું નથી. તેથી તેમણે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત લેવું જોઈએ. ખાતર પાડવું, તાળું તેડી લઈ જવું,
Page #239
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી. (211 ) વાટ લુંટવી, ગાંઠ કાપવી, દાણ ચેરી કરવી, ઓછું દેવું, વધારે લેવું વગેરે તેમજ રાજા દડે તેવી ચેરીને ત્યાગ કરે, તે ગૃહ સ્થનું ત્રીજું વ્રત છે. 4 સ્થલ મિથુન વિરમણ પરસ્ત્રીગમનને ત્યાગ કરે, વિધવા, વેશ્યા, બાલકુમારી વગેરેને ત્યાગ આ વ્રતમાં આવી જાય છે. સ્વદાર–પિતાની પરણેલી સ્ત્રીમાંજ સંતોષ માન, તે ગૃહસ્થનું ચેથું વ્રત છે. 5 સ્થૂલ પરિગ્રહ વિરમણ, ઈચ્છા અપરિમિત છે, તેને નિયમમાં રાખવી એટલે ધન, ધાન્ય, ક્ષેત્ર, ઘર, રૂપું, એનું, હીરા, માણેક મોતી વગેરે દાસ દાસી, પશુ અને રાજ્યાદિ વૈભવ ઈત્યાદિ જે મીલકતમાં ગણવામાં આવે છે તે સર્વને ઈચ્છાનુસાર નિયમ રાખવો તેથી વધારે થાય તે પરોપકાર આદિ સન્માર્ગે તેને વ્યય કરે, તે ગૃહસ્થનું પાંચમું વ્રત છે. 6 દિગવિરમણ ચાર કે છ દિશા તરફ જવા આવવાને નિયમ રાખવે, આ નિયમ પોતે જે શહેર કે ગામમાં રહેતા હોય ત્યાંથી ગણ અને નિયમિત ઈચ્છાનુસાર રાખ. પરમ શાંતિ માર્ગના પથિક બન્યા પછી ગૃહસ્થ પિતાની પાપ પ્રવૃત્તિને કે આરંભ પરિગ્રહાદિકને કાબુમાં રાખવા અને સત્સંગાદિના અભાવે ધર્મકિ. યામાં શિથિલતા ન પ્રાપ્ત થાય, તે માટે આ વ્રત લેવાની જરૂર છે. 7 ભેગે પગ વ્રત એકવાર ઉપભોગમાં આવે તે ભેગ, અનાજ પાણું આદિ ખેરાક અને એકની એક વસ્તુ વારંવાર ઉપભેગમાં આવે તે ઉપગ સ્ત્રી, વસ્ત્ર, વગેરે. તે ભગ તથા ઉપભેગને ઈચ્છાનુસાર નિરંતર નિયમ કરે. ભેજનમાં સાત્વિક ખોરાક લે. મધ, માંસ, રાત્રિ ભજન અને કદાદિ અનેક જંતુઓને સંહાર કરનારી અને વિકૃતિ કરનારી વસ્તુઓને ત્યાગ કરે, કારણ તે પદાર્થો તામસી અને રાજસી પ્રકૃતિવાળા હોવાથી વિચારમાં વિકૃતિ ઉપજાવી શાંતિ માર્ગમાં વિન્ન કરનારા થાય છે. પગલે પગલે શાંતિ માર્ગમાં આગળ વધવાનું હોવાથી તેના પથિકેએ અનેક જીવોને જેમાં સંહાર થવા સંભવ છે, તેવા વિશેષ પાપના વ્યાપારને પણ ત્યાગ કરે જોઈએ.
Page #240
--------------------------------------------------------------------------
________________ (૨૧ર) આત્મોન્નતિ. ( 8 અનર્થ દંડ વિરમણ-વગર પ્રજને દંડાવું, કર્મથી બંધિત થવું તે અનર્થ દંડ કહેવાય છે. 1 આરૌદ્રધ્યાન, 2 પાપપદેશ, 3 હિંસક ઉપકરણે માગ્યા આપવા, અને 4 પ્રમાદાચરણ-એમ અને નર્થ દંડ ચાર પ્રકારે છે. 1 વગર પ્રજને બીજા જેને દુઃખ આપવાના કે મારવાના વિચાર કર્યા કરવા, તે આર્ત-શદ્ર ધ્યાન કહેવાય છે જેમકે “હું મારા વૈરીને ઘાત કરૂં.” “હું રાજા થાઉં તે ગામને પાયમાલ કરૂં, અગ્નિથી લાહ્ય કરૂં.” અમુક સ્ત્રી મળે તે ઠીક” “જે હું વિદ્યાધર થાઉ તે આકાશમાં ઉડવાની મજા પડે” ઈત્યાદિ. 2 પાપેપદેશ જ્યાં પિતાની દાક્ષિણ્યતા ન પહોંચે તેવાં મનુ બેને પાપ કરવાને ઉપદેશ આપવો. જેમકે, “ખેતર ખેડે, બળદનું દમન કરે; ઘડાને ખસી કરે, ઘર બનાવે, બાપનું વૈર ." વગેરે. મનુષ્ય શાંતિમાર્ગને પથિક છતાં ગૃહસ્થાશ્રમમાં રહેલું હોવાથી તેને કુટુંબ વિષયિક ઉપદેશ આપવો પડે છે, તે પણ જેમ બને તેમ એ છે કર જોઈએ. તે પછી પરને પાપ પ્રવૃત્તિમાં પ્રેરવાને તેને અધિકાર નથી. 3 હિંસક ઉપકરણો. જેનાથી જીવોની હિંસા થાય તેવા હથીચાર વગેરે પૂર્વની માફક જ્યાં દક્ષિણ્યતા ન પહોંચે ત્યાં માગ્યા ન આપવા. 4 પ્રમાદાચરણ–પરમ શાંતિ માર્ગના પથિકે વિકાર ઉત્પન્ન થાય તેવાં ગાયન સાંભળવા નહીં. નાચ કે નાટક જોવા નહીં, કામશાસ્ત્રમાં આસક્તિ ન રાખવી, જુગાર ખેલે નહી, જલકીડા કરવી નહીં, હાથી, પાડા, ગેંડા વગેરે જાનવરના યુદ્ધ કરાવવા નહીં, તેમ જેવા પણ નહીં. શત્રુના પુત્રનું વૈર ન લેવું, સ્ત્રી કથા, દેશ કથા, રાજકથા, તથા ભજન કથા વગેરે કરવી નહી, તેમજ પ્રમાદા ચરણને ત્યાગ કરે. 9 સામાયિક વ્રત-રાગદ્વેષ વિનાની શાંત સ્થિતિમાં બેઘવ એટલે ઓછામાં ઓછી અડતાળીશ મીનીટ સુધી એક આસને રહેવું. તેટલા વખતમાં આત્મધ્યાન, પરમાત્મધ્યાન, આત્મનિરીક્ષણ, અને પરમેષ્ટી મહામંત્ર જાપ કરો. તેમજ મહાત્મા પુરૂષના ઉત્તમ
Page #241
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી. (13) ચરિત્ર યાદ કરવા, તથા અનિત્યાદિ બાર ભાવનાઓને વિચાર કરે, તે સામાયિક વ્રત કહેવાય છે. 1 દેશાવકાશિક વ્રત–એ છઠ્ઠા વ્રતમાં ગ્રહણ કરેલ દિશાના લાંબા નિયમને એક દિવસ કે અમુક કલાક માટે સંક્ષેપ કરે. એવી જ રીતે બીજા વ્રતને પણ સંક્ષેપ કર–એમ ચૈદ નિયમ ધારવા. 11 પિષધવ્રત–૧ આત્માને અથવા આત્મગુણેને જેનાથી પુષ્ટિ મલે તે પિષધ કહેવાય છે. તેમાં ઉપવાસાદિ તપ કરાય છે. 2 પાપવાળા-સદેષ વ્યાપારને સર્વથા ત્યાગ કરે; બ્રહ્મચર્ય પાળવું, અને અભંગનાદિ શરીર સુશ્રુષા કરવી નહીં. આ ચાર પ્રકારની કિયાપૂર્વક ચાર કે આઠ પહેર પર્યત ધર્મ ધ્યાનમાં પ્રયત્નવાન રહેવું, તે પિષધ વ્રત છે. નિરંતર ન બની શકે તે પર્વતિથિએ અવશ્ય આ વ્રત કરવું જોઈએ. 12 અતિથિ સંવિભાગ–પરમ શાંતિના માર્ગમાં પ્રયાણ કરવા માટે જેઓએ સર્વથા ગૃહસ્થાશ્રમને ત્યાગ કરે છે, તેવા અતિથિ, ત્યાગી, મુનિ વગેરે ઉપનામથી ઓળખાતા મહાત્માઓને અન્ન, પાણી, પાત્ર, વસ્ત્ર અને વસતિઆદિ તે માર્ગમાં ઉપયોગી અને માર્ગના આધારભૂત વસ્તુઓનું દાન કરવું, તે અતિથિ વિ. ભાગ વ્રત કહેવાય છે. આ પ્રમાણે ગૃહસ્થ ધર્મને એગ્ય એવા ગૃહસ્થના બાર વતે છે, આ સિવાય પણ તેઓએ નિરંતર દેવાધિદેવની પ્રતિમાનું પૂજન કરવું, તીર્થયાત્રાઓ કરવી, અનુકંપા બુદ્ધિથી દુઃખી અને ઉદ્ધાર કરે, ધર્મવ્યાખ્યાને સાંભળવા, ધર્માચાર્યની આજ્ઞા શિર ઉપર ઉઠાવવી, સધર્મ બંધુઓ અને બહેનોને તેમના શુભકાર્યમાં સહાય આપવી. તેઓને ધર્મમાર્ગમાં સ્થિર કરવા. જ્ઞાનના ઉત્તમ ભંડારે બનાવી તેમનું રક્ષણ કરવું અને જ્ઞાનશાળાઓ સ્થાપવી. ભદ્ર! આ સંબંધમાં પ્રજાપાલ રાજાઓએ પણ સર્વ ધર્મો તરફ સમાનભાવથી જોઈ સહાય આપવી જોઈએ. જેમાં શ્રીમંત છે તેમણે ધર્મ અને જ્ઞાતિને ભેદ રાખ્યા વગર લેકેપગી કાર્યો કરવામાં તત્પર રહેવું. ગૃહસ્થ ધર્મમાં શ્રીમતએ આગળ વધી બીજાઓને આગળ વધારવા પ્રયત્ન કરવો જોઈએ. દુઃખી જેને માટે અનાથ
Page #242
--------------------------------------------------------------------------
________________ (ર૧૪). આત્મન્નિતિ, શાળાઓ, દર્દીઓને માટે ઔષધ શાળાઓ, પથિકને માટે ધર્મશાળાઓ અને નિરાશ્રિત ભુખ્યાઓને માટે ભોજનશાળાઓ ઉઘાડવી જોઈએ. પિતાના જાતિબંધુઓના દુખે જે રીતે ઓછાં થાય, તે રીતે યથાશક્તિ પ્રયત્ન કરે જઈએ. ભદ્ર, અહિં દરેક ગૃહસ્થ એટલું યાદ રાખવાનું છે કે, પોતે જે આશ્રમમાં રહ્યા હોય, તેણે તે તે આશ્રમને લાયક પિતાને ધર્મ બજાવવામાં પાછળ પડવું ન જોઈએ. આ પ્રમાણે સરળ છતાં ઉપગ રાખવા લાયક એ ગુહધર્મ પણ એક પરમશાંતિને માર્ગ છે. ભદ્ર, દરેક આત્માએ પિતાના જીવિતનું સ્વરૂપ વિચારવું જેઈએ. આયુષ્ય અસ્થિર છે, સંપત્તિઓ વિપત્તિઓથી ભરપૂર છે, સગ વિગવાળા છે, લક્ષ્મીવિજળીના જેવી ચપળ છે, સંસારનું સુખ ક્ષણિક છે, મસ્તક પર ચારેતરફ વિપત્તિઓના વાદળ ફરી વળ્યા છે, અને મૃત્યુનું ચક મસ્તક પર ફરે છે. વળી આ જગતમાં પાણીના પરપોટાની જેમ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને લય પામી જાય છે. શરીર જરાથી જર્જરિત થઈ જાય છે. આથી સમજવું જેઈએ કે, ધર્મ શિવાય કઈ રક્ષણ કરનાર નથી. ઈંદ્રાદિ દેવતાઓ પણ મરણને શરણ થાય છે, તે પછી મનુષ્ય જાતિ શી વિસાતમાં છે? ભદ્ર, આપણું શાસ્ત્રકાર કરીને કહે છે કે, “મનુષ્ય આત્માઓ, સાવચેત રહો, કયાં સુધી ઘોર નિદ્રામાં ઘેરાઈને પડયા રહેશે? શા માટે નિશ્ચિત થઈને બેઠા છે? ઉઠે, જાગ્રત થાઓ. પરમ શાંતિના માર્ગમાં પ્રયત્ન કરે. આ દુર્લભ મનુષ્ય ભવના આયુષ્યના અમૂલ્ય સમયને એક અંશ પણ નિરર્થક કાઢશે નહીં. આ મનુષ્ય દેહના જેવી સંપૂર્ણ સામગ્રી ફરીવાર પ્રાપ્ત નહીં થાય? ભદ્ર, આહંત શા આ ઊદ્ગારે સદા સ્મરણમાં રાખજે. આ પ્રમાણે કહી તે મહાત્મા તત્કાળ વિરામ પામી ગયા, અને આ ધામિક ચર્ચાની સ માપ્તિને સૂચવનાર આશીર્વાદ રૂપે નીચે પ્રમાણે એક સુંદર પદ્ય બોલ્યા હતા— या मनोभावना भव्याः प्रसूते भव्यमानसे // सा मनोरंजिनी धर्मवा" जयतु सर्वदा // 1 //
Page #243
--------------------------------------------------------------------------
________________ યાત્રા 5 મી. (15) જે ધર્મ વાર્તા મનની ઉત્તમ ભાવનાઓને જન્મ આપે છે. તે મને રંજક ધર્મવાર્તા સદા ય પામ” 1 મહાત્માના મુખથી આ પદ્ય સાંભળી યુવાન શ્રાવક સત્યચંદ્ર અને શેધકચંદ્ર અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેઓ વિનય ભરેલી વાણથી આ પ્રમાણે છેલ્યા–“મહાત્મન, આજના આપના ઉપદેશના તીવ્ર પ્રકાશે અમારી શંકા રૂપ તિમિરતાને તદ્દન નાશ કરી દીધો. છે અને અમારા મુગ્ધ હૃદયમાં પ્રબોધને પ્રકાશ પડી રહ્યો છે.” આ પ્રમાણે કહી તેઓ બન્ને વિનીત યુવકેએ ગુરૂને વંદના કરી અને નીચેના પદ્યથી તે મહાત્માની સ્તુતિ કરી. નતિઃ यजमानसनैर्मल्यं भव्यमनांस्येव निर्मलीकुरुते / स जयति सूरीश्वरोऽयं कर्मालितृणौघदहनसमतेजाः // 1 // જેમના મનની નિર્મળતા ભવ્ય જનના મનને નિર્મલ કરે છે, અને જે કર્મની શ્રેણીરૂપ ઘાસના સમૂહમાં અગ્નિસમાન તેજવાળા છે, તે આ મહાત્મા સૂરીશ્વર જ્ય પામે છે.”૧. આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તે બને શ્રાવકે પિતાના વાસ સ્થાનમાં ચાલતા થયા હતા. માર્ગમાં ચાલતા તે તરૂણે પિતાના ઉપકારી આચાર્યની પ્રેમથી પ્રસંશા કરતા હતા. તે સાથે જે જે વિષય ઉપર તે મહાત્માએ ઉપદેશ આપે છે, તે તે વિષયની ચર્ચા કરતા હતા અને તેનું ઉત્સાહથી મનન કરતા હતા. કારણકે, અધીત અને શ્રુત વિષય મનનપૂર્વક વિચારવાથી તેને સારે બંધ થાય છે, એમ તેઓ સારી રીતે સમજતા હતા. RA
Page #244
--------------------------------------------------------------------------
________________ ર * પ 4 ) IJRS નામ : યાત્રા 6 ડી. Ni) આ જે પર્વને દિવસ લેવાથી રૈવતગિરિના માર્ગમાં લે કેની ઠઠ જામી હતી. વિવિધ દેશના અને વિવિધ ધર્મના યાત્રાળુઓનાં વૃંદ પોતપોતાના ધર્મને જય પર જ ધ્વનિ કરતાં ગિરિવરની તળેટી પર એકત્ર થયા હતા. સર્વના મુખમાંથી જાત જાતના રાગમાં સ્તવનેના ધ્વનિ નીકળતા હતા. આ સમયે મહાત્મા પોતાના પરિવાર સાથે એ પવિત્ર તીર્થની ભેટ લેવા નીકળ્યા હતા. જ્યારે મહાત્માએ ગિરિ ઉપર ચડવાને આરભ કર્યો, તે વખતે કેટલાએક તેમના ભાવિક ભક્તએ ઊંચા સ્વરથી નીચેના પદ્ય ઊચ્ચાર્યા હતા. नमोऽस्तु नेमये नम्रशचीशक्राय तायिने / * * વિંચાતે વિશ્વ યોનિને શા જેમની પાસે ઈંદ્રાણી અને ઈંદ્ર નમ્ર થયેલા છે અને જેઓ જગત્ ત્રાતા થઈ હરિવંશમાં ઉત્પન્ન થયેલા છે તે મહાત્મા પૂજ્યયેગી બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાનને નમસ્કાર ." આ પદ્યને પ્રતિધ્વનિ પડતાં જાણે તે ગિરિરાજ પણ પિતાની ભેટ લેવા આવેલા મહાત્માની સ્તુતિ કરતે હોય, તેમ દેખાતું હતું. પર્વત ઉપર ચડી છેડે આગળ વધ્યા, ત્યાં કેટલાએક ભકતોએ નીચેના શબ્દોથી તે મહાત્માની પ્રશંસા કરી હતી. મહાત્મા, આપ આ જગતના જીવોના ઉદ્ધાર કરનારા અને તેમને મોક્ષમાર્ગના દશક છે. આપના જેવા સૂરિવરથી વીરધર્મની પ્રભાવના વધતી જાય છે. આપની ઉપદેશ વાણું ભવ્ય પ્રાણીઓને તેમના મનુષ્ય જીવનમાં આલંબનરૂપ છે, અને આપના વિહારથી ભારતવર્ષના ક્ષેત્રે ધર્મવડે પલ્લવિત થાય છે.” આજે મહાત્મા ભગવાન નેમિનાથ પ્રભુને વંદના કરી સહસ્ત્રા
Page #245
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી.. (ર૧૭) પ્રવન (સહસાવન) તરફ વિચર્યા હતા. ગેમુખી ગંગા છેડી ડાબે રસ્તે આવેલ તે માર્ગ મહાત્માએ પરિવાર સાથે ગ્રહણ કર્યો હતે. માર્ગમાં આવતી કુદરતી લીલા જે મહાત્મા આનંદ પામતા હતા અને પિતાના શિષ્યને તે સ્થળ બતાવી તેની પ્રાચીન વાર્તા કહેતા હતા. વિવિધ વૃક્ષોની શ્રેણીઓમાંથી પ્રાસુક માર્ગે વિહાર કરતા માહાત્મા સહસ્સામ્રવનમાં આવ્યા હતા. તે સ્થળે એક છત્રી જેઈમહાત્મા આ પ્રમાણે બેલ્યા-“ભદ્ર, અહિં શ્રી નેમિનાથ પ્રભુનાં પગલાં છે. જગના કલ્યાણની પ્રવૃત્તિ કરનારા તે પ્રભુ આ સ્થળે પધાર્યા હતા.” આ પ્રમાણે કહી તેમણે તે પ્રભુના ચરણની નીચે પ્રમાણે સ્તુતિ કરી હતી. " वंदनीयावर्चनीयौ भवसागरतारिणौ // __ श्री नेमेश्चरणौ दिव्यौ सदा शरणमस्तु न" // 1 // વંદન કરવા ગ્ય, પૂજવા ગ્ય, અને આ સંસાર સાગરને તારનારા શ્રી નેમિ પ્રભુના ચરણે અમારે હંમેશા શરણરૂપ છે.” 1 આ સ્તુતિ કર્યા પછી તે મહાત્મા ભરતવન તથા હનુમાન ધારાને માર્ગે ચાલ્યા હતા. તે સ્થળે આવેલા અરિડાના વૃક્ષ નીચે આશ્રય કરી મહાત્માએ ગિરનાર ગિરિના કેટલાક સ્થળોની ગુપ્ત હકીકત જણાવી હતી. આ પર્વતની નૈત્યિ દિશામાં આવેલ પાંચમી ટુંકમાં ગમ્બર અથવા ગધેસિંહને ડુંગર છે. ત્યાં કેટલીએક શાશ્વતી પ્રતિમા છે. એમ કહેવાય છે. અને તેની અંદર એક કુંજદ્રહ નામને ધરે છે, તે તાંતણીએ ધરે કહેવાય છે. તે ધર અગાધ હેવાથી શાશ્વતી પ્રતિમાને સ્થાને જઈ શકાતું નથી. અહીંથી કાલિકા ક જતાં એક પાંડવ ગુફા આવે છે, તે ગુફા રતનબાગથી શરૂ થાય છે, તે છતરાસા પાસે આવેલા પાટણવાવના ડુંગરમાંથી નીકળે છે, ત્યાં એક દેવીનું પ્રાચીન ધામ છે. એવી જ એક ગુફા માલ્યવંત અથવા માબીપરમાંથી નીકળી શત્રુંજય પર્વત આગળ સિદ્ધવટની પાસે નીકળે છે, હાલ તે સ્થળે આણંદપુર ગામ છે, આ પ્રમાણે સાંભળવામાં આવ્યું છે. ભદ્ર, જે ભરતવન છે, તેનું નામ ભરતચકીના નામ ઉપરથી પડેલું છે. તે મહાન આદ્ય ચક્રવત્તી માટે સંઘ કાઢી શત્રુંજય
Page #246
--------------------------------------------------------------------------
________________ (28) આત્મતિ, તીર્થને ઉદ્ધાર કરી આ પવિત્ર ગિરિ તરફ આવ્યા હતા. તે સમયે આપણા પ્રાચીન મહર્ષિઓએ આ રમણીય ગિરિનું જે વર્ણન કર્યું છે, તે અભુત છે. મહાત્ ચકવર્તી ભરત જ્યારે આ તીર્થમાં આવેલ ત્યારે આ સૈારાષ્ટ્ર દેશના રાજા શક્તિસિંહે તેનું ભારે આતિથ્ય કર્યું હતું. તે પછી ભારતચકીએ આ તીર્થમાં કેટલીએક સુધારણા કરી હતી. તેણે પોતાના એક હજાર યક્ષ પાસે પગથી ના ચાર મોટા રસ્તાઓ કરાવ્યા હતા. અને દરેક રતાને મુખ્ય ભાગે નગર વસાવ્યાં હતાં. ભવિષ્યમાં આ ગિરિરાજ ઉપર બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણક થવાનાં છે, એવું ધારી તેણે વાધિક રત્નવડે તે ભાવી તીર્થંકરને મહાન પ્રાસાદ કરાવ્યું હતું. ભદ્રાત્માએ, આ પવિત્ર ગિરિરાજ રૈવતક સિદ્ધગિરિ શત્રુંજ્યનું પાંચમું શિખર કહેવાય છે. અહિં અનંત તીર્થંકરે આવેલા છે અને આવવાના છે. આવા પવિત્ર તીર્થને મન, વચન અને કાયાની શુદ્ધિથી વંદના કરે.” આ પ્રમાણે કહી તે મહાત્મા નીચેનું પદ્ય બોલ્યા હતા. “ધર્મ વિદ્ધતાય શ્રી મોક્ષરોપાન વિશે || શ્રી વતાય જ ના તીર્થાના તાપને ? | ધર્મ લક્ષમીને વધારનાર, મેક્ષની નસરણરૂપ અને રક્ષકરૂપ એવા શ્રી તીર્થરાજ ગિરનારને નમસ્કાર છે.” 1. આ પદ્ય બોલ્યા પછી રૈવતગિરિના દર્શનીય સ્થળેનું વર્ણન આપી મહાત્મા ત્યાંથી વિહાર કરી ગિરિ નીચે ઉતરી પિતાની દરજના ઉપદેશવાળી જગ્યામાં આવ્યા હતા. નિત્યના નિયમ પ્રમાણે તરૂણ શ્રાવક સત્યચંદ્ર અને શેધકચંદ્ર મહાત્માની સમીપ વિનયથી બેઠા. તેમણે પ્રથમ ભક્તિ ભાવથી મહાત્માની આ પ્રમાણે પ્રશંસા કરી. મહાત્મન્ ! આપના દ્ધારક ચરણ કમળને અમે મનવચન અને કાયાની શુદ્ધિથી વંદના કરીએ છીએ. આપના સમાગમ રૂપ કલ્પવૃક્ષની છાયા અમારા આ ભવજનિત તાપને શમાવી પરમ શાંતિ આપે છે. આપ સદા યેવતા વર્ગો અને અમારે ઉદ્વાર કરો.”
