________________
૪૪
ક્રમ
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
તીર્થંકર
શ્રી શીતલનાથ
શ્રી શ્રેયાંસનાથ
શ્રી વાસુપૂજ્ય
શ્રી વિમલનાથ
શ્રી અન તનાથ
શ્રી ધનાથ
શ્રી શાંતિનાથ
શ્રી કુંથુનાથ
શ્રી અરનાથ
૧૦૬૦૦૦
૧૦૩૦૦૦
એક લાખ
૧૦૮૦૦૦
૬૨૦૦૦
૬૨૪૦૦
૬૧૬૦૦
૦૬૦
૬૦૦૦૦
૧૫૦૦૦
૧૦૦૦૦
૪૧૦૦૦
૩૪૦૦૦
૩૮૦૦૦
૩૬૦૦૦
પ્રથમ આપણે વમાન ચાવીશીના તીર્થંકર ભગવંતે શ્રી ઋષભદેવથી લઈને શ્રી મહાવીરસ્વામી પરમાત્માના સમયમાં થયેલી સંઘ સ્થાપનામાં આવતાં સાધ્વીએના ઉલ્લેખાની પ્રાપ્ત માહિતી જોઈ એ.
પ્રથમ સાધ્વી
સુયા
ધારિણી
ઘરણી
ધરા
શ્રી મલ્લિનાથ
શ્રી મુનિસુવ્રતસ્વામી
શ્રી નમિનાથ
શ્રી નેમિનાથ
શ્રી પાર્શ્વનાથ
શ્રી મહાવીરસ્વામી
Jain Education International
પદ્મા
શિવા
શ્રુતિ
દામિની
રક્ષિકા
મધુમતી
પુષ્પવતી
અનિલા
યક્ષદત્તા
પુષ્પચૂલા
ચંદનબાળા
[ શાસનનાં શ્રમણીને
સાધ્વી પરિવાર
વર્તમાન ચાવીસીના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તેમાં પુ`ડરીક એ પ્રથમ સાધુ, અને બ્રાહ્મી એ પ્રથમ સાધ્વી. ભરત એ પ્રથમ શ્રાવક અને સુંદરી એ પ્રથમ શ્રાવિકા. આમ ચતુર્વિધ સંઘના પ્રથમ સંદર્ભો શ્રી આદિનાથ ભગવાનથી ૨૪ તીર્થંકરાના સમયમાં પરંપરાગત રીતે જોવા મળે છે. સ`ઘસ્થાપના એ એક શાશ્વત પ્રણાલિકા છે. તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ ચારનો સમાવેશ થાય છે.
"
વિશ્વભરના જૈન સમાજમાં સંઘ' શબ્દપ્રયોગ વિશેષ થાય છે. સંઘના મહિમા અને ગૌરવની વાત વિચારીએ તે દેવાધિદેવ તીર્થંકર ભગવાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયે સમવસરણમાં પ્રવેશ કરે છે અને તે વખતે ત્રણ પ્રદક્ષિણા કરીને નમા તિત્થસ ' એ શબ્દો અહેાભાવપૂર્વક ઉચ્ચારે છે. જેનો મહિમા...ત્રિલેકમાં ખ્યાત છે અને દેવદેવેન્દ્રો અને મનુષ્યા પૂજા કરે છે એ ભગવાન પણ તીને નમસ્કાર કરે છે. જિનશાસન જયવ તુ છે ચતુર્વિધ સ`ઘથી.
જિનશાસનની સ`ઘરચનામાં સાધ્વીજીને એક અંગ રૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. દિગમ્બર સમ્પ્રદાયમાં સાધ્વીજીની માન્યતા નથી. આ વિગત ચર્ચાસ્પદ છે. છતાં ભગવાન ઋષભદેવની માતા મરુદેવીને કેવળજ્ઞાન થયું અને બ્રાહ્મી પ્રથમ સાધ્વીપદે સ્થાન ધરાવતી હતી
For Private & Personal Use Only
www.jainelibrary.org