Page #247
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ડી. (19) સ્તુતિ કર્યા પછી શ્રાવક સત્યચંદ્ર વિનયથી આ પ્રમાણે કહ્યું“મહાત્મન, આપની કૃપાથી અમારા સર્વ સંશયે 2 થઈ ગયા છે. હવે કાંઈ પણ સારભૂત હોય તે ઉપદેશ આપવા કૃપા કરે. " મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા–“ભદ્ર, તમેને એ સારભૂત ઉપદેશ મળે તેવા પ્રશ્ના કરે, કે જેથી તમે સંશય રહિત થઈ ઉત્તમ ઉપદેશને પ્રાપ્ત કરશે. મહાત્માના આ વચને સાંભળી શેધકચંદ્ર જિજ્ઞાસુ થઈ આ પ્રમાણે બોલ્ય-“ભગવન, આગમમાં કહ્યું છે કે, “ધર્મથી સુખી થવાય છે, અને પાપથી દુઃખી થવાય છે.” એ વાત સત્ય છે, પણ આ જગતમાં એવું પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. કેટલાએક ધમી લેકે દુઃખ ભેગવતા જોવામાં આવે છે અને કેટલાએક અધમ–પાપી લેકે સુખ જોગવતા દેખાય છે, તેનું શું કારણ હશે?” શોધકચંદ્રને આ પ્રશ્ન સાંભળી મહાત્મા શાંતમુદ્રાથી બેલ્યા“ભદ્ર, ધર્મને વિષય ઘણેજ ગહન છે. તેના કાર્ય કારણના નિયમને અભ્યાસ ઘણું સૂક્ષમતાથી કરવાનું છે. તેવા અભ્યાસ વિના ધર્મનું સંગીન જ્ઞાન થતું નથી. ધર્મના ઉપરચેટીઆ જ્ઞાનથી ઘણી વખત મનુષ્ય ગંભીર ભૂલ કરી દે છે અને ધર્મની શ્રદ્ધાને શિથિલ કરી નાંખે છે. ઘણુ વાર ધાર્મિક શ્રદ્ધા શિથિલ થવાનું કારણ એવું બને છે કે, પાપ વૃત્તિથી આજીવિકા કરનારાઓ, છળ-પ્રચંચમાં રમનારાઓ અને સદા પાપમાંજ વિશેષ પ્રવૃત્તિ કરનાએ કેટલાએક સુખી દેખાય છે, તેમજ વ્યવહારિક કાર્ય પ્રસંગોમાં પણ તેમને વિજય થતું જોવામાં આવે છે. આવા પ્રત્યક્ષ કારણે જોઈ લેકેને ધર્મની શ્રદ્ધા શિથિલ થવાને સંભવ છે, અને તેઓ ધર્મ તથા તેના ફળને કાની નજરે જુવે છે, પરંતુ ખરી રએવી શંકા કરનારા મનુષ્ય ધર્મની અને કાર્ય કારણના નિયમની ઉંડી શોધમાં ઉતરેલાં નથી હતા. તેમણે કારણે અને કાર્ય-એ વિષે વિચાર કર જોઈએ. આ વ્યવહાર જગના સર્વ ભાગના કર્તાને લાગુ પડે છે. દાખલા તરીકે એક બીજ જમીનમાં વાવ્યા પછી તેને જમીન,
Page #248
--------------------------------------------------------------------------
________________ (22) આત્મન્નિતિ.. હવા, પાણી, ખાતર વગેરે નિમિત્તે તદ્ અનુકૂલ હોય તે તે બીજ ઘણાં થોડા વખતમાં અંકુરા, ડાળાં, પાંખડા, વગેરેને ઉત્પન્ન કરી, એક વૃક્ષના રૂપમાં દેખાવ દેશે અને ફલ પણ આવશે; છતાં આ બીજને ગમે તેટલાં અનુકુલ સાધને હાય તથાપિ એકજ દિવસમાં એકજ કલાકમાં મહાન વૃક્ષ રૂપે થઈ ઉત્તમ ફળ આપનાર કદિ પણ બની શકશેજ નહિ; કારણ કે, કારણ કે કાર્યરૂપમાં આવવાને કાંઈ પણ અંતર-વ્યવધાનની જરૂર છે. આ વૃક્ષનું બીજ સ્વાદ ફલ આપનાર હોવાથી તેમજ તેને જોઈતા સાધને ઘણી ઝડપથી આપવામાં આવેલા હોવાથી તે વૃક્ષને બીજા છેડા સાધનવાળા વૃક્ષોની અપેક્ષાએ વેહેલાં અને સ્વાદિષ્ટ ફલે આવશે. આવી જ રીતે કડવા ફલવાળા વૃક્ષને બધાં સાધને અનુકુલ મેલવી આપ્યાં હશે તે તે વૃક્ષને બીજા સાધન વિનાના વૃક્ષોની અપેક્ષાએ વહેલાં અને કડવા ફલે આવશે. આજ દ્રષ્ટાંતથી મીઠા વૃક્ષવાળા ધર્મના મીઠા ફલે અને કડવા વૃક્ષવાળા પાપના કડવા ફલેની સાથે સરખામણી કરી લેવી જોઈએ. ઉગ્ર પુણ્ય પાપવાળાં કર્તવ્યનું ફલ ઘણાં શેડાંજ વખતમાં અને તીવ્ર મલે છે, ત્યારે મંદ પરિણામે કરાએલાં પુણ્ય પાપવાળાં ક નું ફલ કાલાંતરે અને મંદપણે ચેડાં સુખ દુઃખ રૂપે મલે છે, આટલું જણાવ્યાથી એ ફુટ થયું કે, જે પા૫ વૃત્તિવાળા છળ પ્રપંચીઓ અત્યારે સુખી દેખાય છે અને વ્યવહારિક કાર્યમાં તેઓ વિજય પામે છે, તે તેમના પૂર્વ કર્તવ્યનું ફળ છે. એ પૂર્વ કર્તવ્ય સારું છે, તેથી તેઓ સુખી અને વિજયી છે, અત્યારનાં અશુભ કર્તવ્યનાં ફલે આડું પૂર્વના શુભ કર્તવ્યનું વ્યવધાન (આંતરૂ) પડેલું છે, તે અંતર નીકળી જતાં અર્થાત્ તે શુભ કર્તવ્યનું ફલ સમાપ્ત થતાં વર્તમાનકાળનું કે પૂર્વકાળનું અશુભ કર્મ ઉદય થતાં અત્યારે સુખી દેખાતાં તે તેમને તીવ્ર કે મંદ પાપી પરિણામના પ્રમાણમાં વધારે કે ઓછા દુઃખી થવાના. ક્રિયાનું ફલ–પછી તે સારી હોય કે નઠારી હોય–અવશ્ય છે. સારી કિયા (ક્તવ્ય) નું ફલ સારું અને નઠારી ક્રિયાનું ફલ નઠારું, એના દાખલા જોઈએ તેટલા પ્રત્યક્ષપણે અનુભવાય છે, માટે ધર્મ
Page #249
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ડી. (ર ) સત્ય છે, અને તેનું ફલ અવશ્ય શુભજ મળે છે. મનુષ્યને ધર્મની ઘણી જ અગત્ય છે, અને તે માનવ જીવનમાંથી જ મેળવી શકાય છે. જેમ છાશમાંથી માખણ, કાદવમાંથી કમળ, અને વાંશમાંથી મુક્તામણિ સારભૂત હોઈ ગ્રહણ કરવા ગ્યા છે, તેમ મનુષ્ય જન્મમાંથી સારભૂત ધર્મજ ગ્રહણ કરવા વ્ય છે. જે દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને ધારણ કરી રાખનાર હેચ,-અટકાવનાર હોય અને સગતિમાં લઈ જનાર હાય અર્થાત્ જન્મ મરણના કિલષ્ટ દુઃખથી મુક્ત કરનાર હેય તેજ ધર્મ કહેવાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર-આ ત્રિપુટીમાં એ પૂર્વોક્ત સામર્થ્ય હેવાથી તેજ ધર્મ ગણાય છે. ભદ્ર, જીવાજીવાદિ તને અવધ જેનાથી થાય છે, તેને મહાપુરૂષ સમ્યજ્ઞાન કહે છે. જીવ આત્મા અને તેનાથી વ્યતિરિક્ત-અછવ આ બે વસ્તુથીજ જગત ભરપૂર છે. આ દુનિયાના સર્વ દશ્ય અને અદશ્ય પદાર્થોને સમાવેશ તેમાં જ થાય છે. જડ પદાર્થની સાથે આત્માની જે આસક્તિ છે, તેનાથી જ આ સર્વ પ્રપંચને દેખાય છે. આત્મા અને પુદગલેની (જડપદાર્થોની) મિશ્રતા તેજ આ સર્વ દેહ ધારણ કરવાનું કારણ છે અને તે મિશ્રતાનું કારણ ઈચ્છાનિણ જડ પદાર્થોની પ્રાપ્તિથી થતે હર્ષ તથા શેક કારણ છે. તે જડપદાર્થોને માટે ઉત્પન્ન થતા રાગદ્વેષથી કર્મે અનેક રૂપે હેચાઈ જઈ આત્માના શુદ્ધ ગુણેને આવરે છે–દબાવે છે. તે કર્મના આવરણની મદદથી આત્મા ચતુર્વિધ ગતિમાં ભ્રમણ કરતાં નાના પ્રકારની યાતનાઓ અનુભવે છે. તે વિવિધ યાતનાઓની શાંતિનું મુખ્ય કારણ જ્ઞાન છે. જ્ઞાનથી સત્યાસત્યને, હિતાહિતને, નિત્યાનિત્ય અને સ્વરૂપને બોધ થાય છે. વસ્તુને વસ્તુરૂપે બેધ થતાં સત્ય અને હિતકારી વસ્તુ તરફ પ્રીતિ થાય છે. તે જ સુખદાયક છે, એવું શ્રદ્ધાન પ્રગટે છે. આ શ્રદ્ધાન થવાથી તે પ્રમાણે વર્તન કરવાની ઈચ્છા થાય છે અને તે પ્રમાણે વર્તન કરતાં આત્મા પિતાના વિશુદ્ધ સ્વરૂપને પામી શકે છે. આથી એટલે ફલિતાર્થ થયે કે જ્ઞાનથી સત્ય વસ્તુ જણાય છે, દર્શનથી તેમાં શ્રદ્ધાન થાય છે અને ચારિત્રથી તે પ્રમાણે વર્તન કરાય છે. અથવા સત્ય વસ્તુને જણવી તે જ્ઞાન, તેને નિશ્ચય તે દર્શન અને જેવું જાણ્યું, જેવું શ્રદ્ધાહ્યું,
Page #250
--------------------------------------------------------------------------
________________ ( રરર) આત્મોન્નતિ. તેવુંજ ક્રિયામાં મૂકી અનુભવવું, તે ચારિત્ર-આ વિવિધ ધર્મ છે. આ ત્રિવિધ ધર્મમાં જ્ઞાન મુખ્ય છે. કારણકે જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે પ્રથમ જ્ઞાન અને પછી કિયા. તે વ્યવહાર રૂપમાં અપૂર્ણ હોય છે, તે તેથી સંસારની વૃદ્ધિ થવાના કારણરૂપ શુભાશુભ કર્મોની જ પ્રાપ્તિ થાય છે. - ભદ્ર, આ ઉપરથી સમજાશે કે, આ જગતમાં જે જે મનુષ્ય દુખી જણાય છે, તે તેમના પૂર્વ ભવના અશુભ વિચારેના પરિણામ છે અને જે જે મનુષ્ય સુખી જણાય છે એટલે તેમને જે શાતા. વેદનીયના ફલરૂપ નીરોગતા, ઇચ્છિત પદાર્થોની પ્રાપ્તિ, ઉત્તમ વૈભવ, શુભસ્થાન વગેરે તેઓ ભગવે છે, તે તેમના પૂર્વ જન્મમાં કરેલા શુભ વિચારેના તથા શુભ આચારોના પરિણામ છે. શુભ વિચારે આત્માની સાથે પુણ્યના દલીયાને સંબધ કરાવી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવ ને તેના સારા ફલ (શાતા) દેખાડે છે. અને તે આપણે અનુભવીએ છીએ. શુભ વિચારથી જે પુણ્ય બંધાય છે, તે પુણ્યના બે ભેદ છે. ૧દ્રવ્યપુણ્ય અને ભાવપુણ્ય. આત્માની સાથે જે પિગૅલિક શુભ દલીયાં બંધાય છે, તે દ્રવ્યપુણ્ય કહેવાય છે અને જે પિદુગલિક શુભ દલીયાં બંધાએલા છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભેગે ઉદયમાં આવી શુભ ફલ દેખાડે છે, તે ભાવપુણ્ય કહેવાય છે. પાપના પણ બે ભેદ છે 1 દ્રવ્યપા૫ અને 2 ભાવપાપ, જે અશુભ દલિયાં મન, વચન અને કાયાના ગે રાગ દ્વેષે કરી આત્માના પ્રદેશની સાથે બંધાય છે, જે અશુભ કર્મના દલીયાં તરીકે ઓળખાય છે, તે દ્રવ્યપાપ કહેવાય છે. અને જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવાગે ઉદયમાં આવી અશાતા વેદનીય રૂપ અશુભ ફલ દેખાડે છે, તે ભાવપાપ કહેવાય છે. ભદ્ર, એ પુણ્ય અને પાપની એક ચતુર્ભગી ઉત્પન્ન થાય છે, તે મનન કરવા ગ્ય છે. તેના પ્રકાર આ પ્રમાણે છે. 1 પુણ્યાનુબધી પુણ્ય, 2 પુણ્યાનુબંધી પાપ, 3 પાપાનુબંધી પુણ્ય અને 4 પાપાનુબંધી પાપ. આ ચતુર્ભગી આહત શાસામાં વિવેચન સહિત સમજાવી છે.
Page #251
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી. (રર૩) ધચંદ્ર પ્રશ્ન કર્યો-“મહાત્મા, તે ચતુગીનું સ્વરૂપ દષ્ટાંત સાથે સમજાવવા કૃપા કરે.” મહાત્મા બેલ્યા-“જે પુણ્યના દલીયા ભેગવવામાં આવતા હેય, તે પુણ્યના ભેગે શુભ મન, વચન અને કાયાના ગે કરી આત્મા પાછું વિશેષ પુણ્ય ઉપાર્જન કરે છે, તે તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. તે વિષે રાજા કુમારપાળ, ધનાશાળીભદ્ર, સતી સીતા અને રાજા સંપ્રતિ વગેરેના દષ્ટાંત પ્રખ્યાત છે. તેવી રીતે સાંપ્રતકાલે પણ જેઓ મેટા ધનવંત ગૃહસ્થના પુત્રે પૂર્વ પુણ્યના ગે શાતા ભગવે છે અને શુદ્ધ ધર્મ ઉપર શ્રદ્ધા રાખી શુભ કાર્યોની અંદર સારી સખાવતે કરી તેઓ પાછા પુણ્ય બાંધે છે તેઓને પુણ્યાનુબંધી પુણ્ય સમજવું. વળી જેઓ દીક્ષા ગ્રહણ કરે છે. તેમને પણ શુભ યેગે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. તેને માટે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, મહા પુણ્યની સામગ્રીથી મનુષ્યજન્મની પ્રાપ્તિ થાય છે, તેમાં પણ જે મહા પુણ્યવંત હય, તેજ સત્ય ધર્મ શ્રવણ કરી શકે છે. તેમાં પણ મહાપુણ્યવાન હોય તેનેજ સત્ય ધર્મ ઉપર શ્રદ્ધા થાય છે. અને તે કરતાં વિશેષ પુણ્યવાનું હોય તે વિરતિપણું અંગીકાર કરી શકે છે. તે સર્વ કરતાં અનંત પુણ્યની રાશિ ભેગી થયેલ હોય તેજ ચારિત્ર ઉદયમાં આવે છે. અને તેથી પણ અનંત પુણ્ય રાશિની સામગ્રી પ્રાપ્ત થઈ હેય તે ભાવચારિત્ર ઉદય આવે છે. આ પુણ્યાનુબંધી પુણ્યને ગે જીવ અનુક્રમે ઉચ્ચ દશા પામી મિથ્યાત્વ રૂપી શત્રુઓને જીતી પરમાત્મપદના મહાન કિલ્લાને સર કરે છે. 2 પુણ્યાનુબંધી પાપ–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વેગે પાદિય વેદતાં છતાં પણ તથા પ્રકારની સામગ્રી ભેગે શુદ્ધ ધર્મનું શ્રવણ તથા શ્રદ્ધા કરે તે મન વચન કાયાના શુભગદ્વારા જે પુણ્યના દલિયા ગ્રહણ કરે છે, તે પુણ્યાનુબંધી પાપ કહેવાય છે. એટલે કઈ જીવ હાલ દુઃસ્થિતિ-ગરીબાઇમાં હોય છતાં પણ કઈ સદ્ગુરૂને પામી સત્ય ધર્મને ઉપદેશ શ્રવણ કરી કૃતાર્થ થઈ એવું ચિંતવે કે પૂર્વ ભવે અશુભ વિચારરૂપ લેણ્યા યેગે અશુભ પાપરૂપ કર્મ ઉદય આવ્યું છે, તેના વિપાક જોગવવા પડે છે, તેમાં દુઃખ ધરવું નકામું
Page #252
--------------------------------------------------------------------------
________________ (24) આત્મોન્નતિ. છે. જ્યાં સુધી અશુભ કર્મના ઉદયને કાળ પૂર્ણ થયો નથી ત્યાં સુધી દુઃખ જોગવવું પડશે. રાજા હો કે રંક હૈ, ઇંદ્ર છે કે કીટ હ અને નર હે વા નારી હે પણ જેણે જેવા પ્રકારનું અશુભ કર્મ બાંધ્યું હોય તેને તેવા પ્રકારને ઉદય દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના યેગે જોગવવો જ પડે છે. કેઈએ એવું કર્મ ઉપાર્જન કર્યું હોય છે કે જેથી તે માતાના ઉદરમાંજ મરણને શરણ થઈ જાય છે, કેઈ જીવે એવું કર્મ કર્યું હોય છે કે જેથી તે માતાના ઉદરમાંથી બાહર નીકળતાં આડે આવે છે, તેથી તેના શરીરને કાપવું પડે છે અને માતા મૃત્યુ પામી જાય છે. કર્મને કઈ જીવ જન્મથી અંધ અને બેહેરે થાય છે. એ સર્વના કર્મના વિપાક છે. કરેલા કર્મોને ભેગવ્યા શિવાય છુટકે થતો નથી. ભદ્ર, જુવાને કર્મોની શક્તિ કેવી પ્રબળ છે? રામચંદ્ર જેવા સમર્થ રાજકુમારને રાજ્ય છે વનમાં ચાલ્યા જવું થયું હતું. સીતા જેવી સતીને માથે ખોટું કલંક આવ્યું હતું. મુંજ રાજાને ઘેર ઘેર ભિક્ષા માગવી પડી હતી. કર્મની વિચિત્રતા અનિર્વચનીય છે. રાજાને રંક બનાવે છે, અને રંકને રાજા બનાવે છે. જે નિધન હોય છતાં સામાયિક, પિષધ, પ્રતિકમણ, ગુરૂવૈયાવચ્ચ, અભયદાન અને સુપાત્ર દાનના સદ્વિચાર કરે છે અને સાદી ભાવના ભાવ્યા કરે છે અને પિતાથી બને તેવી રીતે વ્યવહારમાં પણ શુદ્ધ રીતે પ્રમાણિકપણે વર્તે છે. જે જીવ હાલ દુઃખ ભેગવતે હેય, નિર્ધન સ્થિતિમાં આવી પડે હોય તે પણ જે ધર્મ કરે છે તેથી તે પુણ્ય બાંધે છે. તે બીજા ભવમાં પુણ્યનાં ફલ ભેગવશે. તે પુણ્યાનુબંધી પાપ કહેવાય છે. 3 પાપાનુબંધી પુણ્ય–જે જે જીવ હાલ પુણ્યના ઉદયે રાજ્ય દ્ધિ જોગવે છે. મોટા મોટા વેપારી કરેડો રૂપીઆ પેદા કરી ગાડી, વાડી અને લાડના વિલાસે ભેગવે છે અને મેટા મોટા બંગલાએ બાંધે છે. માન અને તાનમાં મશગુલ રહેલા ઘણાઓ. અભક્ષ પદાર્થો ખાય છે, અપેય પદાર્થો પીવે છે. હજારે લેકે મૃગયા કરે છે અને એશઆરામ ભોગવે છે. બીજા પણ જીવહિં. સાના અને ચેરીના વ્યાપારથી મેટા તાલેવંત બની જાય છે. કેટલાએક કુડ-કપટ અને વ્યભિચારથી આગળ વધતા દેખાય છે. આવા
Page #253
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી. (25) જીવોને એશઆરામ ભેગવતા જઈ બીજાઓ કહે છે કે, “જુવે ભાઈ ધર્મીને ઘેર ધાડ અને પાપીને ઘેર કુશળ. આવા પાપીઓ મજાહ ભેગવે છે અને ધમીઓ દુઃખી થાય છે.” આ તેમનું કહેવું અજ્ઞાન ભરેલું છે. તેવાઓને એટલું જ કહેવાનું કે, ભાઈ, તેવા જી હાલ આગલાં પુણ્યનું ફળ ભેગવે છે, તેથી સુખી દેખાય છે, પણ તે પાપનાં ફળ તેમને પરભવે અવશ્ય ભેગવવાં જ પડશે. પરલેકમાં પિપાબાઈનું રાજ્ય નથી કે ચાલ્યું જાય. ભદ્ર, ઉત્તમ મનુષ્યએ પાપીઓને સુખી કે સત્તાધારી જેઈ પિતાના મનને ધર્મથી ચળિત કરવું ન જોઈએ-ધર્મ કૃત્યથી ભ્રષ્ટ થવું ન જોઈએ. તેમણે પિતાના મનમાં નિશ્ચયપૂર્વક વિચાર કરે કે, સારા વિચારે અને સારા કૃત્ય તથા નઠારા વિચારે અને નઠારા કૃત્યેનાં ફળ ભેગવ્યા વિના છુટકેજ નથી. સારાનરસાં ફળ અવશ્ય ભોગવવાંજ પડે છે. કસાઈઓ બકરાઓને સાથે સારો ખોરાક ખવરાવે છે, અને તેથી તેઓ મસ્તાન બની જાય છે, પણ તેમનું મસ્તાનપણું થોડા દિવસને માટે છે, એમ સમજી લેવું. થોડા દિવસમાં જ તેમનાં પ્રાણ હરણ કરવાના છે. તેવી રીતે કે અધમ–પાપી અકૃત્ય કરતાં હોય અને સુખ ભોગવતાં હોય પણ સમજવું કે, છેવટે પુણ્યને ઉદય બંધ થતાંજ કસાઈને બકરાંના જેવા તેમના હાલ થવાના. તે પાપી છે અને મૃત્યુ પામીને તિર્યંચ નરકાદિકની ગતિમાં જવાના અને ત્યાં ભયંકર દુખે ભેગવવાના. ભદ્ર, આ ઉપરથી પાપાનુબં ધી પુણ્યનું સ્વરૂપ સમજી લેજે. એ પાપાનુબંધી પુણ્યના ભક્તા દુર્ભવી અથવા અભવી જીવે હોય છે, માટે તેવા કૃત્યને વખાણવાના વિચારથી આત્મા અશુભ કર્મ ઉપાર્જન કરી દુઃખના ભક્તા બને છે, તેથી કદિ તેવું આચરણ થઈ ગયું હોય તે તેને પશ્ચા ત્તાપ કરે અને સદગુરૂની પાસે તેની આલોચના લેવી. 4. પાપાનુબંધી પા૫–જે પાપના ઉદયથી અશાતવેદનીય જોગવતાં છતાં પણ તેનાથી પાછું પાપ બાંધવામાં આવે તે પાપાનુબંધી પાપ કહેવાય છે. જેવાં કે ઢીમર, ચંડાળ વગેરે નીંદ જાતિના જીવે છે, તેઓને ખાવા પીવાનું મળતું નથી, નઠારી સ્થિતિ ભગવે છે, છતાં તેઓ પાછા પાપ ભરેલાં કૃત્ય કરે છે
Page #254
--------------------------------------------------------------------------
________________ ( 226) આત્મતિ, અને તેથી વિશેષ પાપને ઉપાર્જન કરે છે. જે દુઃસ્થિતિમાં રહી જુઠા બોલવાના ધંધા, બાલહત્યા, સ્ત્રી હત્યા અને મુનિ હત્યા તથા બીજા અનેક પ્રકારની હિંસા કરવાના ધંધા કરવામાં આવે છે, તે સર્વ પાપાનુબંધી પાપ કહેવાય છે. એવા પાપાનુબંધી પાપ કરી છવા નરક અને તિર્યંચના દુખે ભગવે છે. ટાઢ, તડકે, સુધા, તૃષા વગેરે અનેક પ્રકારના દુખેથી તેઓ અત્યંત પીડિત થાય છે. - ભદ્ર, આ ઉપરથી સમજાયું હશે કે પુણ્ય અને પાપ એ વિચાર રૂપ લેશ્યાઓનું જ ફળ છે. કલ્યાણની ઈચ્છાવાળાએ પિતાના હૃદયમાં શુદ્ધ વિચાર જાગૃત કરે, કારણ શુદ્ધ વિચાર એ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે ઉત્તમ શક્તિ છે. કર્મ રૂપી બળતા અગ્નિને બુઝવવામાં શુદ્ધ વિચાર એ મેઘના જળની વૃષ્ટિ સમાન છે. ભદ્ર, આ ઉપરથી દયા ધર્મની સિદ્ધિ થાય છે. સર્વ જીવ ઉપર દયા રાખવી એ સર્વ ધર્મોને મૂળ પાયે દયા ઉપર છે. જે જે ધર્મ કૃત્ય કરવાને કહેલાં છે, તે સર્વ દયાને માટે જ છે. અન્ય ધર્મીઓના વેદમાં પણ એવું વચન છે કે, “દ્ધિાપો ધર્મ” અહિંસા એજ મેટે ધર્મ છે.” વૈષ્ણવ ધર્મના પ્રખ્યાત ભક્ત તુલસીદાસ કહે છે કે - દયા ધર્મક મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છાંડીએ, જબલગ ઘટમેં પ્રાણ” 1 ઈસ્લામી ધર્મમાં પણ દયાને મુખ્ય ગણેલી છે. એ લેકે દયાને “રહિમ' કહે છે. એ રહિમને લઈને તેમના પરમેશ્વર “રહિમાન” કહેવાય છે. તેમના શાસ્ત્રમાં લખે છે કે - “ન સી થી લાખે રિવા માં તુર जेब हरेबा हय म जेबे हरे तूयूर." તું તારા પેટમાં પશુ પક્ષીઓની કબર કરીશ નહિ, અર્થાત્ પશુ પક્ષીઓને મારીને ખાઈશ નહિ. - પારસી શહેનશાહ ગુસ્તાપરને દીકરે અસ્પદીઆર જ્યારે હિંદુસ્તાન ખાતે લડાઈ કરવા આવ્યું, ત્યારે તેણે હિંદુ રાજાને ધર્મ સમજાવતી વખતે કહ્યું હતું કે, “અમારે જરસ્તી ધર્મ
Page #255
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ડી. (27) એ છે કે પશુઓને મારીને ખાવાં નહિ અને જનાવને શીકાર કર નહિ, વળી તેઓના ઈજનેના બત્રીસમા હા. માં લખ્યું છે કે, “જેઓ ગેસ્પદે ચેપગા જાનવરોને દુઃખ આપવામાં કે તેઓને મારવામાં આનંદવાળી જીદગી માને છે, અથવા પશુઓને કાપવા ને ખાવાને હુકમ આપે છે, તેઓને દાદાર હેરમજદે દૂર રાખવા કહેલું છે” બીજે સ્થળે તેજ પુસ્તકમાં એવું પણ જણાવેલું છે કે, “જેઓ આ દુનિયાની પેદાશ ઉપર દયા લાવતા નથી તેઓ વગર દયાના દેવે જખી આદમીઓ છે.” ખ્રીસ્તીઓના બાઈબલના વશમા પ્રકરણમાં મઝીમે આપેલી શિખામણમાં એક શિક્ષા એવી પણ છે કે - Thou shall not kill" અર્થાત્ તું કેઈને મારીશ નહિ. બાઈબલના બાવીશમાં પ્રકરણમાં કહ્યું છે કે " And ye shall be holy Man unto me neither shall you deat any Flesh that is torn of beasts in the field." તું મારા તરફ પવિત્ર રહેજે, વગડાના પશુને મારીને તેનું કઈ પણ જાતનું માંસ ખાતે નહિ. મહાભારતના મેક્ષ પર્વમાં કહ્યું છે કે“यथा नागपदेऽ न्यानि, पदानि पदगामिनाम् / सर्वाण्येवापि धीयन्ते, पदजातानि कौञ्जरे પૂર્વ સંશા થઈ “જેમ પગવડે ચાલનારાં સર્વ પ્રાણીનાં પગલાં હાથીના પગમાં સમાય છે, તેમ સત્ય, દાન, યજ્ઞાદિ સર્વ ધર્મ અહિંસામાંજ સમાઈ જાય છે.”૧ યાજ્ઞવલ્કય સંહિતામાં અહિંસાનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે"कर्मणा मनसा वाचा सर्व भूतेषु सर्वदा / ગશગનને ગોમહિલા શિમિ ? “મન, વચન અને શરીરથી સર્વ ક્રિયા વડે સર્વ પ્રાણીએને કલેશ ઉત્પન્ન ન કરવા, એનું નામ ભેગીઓએ અહિંસા કહેલ છે.” 1 મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે -
Page #256
--------------------------------------------------------------------------
________________ (28) આત્મોન્નતિ “योऽहिंसकानि भूतानि, हिनस्त्यात्मसुखेच्छया। R Mવંશ પૃતસૈવ, ન વિભુવધિ” ને ? .. “જે પિતાને સુખ થવાની ઈચ્છાથી ( અહિંસક) પ્રાણઓની હિંસા કરે છે, તે જીવતાં મુવા જેવો છે અને તેને ક્યાંઈ પણ સુખ મળતું નથી.” 1 મહાભારતના અનુશાસન પર્વમાં કહ્યું છે કે - "अधृष्यः सर्व भूतानामायुष्मान् नीरुजः सुखी / भवत्यभक्षयन्मांस, दयावान् प्राणिनामिह " // 1 // “જે પ્રાણીઓ ઉપર દયાવાન થાય છે, અને માંસ ભક્ષણ કરતું નથી. તે સર્વ પ્રાણીઓ અધૃષ્ય, આયુષ્માન, નીરોગી અને સુખી થાય છે.” 1 વળી મહાભારતમાં કહ્યું છે કે - "घातकश्वानुमंता च भक्षकः क्रयविक्रयी / लिप्यन्ते प्राणिघातेन पञ्चैतेऽपि युधिष्ठिर // 1 // यावन्ति पशुरोमाणि पशुगात्रेषु भारत / તાવપત્રાણ પૂર્યને પધાત” | 2 | હે યુધિષ્ઠિર, જે પ્રાણીઓની હિંસા કરનાર, તેમાં અનુમદન કરનાર, ખાનાર, તેમને ખરીદનાર અને વેચનાર પુરૂષ છે, તે પાંચે જીવ હિંસાના પાપથી લેપાય છે.” 1 હે ભારત, પશુઓની હિંસા કરનારાઓ પશુઓના શરીર ઉપર જેટલા પશુઓના રેમ હય, તેટલા હજાર વર્ષો સુધી નરકમાં લેપાય છે.” શાંતિપર્વમાં પણ કહ્યું છે કે - "यूपं छित्वा पशून् हत्वा, कृत्वा रुधिरकर्दमम् / થવં જાતે જ નર ન નરે” | | યજ્ઞ સ્તંભને છેદી, પશુઓને મારી અને રૂધિરને કાદવ કરી જે સ્વર્ગે જવાનું હોય તે પછી નરકે કોને જવાનું છે?” 1 માર્કડ પુરાણમાં પણ કહ્યું છે કે
Page #257
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી, (29) "जीवानां रक्षणं श्रेष्ठं जीवा जीवित कांक्षिणः। तस्मात्समस्तदानेभ्योऽभयदानं प्रशस्यते"॥१॥ " જેનું રક્ષણ કરવું, તે શ્રેષ્ઠ છે, કારણ કે, સર્વ છે જીવવાની ઈચ્છા રાખનારા છે; તેથી સર્વ દાન કરતાં અભયદાન પ્રશંસવા ગ્ય છે.” 1 આ પ્રમાણે અભયદાનની મહત્તા કેટલી બધી છે? તે વેદ ધર્મના પુરાણમાં પણ દર્શાવે છે. તે છતાં જે પશુ હેમ થાય છે, તે બાલચેષ્ટા છે. તેથી સર્વ ધર્મોમાં કઈને દુઃખ ન થાય, તેમ વર્તવું, એમ જણાવેલું છે. વળી કહ્યું છે કે - “દષ્ટિપૂત ચત પાઉં, વઢપૂર્વ પિન્ના સત્યપૂર્વ વાય, મનપૂત સમારે” | 2 | આથી જેઈને પગ મૂક, વસ્ત્રથી ગળીને પાણી પીવું, સત્યથી પવિત્ર વચન બેલવું અને શુદ્ધ મનથી આચરણ કરવું.”૧ ઐતિહાસ પુરાણમાં કહ્યું છે કે - " अहिंसा परमं ध्यानं अहिंसा परमं तपः। મહિલા પર જ્ઞાનં હિંસા પર ઘર” ? . અહિંસા એ પરમ ધ્યાન છે, અહિંસા એ પરમ તપ છે, અહિંસા એ પરમ જ્ઞાન છે અને અહિંસા એ પરમ પદ છે.” 1 " अहिंसा परमं दानं अहिंसा परमो दमः / ક્ષિા પરમો ના હિંસા પર ગુમ” | 2 | અહિંસા એ પરમ દાન છે, અહિંસા એ પરમ દમ છે, અહિંસા એ પરમ જપ છે અને અહિંસા એ પરમ કલ્યાણ છે.” 2 " तमेव मुत्तमं धर्ममहिंसा धर्म रक्षणम् / વનિત મહાત્માનો વિષgો ત્રગાન તે” છે . “અહિંસા ધર્મનું રક્ષણ કરવું, તેજ ઉત્તમ ધર્મ છે, જે મહાત્માઓ તે ધર્મને આચરે છે, તેઓ વિલેકમાં જાય છે.” 3 ભદ્ર, આ ઉપરથી સમજવાનું છે કે, અહિંસા ધર્મ સર્વ ધર્મોમાં
Page #258
--------------------------------------------------------------------------
________________ (ર૩૦) આત્મોન્નતિ. પ્રધાન ધર્મ છે. આ જગતમાં પ્રાણથી અધિક પ્રિય એવી બીજી કઈ પણ વસ્તુ નથી, તેથી પિતાની જેમ બીજા પ્રાણીઓ ઉપર દયા કરવી. આવી રીતે સર્વ ધર્મ-મતના પ્રવર્તકેએ કઈ પણ પ્રાણીને વધ કરે, એ ધર્મના ફરમાનથી ઉલટું છે -ધર્મ રહિત છે, એમ જણાવ્યું છે. દરેક મતવાળાએ દયાને સ્વીકાર કરેલો છે. તેમ છતાં મુસલમાન વિગેરે જેઓ હિંસા કરે છે, અને એમ કહે છે કે, અમારા શાસ્ત્રમાં માંસ ભક્ષણ કરવું કહેલું છે, તે આવી રીતે તેમનાં શાસ્ત્રોમાં જે માંસ ભક્ષણ કરવા કહેલું છે તે તે પાછળથી કઈ માંસના લેભીએ તેમાં વધારેલું હોય એમ અનુમાનથી સિદ્ધ થાય છે. વળી જે દેવીભક્ત બકરાં ઘેટાં વગેરેને ભેગ દેવીને આપે છે, અને તેમાં ધર્મ માને છે. આ વાતને વિચાર કરતાં બુદ્ધિમાન મનુષ્યને સમજાશે કે દેવી કે જે એકલા મનુષ્યની માતા નહિ પણ આખા જગતની માતા છે, ત્યારે તે પશુ પક્ષીઓ વગેરે જાનવરની માતા કેમ નહિ? તે માતાને ધર્મ બાળકે ઉપર દયા લાવવાને છે, ત્યારે તે માતા બાળકનું ભક્ષણ કરે એ વાત કેમ સંભવે ? વળી તે દેવી સર્વશક્તિમાન છે. તેને જે ભક્ષણ કરવું હોય તે તે પિતાની મેળે ભક્ષણ કરવાને સમર્થ નથી કે જેથી તે મનુષ્ય પાસેથી લઈને ભક્ષણ કરે? વનમાં ઘેટાં, બકરાં અને પાડાઓ ચરે છે, તેમને પોતાની મેળે કેમ ભક્ષણ કરતી નથી? જે દેવીને ભેગ આપે ત્યારે ખાવાનું મળે, ન આપે તે ન મળે, આ વાત કેમ મનાય? આ તે તેમના ભકતે દેવીનું નામ આપી જગમાં ધર્મી ગણાઈ માંસ ભક્ષણ કરે છે, અને તેને માટે જ આ રસ્તે કાલે હોય એમ માલમ પડે છે. જ્યારે કુમારપાળ મહારાજાને શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજે ઉપદેશ કરીને જૈન ધર્મ કર્યા ત્યારે કુમારપાળે હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી. તે પછી આધીન માસ આવતાં નવરાત્રિ અને દશેરાના દિવસો આવ્યા. તે રાજ્યમાં નવરાત્રિની અષ્ટમીએ આઠસે, નવમીએ નવસે અને દશમી-દશેરાને દિવસે એક હજાર
Page #259
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી. (ર૩૧) મારવાને રીવાજ ચાલ્યું આવતું હતું. આ રીવાજ પ્રમાણે દેવીના પૂજારીએ તેટલા જ માર્યા, ત્યારે મહારાજા કુમારપાળે કહ્યું કે, “હું ને મારવા નહિ આપું. દેવીના ભેગને માટે પકવાન્ન વગેરે જોઈએ તે આપું.” ત્યારે તે બ્રાહ્મણેએ મહારાજાને કહ્યું કે, “દેવીને તે માંસને ભેગ જોઈએ છીએ, જે તે નહિ આપે તે દેવીના કેપથી તમારું રાજ્ય જશે અને તમારા કુલને ક્ષય થઈ જશે, તેમજ બીજા ઘણાં દુખે પ્રાપ્ત થશે. પરંપરાથી ચાલતે કુલને રીવાજ બંધ થવું ન જોઈએ.” બ્રાહ્મણનાં આ વચને સાંભળી મહારાજા કુમારપાળે તે પોતાના ગુરૂ હેમચંદ્રાચાર્યને કહ્યાં, ત્યારે તે દયાળુ સૂરિવર બેલ્યા–“રાજે, જો દેવી બકરાં-ઘેટા વગેરેનું ભક્ષણ કરતી હોય તે તે બ્રાહ્મણે કહે તેટલા બકરાં-ઘેટાં દેવીના મંદિરમાં રાત્રે મુકે અને પછી દરવાજા બંધ કરી તેને તાળું વાસી દે, એટલે દેવીને જેટલી સુધા હશે, તે પ્રમાણે જેને ખાઈ જશે. સવારે દરવાજો ખેલીને જશે તે જણાશે કે, દેવીએ ભક્ષ કર્યો કે નહિ? જે તે જીવતાં રહ્યાં હોય તે સાબીત થશે કે દેવી જીવોનું ભક્ષણ કરતી નથી. ભક્ષણ કરનાર તેમના પૂજારીઓ જ છે.” સૂરિવરના કહેવાથી મહારાજા કુમારપાળે એવી રીતે દેવીના મંદિરમાં એક હજાર પશુઓ પૂર્યા અને તેમના મંદિરને તાળાથી બંધ કર્યું. સવારે ઉઘાડને જોયું તે બધા જીવ જીવતાજ માલમ પડયા. આ ઉપરથી રાજાને ખાત્રી થઈ કે, આ લેકે દેવીનું નામ લઈ પિતાનું પેટ ભરવા જીવોની હિંસા કરે છે. સર્વ જીવોને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. એક નરકના કીડાને મોટા રાજા અને ઈંદ્ર એ ત્રણેને પોતપોતાના પ્રાણ સરખા વહાલા છે. વળી આપણને જ્યારે કાંટે ભેંકાય છે, ત્યારે કેટલું દુખ થાય છે? તે ઉપરથી વિચારે કે બીજા અને મારી નાંખતા કેટલું દુઃખ થતું હશે ? ભદ્ર, આ જગતમાં સર્વ પ્રાણીને મોટામાં મોટે ભય મરણને હોય છે. કરાડ સેના મેહરનું દાન દેવા કરતાં પણ એક જીવને બચાવ એ વધારે ફલદાતા છે. જેમ કે, એક માણસને ફાંસીની સજા થઈ હોય પછી ફાંસી ચડતી વખતે કે તેને એક કરોડ સોનામહોર આપે, તે પણ તે રાજી થવાને
Page #260
--------------------------------------------------------------------------
________________ (ર૩ર ) આત્મોન્નતિન નથી, કારણ કે મરણ પછી તે કાંઈ કામ લાગતી નથી, પણ જે તેને કોઈ જીવિત દાન આપે તે તેને કેટલે આનંદ થાય? તેને વિચાર સિાએ કરે. ભદ્ર, સર્વ ધર્મોના કરતાં જૈન ધર્મ તે ખાસ અહિંસાના ત ઉપરજ રચાએલો છે. તેમ વળી દરેક ધર્મનું મૂલ તત્વ અહિંસાજ હોવું જોઈએ, એમ યુક્તિપૂર્વક સાબીત થાય છે. આ જગતમાં દયાથી રહિત બીજે કઈ ધર્મ હોઈ શકે જ નહિ; અને કદિ હોય તે તેને ધર્મ કહે, એ ન્યાય દષ્ટિથી ઉલટું છે. ભદ્ર, જૈન દર્શનના એક આગમ દશવૈકાલિક સૂત્રના પ્રથમ ગ્રંથના મંગળાચરણમાં “આ જગતમાં અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ એજ ઉત્કૃષ્ટ મંગળ છે, અર્થાત્ પ્રાણુને ધર્મજ સર્વ પ્રકારના મંગળ રૂપ છે અને તે ધર્મ અહિંસામયજ હવે જોઈએ. અન્ન, પાણી, વસ્ત્ર, સ્નાન, વિલેપન, શય્યા, પુષ્પ વગેરે સાધનેથી ઉત્પન્ન થતા સુખમાં અને વધ બંધનાદિકથી ઉત્પન્ન થતા દુઃખમાં પિતાને જેમ સુખનાં સાધને પ્રિય છે, અને દુઃખનાં સાધને અપ્રિય છે, તેવી રીતે બીજા જેને માટે વિચારી અન્ય કઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ. ભદ્ર, તત્વજ્ઞાનથી વિચાર કરવામાં આવે તે જણાશે કે, આ જગતના કુંથવા તથા કડીથી માંડીને કુંજર સુધીના સર્વ ન્હાના મેટા પ્રાણીઓ, પશુ પક્ષીઓ અને મનુષ્યએ સર્વના જીવ સરખા છે અને જેવી મનુષ્યને સુખ દુઃખની લાગણું થાય છે, તેવી જ સર્વને થાય છે, તેથી સર્વ પ્રાણીઓને સમાન ગણવાની દષ્ટિ સંપૂર્ણ રીતે પ્રગટે અને “સામવત્સર્વ ભૂતેષુ” એ વાક્યની રમણતા થઈ સર્વ જીવોને પિતાના સદશ જુવે-ગણે અને તે પ્રમાણે વર્તે ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે; માટે અહિંસા એ સર્વોત્તમ ધર્મ છે. તે સર્વ મનુષ્યને આદરણીય ગુણ સમૂહમાં અગ્રપદને લાયક છે. ભદ્ર, મૂળ સંસ્કૃત હિં ધાતુ ઉપરથી હિંસા શબ્દ બનેલ છે. તેને અર્થે મારવું, એ થાય છે. વધ, ઘાત, સંહાર એ બધાં તેના
Page #261
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી. (ર૩૩) પર્યાય શબ્દો છે. મરવા અથવા મરવાની ક્રિયા ચિતન્ય રહિત જડને લાગુ પડતી નથી, પણ જ્યાં જીવનને સંભવ છે, ત્યાંજ મરણને સંભવ છે. માટે કઈ પણ પ્રાણ ધારણ કરનાર પ્રાણીને વધ કરે તે હિંસા કહેવાય છે. તત્ત્વાર્થ ભાષ્યમાં હિંસાના સ્વરૂપને નિર્ણય કરતાં લખ્યું છે કે,–“અમનાબાપપપ હિંસા” % પ્રમાદથી પ્રાણ ત્યાગ કરાવે તે હિંસા કહેવાય છે.”. પાંચ ઇંદ્રિયે, મન, વચન, કાયા–આ ત્રણ પ્રકારનું બળ, શ્વાસ અને આયુષ્ય-એ દશ પ્રાણ કહેવાય છે, તેને વિયેગ કરાવે, તે હિંસા અને તે હિંસાને પ્રતિપક્ષ તે અહિંસા, અર્થાત્ કઈ પણ પ્રાણીને ઘાત કરવાથી નિવૃત્ત થવું, તે અહિંસા કહેવાય છે. દશ પ્રાણેમાંથી કઈ પણ એક પ્રાણને ઘાત કરવાથી હિંસા થાય છે, માટે જે જે પાપના સ્થાન કહેલા છે, તે સર્વ હિંસાના પર્યાય છે, એટલે જુઠું બોલવાથી બીજાના ભાવ પ્રાણ દુઃખાય તે પણ હિંસા છે, ચેરી કરવાથી પણ ભાવ પ્રાણને ઘાત થાય છે, પરસ્ત્રી ગમનથી પણ તે સ્ત્રીના સંબંધીઓના ભાવ-પ્રાણને ઘાત થાય છે, પૈસાના ભથી વિશ્વાસઘાત તથા કુડ-કપટ વગેરેથી પણ ભાવ પ્રાણને ઘાત થાય છે. કેધ, માન, માયા, લેભ, દ્વેષ, કલહ, કુડુ આળ દેવું, પિશુનતા, રતિ, અરતિ, શક, ભય, દુગછા, નિંદા, અને બીજાના અવર્ણવાદ બોલવા એ બધાથી પિતાના તથા પારકા મનની લાગણી દુઃખાય છે તે હિંસા છે, માટે જ તેમને પાપસ્થાનકમાં ગણેલા છે, તેથી સર્વ જીવ ઉપર દયા રાખવી એજ ધર્મ તથા આત્મન્નિતિને મુખ્ય માર્ગ છે. ભદ્ર, સર્વ જીવોની ઉપર કરૂણાદષ્ટિથી જોવું, કેઈનું અશુભ કરવું નહિ, તેમ અશુભ થવાની ઈચ્છા પણ કરવી નહિ. કદિ કેઈ આપણું અહિત કરે તેનું પણ ભલું ઈચ્છવું; કારણક, બીજાના કરવાથી આપણું બુરું થતું નથી, પણ આપણા પાપના ઉદયથી જ આપણું અશુભ થાય છે. જે કઈ બીજે માણસ આપણું અશુભ કરે છે, તે તે માત્ર નિમિત્તરૂપ બને છે, પણ આપણું અશુભ થવાનું હતું, તેથી થાય છે. બીજા કેઈથી આપણું અશુભ થતું નથી, એ નિશ્ચયથી સમજવું. તેમજ બીજાઓનું ભલું કરવાથી જ આપણું ભલું થવાનું છે અને બુરું કરવાથી બુરું થવાનું છે, એ વાત નક્કી છે.
Page #262
--------------------------------------------------------------------------
________________ (ર૩૪) આત્મોન્નતિ, ભદ્ર, આ જગતમાં જે પ્રાણીઓને જન્મ મરણ થયા કરે છે, તેનું કારણ હિંસા પણ છે. હંમેશા આપણાથી જાણતાં અજાણતાં હિંસા થયા કરે છે. ચાલવાથી, ઉઠવાથી, કાંઈ ચીજ લેવાથી કે મુકવાથી અને કામકાજ કરવાથી ઘણુ સૂક્ષ્મ જીવેને ઘાત થઈ જાય છે તેમાં આપણું રસોડામાં ઘણું જીવે ભસ્મીભૂત થઈ જાય છે. તેવા અસંખ્યાતા છેવના ઘાતથી આપણે જન્મ મરણના પાત્ર બનીએ છીએ. ભદ્ર, તેથી યથાશક્તિ તેવા ઇવેને બચાવવાનો પ્રયત્ન કરવું જોઈએ. દરેક મનુષ્યને એ ખરે ધર્મ છે. તે ખરે ધર્મ બજાવવાને માટે મનુષ્ય જયણા કરવી જોઈએ. ભદ્ર, જે મુનિઓ છે તેઓ પરિપૂર્ણ રીતે દયા ધર્મના પાલક થઈ શકે છે. જૈન મુનિઓ વિરતિ ધર્મના પાલક હેવાથી ઉત્તમ પ્રકારે જયણા કરી શકે છે, તેમનાથી કઈ પણ જીવને ઘાત થત નથી, તેથી જ મુનિઓ વીશ વસા દયા પાલી શકે છે. પવિત્ર જૈન મુનિઓની ચેષ્ટાઓ દયા ભરેલી હોય છે. તેઓ ચાલતાં પગમાં ઉપાન પહેરતા નથી, તેઓ નીચે દષ્ટિ રાખી યતના પૂર્વક ચાલે છે. રજોહરણથી પ્રમાર્જન કરેલા સ્થાન ઉપર બેસે છે. કઈ વસ્તુ નીચે મુકવી કે લેવી વગેરે સર્વ કાર્ય યતનાપૂર્વક કરે છે, તેથી કઈ પણ જીવને ઘાત થતું નથી. જેથી કરીને ઘણા જીવને સંહાર થાય, તેવા રઈ વગેરે આરંભવાળા કામ તેઓ કરતા નથી. તેઓ આ હાર પાણી પણ ઉપયોગ સાથે કરે છે. તેઓ માધુકરી ભિક્ષા માગી લાવે છે, એટલે પિતાને અર્થે નહિ કરેલી અને નહિ કરાવેલી ભિક્ષા લાવે છે. જુદા જુદા ગૃહસ્થને ઘેરથી થોડે થેડે નિર્દોષ આહાર ગ્રહણ કરે છે એવી રીતે જૈન મુનિઓ સર્વ અશે દયા પાળનારા છે. તેથી તેમના જન્મ-મરણ ઘટી જાય છે અને અને તેઓ મેક્ષે જાય છે. ભદ્ર, સાધુઓની જેમ ગૃહસ્થાથી સર્વ અશે દયા પળાતી નથી, ગૃહસ્થથી જીવહિંસાને સર્વથા ત્યાગ થઈ શકતો નથી, તેથી ગૃહસ્થ ડે અંશે દયા પાળી શકે છે. તેથી ગૃહસ્થાએ યતનાપૂર્વક ચાલવું જોઈએ. ગૃહસ્થ જે પિતાના દરેક કાર્યમાં સૂમ દષ્ટિથી પ્રવર્તિ, તે તેથી ઘણા જ બચી શકે છે, યતનાપૂર્વક કામ કર
Page #263
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી, (235 ) વાથી દરાજ હજારે જેને બચાવ થાય છે. જેટલા જાને ગૃહથી બચાવ થઈ શકે, તેટલા પ્રમાણમાં તેમના મરણ જન્મ ઓછા થવાના. યતના એ અહિંસા ધર્મને વધારનારી છે. યતના કરતાં છતાં કદિ કેઈ જીવ મૃત્યુ પામે તે તેને અલ્પષ ગણાય છે એટલે તેથી હલકાં કર્મ બંધાય છે. પ્રતિકમણની ક્રિયા કરવાથી તેવા કર્મથી મુક્ત થવાય છે, કારણકે, તેના પરિણામ હંમેશા જીવ બચાવવાના હોય છે, છતાં જો જીવ હિંસા થાય તે તેને પશ્ચાતાપ કરે છે. જેમ વૈદ્ય રોગીને બચાવવાને ઉપાય કરે છે, તેના હૃદયનાં પરિણામ બચાવવાના છે છતાં માણસ મૃત્યુ પામે છે તે નિર્દોષ છે. ભદ્ર, કેટલાએક માણસે કહે છે કે, એવી રીતે હાલતાં ચાલતાં છ મરે તેમાં આપણે શું કરીએ ? આપણે કાંઈ જાણી જોઈને મારતા નથી. આ તેમનું કહેવું ભૂલભરેલું છે જે તેઓ તેને વિચાર કરશે તે તેમને તેની ભૂલ માલમ પડશે, કારણકે, અજાણતાં ઝેર ખાવામાં આવે તે પણ મરી જવાય છે. નાનું બાળક દેવતા પકડવા જાય તે તે દાઝયા વગર રહેતું નથી. વળી આ ઉત્તમ મનુષ્યદેહ કે જે સર્વ પ્રાણી કરતાં વધારે બુદ્ધિ-અક્કલ ધરાવે છે, તેને ઉપ ગ ન કરે તે પછી બીજા તિર્યથી શું જીવ બચાવી શકાશે? મનુષ્યજાતિ વધારે જ્ઞાન ધરાવે છે. દરેક મનુષ્ય જ્ઞાનદષ્ટિથી જેવું જોઈએ તેમજ બુદ્ધિથી વિચારવું જોઈએ કે, કેઈન અજાણપણાથી આપણા પ્રાણુને નાશ થાય તે આપણને કેટલું દુઃખ લાગે? - રતી વખતે તેના ઉપર વૈરભાવ થયા વિના રહેશે નહિ. એ વૈરભાવ બીજા તે જેની સાથે લેવાને એ નક્કી છે. જેમકે, આપણે રસ્તે ચાલ્યા જતા હેઈએ અને તે રસ્તે હાથી કે ગાડી દેડતી જતી હાય, તેમાં આપણે અફળાઈ આવી જઈએ તે શું તેનું ભલું ઈ૨છવાની બુદ્ધિ આપણને થશે? જે ન થઈ અને કષાય ઉત્પન્ન થયે તે અલબત એ વૈર આ ભવમાં નહિ તે બીજા ભાગમાં લેવાનાજ, તેવી જ રીતે આપણે ચુલે સળગાવીએ અથવા સંસારના બીજા કાર્યો કરીએ ત્યારે તેમાં સૂક્ષ્મ જીવેને માટે સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ પુંછ સડેલાં લાકડાં છે કે નહિ, તે જગ્યા વસ્તુ છવરહિત છે કે નહિ
Page #264
--------------------------------------------------------------------------
________________ (236) આત્મોન્નતિ. તેની તપાસ કરી યતનાપૂર્વક વર્તવું, એ વિચારવંત મનુષ્યની ફ રજ છે. તે ફરજ ભુલી જઈએકદમ ચુલામાં અગ્નિ પ્રગટાવી રસેઈનું કામ શરૂ કરવામાં આવે કે ગમે તે સ્થળેથી ગમે તે વસ્તુ જોયા સિવાય લેવા મુકવા ઉપયોગ કરવામાં આવે છે તેથી જે જીવ બળી મરે અથવા હણાઈ જાય તેમને કેટલું દુઃખ થતું હશે ? શું આપણે આપણે પણ સૂક્ષ્મ જંતુ બનીને તેવી સ્થિતિમાં આવવાના. એ કર્મને કાયદો છે, માટે જીવેને બચાવવા જયણા કરવી. જયણાને ધર્મની માતા કહેલી છે. ભદ્ર, આ જગતના છ હમેશાં સંસાર-વ્યવહારના ફંદમાં ફસી પડેલા છે અને ફરી પડતા જાય છે. પિતાનું હિત શું છે? તેથી તેઓ તદન અજ્ઞાત રહે છે તેથી તેઓ આ ભવભવ ભટકી રહ્યા છે. પરમાર્થે તેઓ આ જગતમાં અહિં તહિં રઝળ્યા કરે છે, તેનું કારણ માત્ર એ જ છે કે, તેઓ પોતાનું હિત શું છે? તે જાણતા નથી. અને જે જણાવે છે તે માનતા નથી. ફક્ત જે કાળે કાંઈ દુઃખ થયું, તે કાળે તે દુઃખ કેમ મટાડવું? તેને માટે પૂરતે વિચાર કર્યો વિના જેમ તેમ કરીને તે મટાડવું, એવી ધારણાથી તે અજ્ઞાન રહી દુઃખ મટાડવાના ઉપાય જવામાં મહાન અવળું પરિણામ ઉપજાવે છે. જેમ માણસને અતિ ભૂખ લાગી તે ભૂખનું દુઃખ મટાડવાને બીજા જીવના પ્રાણ હરણ કરી પોતાનું દુઃખ મટાડયું. કઈ પંચેન્દ્રિય પ્રાણને, કેઈ ચેરિટ્રિયને, કેઈ તેરિદ્રિયને, કેઈ બે ઇદ્રિયને અને કેઈ એકે દ્રિયને પિતાના પ્રાણને અર્થે હણે છે યા હણાવે છે. આમ પહેલું તે ભૂખનું દુઃખ મટાડવાના ઉપાયમાં બીજાના પ્રાણ લેવા પડયા, ત્યારે તેની ભૂખ મટી, પરંતુ વિચાર કરે કે આ ઉપાયથી તમારી ભૂખ મટી છે? જે કેઈના પ્રાણ લેવાથી ભૂખનું દુઃખ સદાને માટે મટી ગયું હોય તે પછી એવી પ્રાણારક ભૂખ ન લાગવી જોઈએ, પરંતુ તે તે ભૂખ તેમજ રહેવાની. ત્રણ ચાર કલાક થયા કે પાછું ભૂખનું દુઃખ હતું તેજ રહેવાનું. એકવાર શું આ ભવમાં અનેકવાર ખાધું, તથાપિ ભૂખ મટી જ નહિ. ઈતર જન્મમાં પણ છવ હણી અને હણાવી ખાધું, તેપણે ભૂખનું દુઃખ
Page #265
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી. (237) મટયું નહિ. આવી રીતે ભૂખ મટતી જ નથી. અનેક જીના પ્રાણ લેવાથી શરીરમાં રહેલે જીવ ભવભવ ખા ખા કરનારે હજુ પણ ભૂખની ટેવ મૂકી શકે નહિ. આટલું આટલું ખાધું તે કાંઈ પણ તેને આરે આવ્યું નહિ. આ ભવમાં ફક્ત કેટલું અનાજ ખાવામાં આવ્યું, તેને વિચાર કરશે તે સમજવામાં આવશે કે, કેટલા ઘઉં અને કેટલા ચેખા ખવાયા છે? શું હજારે મણે, ખાંડીથી, કે - નેથી પૂરું થયું છે? એક ટને થતાં પણ પુરૂં ન થયું. ઘઉં, ચેખા, કઠોળ વગેરે અનાજ શિવાય દૂધ, ઘી તથા શાક ફલકૂલ વગેરે બીજું કેટલું ખવાય છે તે પણ ભૂખને અંત આવે નહિ. તેને ઘણીવાર શાંત કરવામાં આવે છે, છતાં પણ તે પાછી તેવીને તેવી ખી થઈને ઉભી રહે છે. આ પ્રમાણે છેવોએ આ ભવમાં અને પૂર્વ ભવમાં ભૂખ મટાડવાને અનેક આરંભ કર્યા, તે પણ તેને મને એ ઉપાય નિષ્ફળ ગયે છે–તેમની ભૂખ હજી પણ મટી નથી. ભદ્ર, આ પ્રસંગ ઉપર એક દષ્ટાંત કહેવાય છે. આ ભવમાં એક વારાજ છે, કે જેમની સાથે બીજા ઘણા આશ્રિત સહાયક રહેલા છે. તે સહાયકે તે વૈદ્યરાજે બતાવેલી રીતિ પ્રમાણે કામ કર્યા કરે છે. તે વૈદ્યરાજે શીખવેલા વૈદ્યકના પુસ્તક વાંચી વાંચીને તેઓ ઉપચાર કરે છે અને જેઓ તેમના તે ઉપચારે સ્વિકારે છે, તેઓ નીરેગી બની જાય છે. ભદ્ર, એ વૈદ્યરાજ તે સકળ ના રક્ષક શ્રી વીર પરમાત્મા છે અને જે આચાર્ય મહારાજાઓ છે, તેઓ તેમના આશ્રિત સહાયકે છે અને જે સાધુ સાધ્વીઓ છે. તે તેમના ઔષધદાયકે છે તે વૈદ્યરાજના કહેવા પ્રમાણે સહાયક દવાઓ વાંચી આપે છે એટલે ઔષધદાયકે હંમેશા પ્રાતઃકાળે તેમજ બીજે કાળે આ ભયંકર ભૂખના દુઃખી રેગીઓને ઔષધ આપે છે. તે સાથે તેઓ જણાવે છે કે, જ્યાં સુધી તમે બીજાઓને હણી તમારી ભૂખ મટાડે છે, ત્યાં સુધી તમે હણવાના છે, માટે આ સર્વ ભક્ષક ભૂખને મટાડવાને ઉપાય જેમાં બીજાના પ્રાણ પક્ષ અને પ્રત્યક્ષ લેવાય છે, તેને ત્યાગ કરે તે છે. અર્થાત્ તે અન્નાદિકને ભક્ષ સર્વથા છોડી દે જોઈએ, કારણકે જ્યાં સુધી બીજાને હણી ભૂખ
Page #266
--------------------------------------------------------------------------
________________ ( ર૩૮) આત્મન્નિતિ, મટાડે છે ત્યાં સુધી તે હણવાને જ. માટે ભૂખ ખાવાથી મટશે નહિ, પણ નહિ ખાવાથી મટશે. ભૂખને શાંત કરવા બીજા જીવોનું હનન કરવું કે કરાવવું, તે ભૂખને મટાડવાને ઉપાય નથી પરંતુ ભૂખનું જ હનન કરવાથી કે કરાવવાથી ભૂખ પિતાની મેળે જ મટી જશે. ભૂખ મટાડવાને તેજ મહાન ઉપાય જગપિતા શ્રી મહાવીર પ્રભુએ આગમને વિષે દર્શાવે છે. તેઓ એવું ઉત્તમ ઔષધ આપે છે કે, જેથી ભૂખનું દુઃખ જરા પણ ન રહે અને તે સમૂળગું ચાલ્યું જાય છે. જે બીજાનું હનન કરવા-કરાવવાથી દુઃખ મટાડવું છે, તે ક્ષણવાર મટવાનું છે. તે દુઃખ મટયું જ કહેવાય નહિ. દાદરને જરા વાર ઘસીએ તેથી શું તે મટી કહેવાય? પણ તે ઉલટી વધીને વિશેષ પીડા કરે છે. વળી કઈ મહાન રોગ થયો હોય, તે ઉપર વૈદ્ય કઈ તાત્કાલિક પીડા મટાડે તેવું ઔષધ આપે અને તેથી પીડા નરમ પડે, પાછી અમુક વખત પછી તેવીને તેવી જ પીડા વધે તેથી શું તે ઔષધથી દુઃખ મટયું કહેવાય? પરંતુ જે ઔષધ ખાવાથી ફરી પીડા ન થાય તે જ ખરું ઔષધ કહેવાય. જગત્પતિ મહાવીર પ્રભુ રૂપી વૈદ્યની દવા એવી અસરકારક છે કે જેથી ભૂખ રૂપી વ્યાધિ સમૂળગે ચાલ્યા જાય છે. ભદ્ર, તેથી દરેક જીવે તે ભૂખ રૂપી મહા રગને સમૂળગે નાશ કરવા બીજા જીવોની રક્ષા કરવી જેઈએ. જે જીવ જેટલી બીજા જીવની રક્ષા કરે છે, તેટલી તેની રક્ષા થવાની છે. જે જીવ આ ભવમાં લાખો ને હણી રહ્યા છે, તેમાંથી તેણે પિતાની શક્તિ ફેરવી બને તેટલી જીવની રક્ષા કરવી જોઈએ. જે જીવ બીજાની હિંસાથી નિવૃત્ત થાય તે તે ભવાંતરે નીરોગી શરીર પ્રાપ્ત કરી દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરવાને સમર્થ થઈ શકે છે. અને પરંપરાએ તેની મહા સુધાને તદન નાશ થઈ જાય છે અને છેવટે તે મેલગામી થાય છે. ભદ્ર, જે જીવનું આ કાળમાં બીજાથી મરણ થાય છે, તેનું કારણ એજ કે, તે ગત કાળમાં બીજાનું મરણ કરતું હતું. જે મારે નહિ કે મરાવે નહિ, તે તે તેમ મરે નહિ કે મરાય નહિ. જે દીર્ઘ આયુષ્યની ઈચ્છા હોય તે જીવે બીજાના જીવને હણવા નહિ. ભદ્ર, દરેક મનુષ્ય જ કહેવું જોઈએ કે, મr itવાર આ
Page #267
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી. (239) ચાદ રાજલોકના છે કે જેમણે અનાદિકાળથી આજદિન સુધી મારા જીવને હ હય, હણાવ્યું હોય તે સર્વે ને હું અંતઃકરણપૂર્વક ક્ષમા આપું છું અને સર્વ છે કે જેમને મેં આ ચંદ રાજકમાં કઈ પણ દેશે કે કઈ પણ કાળે અને કઈ પણ ભાવે દુઃખ આપ્યું હોય, તે સર્વને હું નમાવું છું. હે જીવરાશિ પ્રાણીઓ, હું તમને ક્ષમા કરું છું. માટે તમારી સાથે વેર લેવાની જરા પણ ઈચ્છા નથી. તમે મારા મિત્રો છે. ભદ્ર, આ પ્રમાણે જે જીવ પિતાના ઉપર થયેલા અપરાધને ખમાવે છે, તે તે અર્થે કામ કરી ચુકી છે. બીજા અર્ધ કામમાં તેણે સર્વ જેની પાસે માગી લેવું કે, “સર્વે કરવા ક્ષમા " સર્વ જીવે મને ક્ષમા કરે” અરે મારા જીવ બંધુઓ, મને મારે માં-હણે માં, મેં તમને અનાદિકાળથી હણ્યાં-હણાવ્યા છે. હવે હું તમને નહિ હણું મને માફ કરે. ભદ્ર, આ પ્રમાણે કહેવાથી આત્મા પૂર્ણકામ થાય છે. જે જીવ આ પ્રમાણે આત્મહિત સમજે છે. તેને આ ભવમાં ભટકવું મટે છે. પ્રથમ સર્વ પર મૈત્રી, કરૂણા, પ્રદ અને માધ્યસ્થભાવ રાખવાથી વૃત્તિ સ્થિર થશે. એ સદા સ્મરણમાં રાખવાનું છે. - ભદ્ર, આમેન્નતિના માર્ગને બીજે મુખ્ય ભેદ નીતિવર્તન છે. નીતિવર્તન એ આપણા ધર્મનું અંગ છે. ધર્માત્મા છએ સદાચરણથી ચાલવું. કદિપણ કુડ કપટન કરવું, વિશ્વાસઘાત ન કરે, ઠગાઈ ન કરવી, ચેરવું નહિ, લાંચ રૂશ્વત લેવી નહિ, પ્રમાણિકપણે વર્તવું, લેભથી પિતાના લાભની ખાતર બીજાને નુકશાન ન કરવું, પરસ્ત્રીને મા બેન સમાન ગણવી, જુઠી સાક્ષી પૂરવી નહિ, અને વ્યવહારને અનુસરી ચાલવું, આ સર્વ માન્ય ધર્મ છે. કેઈપણ ધર્મમાં નીતિવર્તનને ઈનકાર નથી. નીતિથી વર્તનાર વ્યવહારમાં સજજન ગણાય છે, સર્વને વિશ્વાસ મેળવે છે, એ પ્રમાણિક માણસ વે પારી હોય તે તેની સાથે સંબંધ જોડવા સર્વ ઈચ્છે છે, તેવાને માલ ખરીદવાને બધાએ જાય છે અને તે વ્યાપારમાં આગળ વધી શકે છે. ભદ્ર, તેવા નીતિમાન માણસને પરભવમાં પણ સારા લાભ મળે છે. નીતિમાનું ધર્મ કરણી કરવાની ઈચ્છા રાખે છે અને તેને તેજ
Page #268
--------------------------------------------------------------------------
________________ (24) આત્મતિ, ધર્મ ફલીભુત થાય છે. જૈન શાસ્ત્રકારોએ કહ્યું છે કે “જે શ્રાવકમાં માર્ગનુસારીના પાંત્રીશ ગુણે અને તેના એકવીશ ગુણ હોય તેજ શ્રાવક ધર્મ રત્નને ગ્રહણ કરવા લાયક થાય છે. તે ગુણેમાંથી ઓછામાં ઓછા અર્ધ ગુણે તે હેવાજ જોઈએ, ભદ્ર, તે માર્ગનું સારીના પાંત્રીશ ગુણ પૈકી પ્રથમ ગુણ ન્યાયસંપન્ન વિભવને છે, એટલે ગૃહસ્થ શ્રાવકે ચાયથી ધન મેળવવું. સ્વામિદ્રહ, મિત્રદ્રોહ, વિશ્વાસઘાત, ચેરી, થાપણ ઓળવવી વગેરે નિંદવા લાયક કાર્યને ત્યાગ કરી ધન ઉપાર્જન કરવું, તે ન્યાયસંપન્ન વિભવ કહેવાય છે. જેને નામાં આ મુખ્ય ગુણ હેય, તે ધર્મને લાયક છે. એ શ્રાવકના એકવીશ ગુણે અને માર્ગાનુસારીના પાંત્રીશ ગુણે આગમના ઘણાં ગ્રંથમાં આપેલા છે, તે તમારા જાણવામાં હશે જે વિશેષ જાણ વાની ઈચ્છા હોય તે તે જાણી લેજે. ભદ્ર, આત્મોન્નતિને ત્રીજો માર્ગ રાગ, દ્વેષ અને મહિને ઘટાડવાને છે. આઠ કર્મોમાં મેહનીય કર્મની સત્તા ઘણી છે, તે કર્મની સત્તાને લઈને જ મુંઝાઈને અકાર્ય કરે છે અને પાપમાં ડુબી ભવભવ ભટકે છે, તેથી જેમ બને તેમ મેહને ઘટાડે. મેહથીજ રાગદ્વેષ થાય છે અને રાગદ્વેષવડે કર્મ બંધાય છે. રાગદ્વેષમાં કર્મને ગ્રહણ કરવાની આકર્ષણશક્તિ છે. જેમ ઢામાં બીજા લેતાને ખેંચવાની શક્તિ નથી પરંતુ જ્યારે લેઢાની કાંબમાં રહેલ લેહચુંબકત્વ શક્તિ લેતાને તપાવી બીજા લેહચુંબકમાંથી ચુંબિત શક્તિ ખેંચી લઈ નવું લેહચુંબક તૈયાર થાય છે, એટલે પછી તેનામાં લેતું ખેંચવાની શક્તિ આવે છે, તેથી તેની પાસે સમય ઘરી હોય તે તે ખેંચી લઈ પિતાની સાથે વળગાડ દે છે. તેવી રીતે આત્મામાં રાગછેષ સિવાય કર્મને ગ્રહણ કરવાની શક્તિ નથી. તે આત્મા આઠ કર્મોની વણાઓ સાથે જ રહે છે એટલે કર્મ વર્ગણ સાથેજ આત્મા રહે છે, પરંતુ જ્યાં સુધી તે આત્મા રાગદ્વેષની સાથે નથી રહે ત્યાં સુધી આત્માની સાથે કર્મને સંગ થતું નથી. જેમ લેઢાની સળીઓ ભેગી કરીએ પણ તેમને એકબીજાની સાથે સંબંધ થતું નથી . પણ જે તેની સાથે કાટ લાગે તે તે સેઈઓ એક બીજાની સાથે ચેટી જશે અગર લેહચુંબક પાસે ધર્યું હોય તે
Page #269
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી, (241) તેની સાથે ચૂંટશે; તેવીજ રીતે આત્મામાં જ્યારે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, ત્યારે આત્માની સાથે કર્મ ચીકટાઈને એકમેક થાય છે, માટે રાગદ્વેષ ન થાય તે ઉદ્યમ કર જોઈએ. રાગ, દ્વેષ કે મેહને ઘટાડવાને જેમ જેમ પ્રયત્ન કરવામાં આવે તેમ તેમ કર્મને બંધ પણ ઘટતું જાય છે અને જ્યારે રાગદ્વેષને સર્વથા નાશ થાય છે, ત્યારે કર્મથી નિર્મુક્ત થઈ મેલ પમાય છે. ભદ્ર, આત્મન્નિતિને એથે માર્ગ કેધ, માન, માયા, લોભ, કામ અને અહંકાર એ અંતરના છ શત્રુઓને જીતવા તે છે. જેઓ આ છ અંતર શત્રુઓને જીતી શકે છે, તેઓ કર્મજાળમાંથી મુક્ત થઈ શકે છે. ભદ્ર, આમેનતિને પાંચમે માર્ગ એ છે કે, આ સંસારનાં ઇદ્રિયજનિત સુખને જ્ઞાનથી વિચાર કરતાં તે વિનાશી, પરિણામે દુઃખદાયી અને કર્મોનું બંધન હેઈ દુર્ગતિને હેતુ છે એમ જણાય છે તેથી તેનાથી ઉદાસીન રહેવું. તેમ કરવાથી રાગદ્વેષ ઘટે છે અને કર્મના બંધ થતાં અટકે છે. ભદ્ર, આત્મોન્નતિને છ માર્ગ કેવલજ્ઞાની (સર્વજ્ઞ)ના ભાખેલા (કહેલા) વચને સત્ય છે, તેમને પ્રરૂપેલે ધર્મ સત્ય છે એ દઢ નિશ્ચય કરે. ભદ્ર, છેલ્લે અને સાતમે આત્મોન્નતિ. ને માર્ગ ગુરૂભક્તિ, પ્રભુની પૂજાભક્તિ, સામાયિક અને પ્રતિક્રમણ વગેરે છ આવશ્યક કરવાના છે. ભદ્ર, આમેન્નતિના આ સાત માર્ગ મુખ્ય છે, તેને મન વચન અને કાયાની શુદ્ધિથી આદર કરે. તે વિષે આપણા જેન આગમમાં વિસ્તારથી કહેલ છે, તે હું કઈ પ્રસંગે કહીશ. મહાત્માનાં આ વચને સાંભળી યુવક શેધકચંદ્ર અને સત્યચંદ્ર અત્યંત આનંદ મગ્ન થઈ ગયા. તેમણે ભાવનાના ઉલ્લાસથી આ પ્રમાણે જણાવ્યું, “મહાત્મન્ , આપે આમેન્નતિના સાત માર્ગને જે ઉપદેશ આપે, તે સાંભળી અમે કૃતાર્થ થયા છીએ. હવે કૃપા કરી આત્માના સ્વરૂપને માટે જરા વિવેચન કરી સમજાવે, એટલે અમે વિશેષ કૃતાર્થ થઈએ. જે આત્મા આ દેહથી ભિન્ન છે, તેવી માન્યતાની સત્ય સિદ્ધિ શી રીતે સંભવે છે? તે વાત આપ મહાનુભાવના મુખથી સાંભળવાથી અને મહાન લાભ થશે.” ઉભય તરૂણ યુવકના આ પ્રશ્નથી પ્રસન્ન થયેલા મહાત્મા આ પ્રમાણે છેલ્યા-ભદ્ર, જેને માટે તમે જિજ્ઞાસા ધરાવે છે, તે
Page #270
--------------------------------------------------------------------------
________________ આત્મન્નિતિ, વિષય અત્યંત જાણવા જેવો છે, તે સાવધાન થઈને સાંભળે. ભવ્ય જીવે “હું આ દેહથી ભિન્ન છું” તેને વિચાર આ પ્રમાણે કરે તે વિષે એક ભાષા કાવ્ય કહેવાય છે. मलधर सम अति मलिन तन, निर्मल आतम हंसः एवो अनुभव कर सदा, जाय कर्मनो वंश." 1 ભાવાર્થ-આ દેહ કે જે મળથી ભરેલું છે તેને જે, અને તેને જાણનાર નિર્મળ એવા આત્મારૂપી હંસ જે. પછી અનુભવ કરી જો કે, દેહ કે મલિન છે? આત્મા કે નિર્મળ છે? એમ અનુભવ કરતાં કરતાં દેહની મલિનતા અને આત્માની નિર્મળતા જણાઈ રહેશે. અને તેથી કર્મની પરંપરા પણ જતી રહેશે” 1 ભદ્ર, આને પરમાર્થ એ છે કે, રસ, રૂધિર, માંસ, ચરબી, અસ્થિ, નસ, વીર્ય, લીંટ, મળ, મૂત્ર એ અશુચિ પદાર્થો શરીરરૂપી ઘડામાં ભરેલા છે, તેથી તે કાદવ-અશુચિને ઘડે છે. જેમાં માટી કે તાંબા પીતળના ઘડામાં ભરેલી જળ કે કાદવની વસ્તુ બહેરથી જેનારને દેખાય નહિ, તેમ ચર્મથી મઢેલા આ શરીરરૂપી ઘટમાં એ મળો ભરેલા હોવાથી બાહર જેનારને તે દેખાતા નથી, જેને માટે એક વિદ્વાન આ પ્રમાણે લખે છે - " તો ર o au સર્વરા મવેર . “જે દેહ ચર્મથી ઢંકાએલે ન હોત તે તે સદા અસ્પૃશ્ય થાત.” પરંતુ જે તે ઘડાને મુખથી અંદર જે હોય તે માલુમ પડે કે, ઘડામાં શું ભરેલું છે? અથવા ઘડાના નીચેના છિદ્રમાંથી શું વહે છે–ગળે છે ? તે જોતાં મળે દેખાઈ આવી જુગુપ્સા થાય. તેમ શરીરરૂપી ઘટની અંદર સુખ, નાક વગેરે છિદ્રમાંથી નીકળતા મળે જેવામાં આવે છે, તેની અંદર તે હંમેશા ભરેલાં જ છે. જે નાક દુગધને ઈછતું નથી, તેજ નાક દુર્ગધ અને અસુંદર એવું લીંટ વારંવાર બહાર કાઢે છે. જીભને મિષ્ટ પદાર્થો ખવરાવ્યા હોય, દુધ વગેરે મધુરપાન કરાવ્યા હોય છતાં મહા દુર્ગધી વિષ્ટા અને મૂત્ર રૂપે તે પરિણમી બાહર કાઢે છે, એ કોનાથી અજાણ્યું છે? વિષયાદિકના સેવનથી કે પદાર્થોના અતિભેગથી રેગ થયે તે રસ,
Page #271
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી. (ર૪૩) રૂધિર, માંસ, અને હાડ વગેરે અતિ અનિષ્ટ પદાર્થો બહાર પણ કેને નથી દેખાતા? આવું ચામડાનું શરીર અને તેમાં રહેલા દુર્ગધી મળેને જોઈ ને નિર્ભત્મા નહિ થઈ હોય? પરંતુ “ધ ગઈ કે ગંધ સહી” એ કહેવત પ્રમાણે વારંવાર આવું જોયા છતાં જીવ શરીરરૂપ ઘડામાં રાગ મોહ કરી રહ્યા છે. આશ્ચર્યતા એ જ છે કે, તિર્યંચ જાતિના ડુકર, કાગડા, ગીધ, માખી જે ઉચ્છિષ્ટ પદાર્થોને સેવે છે, તેમ આ પંચેન્દ્રિય એટલું જ નહિ પણ શુભ કર્મને વિશેષ ઉદય લેવાથી મનુષ્ય થાય છે, તેમ છતાં પણ તેને ઉચ્છિષ્ટ સેવનની ટેવ ગઈ નહિ. જાણે કે, તે મનુષ્ય પ્રાણી પૂર્વના તિર્યંચના ભવની ટેવ પ્રમાણે વસ્તી એવા અવતારને સેવન કરી પાછે ત્યાંજ જવાને પુનઃ યત્ન કરતે હેય? તેમ તે એવા દુર્ગધી દેહમાં રાગ કરી રહ્યો છે. ભદ્ર, કેટલાએક આ અશુચિ પદાર્થોથી ભરેલા અને તેવા પદાર્થોથી બનેલા આ દેહને સ્નાન કરવાથી પવિત્ર થયેલ માને છે, પણ તેમણે વિચારવું જોઈએ કે, સેનાના ઘડામાં પણ આપણા શરીરમાંથી નીકળતા પદાર્થો ભરી તેનું મેં બંધ કરી ઝીણાં છિદ્ર રાખ્યાં હોય અને પછી તે ઘડાને ઘસી ગંગાજળ જેવા નિર્મળ જલથી સાફ કરવામાં આવે તે તે શું પવિત્ર થઈ શકે? કદિ પણ થઈ શકશે નહિ. તે પછી આ શરીર કે જે સઘળાં અપવિત્ર પદાર્થોનું બનેલું છે, અને અશુચિ પદાર્થોથી ભરેલું છે અને ચામડાંથી મઢેલું છે, તે પવિત્ર કેમ થઈ શકે? શાસ્ત્રકારોએ દેવપૂજન વગેરે કાર્યોમાં સ્નાનથી દેહની બાહ્ય શુદ્ધિ અને શુદ્ધ ભાવનાથી અંતર શુદ્ધિ કરી ભગવંતની પૂજા કરવા કહેલું છે એટલે અંતરની શુદ્ધિને માટે બાહ્ય શુદ્ધિની જરૂર છે. સ્નાન કરવાથી શરીર ઉપરને મેલ તથા દુર્ગધિ દૂર થાય છે અને તે થયા પછી ભગવંતની પૂજા કરતાં અંતરની શુદ્ધિ કરવી જોઈએ એટલે મનના મલિન વિચારે દૂર કરી ભગવાનના ગુણોનું ધ્યાન કરવું, એમ કરવાથી અપવિત્ર દેહ પવિત્ર થાય છે, પણ અંતરને મેલ દૂર કર્યા વગર બાહેરના મેલના નાશથી શરીર પવિત્ર થતું નથી, એ બુદ્ધિમાન પુરૂષોએ વિચારવાનું છે. એવા મલિન દેહને સ્થિતિ બ્રાંતિથી “હું” એમ સમજી આત્મા–પિતાને “એ મલિન દેહ હું
Page #272
--------------------------------------------------------------------------
________________ (244). આત્મન્નિતિ, છું” એમ વર્યો, અને તેથી અનેક જન્મમાં અનેક કર્મો કર્યા અને તે એટલાં થયાં છે, તેને પાર જ નહિ. એમ સમજી હવેથી આ માનવ દેહમાં એવું બીલકુલ ન થવા દેવું, એટલે પહેલા તે જે ભ્રાંતિ છે કે, “દેહ તે હું છું” તે બ્રાંતિ દૂર કરવી. “આ દેહને કેણ જાણે છે?” એમ પ્રશ્ન પૂછીએ “એ જાણનાર હું છું.” એ વાત બહુજ દઢપણે રાખી એ જાણનાર એટલે કે, દેહ છે તેને જાણનાર તેનાથી છુટે છે, એમ જોવું, જાણવું-સમજવું. છેવટે અનુભવાશે કે “મલિન એ દેહ હું નથી” તે ત્રણે કાળે પણ નથી. પૂર્વે “હું” એમ ભુલથી જેમને આ દેહ જણાય છે, તેજ હું સમજ્યા, પણ હવે જાણનાર હું એમ સમજું છું. આવી સમાજરૂપી કતક ફળ મનરૂપ જળમાં પ્રવિષ્ટ થયું કે તરતજ મળ ત્યાંથી દૂર થઈ પરિણામે વિશુદ્ધિ થશે; અને એ વિશુદ્ધ થયું કે પિતે સ્ફટિકસમ નિર્મલજ જણાશે. એમ થતાં દેહની મલિનતા અને આત્માની નિર્મલતા હસ્તામલકત થઈ રહેશે. જેમ હંસ પિતાની ચાંચના પ્રભાવે દૂધ અને પાણી ક્ષણમાં જુદા કરી નાંખે છે, તેમ જીવત્વને અનુભવને આ જીવ પિતાની વિવેકરૂપી ચાંચથી અવરૂપી જળને જીવરૂપી દૂધથી દૂર કરી પિતે એ શુદ્ધ જીવરૂપઆત્મરૂપ થઈ રહેશે, કારણ કે, સકર્મ જીવ પાણી સાથે ભળેલા દૂધ જેવું લાગે છે અને નિષ્કર્મ થયેલે જીવ પણ રહિત દૂધના જે નિર્મલ જણાય છે તેથી નિષ્કર્મ જીવને જ “શુદ્ધ આત્મા” કહેવાય છે. જેમાં રાત્રિભેજન, કંદમલ, વેંગણુ વગેરેને ત્યાગ હોય છે, તેનું કારણ બીજા બધા ધર્મવાળાઓ કંદમૂલ વેગણ ખાય છે અને રાત્રિ ભોજન કરે છે, પરંતુ જૈનધર્મીઓને એ બાબતને નિષેધ છે, તે જોઈ કેટલા એક બંધુઓને જૈનધર્મની વિચિત્રતા લાગે છે અને તેઓ જેને ઉપહાસ્ય કરે છે. તેઓ જેનીઓને ઉપહાસ્યથી પૂછે છે કે, તમે કંદમૂલ વેગણ કેમ ખાતા નથી? તેના ઉત્તરમાં જૈનીઓ કહે છે કે, તેની અંદર ઘણું જીવે છે. ત્યારે તે લેકે કહે છે કે, અનાજમાં પણ
Page #273
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 કે. (245) જીવે છે, તે શા માટે ખાઓ છે? આવી રીતે ઉપહાસ્ય પૂર્વક ઘણું પૂછનારાને, જે સમજ ન હોય તે તેમના મનનું સમાધાન તેઓ કરી શકે નહિ. એ બધા તે એમજ સમજે છે કે, “માણસના સુખને અર્થે ઈશ્વરે આ બધું પેદા કરેલું છે અને જેની નથી ખાતા તે ગાંડા છે.” પરંતુ આ વિષે વિચાર કરવામાં આવે અને ધર્મ શાસ્ત્રના યથાર્થ જ્ઞાતા બને તે તેમને પછી હસવાનું કારણ ન રહે. જે તેઓ પિતાના શાસ્ત્ર તપાસે તે તેમને માલમ પડે કે, તેમાં પણ એ બાબત નિષેધ કરેલ છે. ઘણાઓએ પિતાનાં શાસ્ત્ર વાંચેલાં નથી, તેમ સાંભળ્યાં પણ નથી. જેમણે શાસે વાંચ્યાં હાથ કે સાંભળ્યાં હોય તેવા તેમના ઉપદેશકે પોતે પણ ઇન્દ્રિયોના વશથી તેને ત્યાગ કરી શક્તા નથી એટલે તેઓ બીજાઓને ઉપદેશ શી રીતે કરી શકે? તેને માટે “પથી માંહેલાં રીંગણું” એ કહેવત પ્રસિદ્ધ છે. પિથીમાં વાંચે કે સાંભળે કે, રીંગણું ખાવાં નહિ. પણ તે જીભના સ્વાદથી છુટે નહિ, તેથી તેમનું એવું જ્ઞાન હોય તે પછી તેઓ બીજાને શું ખરે પરમાર્થ બતાવી તે છોડાવી શકે, પરંતુ જેઓ શાએ ભણું શાસ્ત્રમાં કહ્યા મુજબ વર્તે છે, તેઓ જ તે હદયભેદક ઉપદેશ પણ કરી શકે છે અને તેની અસર સાંભળનારને થાય છે. રાત્રિભેજનના નિષેધ વિષે પદ્મપુરાણમાં કહ્યું છે કે" अस्तंगते दिवानाथे आपो रुधिरमुच्यते / अन्नं मांससमं प्रोक्तं मार्कंडेन महर्षिणा // 1 // चत्वारो नरकद्वाराः प्रथमं रात्रिभोजनम् / परस्त्रीगमनं चैव संधानाऽनंतकायिकाः॥२॥ માર્કંડ ઋષિ કહે છે કે, દિવસને પતિ સૂર્ય અસ્ત પામે તે પછી જળ રૂધિર કહેવાય છે અને અને માંસના જેવું ગણાય છે, એટલે સૂર્યાસ્ત થયા પછી પાણી પીવું, એ રૂધિર પીવા જેવું અને ખાવું, તે માંસ સમાન છે. - નરકનાં ચાર દ્વાર છે. પ્રથમ રાત્રિભોજન, બીજું પરસ્ત્રીગમન, ત્રીજું બેજ અથાણું અને ચોથું અનંતકાય કંદમૂલ ખાવાં તે.
Page #274
--------------------------------------------------------------------------
________________ (246) આત્મોન્નતિ, બાળ અથાણામાં સૂક્ષ્મ જી દષ્ટિગોચર ન થાય, તેવાં પડે છે અને જે કંદમૂલ છે, તે અનંત જીના પિંડરૂપ છે, તેથી એ સેવનારા છ અવશ્ય નરકગામી થાય છે. જૈનશાસ્ત્રકારોએ રાત્રિભોજનમાં ઘણા જ દેષ બતાવે છે, અને તેથી ઘણું બંધુઓ રાત્રિભોજન કરતા નથી. એ વાત પ્રસિદ્ધ છે. વળી તેમાં જે આપણે વિચાર શક્તિને ઉપયોગ કરીશું તે બુદ્ધિમાનેને સમજાશે કે, રાત્રિને વિષે સંખ્યાબંધ જ ઉડતા ફરે છે, સંધ્યાકાળે ઘરમાં બારીકીથી જોશે તે અસંખ્યાત મગતરાં ગુણ ગુણ કરતાં મધમાંખીઓના ટેળા જેવાં ઉડતાં દેખાય છે અને તેને મને ગુણગુણાટ સંભળાય છે. દીવાનું પાત્ર જે ઉઘાડું રાખે છે, તે કેડીઆમાં પુષ્કળ પડેલાં જીવડાં દેખાય છે, અને જે ફાનસ હેય તે ફાનસના દીવાની ચારે તરફ ફરતાં અસંખ્યાત જોવામાં આવે છે, એ આપણી નજરે દેખીતી વાત છે. વળી તે શિવાય સૂમ છે કે જેઓ આપણી નજરે નહિ દેખાય તેવા ને પારજ નહિ, ત્યારે આવા કેટલા બધા ને ખાનારના ભાણામાં ઉના અનાજની નીકળતી વરાળમાં કેળીઓ થઈ જાય, તે વિચારવા જેવું છે. વળી તેઓમાં કેટલાએક જંતુઓનાં શરીર ઝેરી તથા રોગ કરે એવાં હોય છે, તેથી જીવહિંસા શિવાય શરીરમાં રેગ પણ ઉત્પન્ન કરે છે. વળી કેટલાકના શરીરથી થતા રોગ તરત નહિ પણ માસે છમાસે કેટલીએક મુદતે તેની અસર થાય છે. જેમ હડકાયા કુતરાની અસર છ માસે માલમ પડે છે, તેવી રીતે તે ઝેરી જેની અસર લાંબે કાળે પણ માલમ પડે છે. જે ભેજનમાં જો આવી જાય તે જલેડર રેગ અને કરેળીયા વગેરે આવે તે કેઢ આદિ રેગ ઉત્પન્ન થાય છે. જે કીડી કે ધનેડા વગેરે આવે તે બુદ્ધિ નષ્ટ થાય છે. માંખી આવે તે વમન થાય છે. જે ભેજનમાં વાળ આવે તે કંઠ ભંગ થઈ જાય છે અને કેઈ ઝેરી જીવનું વિષ આવે તે પ્રાણ પણ જાય. એમ સમજીને છેવટ સ્વદેહની રક્ષા માટે પણ રાત્રિભેજનને સર્વદા ત્યાગ કરેજ ઉચિત છે. માટે જ આપણા વૈદ્ય અને અંગ્રેજી ડેકટરે પણ રાત્રિ ભેજનની ના પાડે છે. વળી દિવસ છતાં જમવાથી ટાઇમસર જમવાનું બને છે અને ટાઈમ
Page #275
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી. (247) સર જમવાને વેંકટરી નિયમ છે. રાત્રે જમવાથી જોઈએ તેટલું પાણી પીવાને વખત મળતું નથી અને હરફર કરવાની કોઈ પણ કિયા થઈ શકતી નથી, જમ્યા પછી તરતજ સુવાને વખત થાય છે, તેથી અજીર્ણ પેદા થાય છે. વૈદકના નિયમ મુજબ અજીર્ણથી અનેક રોગો ઉત્પન્ન થાય છે. આવી રીતે રાત્રિ ભૂજન કરવાથી ધાર્મિક અને શારીરિક અનેક ગેરફાયદા છે. દિવસના ટાઈમસર જમવાથી શરીરમાં આરેગ્યતાને ફાયદે તુરત સમજાય છે, અને એ અનુભવ સિદ્ધ છે. આવું સમજવું એ સૂમ બુદ્ધિવાળાનું કામ છે. જેમાં સ્કૂલ બુદ્ધિવાળા છે, તેમને એ ઉપહાસ્યરૂપ લાગે છે. તેથી પરમાર્થ બુદ્ધિએ રાત્રિજનને ત્યાગ કરવાથી અસંખ્ય જીવોને અભયદાન દેવાના અનંત પુણ્યના ભાગી થઈને ઉભય લેકમાં ઉત્કૃષ્ટ સુખ પામી શકાય છે, આથી રાત્રિભેજનને સર્વથા ત્યાગ કરવા શાસ્ત્રકારોએ કહ્યું છે. વળી રીંગણું, ડુંગળી, અને લશણ, ખાવાથી બુદ્ધિ બગડે છે– તામસ સ્વભાવ થાય છે. જેમ મદિરા પીવાથી બુદ્ધિ બગડે છે, તેમ એનાથી પણ બુદ્ધિ બગડે છે, એવું જ્ઞાની પુરૂષએ કહેલું છે. આ વિષે વિચાર કરવાથી ખરેખર જણાશે કે, જે લોકે માંસ મદિરા વાપરતા નથી, તેની દુર્ગધ તથા રૂપ દેખીને કેટલાએકને વમન થાય છે. આવા ખરાબ પદાર્થોને જે વાપરે છે, તેને દુર્ગધ યા દુાંછા લાગતી નથી તે ખાવાને લલચાય છે. વિચાર કરે કે, આપણે પણ માણસ અને તે પણ માણસ, આનું કારણ શું? ઉત્તમ ચીજે પડતી મૂકી આવી ખાવાની ચીજે ઉત્તમ મનુષ્ય પસંદ કરે તે પછી તેની બુદ્ધિ નિર્મળ શી રીતે હોઈ શકે? કહેવત છે કે, “અન્ન એ ઓડકાર એટલે જેવું ભેજન તેવી બુદ્ધિ.” તેમજ ડુંગળી, લસણની દુર્ગંધ પણ તેના જેવી જ છે તથા રૂપ પણ તેવું જ છે. જે લકે તેને વાપરતા નથી, તેઓને આ ચીજો વપરાએલી જોઈ દુર્ગછા થાય છે, અને વાપરે છે તેને ખાવાની હેશ થાય છે. તેનું કારણ ગધ ગઈ નહિ પણ સઈ ( સહી). તે આ ઉપરથી સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરવામાં આવે તે સમજાય કે જે મહા જ્ઞાની પુરૂષોએ જે ખાવાને નિષેધ કરલે છે, તે આપણા દુઃખને માટે નહિ, તેઓ આપણા
Page #276
--------------------------------------------------------------------------
________________ (248) આત્મન્નિતિ. શત્રુ નહતા કે, આપણે નહિ ખાવાથી તેમને લાભ મ ? પરંતુ તેઓ આપણા પરમ ઉપકારી હતા, તેઓ આપણું હિતને અર્થે લખી ગયા છે, એમ સમજવું. વળી કંદમૂલ એ પણ અનંત વનસ્પતિ કાયના જીનું શરીર બનેલું છે, તેમાં અનંત જીવ છે, એવું સર્વરે જોયું છે આપણા ચર્મચક્ષુથી તે જે જોઈ શકાતા નથી, કારણ કે, વનસ્પતિકાયના છે હાલતા ચાલતા નથી, તે તે સ્થિર છે, એટલે આપણે શું જાણી શકીએ? પણ જેમને સર્વજ્ઞના વચનને વિશ્વાસ છે, તેઓ તે માને છે. જેમને વિશ્વાસ નથી, તેણે તેમના વચનનું ઉપહાસ્ય કર્યું છે. વળી જૈન શાસ્ત્રો શિવાય “અન્યમતના ધર્મ શાસ્ત્રમાં પણ એવી એવી બાબતેને નિષેધ કરેલો છે. તે વિષે મહાભારતમાં આ પ્રમાણે કહેલું છે– मधु भक्षणेऽपि दोषः" संग्रामेण च यत्पापं अग्निना भस्मसात्कृतम् / તત્યા નાતે તય મધુવંદુ કમલત” I ? / “જે પાપ સંગ્રામ કરવાથી અને દવા લગાડવાથી થાય છે, તે પાપ એક મધના બિંદુનું ભક્ષણ કરવાથી થાય છે.”૧ આવી ચીજોમાં આવું પાપ છે, તે પણ શાસ્ત્ર વાંચનાર જે તેને ત્યાગ ન કરે તે પછી સાંભળનારને ત્યાગની શી વાત ? વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે"ग्रामाणां सप्तके दग्धे यत्पापं समुत्पद्यते। तत्पापं जायते पार्थ जलस्यागलिते घटे // 1 // " “હે પાર્થ, સાત ગામ બાળવાથી જે પાપ લાગે છે, તે પાપ ગળ્યા વગરના પાણીને ઘડે ભરવાથી થાય છે.” 1 "संवत्सरेण यत्पापं कैवर्तस्यैव जायते / gવાન તાતિ કપૂતનસંગ્રહો” | 2 | માછીને એક વર્ષ સુધીમાં જેટલું પાપ લાગે છે, તેટલું પાપ એક દિવસ ગાળ્યા વિના પાણી વાપનારને થાય છે.” 1 વળી તેજ પુરાણમાં કહે છે કે, “यः कुर्यात्सर्व कार्याणि वस्त्रपूतेन वारिणा / स मुनिः स महासाधुः स योगी स महाव्रती " // 1 //
Page #277
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી, (ર૪) જે ગળેલા પાણીથી સર્વ કાર્યો કરે છે, તે મુનિ, મેટે સાધુ, યેગી અને મહાવ્રત ધારી કહેવાય છે.” 1 નાગપડળ ગ્રંથમાં કહ્યું છે કે“ગમસ્થાન ન મળ દૂનિ મારતા नूतनोद्गमपत्राणि वर्जनीयानि सर्वतः " // 1 // હે ભારત-ધર્મરાજા, કંદમૂલ અભક્ષ્ય છે, તેથી તે ખાવાં ગ્ય નથી. તેમ નવીન ઉગેલાં પાંદડાં વગેરે પણ સર્વ રીતે ત્યાગ કરવા યોગ્ય છે. એ વળી કહ્યું છે કે" मधुपाने मतिभ्रंशो नराणां जायते खलु / धर्मो न तेभ्यो दातॄणां न ध्यानं न च सत्क्रिया " // 1 // मधुपाने कृते क्रोधो मानो लोभश्च जायते / मोहश्च मत्सरश्चैव दुष्टभाषणमेव च // 2 // મનુષ્યોને મદિરાપાન કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. મધુપાનીને આપનારાઓને ધર્મ થતું નથી. મધુપાન કરનારને ધ્યાન તથા સત્કર્મ નિષ્ફળ છે.” 1 મદિરાપાન કરવાથી કેધ, માન અને લેભ ઉત્પન્ન થાય છે અને મેહ, મત્સર તથા દુષ્ટ ભાષણ થાય છે.” 2 अन्यदप्युक्तंમળે નાણે મધુને નવનીતે વા . उत्पद्यन्ते विलीयन्ते सुसूक्ष्मा जंतुराशयः " // 1 // મદિરા, માંસ, મધ, અને છાશમાંથી બાહર કાઢેલા માંખણમાં સૂક્ષ્મ એવા ઢગલાબંધ જંતુઓ ઉત્પન્ન થાય છે અને લય પામી જાય છે.” 1 . કેટલા એક માખણમાં દેષ માનતા નથી અને કહે છે કે, તે શાસથી વિરૂદ્ધ નથી તેમણે આ વિચારવાનું છે. ઇતિહાસ પુરાણમાં કહ્યું છે કેચતુ દંતામિકૂઇનાં 2 પક્ષી अंतकाले स मूढात्मा न स्मरिष्यति मां प्रिये " // 1 //
Page #278
--------------------------------------------------------------------------
________________ (50) આત્મોન્નતિ, હે પ્રિયે, જે મૂહાત્મા પુરૂષ વૃતાક, કાલિંગડા અને મૂળાને ખાનાર છે, તે મને અંતકાળે સંભારી શકતા નથી. 1 કહેવાને આશય એ છે કે, વેંગણ, કાલીંગડાં અને મૂળાને ખાનાર અધર્મ છે, તેથી અંતકાળે તે મને સંભારી શકતા નથી, માટે તે દુર્ગતિમાં જશે. શિવપુરાણમાં કહ્યું છે કે" यस्मिन्गृहे सदा नाथ मूलकं पचति जनः / स्मशानतुल्यं तद्वेश्म पितृभिः परिवर्जितम् // 1 // मूलकेन समं भोज्यवस्तु सुंक्ते नराधमः। तस्य बुद्धिन वै धत्ते चांद्रायणं शरीरिणः // 2 // भुक्तं हलाहलं तेन कृतं चाभक्ष्यभक्षणम् / ધૃત્તામલાચાર ના થાંધેવ રવ” || રે || હે નાથ, જેના ઘરમાં હમેશા મૂળા રંધાય છે, તેનું ઘર રમશાનના જેવું છે અને પિતૃઓએ ત્યાગ કરેલું છે. 1. જે અધમ પુરૂષ મૂળાની સાથે ભેજ્ય વસ્તુ ખાય છે, તેની બુદ્ધિ ચાંદ્રાયણ વ્રતથી પણ શુદ્ધ થતી નથી. 2, જેણે અભક્ષ્યનું ભક્ષણ કરેલું છે, તેણે હળાહળ ઝેર પીધુ છે. વૃતાક ખાવાથી પણ માણસ નૈરવ નરકમાં જાય છે.... 3 પદ્મપુરાણમાં પણ કહ્યું છે કે" गोरसं माषमध्ये तु मुगादिके तथैव च / મથે મખૂ માં તુ શુધિષ્ટિર” | | હે યુધિષ્ટિર, અડદ અને મગ વગેરે કઠોળમાં દૂધ, દહીં, છાશ વગેરે નાંખી ખાય છે, તે માંસ ખાવા બરાબર છે.” 1 મહા ભારતમાં કહ્યું છે કે - " यूका मत्कुणमशकान् जंतूंश्च तुदतस्तनूम् / पुत्रवत्परिरक्षन्ति ते नराः स्वर्गगामिनः // 1 // आत्मपद्भयां च ये प्रति ते वै नरकगामिनः / सर्वत्र कार्या जीवानां रक्षा चैवापराधिनाम् " // 2 //
Page #279
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી, (51) * જૂ, માંકડ અને મચ્છર કે જેઓ શરીરને ચટકા મારી પીડે છે, તેમની પુત્રવત્ જેઓ રક્ષા કરે છે, તે પુરૂષ સ્વર્ગે જાય છે. જેઓ પિતાના શરીર કે પગથી જીવેને હણે છે, તેઓ નર્ક જાય છે. તેથી સર્વ સ્થળે અપરાધી છની પણ રક્ષા કરવી જોઈએ. 1-2 મહાભારતમાં કહ્યું છે કે" विंशत्यंगुलमानं तु त्रिंशदंगुलमायतम् / तवस्त्रं द्विगुणीकृत्य गालयित्वा पिवेज्जलम् // 1 // तस्मिन्वस्त्रे स्थितान् जीवान् स्थापयेजलमध्यतः। gવ શવ વિવેત્તાં સ યાતિ પરમ તિ” | 2 | વિશ આંગળ પહેલું અને ત્રીશ આગળ લાંબુ વસા લઈ તેને બેવડું કરી તેનાથી પાણી ગાળીને પીવું અને તે વસમાં રહેલા જીને જળની અંદર (કુવા વગેરેમાં) નાંખવા, એમ કરીને જે પાણી પીવે છે, તે પરમ ગતિને પામે છે.” 1-2 આવી રીતે મહાભારતમાં છે છતાં કેટલાએક અણગળ પાણી પીવે છે, વાપરે છે, અને તે વડે ન્હાય છે તે તેમની શી ગતિ થાય ? તે મહાભારત વાંચનાર તથા સાંભળનાર લક્ષ નથી દેતા, તે કેવી બાલ દશા છે? તેથી આત્માથી એ સર્વદા દયા ધારણ કરવી. તેને માટે કહ્યું છે કે - “દપૂત ચોદ વપૂર્વ પિઝા सत्यपूतं वदेद्वाक्यं मनःपूत समाचरेत् " // 1 // દષ્ટિથી જોઈને પગ મુક, વસ્ત્રથી ગળીને પાણી પીવું, સત્યથી પવિત્ર વચન બેલવું અને પવિત્ર મનથી આચરણ કરવું.”૧ હે ભદ્ર, સત્યચંદ્ર અને શેધકચંદ્ર, આ પ્રમાણે આપણું અહિંસા ધર્મના કેટલાક નિયમે હાલમાં ચાલતા સાયન્સ પ્રમાણે અને બીજા શાસ્ત્રોની સંમતિ પ્રમાણે સિદ્ધ થાય છે. દુરાગ્રહી કે તેને પૂર્ણ વિચાર કરતા નથી અને અનેક જાતની નઠારી પ્રવૃત્તિથી જીવહિંસા કરી પિતાના આત્માને અધપાત કરે છે. " મહાત્મા આ પ્રમાણે કહી વિરામ પામ્યા એટલે તે બન્ને તરૂણ યુવકેએ ઊભા થઈ તેમને વંદન કરી આ પ્રમાણે સ્તુતી કરી -
Page #280
--------------------------------------------------------------------------
________________ (ઉપર) આત્મોન્નતિ, " यद्वार धर्मरहस्यस्य बोधिका शिवशोधिका / तत्पादयुगले नित्यं नतयः संतु भक्तितः " // 1 // જેમની વાણુ ધર્મના રહસ્યને બેધ કરનારી અને શિવ-મેક્ષની શોધ કરનારી છે, તે સૂરિવરના ચરણ યુગલને વિષે હમેશા ભક્તિથી નમસ્કારે છે. "1 આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તેઓએ નમ્રતાથી જણાવ્યુંમહાત્મન, આપના આ ઉપદેશથી અમારા હૃદયમાંથી સર્વ શંકાઓ હર થઈ ગઈ છે. આહંત શાસ્ત્રમાં જે નિયમ બાંધેલા છે અને જે ધાર્મિક ક્રિયામાં મુકેલા છે, તેમના અંતરંગ હેતુઓ આપે ઉત્તમ પ્રકારે દર્શાવ્યા છે અને આહંત ધર્મની ક્રિયાની સાર્થકતા ખુલ્લી રીતે સમજાવી છે. આપે કરેલો આ મહાન ઉપકાર માવજછવિત અમારા સ્મરણમાં રહેશે અને આપે સ્થાપિત કરેલી ધર્મની અચળ શ્રદ્ધાથી અમે પરલોકમાં પણ સુખી થઈશું. " તે યુવકેનાં આ વચન સાંભળી મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા, " ભદ્ર, તમે ભવ્ય અને ઉપદેશના પાત્ર છે, તેથી તમેને ઉપદેશ આપતાં મને અતિ આનંદ થયે છે. જે ક્ષેત્ર સ્પર્શના હશે તે આવતી કાલે આ મહાનું તીર્થને વંદના કરી અન્ય સ્થળે વિહાર કરવાની ઈચ્છા છે. તમે હંમેશા આ ઉપદેશ સ્મરણમાં રાખજે. અને તમારા હૃદયમાં જે ભાવના પ્રગટી છે, તે ભાવનાનું સદા પિષણ કરજે. ત્રિકરણ શુદ્ધિથી સેવન કરેલો શ્રી વીર ધર્મરૂપી મહાન તમારા સંસારરૂપ અટવીમાં સાથે રહી તમારું રક્ષણ કરશે અને છેવટે તમને મુક્તિ નગરીમાં પહોંચાડશે. “તે ધર્મ દ્ધાથી તમને લાભ થાઓ.” મહાત્માનાં આ વચને સાંભળી તે તરૂણ યુવકે અંજલિ જેને બોલ્યા-“મહાત્મન, આપના હૃદયની શુદ્ધ આશીષ પ્રમાણે અમને સદા ધર્મ દ્ધાને લાભ થાઓ. એ ધર્મરૂપ દ્ધાને મેળાપ આપના પ્રસાદથી થયેલ છે, તેથી અમે આપ મહાત્માના યાવજછવિતા આભારી છીએ. - મહાત્મા, આપના જેવા ઉપકારી મહાપુરૂષને એગ અત્યંત દુર્લભ છે. પૂર્વના મેટા પુણ્યરાશિના વેગથીજ આપના જેવા મહા
Page #281
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી. (ર૫૩) ત્માને મેળાપ થાય છે. હવે આપ આવતી કાલે વિહાર કરવાના છે, તે કૃપા કરી અને સાથે લેવા ઈચ્છા કરશે. અમારા હૃદયમાં એવી જ ભાવના થાય છે કે, સુકૃત-પુણ્યને વેગ અનુકૂલ હેાય તે આપના સંગમાં રહીને જ આ જીવન પુરૂં કરીએ, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર એવા આ સંસારરૂપ ગ્રીષ્મ ગાતુમાંથી ઉગરવાની ઈચ્છા રાખનારા પુરૂએ આપના સમાગમની શીતળ છાયાને આ શ્રય કરે જોઈએ.” આ પ્રમાણે કહી તેમણે નીચેના ક્ષેકથી તે મહાત્માની પ્રશંસા કરી. " मरुस्थल्यां यथा वारि निर्जने प्रियसंगमः તથા સંસાણામંત્ર સંગતવ કુમા” છે ? જેમ મરૂભૂમિમાં જળ અને નિર્જન વનમાં પ્રિય સંગમ દુર્લભ છે. તેવી રીતે આ લેકમાં સંસારીઓને તમારે સંગમ દુર્લભ છે.” 1 આ વખતે ધકચક્રે નમ્રતાથી જણાવ્યું, મહાનુભાવ, આપની કૃપાથી હું તદન નિશંક થયે છું, અને શ્રી અરિહંતની વાણી ઉપર મને પૂર્ણ વિશ્વાસ અને દઢ શ્રદ્ધા પ્રાપ્ત થએલ છે, હવે માત્ર એટલી વિનંતિ કરવાની છે કે, આજકાલ નવીન સુધારાએ ભારતવર્ષમાં પ્રવેશ કરે છે, નવિન વિદ્વાને ધર્મની વાર્તાને અતિશક્તિ કહી વડી કાઢે છે, અને જે સાયન્સ-રસાયણશાસ્ત્ર પ્રમાણે સા- " બીત થાય તેને માને છે તે આજકાલ તેવા લેકેને સમજાવી શકાય તેને માટે આપ મહાનુભાવ રસાયણશાસ્ત્રની રીતિ આપના જાણવા તેમજ સાંભળવામાં આવી હોય તે તે પ્રમાણે આપને અનુભવ પણ અમને સમજાવે, તે તેથી આધુનિક સમયની પ્રજાને કેટલે એક લાભ થશે.” સત્યચકે, શોધચંદ્રના વિચારને અનુમોદન આપતાં કહ્યું, “મહાત્મન્ , મારા ધર્મબંધુ શેધકચક્રે જે કહ્યું છે તે જાણવાની મારી પણ ઈચ્છા છે. આ૫ મહાનુભાવની વાણીથી એ વિષય સારી રીતે ફુટ થશે. આપના એ વિચારે અમે પ્રજામાં જાહેર કરીશું, તેથી પશ્ચિમની વિદ્યાના સંસ્કારવાળા લોકેને આહત ધર્મનું રહસ્ય સારી
Page #282
--------------------------------------------------------------------------
________________ (54) આત્મોન્નતિ, રીતે સમજાશે, એટલે સત્ય ધર્મની શ્રદ્ધામાં માટે વધારે થશે.” ઉભય યુવકેની આ પ્રાર્થનાને અંગીકાર કરી મહાત્મા બોલ્યા“ભદ્ર, આ તમારી જિજ્ઞાસા ઉત્તમ છે. પશ્ચિમની પ્રજામાં રસાયણશાસ્ત્ર કે જે કેમીસ્ટ્રીના નામથી ઓળખાય છે જેમાંથી અમારા સાંભળવામાં આવતાં તે ઉપરથી અમે એ જે જાણ્યું છે તે તમે એક ચિત્તે શ્રવણ કરે. ભદ્ર, રસાયણશાસ્ત્રની વિદ્યા આ પૃથ્વી ઉપરની બધી વસ્તુ એના ગુણને આ પ્રકારને ખુલાસે બતાવે છે. પૃથ્વી ઉપર જે જે પદાર્થ છે, તે કેવી રીતે થયેલા છે અને તે શાના શાના બનેલા છે? તેમજ તેઓને ધર્મ છે? તેમની રચના કેવી રીતે થયેલ છે? તે બધુ રસાયણ શાસથી હાલમાં કેટલુંક સિદ્ધ થયું છે. તે વિદ્યાના શેધ ઉપરથી સિદ્ધ થયું છે કે, આ પૃથ્વી ઉપરના બધા પદાર્થો ફક્ત પાંસઠ તથી થયેલા છે. એ પાંસઠ ત પૈકી દરેક પદાર્થ એક, બે, ત્રણ એમ જુદા જુદા પરમાણુથી મળી જુદા જુદા પદાર્થો થાય છે, તે એક પદાર્થમાંથી જુદા જુદા પરમાણુ જુદા જુદા પાડ શકાય છે અને તે પરમાણુઓ જુદા જુદાની મેળવણી કરવાથી જુદા જુદા ચમત્કારિક પદાર્થ બની શકે છે. એ વિદ્યા ઉપરથી ઇગ્લીશ વિદ્વાનોએ શોધ કરી નવા નવા પદાર્થો અને હુન્નરકળા શોધી છે. એ રસાયણ શાસ્ત્ર પ્રગસિદ્ધ શાસ્ત્ર છે, એટલે જેઓને તે શીખ વવામાં આવે છે, તેમને પ્રત્યક્ષ પ્રગ કરી બતાવવામાં આવે છે. એથી થતા અજાયબી ચમત્કારે પ્રત્યક્ષ જોવાથી એ શાની ખાત્રી થાય છે. એ શાસ્ત્ર પૈકીના સહેજ ઈશારા દાખલ કેટલાએક નિયમ તથા પ્રોગે જાણવા જેવા છે, તે તમે સાંભળી તેનું મનન કરજે. - ભદ્ર, બળતા કેલસામાં અને હવાનાં પરમાણુઓમાં રસાયણ કિયા ઉત્પન્ન થાય છે અને તેના વેગથી કેલસે બળી જઇને અને દશ્ય થાય છે એટલે તેની રાખડી થઈ જાય છે. પછી તેની આસપાસની હવામાં ને ધર્મ ઉત્પન્ન થાય છે એટલે કેલસાના પરમાણુઓ વીખરાઈને હવાની સાથે મળે છે. એમાં કેલસાનું રૂપ બને દલીને નવા અને અદશ્ય એવા વાયુરૂપી પદાર્થ ઉત્પન્ન થાય છે, એમનું હવાની સાથે કે કેલસાની સાથે કાંઈ પણ મળતાપણું નથી,
Page #283
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી, (255) સારાંશ કે, પદાર્થના ધર્મ અને રૂપનું બદલાવું, એ રસાયણ ક્રિયાનું મુખ્ય સ્વરૂપ છે. - ભદ્ર, તે રસાયનિક પ્રયોગ કરવા સારૂ તેમાં ઉષ્ણુતા, વિજળી, અજવાળું ઈત્યાદિ શક્તિઓને ઉપગ તેઓ કરે છે. આ જગતના બધા પદાર્થોમાં જે કાંઈ ફેરફાર થાય છે, તે આ શક્તિઓના ફેરફારથી થાય છે, તે કારણથી એ શક્તિઓને સૃષ્ટિ વેપારક કહે છે. વળી બધા પ્રાણીવર્ગમાંથી અને વનસ્પતિ વર્ગમાંથી બધા પદાર્થો ગરમીના જેરથી જુદા જુદા પડે અગર જુદા જુદા મળી ઘણુ પદાર્થો થયેલા છે, એવું સિદ્ધ થાય છે. ભદ્ર, તે રસાયણશાસ્ત્રના વેત્તાઓએ જગતના-દ્રવ્યના ચાર ધર્મો બતાવ્યા છે. પહેલે ધર્મ અત્યંત સૂક્ષ્મ વિભાગ થવાને છે. જેમ અધ રતિ સોનું લઈ તેનું પતરું કર્યું, તે પચાસ ચેરસ ઈચ જગ્યા રોકે છે. તેની અંદર બાવીશ લાખ બિંદુ નજરે પડે છે. વળી ગુલાબનું એક ટીપું હોય તે તેની વાસ બધે પ્રસરી રહે છે. બીજે ધર્મ પદાર્થનું અવિનાશિત્વ છે. કઈ પણ પદાર્થ સર્વથા નાશ પામતે નથી, માત્ર તેનું રૂપાંતર થાય છે. જેમ પાણીને બાળીએ તે તેની વરાળ થાય છે, એટલે પાણીને નાશ અને વરાળની ઉત્પત્તિ થાય છે. કાગળને કડકે બાળીએ તે કાગળને નાશ અને રાખની ઉત્પત્તિ થાય છે. દ્રવ્યને ત્રીજે ધર્મ સ્નેહાકર્ષણ છે અને એથે ધર્મ પ્રતિસારણ છે. એવી રીતે જગના દ્રવ્યના ચાર ધર્મો કહેવાય છે. પ્રવાહી અને અપ્રવાહી. એ બંનેમાં નેહાકર્ષણ અને પ્રતિસારણ આ બે વિરૂદ્ધ શક્તિઓના ગિથી અતિ સૂક્ષમ પરમાણુઓ એકઠા થઈ મેટા મેટા ગોળા થાય છે. તે નેહાકર્ષણને લઈને થાય છે. આ નેહાકર્ષણ શક્તિ અચર-અંતર ઉપર ચાલે છે. તે શક્તિથી જે આકાર બને છે તેને જે શક્તિના વેગથી ગોચર અંતર ઉપર પરમાણુ અથવા પદાર્થ એક બીજા તરફ ખેંચાય છે તે શક્તિને ગુરુત્વાકર્ષણ કહે છે. બીજી એક કેશાકર્ષણ શક્તિ છે. તે શક્તિથી ઝાડનાં મૂળીયાં જમીનમાંને રસ ચુસી લે છે અને દીવાની અતી તેલ ખેંચી લે છે.
Page #284
--------------------------------------------------------------------------
________________ ( ર૫૬) આત્મોન્નતિ. એક જાતના દ્રવ્યના પરમાણુ અને વિજાતીય દ્રવ્યના પરમાણુઆ બેમાં અગોચર અંતર ઉપર આકર્ષણ થઈને જે તેનું રૂપાંતર થાય છે, તેને રસાયણ આકર્ષણ કહે છે. તે સ્નેહાકર્ષણ શક્તિ બધા પદાર્થમાં રહેલી છે. તેના વિરૂદ્ધ એક બીજી શક્તિ છે, તેને પ્રતિસારણ શક્તિ કહે છે. આ શક્તિ ઉષ્ણતાના જોરથી થાય છે અને સ્નેહાકર્ષણ શક્તિથી ઉલટું કામ કરે છે, એટલે નેહાકર્ષણ શક્તિ, પદાર્થના પરમાણુઓ એકત્ર કરે છે અને તે પદાર્થને આકાર થાય છે અને પ્રતિસારણ શક્તિ દ્રવ્યના પરમાણુ પરસ્પર એક બીજાથી દૂર કરે છે એટલે સૂમ પરમાણુ વિખરાઈ જવાથી તે પદાર્થ નાશ થયેલ માલમ પડે છે. આમ રસાયણશાસ્ત્ર કહે છે. પદાર્થના વિભાગની જ્યાં સીમા થાય છે, એટલે તે વિભાગના વિભાગ કરતાં આગળ વિભાગ થતા નથી. એવા અત્યંત સૂક્ષ્મ અવિભાજ્ય વિભાગને પરમાણુ કહે છે. આ પરમાણુઓ આપણા ચક્ષુથી દેખાતાં નથી. આવા પરમાણુ જગતમાં અને આકાશમાં બધે ભરેલા છે અને એકાકી કિવા સંયુક્ત એવા કેઈ પણ પદાર્થના પરમાણુ એટલે ઇન્દ્રિયગોચર એવા યેગને સમુદાય તેને અણુસંઘ કહે છે. ભદ્ર, વળી ઓકિસજન નામે એક વાયુરૂપી પાંસઠ તત્ત્વ પૈકીનું તત્વ છે, તે ફરીન શિવાય બધા તત્વની સાથે મળે છે. તેલ અને પાણી બે ભેગાં થતાં નથી, પણ તેમાં સાજીખાર અગર પાપડીઓ ખાર નાંખે તે એકંદર મળી જઈ તેને ગેળે થાય છે અને સાબુ બને છે. સુરાખારને તેજાબ કે જેને ઈંગ્લીશમાં નાઈટ્રક એસીડ કહે છે. તેમાં પૈસે નાંખવાથી ખદખદ થઈ લાલ ધુમાડે નીકળશે અને તે પૈસે ગળી જશે અને તેમાંથી જુદે ત્રીજે પદાર્થ ઉત્પન્ન થશે. અને અને કારનિક એસીડ મળીને આરસપહાણ થાય છે, તેમાં નાઈટ્રીક એસીડ નાંખવાથી આરસપહાણમાંથી કાબેનિક એસીડ નીકળી જશે અને ચુને બાકી રહેશે. કલેરીન અને સોડીયમ મળીને મીઠું થાય છે. ગંધક અને પારે એ બે મળીને હીંગળા બને છે. કારબોનિક અને ઓકિસજન-એ બે મળીને ચાક થાય છે. લેરીન, આમેનિયા, નાઈટ્રોજન અને હાઈડ્રોજન મળીને નવસાર થયેલ છે. લેઢાને સલ્ફયુરિક એસીડમાં નાખવાથી હીરાકસી તૈયાર થાય
Page #285
--------------------------------------------------------------------------
________________ યાત્રા 6 ઠી, (ર૭) છે. તાંબું અને સફયુરિક એસીડ એ બે મળીને મોરથુથુ થાય છે, તે મોરથુથનાં પાણીમાં લેઢાંને કટકે નાંખે એટલે તાંબું જુદું પડે છે. . વળી વિજળી દરેક પદાર્થમાં રહેલી છે, કઈ પણ પદાર્થ વિજળી વગરને નથી. જે રસાયણને સંગ થાય છે, તે ઘણું કરીને વિજળીથી થાય છે. તે વીજળી બે પ્રકારની છે. એક ઘર્ષણ વિજળી જે ઘર્ષણના વેગથી થાય છે. તેને ઈ. ઈ. ટક કિવા ફીકસનલ કહે છે. બીજી રસાયણ સગથી થાય છે, તેને ઈ (ગાલવેનિક) કાચ અને રેશમ ઘસવાથી, લાખ અને કુલેટ ઘસવાથી, તેમજ વિડાળીનું ઉન, કાચ, મલમલ, લાકડું, કાગળ, રેશમ, લાખ, અને ગ્રાઉન્ડગ્લાસ એઓ દરેકને અનુક્રમે ઘસવાથી વિજળી ઉત્પન્ન થાય છે. બીજી રસાયણીક વિજળીને માટે એ પ્રયોગ છે કે, કેટલાએક જુદા જુદા કાચના પ્યાલા એકત્ર કરી અને હારબંધ ગોઠવી તેઓમાંના એક પ્યાલામાં તાંબાનું પતરું અને જસતનું પતરું એ બબે પતરાં એક બીજા સાથે સંબંધ થાય તેવી રીતે ઉભા ગોઠવવાં અને એક પ્યાલાના તાંબાના પતરાની સાથે બીજા પ્યાલામાં જસતના પતરા સાથે તાંબાના તારને સંબંધ કર. વળી બીજા પ્યાલાના જસતનું પતરું અને ત્રીજા પ્યાલાના તાંબાના પતરાની સાથે તાંબાના તારને સંબંધ કરે. એ પ્રમાણે બધા પ્યાલાના પતરાંઓને તાર લગાડી છેવટના પ્યાલાના તાંબાના પતરાની સાથે તાર પેહેલા પ્યાલાના જશતના પતરા સાથે જોડ. એટલે પછી તેમાં આસીડ અને કેસલફયુરિક કિવા નાઈટ્રિક આસીડ વગેરે અથવા મીઠાનું પાણી અગર મોરથુથુનું પાણી સઘળા પ્યાલામાં રેડવું એટલે રસાયણીક વિજળી ઉત્પન્ન થશે. તે વિજળીને ઉપગ ટેલીગ્રાફ-તારના સંદેશા વગેરેમાં થાય છે. વિજળીથી ટ્રામ, મોટરકાર, વગેરે ચાલે છે અને રેલવેમાં દીવા પણ થાય છે. આ રસાયણશાસ્ત્ર ઘણું મેટું છે. તેને ત્રણ ભાગના મેટો પુસ્તકે છે. દરેક પદાર્થ કયા કયા તને બનેલું છે, તે ત પ્રયોગથી જુદાં કાઢી શકાય છે અને તે તેથી તે પદાર્થો બનાવી
Page #286
--------------------------------------------------------------------------
________________ (258) આત્મોન્નાત, શકાય છે, વગેરે ઘણા ચમત્કારી પ્રાગે તેમાં દર્શાવેલા છે. એના વડે ઘણી હુન્નરકળાની શોધ થઈ છે. જૈન શાસકારે પુગલની અનંતી શક્તિ જે કહી છે તે આ ઉપરથી સાબીત થાય છે. ભદ્ર, મેં આ રસાયણ વિદ્યાની હકીકત સંક્ષિપ્ત કહી છે. હવે છે. તે ઉપરથી આપણા જૈન ધર્મના નિયમ અને સિદ્ધાંતની સાબીતી કેવી રીતે થાય છે? તે તમને હવે આવતી કાલે જણાવીશ. મહાત્માના આજના વચને સાંભળી અને યુવકેના હૃદય આનંદ સાથે નિશંક થઈ ગયા, અને આહંતદર્શનના સિદ્ધાન્ત ઉપર પૂર્ણ વિશ્વાસ પાસ થયે અને તે જ વખતે સૂરિવરની સ્તુતિ કરી, વંદના કરી અને યુવકે પિતાના વાસસ્થાન ઉપર ગયા અને સૂરિવર પણ પોતાના પરિવાર સહિત પિતાના નિવાસે ગયા.
Page #287
--------------------------------------------------------------------------
________________ ક યાત્રા 7 મી. - FHI4p es 3 LitવBHIS. મHપતi "BIEH AiRTIનtt FiHHE IN A C ઉજજયંત ઉવધર ઉપર અનેક પ્રકારે ગીતાજ્ઞાન કરનાર અપ્સરા, ગંધર્વ, ગરૂડ, વિદ્યાધર ને નાગ છે દેવતાના સમુદાય ભપકારી ભગવતને સદા સેવી Wo રહ્યા છે. મહીધની મધ્યે મૂષકમાર, હરિહસ્તિ, સર્ષ શિખવે, ઈત્યાદિ પરસ્પર નૈસગિક શત્રુતા દર્શાવનાર પ્રાણીઓ પણ પ્રશાંત વૈરવાન છે. વળી જે લેકમાં મણિસમૂહની કામ્યકાંતિથી સકલ પ્રદેશ પ્રકાશી રહ્યા છે, તેથી તેમ સૂર્યનું પણ કંઇ પ્રજન પડતું નથી. જે પૃથુ પૃથ્વીભુની પાસે દેખાતા ગ્રહ જાણે પરમદેવાધિદેવની સેવા કરવા આવેલા હેય એવી કલ્પના થાય છે. ચંદ્રકાંતને તારાપતિના કિરણને સ્પર્શ થવાથી ઝરતા નીરની નિર્મલ નદીઓ તરફ નિકળી રહી છે. જ્યાં જ જતુઓ સાથે સ્પર્ધા કરી ધર્મધુરંધર સ્વામીની શુશ્રષા કરી રહી હોય એમ લાગે છે. જ્યાં કીચકે કર્ણપ્રિય મધુર સ્વર કરી રહ્યા છે, ઝરાઓ ઝંકૃતિધ્વનિ કાઢી રહ્યા છે, ને કિન્નરીએ ગીતગાન ગાઈ રહી છે, તેથી ત્રિવિધ વાદિત્રોથી જાણે નવાઈ જેવું નાટક થતું હોય એમ જણાય છે. અતિચાર કરી ચાર ગતિદ્વારમાં અનાદિકાળથી અથડાતા અધમ અને જાણે આધાર આપવા તૈયાર ઉભા હોય એવી રીતે ગિરિનારની ચાર દિશાએ ચાર ધરાધર પ્રતિહારની પેરે આવી રહેલા છે. ચારે બાજુએ ચાલતી ચાર સૌમ્ય સરસ્વતીના પારદર્શક પાણીના પ્રવાહ પાપપુંજનું પ્રક્ષાલન કરવા એકત્ર થતા હોય એમ ઉછળી રહ્યા છે. જે ધરણીધરમાં દ્વિપક પ્રમુખ અનેક કુહ આપી રહ્યા છે. તે જાણે અમરેએ અમરત્વ પામવા અમૃતથી ભરેલા હોય એ આભાસ આપે છે. અન્યદાન અમે આપીએ છીએ, પણ મોક્ષદાન દઈ શકતા નથી. તેથી તેને અભ્યાસ આદરવા માટે અમે અત્રે
Page #288
--------------------------------------------------------------------------
________________ (ર૬૦) આત્મન્નિતિ, આગમન કર્યું છે, એમ જાણે કહેતાં હાયની; તેવી કલ્પદ્રએ પતાની મેળે આવી તે ક્ષિતિધરને વિષે વિદ્યાર્થીની પેરે વાસ કર્યો છે, જે લાધીશમાં સુવર્ણસિદ્ધ આદિ અનેક સમહાઓને સંતુષ્ટ કરનારી રંજનકારી રસકૂપિકાએ શોભી રહેલી છે, કમલેદય આપનાર મનેકંડ જ્યાં દિવ્ય દીપ્તિથી દીપી રહેલા છે. આ રમ્યરૈવતાદ્રિ એ છે કે, જેના સ્મરણ માત્રથી સુખસંપત્તિને સમાગમ થાય છે, ને જેના તરફ દૂરથી પણ દષ્ટિ કરવાથી વિપત્તિનું વિદારણ થાય છે. જે શુભ ધામમાં દેવાયેલાં દાન ને તપાયેલાં તપ સિદ્ધ તીર્થધિરાજની પેરે સમગ્ર સમૃદ્ધિ સાધક છે, તથા જે નગનાથનું શ્રી નેમીશ્વરજીને શરણ લીધું હતું તેને અન્ય જનેએ આશ્રય કેમ ન લે? તારા કે રત્નાકરની રેતિની સંખ્યા સમાન ગીર્વાણગુરૂ બૃહસ્પતિ રસના પામે, તે પણ તે આ વિશાલ અને વિખ્યાત ગિરિગુરૂના ગુણગણની ગણના ગણવા શક્તિમાન થાય નહિ. આવા દ્રવ્ય અને ભાવથી આનંદ આપનારા પવિત્ર રૈવતકગિરિ ઉપર પ્રાતઃકાળને રમણિય સમય થતાં તેના સુંદર અને ઉંચા શિખર ઉપર સૂર્યનાં સોનેરી કિરણે પડતાં ભગવાન સૂરિવર પિતાના પરિવાર સહિત ગિરનારની છેલ્લી યાને સાતમી યાત્રા કરવા વિચરતા હતા. તે પવિત્ર મહાત્માના પરિવાર ઉપરાંત યુવક શેકચંદ્ર, સત્યચંદ્ર, અને કેટલાએક ભાવિક ગૃહસ્થ પણ ચાલતા હતા. ગિરિવરના પવિત્ર સ્થળોના દર્શનની ભાવના ભાવતા તેઓ નિત્યના નિયમ મુજબ શ્રી નેમિનાથ ભગવાનના દેરાસરમાં આવી તેઓ નીચેનું પદ્ય બેલ્યા હતા. * राजीमतियः प्रविहाय मोहं। स्थितिंचकारापुनरागमाय // जीवेषु सर्वेषु दयांदधान / स्तं नेमिनाथं प्रणमामि नित्यं // રામતિ પ્રત્યે મેહ તજીને, ફરીથી નહિં આવવા માટે જેમણે સ્થિતિ કરેલી છે, અને સર્વ ઇવેને વિષે દયાને ધારણ કરનારા એવા શ્રી નેમીનાથ પ્રભુને હું નિત્ય પ્રણમું છું.” આ પ્રમાણે સ્તુતિ કર્યા બાદ વિધિપૂર્વક વંદના, ચૈત્યવંદન વગેરે કર્યું હતું. ત્યાર પછી તે ટુંકમાં આવેલા બીજા ચિનાં દર્શન કરી,
Page #289
--------------------------------------------------------------------------
________________ યાત્રા 7 મી, (ર૬૧) ગ્ય સમય થતાં તે મહાત્મા પિતાના પરિવાર સહિત નીચે ઉતર્યા હતા. નિત્યના નિયમ મુજબ તલાટમાં આવી વિશ્રાંતી લીધી. ત્યાર પછી મહાત્મા આનંદિતવદને બોલ્યા! ભદ્ર શોધકચંદ્ર અને સત્યચંદ્ર! હવે અમારે આવતી કાલે અત્રથી વિહાર કરવાને છે જેથી તમેને ગઈ કાલે બાકી રહેલી હકીકત અત્યારે જણાવું છું તે તમે ધ્યાન દઈને સાંભળજે. ભદ્ર! મેં ગઈ કાલે રસાયણ વિદ્યાની હકીક્ત સંક્ષિપ્તમાં કહી હતી, અને તે ઉપરથી જૈનદર્શનના નિયમ અને સિદ્ધાંતની સાબીતી કેવી રીતે થાય છે તે ધ્યાન પૂર્વક સાંભળો. - પશ્ચિમની વિદ્યાવાળા વેંકટરે હાલમાં પ્લેગ, કોલેરા વગેરે જ્યારે રેગેના ઉપદ્રવ વધે છે, ત્યારે તેઓ સૂચના કરે છે કે, ઉકાળેલું પાણી પીવું. ઉકાળેલું પાણી માંદા માણસને સારું છે. - જૈન ધર્મના વિષયમાં દર્શાવ્યું છે કે, પાણીમાં પૂરા થાય છે, માટે તે કપડાથી ગાળી સંખારે વાળીને વાપરવું અને બની શકે તે ખૂબ ઉકાળી ઠંડુ કરીને પીવું. પશ્ચિમના વિદ્વાનોએ શોધ કર્યો છે કે, એવા સૂક્ષ્મ જીવે છે કે જે આપણી નજરે દેખાતા નથી પણ તે સૂફમદર્શક યંત્રવડે દેખી શકાય છે, જેઓ germs, bacills, bacteria કે microps એવા એવા નામથી ઓળખાય છે. આહંત ધર્મમાં લખે છે કે, “મલમૂત્રાદિને લાંબે વખત ન રહેવા દેતાં તેને જેમ બને તેમ સૂકી જમીન ઉપર અગર રાખેડિમાં સૂકાવા દેવા, તેમ નહિ થવાથી તે ગંધાવા માંડે છે અને તેમાંથી સંમૂછિમ જી ઉત્પન્ન થાય છે. પશ્ચિમ વિદ્યાની શેધથી સાબીત થયું છે કે, આકાશ બધું સુહમ જીવોથી ભરેલું છે. વાયુરૂપે ઉડતા અનંત સૂક્ષમ છે અને નેક રોગનાં વાસ્તવિક કારણ છે. વળી કેટલાએક હઠીલા રોગે લાગુ પડે છે, ત્યારે કેવળ ડકટરે રાત્રે જમવાની મનાઈ કરે છે. ભદ્ર, જૈન ધર્મના નિયમમાં દર્શાવ્યું છે કે, “રાત્રિ જોજન ન કરવું, કારણ કે, રાત્રે સૂક્ષમ છની ઉત્પત્તિ વધારે થવાથી અનાજ તથા અગ્નિમાં ઘણા એને ઘાત થાય છે, તેથી જીવહિંસા થાય છે અને વળી તેથી અનેક જાતના રોગ ઉત્પન્ન થાય છે.'
Page #290
--------------------------------------------------------------------------
________________ (રર) આત્મતિ ભદ્ર, સાંપ્રતકાળે પશ્ચિમના શોધક વિદ્વાને પૃથ્વી અને વનસ્પતિમાં સચેતનતા માનવા લાગ્યા છે. ત્યારે જૈન ધર્મમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ–એ પાંચ સ્થાવર એક સ્પર્શ દિયયુક્ત જીવ અનાદિકાળથી તેમાં સિદ્ધ કરેલ છે. રસાયણ શાસ્ત્રમાં પાણીને ઓકિસઝન અને હાઈડ્રોજન નામના બે વાયુના મેલાપથી બનેલું જણાવ્યું છે. જૈન દર્શનના સૂયગડાંગસૂત્રના બીજા ગ્રુતસ્કંધના ત્રીજા અધ્યાયનમાં પાણીને વાયુ નિ કહેલું છે. જર્મનીમાં કોલ યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનના પ્રોફેસર ડે. પિડલ્યુશન “માનસિક શાસ્ત્રના મૂલત” એ નામના ગ્રંથમાં કાર્ય કારણના નિયમ વિષે બેધડકથી જણાવે છે કે, “જેમ દિશા અને કાળ અપરિમિત છે, તેમ કાર્ય કારણના નિયમની જાળ અનાદિ અનંત છે અને તેને માટે નીચેની સાબીતીઓ આપે છે. 1. જે તે અનાદિ ન હોય તે આપણે વસ્તુઓની પ્રથમ સ્થિતિ ધારવી પડશે. આ સ્થિતિમાં ઉન્નતિ થાય માટે તેમાં ફેરફાર થે જોઈએ અને વળી આ ફેરફાર આગળના ફેરફારને અસર રૂપ થશે. આ રીતે અનવસ્થા દેષને પ્રસંગ આવશે. * 2, કાર્ય કારણની સાંકળ અંત વિનાની છે, કારણ કે, યોગ્ય કારણના કાર્ય રૂપ થયા શિવાય કઈ પણ ફેરફાર કઈ પણ વખતે થઈ શકે નહિ; માટે જે કાર્ય કારણના નિયમની જાળ અનાદિ અનંત છે, તે પછી આ જગત પણ અનાદિ છે, એમ માનવું પડશે. - ભદ્ર, તે ડે. ડિલ્યુશનના મત પ્રમાણે જૈનશાસ્ત્ર પણ કહે છે કે, આ જગત અનાદિ છે, જગને કર્તા ઈશ્વર નથી. ભદ્ર, સાંભળવા પ્રમાણે રસાયણશાસ્ત્ર એમ કહે છે કે, આ જગતમાં જે જે પદાર્થો છે, તેને સર્વથા નાશ થતું નથી, તેમજ જે પદાર્થ છે, તે શિવાય નવીન પદાર્થ ઉત્પન્ન થતું નથી, ફક્ત રૂપાંતર થાય છે અને તે વસ્તુ પણ જગમાં કાયમ રહે છે. - તે પ્રમાણે જૈન શાસ્ત્રમાં પણ કહે છે કે, ઉત્પાદ, વ્યય અને ઇવ એટલે ઉત્પન્ન થવું, નાશ થશે અને કાયમ રહેવું અર્થાત
Page #291
--------------------------------------------------------------------------
________________ યાત્રા 7 મી, (263) જગતમાં જેટલા પદાર્થો છે, તે કરતાં બીજા નવા પદાર્થ ઉત્પન્ન થતા નથી, માત્ર રૂપાંતર થાય છે. - ભદ્ર, તમેએ જે રસાયણશાસ્ત્રમાં પદાર્થ (પુગળ) ના ચાર ધર્મ બતાવ્યા છે, જે પહેલે અત્યંત સૂક્ષ્મ વિભાગ થવાને ધર્મ 2 બીજે નેહાકર્ષણ–પરમાણુ ભેગા મળી જવાને ધર્મ, 3 ત્રીજે પ્રતિસાર-વખરાઈ જવાને ધર્મ અને 4 થે અવિનાશિત્વન્કદિ નાશ ન થવાને ધર્મ. - ભદ્ર, જૈન ધર્મમાં પણ પુદ્ગલ–પુરાવું ને ગળવું એટલે વીખરાઈ જવું ને મળવું અને દ્રવ્યત્વ સદા કાયમ રહેવું એમ કહેલ છે. - ભદ્ર, ઇંગ્લીશ વૈદકને લગતી (phisiology)વિદ્યાએ અનુમાન કર્યું છે કે, માણસનું શરીર તેમજ બીજી બધી ચીજે-જાનવર, ઝાડ, પાન, ખનીજ વગેરે પિતામાંથી ઝીણું રજકણે બાહેર ફેકે છે અને સામી બીજી રજકણે પિતાનામાં લે છે અને એવી રીતે ચાલુ થતું રહી કેટલેક વખતે માણસનું શરીર તદન નવા રજકણોનું બને છે. વળી સાયન્સની બીજી શેધ યાને સાઈલેજ (Psychlogy) એવું કહે છે કે, માણસનું મન એક બીજા ઉપર અસર ઉપજાવે છે, પણ ગુપ્ત વિદ્યા (Occultism) તે એથી આગળ વધીને એમ કહે છે કે, માણસના મન શરીર (mental body) ના ૨જકણે બીજા માણસના મન શરીરમાં જાય છે, જેથી પવિત્ર માણસની બતથી આપણું મન તથા શરીર પવિત્ર બને છે. ભદ્ર, આ વિષે જૈન શાસ્ત્ર કહે છે કે, જીવના શરીરના પગલે શત્રિ દિવસ જુના ખરતા જાય છે અને નવીન પુદ્ગલેનું ગ્રહણ થાય છે. શરીરના રેમ વાટે એટલે રેમ આહાર રાત દિવસ જે ચાલુ છે તે તેનાથી એક ક્ષણ પણ આહાર વગર રહેતું નથી. મનુષ્યનું મન પણ (જડ) પુગલનું બનેલું છે. - ભદ્ર, તે રસાયણ શાસ્ત્ર એમ કહે છે કે, પદાર્થના વિભાગની જ્યાં સીમા થાય છે, એટલે તે વિભાગના વિભાગ કરતાં આગળ વિભાગ થતા નથી, એવા અત્યંત સૂક્ષ્મ અવિભાજ્ય વિભાગને પરમાણું કહે છે. આ પરમાણુઓ આપણુ ચક્ષુથી દેખી શકાતા નથી પણ પોતાની મેળે થાય છે. આવા પરમાણું જગતમાં અને આકાશમાં
Page #292
--------------------------------------------------------------------------
________________ - આત્મબAિ (264) આત્મન્નિતિ, બધે ભરેલા છે અને સંયુક્ત એવા કઈ પણ પદાર્થના પરમાણુ ઇદ્રિય ગોચર એવા છેડાને સમુદાય તેને સ્કંધ કહે છે. આવા પરમાણુ રસાયણક રીતે પોતાની મેળે સંયુક્ત થઈ નવા પદાર્થ ઉત્પન્ન કરે છે. ભદ્ર, જૈનશાસ્ત્ર કહે છે કે, પુદગલના અતિ સૂક્ષમ વિભાગ કે જેને આગળ વિભાગ ન થઈ શકે એવા અને આંખથી દેખી ન શકાય તેવા સૂમ વિભાગ થઈ વિખરાઈ જાય છે, ત્યારે તે પુલને નાશ થયે એમ દેખાય છે, પણ તેને સર્વથા નાશ થત નથી પણ તે જમીનમાં અગર આકાશમાં વીખરાઈ જાય છે. વળી તેને કાળ, સ્વભાવ, નિયતિ, વગેરે સમવાય ગે ભેગા મળી દશ્ય વસ્તુઓ બને છે, માટે તેનું નામ પુદ્ગલ (પૂરાવું ને ખરી જવું) નામ આપેલું છે, એવા જેટલા જેટલા પદાર્થ છે, તેના અનેક પરમાણુ રૂપે ચાદરાજ લેકમાં ભરેલા છે, કર્મ જેને કહેવામાં આવે છે તે પણ યુગલ પરમાણુ હોવાથી તે કર્મ જીવ નિમિત્ત એગે ગ્રહણ કરે છે. ભદ્ર, રસાયણશાસ્ત્રમાં કહ્યું છે કે, તે પદાર્થમાંથી જુદા જુદા ત રસાયણ પ્રગથી જુદા જુદા કરી નવા પદાર્થ ઉત્પન્ન કરે છે. વળી તે પરમાણું જુદા જુદા પ્રમાણથી મેળવી જુદા જુદા પદાર્થો કરી બતાવે છે. - ભદ્ર, જૈનશાસ્ત્રમાં પણ એવી માન્યતા છે કે, જગતમાં જેટલા પદાર્થ છે, તેને નાશ થતું નથી, તેમજ તે શિવાય નવા ઉત્પન્ન થતા નથી, માત્ર રૂપાંતર થાય છે, અને પરમાણુ વીખરાઈ જાય તેને નાશ થયે એમ આપણે માનીએ છીએ, તેજ પરમાણુ પાછા ભેગા થઈને જેવા હતા તેવા પગેલે (પદાર્થો) અનેક જાતના દેખીતા બને છે, તેને આપણે નવા ઉત્પન્ન થયા, એમ માનીએ છીએ. . હે યુવક રત્ન, રસાયણશાસ્ત્ર કહે છે કે, સઘળા પદાર્થ નિત્ય છે, તેમને કદિ પણ નાશ થતો નથી, ફક્ત પરમાણુ રૂપ થઈ વીખરાઈ જાય છે. અગર રૂપાંતર થઈ બીજા પદાર્થ બને છે પરંતુ તે ત જગતમાં કાયમ દ્રવ્ય રૂપે રહે છે. જૈનશાસ્ત્ર પણ કહે છે કે, " આત્મા નિત્ય છે અને સઘળા પદાથે પણ દ્રવ્ય રૂપે નિત્ય છે.”
Page #293
--------------------------------------------------------------------------
________________ યાત્રા 7 મી. 26 યંત્રવિદ્યાના ચેગે ફ્રેનેગ્રાફમાં ભાષાના પુલ ઉતારી લેવાય છે. તે ઉપરથી શબ્દ એ કાંઈ વસ્તુ છે, એમ સિદ્ધ થાય છે. . જૈનશાસ્ત્ર કહે છે કે, જે આપણે બોલીએ છીએ, તે ભાષાના શબ્દ એ પુદગલ છે. જે શબ્દ એટલે કાંઈ વસ્તુ ન હોય તે ફ્રેને ગ્રાફની લહેરમાં કેવી રીતે આવી શકે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે, શબ્દ એ પણ પુદ્ગલ દ્રવ્ય છે. ભદ્ર, વેંકટરી વિદ્યામાં તેમજ દેશી વૈદકશાસ્ત્રમાં પણ લખ્યું છે કે, “પુરૂષના વીર્યમાં તથા સ્ત્રીની નિમાં ઘણા સૂકમ છે છે, તે છ ચળવળાટ કરે છે, તેથીજ કામની ઉત્પત્તિ થાય છે, અને તેથી મૈથુન સેવનથી તે જીવોને નાશ થાય છે, ત્યારે જ કામ શાંત થાય છે. પશ્ચિમના ડોકટરોએ સૂફમદર્શક યંત્રથી તે જોઈને સાબીત કર્યું છે. ભદ્ર, જૈન શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, પુરૂષના વીર્યમાં અને સ્ત્રીની નિમાં ઘણા સૂક્ષ્મ જીવે છે, તેથી મૈથુન સેવતાં તે જીની હિંસા થાય છે. પશ્ચિમના વિદ્વાનોએ શેધ કરીને ફેટેગ્રાફ (છબી) પાડવાની કળા શેધી છે. ફેટેગ્રાફ પડવાનું કારણ એ છે કે, પ્લેટ ઉપર જે દવા ચેપડવામાં આવે છે, તે અંધારામાં જ રાખવામાં આવે છે, તેની ઉપર પ્રકાશના પુદ્ગલે પડે છે, તેથી દવા કાળી થઈને પક્કી થાય છે, પછી તે છબીને ભાગ પ્રકાશવાળ કાળા થાય છે, તે પાણીથી ધોવા નથી અને જે જે ભાગ ઉપર પ્રકાશ પડતું નથી તે દવા કાળી ન થતાં પાણીમાં ધોવાઈ જાય છે. આ ક્રિયા પ્રકાશના - ગેલો મળવાથી થાય છે. ભદ્ર, તે પ્રમાણે જૈનશાસ્ત્ર, અજવાળાના પુગે છે એમ માને છે, જે વાત ફેટેગ્રાફ ઉપરથી સિદ્ધ થાય છે. ભદ્ર યુવક, રસાયણ શાસ્ત્ર કહે છે કે, આખા આકાશમાં બધી જાતની વસ્તુઓના પરમાણુઓ ભરેલા છે, તે આપણું આંખથી દેખી શકાતા નથી, પરંતુ તે પરમાણુઓ એક બીજાની સાથે મળી રસાયનિક સંગે થઈ દેખી શકાય એવી મેટી જુદી જુદી આકૃતીઓ કુદતી રીતે બને છે.
Page #294
--------------------------------------------------------------------------
________________ (રદ) આત્મન્નિતિ, ભદ્ર, જૈનશાસ્ત્રમાં કહ્યું છે કે, “આ જગતમાં ચાદ રાજકમાં સઘળી જાતના પુગળના પરમાણુઓ ભરેલા છે. જેમાં આઠ કર્મની વર્ગણાઓ પણ છે. તે આપણું ચક્ષુથી દેખી શકાતી નથી, એવી સલમ છે.” આ ઉપરથી સિદ્ધ થાય છે કે, પશ્ચિમના વિદ્વાનોએ શોધ કરી સિદ્ધ કરેલા સાયન્સના નિયમની સાથે જૈન ધર્મના સિદ્ધાંતના નિયમ મળતા આવે છે, તેથી જ આ આર્યાવર્ત ઉપર ચાલતા ધર્મોની અંદર જૈનધર્મ શિરોમણિ રૂપ બને છે” ( આ પ્રમાણે કહી મહાત્માએ નીચેના પદ્યથી જૈનધર્મની પ્રશંસા કરી હતી. __“यसिद्धांतवचः सर्व प्रामाण्यमिह चागमत् / તાતં મતં બીયાત બન શ્રેય વિધાય " ? “જેને સિદ્ધાંતના સર્વ વચને આ લેકમાં પ્રમાણભૂત થયેલા છે, તે સર્વ જનને કલ્યાણ કરનાર આહંમત જય પામે.” 1 આ પ્રમાણે કહી મહાત્મા વિરામ પામ્યા એટલે બને તરૂણ યુવકે આ પ્રમાણે બોલ્યા-મહાત્મન, આપનું સર્વદેશી પાંડિત્ય જે અમે આનંદાશ્ચર્ય થઈ ગયા છીએ. ઈંગ્લીશ વિદ્યાની સાયન્સની ધ પ્રમાણે આપે જૈન ધર્મના કેટલાક નિયમને યથાર્થ રીતે સાબીત કરેલા છે. સાંપ્રતકાળના નવીન વિદ્વાનને આપની હકીકત જાણુંવામાં જે આવશે તે આપણા આહંત ધર્મના નિયમની વિશેષ વિખ્યાતિ થશે અને શ્રીવીર શાસનને વિજયનાદ ભારતના સર્વ પ્રદેશમાં વ્યાપી રહેશે. અને ભારતવર્ષની જૈન પ્રજા ઉપર આપ મહાત્માને મહાન ઉપકાર થશે.” આ પ્રમાણે કહી તે બંને યુવકેએ તે મહાત્માના ચરણકમળમાં વંદના કરી. મહાત્માએ ધર્મલાભની આશીષ આપી.
Page #295
--------------------------------------------------------------------------
________________ ઉપસંહાર, (ર૬૭ . ઉપસંહાર. મહાત્માની આ ઉપદેશ વાણી સાંભળી જેમના હૃદય નિરાશય થયેલા છે, એવા સત્યચંદ્ર અને શોધકચંદ્ર બંને તરૂણ યુવકે તે મહાત્માના વિહાર સમયે હાજર રહ્યા હતા. વિહાર કરતી વખતે સત્યચકે પિતાની જીંદગીનું સાર્થક શી રીતે કરવું તેને માટે મહાત્માને કાંઈક ઉપદેશ આપવા વિનંતી કરી એટલે મહાત્માએ આ પ્રમાણે કહ્યું, “ભદ્ર, સત્યચંદ્ર, મારે કહેવું જોઈએ કે, સાંપ્રતકાળની પ્રજા નવીન કેળવણીના સંસ્કાર પામેલી છે, તેવી પ્રજાને સાયન્સ પ્રમાણે ધામિક રહસ્ય સમજાવવાની જરૂર છે, તેથી તમે બંને મારા ઉપદેશને સાર તે પ્રજાને ભાષણ દ્વારા સમજાવે અને તેમના હૃદયની અંદર આપણું આહત ધર્મનું રહસ્ય સ્થાપી પરમ આસ્તિક બનાવે, આથી ઘણો જ લાભ થશે. ચારિત્રાવસ્થામાં મુનિ ધર્મના વર્તનને લઈને કેટલાંક કાર્યો જે અસાધ્ય હશે, તે કાર્ય ગૃહસ્થાવસ્થામાં રહીને તમે સારી રીતે સાધી શકશે. તમે બને એક થઈ તમારા શ્રાવક ધર્મને બાધ ન આવે તે રીતે વર્તમાનકાળને અનુસરી નિર્દોષ પ્રવૃત્તિ કરો. અને અવનતિમાં આવેલી સર્વ આહંત પ્રજાને ધર્મના રહસ્યથી જ્ઞાત કરી ઉન્નતિના માર્ગે લઈ જજે, તન, * મન અને ધનથી ચતુર્વિધ સંઘની ભક્તિ કરો અને સંઘની અંદર પ્રવિષ્ટ થયેલા કુસંપરૂપ મહાન શત્રુને દૂર કરી ધાર્મિક સુધારણાની વૃદ્ધિ કરજે. મારું હૃદય આશા રાખે છે કે, તમે બંને એવા ઉપયોગી કાર્યો કરી શકશે કે જેથી હું અને મારે આ પરિવાર આ નવીન સંસ્કારવાળી સર્વ જૈન પ્રજાને પરમ આસ્તિક અને સર્વ પ્રકારના ઉ. યના સાધનવાળી ભવિષ્યમાં જેશે.” તે મહાત્મા આ પ્રમાણે કહી રૈવતકગિરિની સાત યાત્રાઓને પૂર્ણ કરી ત્યાંથી સપરિવાર વિહાર કરી અન્ય સ્થળે ચાલી નીકળ્યા હતા.' યુવક સત્યચંદ્ર અને શોધકચંદ્ર મહાત્માની ઈચ્છાને અનુસરી ત્યાંથી પિતાના વતન તરફ વિદાય થયા હતા. સત્યચંદ્ર પુનઃ પિતાને ઘેર જવાની ઈચ્છા રાખતે નહત, તેની ઈચ્છા જૈન ધર્મના સિદ્ધાંત - સર્વત્ર ફેલાવી ધર્મનું સત્ય સ્વરૂપ બહેળા પ્રમાણમાં દરેક મનુષ્યોને બતાવી મનુષ્ય જન્મ સાર્થક કરવાની હતી, તેને કુટુંબમાં માત્ર બે
Page #296
--------------------------------------------------------------------------
________________ આત્મોન્નતિ - - ભાઈઓ જ હતા. પિતાના જ્યેષ્ઠ બંધુના આશયથી તેણે નવીન કેળવણી સાથે ધામિક કેળવણી લીધી હતી. તે વાંચન ઉપર ઘણું પ્રીતિ ધરાવતે હતે. ધર્મ અને નીતિનું કઈ પણ પુસ્તક તેના હસ્તગત થયું હોય તે તેને તે મનનપૂર્વક આઘંત વાંચી જેતે હતે. આથી ધર્મ, નીતિ અને વ્યવહારના તને તે એક સારે અભ્યાસી બન્યું હતું, નવીન કેળવણીના સંસ્કારને લઈને તેનામાં ખંડ પાંડિત્ય રહેલું હતું, કઈ પણ વિષયને તે સંપૂર્ણ જ્ઞાતા બન્યા હતા. તે સાથે સાયન્સની નવી શોધો તેના જાણુવામાં હતી, તેથી તે યુક્તિથી સિદ્ધ થયેલા પદાર્થોને સમજવિાની તેની તીવ્ર ઈચ્છા હતી. ધર્મ-તત્ત્વના અ૫ જ્ઞાનને લીધે તે નવીન પદ્ધતી પ્રમાણે ધર્મના તત્વે સમજી શકતે નહિ, તેથી તેના હૃદયમાં સંશનું જાલ રહ્યા કરતું હતું. સંપ્રતિ તે મહાત્માના ઉપદેશથી તેના હૃદયનું શંકાજાલ તૂટી ગયું હતું. સંશય રહિત થયેલે સત્યચંદ્ર પછી પિતાને ઘેર આવ્યું હતું. અનુક્રમે મહાત્માના ઉપદેશથી પ્રાપ્ત કરેલા જ્ઞાનને તે સદુપયેગ કરવા લાગ્યા અને દેશ વિદેશ ફરી ધર્મ તથા તત્ત્વજ્ઞાનના જુદા જુદા વિષયે ઉપર ભાષણ કરવા લાગ્યું. જેના સુબેધક ભાષણથી આહત પ્રજાનાં હદયે નિશંક થતાં હતાં અને તેથી ઘણા દેશમાં અહત ધર્મની જાહેજહાલી થવા લાગી. ઈતર ધર્મના લેકે પણ સત્યચંદ્રના ઉપદેશથી આહત ધર્મ ઉપર આરતાવાળા થવા લાગ્યા. - શેધકચંદ્ર પણ પિતાને ઘેર આવ્યું અને તેણે મહાત્માના ઉપદેશને લાભ પિતાના કુટુંબીઓને, ધર્મ બંધુઓને અને સ્નેહીઓને આપે. તે હંમેશાં જુદા જુદા વિષયે ઉપર વ્યાખ્યાને આપતે અને લેકેની ધામિક શંકાઓને સાયન્સ પ્રમાણે સિદ્ધ કરી દૂર કરતે હતે. તેના સદુપદેશથી તેને પિતા કે જે આર્થિક સ્થિતિમાં વધતું જતું હતું અને ધાર્મિક સ્થિતિમાં ઉતરત જ હતું, તેના હૃદયને શેધકચ પૂર્ણ આસ્તિક બનાવી દીધું. વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત થવાની તેની ઈચ્છા સફલ થઈ અને તે ધર્મ સાધન કરવામાં સદા તત્પર બની ગયે હતે. ધર્મ અને તત્વજ્ઞાનને પ્રાપ્ત થયેલા તેના પિતાએ શેાધકચંદ્રને છેવટે આ પ્રમાણે કહેવું પડયું.
Page #297
--------------------------------------------------------------------------
________________ ઉપસહાર, (269) “ભદ્ર તનય, તે તારા જીવનની સાથે મારા જીવનને સુધાર્યું છે. પૂર્વે તે સંકલ્પ કર્યો હતે કે હું જ્ઞાનની વાટિકાને વિહારી બનીશ અને છાત્રાવસ્થાને ધારણ કરી મારી માનસિક સ્થિતિને ઉચ્ચ માર્ગે લઈ જઈશ.” આ તારો સંકલ્પ સિદ્ધ થયેલ છે. તે ખરેખર વીર સંતાન બને છે. તારા પ્રભાવથી મને પણ મનુષ્ય જીવનનાં મધુર ફલ પ્રાપ્ત થયા છે. તારા મહિમાથી મારાં અંતરાય કર્મો તૂટી ગયાં છે. અને આ સંસારના ગંભીર ગર્ભમાંથી તે મારે બચાવ કર્યો છે.” પિતાનાં આ વચને સાંભળી શેધકચકે જે ઉગારે કાલ્યા હતા, તે સુજ્ઞ વાંચકને સદા સ્મરણીય છે. તેણે પિતાના પિતાને નમ્રતાથી જણાવ્યું કે પિતાજી, મને મારા જીવનમાં જે કાંઈ પણ ધામિક લાભ મલ્યા છે, તે આપના પ્રતાપથી જ મળે છે, એમ હું સમજું છું કારણ કે, જે આપે મને આજ્ઞા આપી ન હતી તે હું આ સ્થિતિમાં આવતા નહિ. આપે વ્યવહાર માર્ગમાં રહી મને ધર્મ માર્ગમાં જ છે. આપની એ ઉત્કૃષ્ટ પ્રેરણા અને સહાયકારી થઈ પડી છે. જે જે શક્તિ અને ભાવના મારામાં હતી, તેને જયવત ઉપગ કરવાને હું શક્તિમાન થયે છું. જે આપે મને ધાર્મિક કાર્ય સાધવાની પ્રેરણા કરી ન હતી તે હું આ સંસારના ધક્કા ખાધા કરત, અજ્ઞાનતાના અંધકારમાં રખડયા કરત, અવિદ્યાના પ્રદેશમાં ફર્યા કરતા અને અર્થના અધમ વિચારે લાવ્યા કરત.” શેધચંદ્રના આ વચને સાંભળી તેને પિતા વિશેષ આર્ટ્સ બન્યું હતું. તેની ધાર્મિક ભાવનામાં મેટે વધારે થયું હતું અને આત્મવિચાર રૂપ સૂર્યના કિરણની ઝાંખી થઈ હતી. શોધકચંદ્ર ત્યારથી સંસારમાં ઉપેક્ષા રાખી રહ્યા હતા. તેના પિતાએ સારે દ્રવ્ય સંચય કરેલ હતું. તથાપિ તે વૈભવથી વિમુખ રહી આહત ધર્મ સાધવાને તત્પર બન્યું હતું. તેણે પિતાના પિતાને બોધ આપી સંચિત કરેલા દ્રવ્યના ચાર વિભાગ કર્યા હતા. એક વિભાગ પિતાની આજીવિકા માટે રાખી બાકીના ત્રણ વિભાગને ધર્મકાર્યમાં સમપી દીધા હતાએક વિભાગ જ્ઞાન દાનમાં અર્યો હતે. નવીન કેળવણું લેનારા જૈન બાળકોને ઉત્તેજન આપવા કેટલાએક માસિક વેતન કાયાં હતાં અને વકતૃત્વ કળાની વૃદ્ધિ કરવાના અને
Page #298
--------------------------------------------------------------------------
________________ (ર૭૦) આત્મોન્નતિ, ધાર્મિક વિષયના હરીફાઈના નિબંધોને માટે પારિતોષિકે પ્રગટ કર્યા હતાં. એક ભાગ શુદ્ધ વ્યવહારને માર્ગ ઉદ્યોગના સાધનેને માટે અર્પણ કર્યો હતે. જૈન પ્રજાના યુવકે કળા કૌશલ્યમાં આગળ વધે તેવી જનાઓ કરી હતી અને એક વિભાગ નિરાશ્રિતને આશ્રય આપવા કલ હતું. આ પ્રમાણે પિતાના ધન સંચયની ભેજના કરી શેકચંદ્ર ખરેખર ધર્મને શેધક બન્યું હતું. તે આ હંત ધર્મના ઉંચી જાતના ગ્રંથને ભાષાનુવાદ કરાવી પ્રસિદ્ધ કરાવતે અને નવીન પદ્ધતી ઉપર સારા સારા લેખે લખાવતે હતે. આથી ભારતવર્ષને ઘણુ ભાગ ઉપર શોધકચંદ્રની સત્કીત્તિ પ્રસરી રહી હતી. મહાત્મા સૂરિવરના ઉપદેશની મહાનુભાવ સત્યચંદ્ર અને શોધકચક્રે લ્હાણી કરી–પ્રભાવના કરી. આથી આહત ધર્મની પ્રજા નવીન યુગમાં સત્યયુગને અનુભવ કરવા લાગી. આર્યાવર્તની જૈન પ્રજાને નવીન પદ્ધતીને અનુસરે આહંત ધર્મનાં તો સમજાયા. આ સંસાકરના દુઃખ સાગરમાં પડતા પડતા ટકાવનાર અનેક સાધનમાં એક સાધનરૂપ થયેલ તે ઉભય શ્રાવકેને પ્રયાસ સફળ થવા લાગે. જૈન પ્રજાના હૃદય કમલ ઉપર આહત આસ્તા લક્ષ્મીની જેમ પુરવા લાગી અને મિથ્યાવી જનથી સમજાય નહિ એવું વિશુદ્ધ ઉત્કૃષ્ટ "માનસિક ગાન સર્વ જૈન પ્રજા કરવા લાગી. તરપર હીંચકા ખાતું સુધારકેનું મન સ્થિર થયું અને સર્વત્ર આહંત ધર્મની પ્રજાને ભાગ્ય ભાનુ પિતાના ઉજવળ કિરણેને પ્રસારવા લાગ્યા, પ્રિય ધર્મબંધુઓ, આ ઉપગી લેખનું મનન કરી તમારા ધર્મ ને ઉઘાત કરવા પ્રવૃત્તિ કરો. આ આત્મોન્નતિને લેખ અવશ્ય આત્મોન્નતિ આપશે અને તમારા સર્વ સંશોને દૂર કરી આણંત ધર્મના તત્વ અને ક્રિયા માર્ગની સાબીતી કરી બતાવશે. પ્રાચીન મહાત્માઓએ માનસિક વૈભવના તત્વજ્ઞાનનું જે ઘણું અધ્યયન કરેલું છે, અને એ જ્ઞાનને જે લાભ પિતાના ધર્મબંધુઓને તેઓ લેખ દ્વારા આપી ગયા છે, તે આ લેખમાં સારરૂપે દર્શાવે છે. પાશ્ચાત્ય પદ્ધતીને અનુસાર સિદ્ધ કરેલા તેના ભાસથી રંગાઈ રહેલા અમારા વર્તમાન જૈન યુવકેને તેમજ જૈન સિદ્ધાન્ત જાણવાની
Page #299
--------------------------------------------------------------------------
________________ ઉપસંહાર, (ર૭૧) ઈચ્છા ધરાવનાર જૈનેતર બંધુઓને આ લેખ રૂચિકર થાય અને દર્શાવામાં આવેલા સિદ્ધાંતે સત્ય ભાસે એ જ આ લેખકને હેતુ છે. આ લેખમાં જૈનેતર દર્શનની નિંદા કે જૈન દર્શનની શ્લાઘા જેવું કશું નથી, પરંતુ જિન દર્શનના સિદ્ધાંતે કેવા છે તેના પ્રણેતાઓએ પિતાના શુદ્ધ જ્ઞાનથી તત્ત્વ સ્વરૂપ કેટલા ઉંડા ઉતરી જીના ઉપકાર માટે કેવી રીતે બતાવ્યું છે, અને પ્રમાણિકપણે સત્ય રીતે કેવી કેવી હકીક્ત જણાવી છે તે આ ગ્રંથ આઘત વાંચવાથી સહજ માલમ પડે તેવું છે. આ ગ્રંથમાં આવેલ અનેક હકીક્ત અનેક ગ્રંથના માત્ર કિંચિત તારણ રૂપ છે અને સર્વજ્ઞ પ્રણિત શાસ્ત્રના અનુસારે જણવેલી છે જેથી તેમાં દ્રષ્ટિ દોષ કે બીજા એવા કઈ પ્રમાદના કારણથી કેઈ સ્થળે ખલના થઈ હોય, કે કાંઈ શાસ્ત્ર આજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય, તેમજ અન્ય કોઈની નિંદાયુક્ત લખાણું હોય તે તેને માટે ક્ષમા માગી આ લેખ પૂર્ણ કરીએ છીએ. -nitent -
Page #300
--------------------------------------------------------------------------
_