________________
શાસનનાં શમણીરત્ન |
[ ૨૩૧ કર્મગ્રંથ, શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી આચારાંગસૂત્ર તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના મોટા ગ તમ જ બૃહદ્ સ ગ્રહણી, લઘુક્ષેત્રસમાસ, શ્રી તત્વાર્થ સૂત્ર, વૈરાગ્યશતક, ભક્તામર સ્તોત્ર આદિનું ગહન અધ્યયન કર્યું. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. એવી જ રીતે, તપસ્યાઓ પણ ખૂબ કરી. જ્ઞાનપંચમી, મૌન અગિયારસ, નવપદજીની ૧૧ ઓળી આદિ તપસ્યા કરી. ગુરુદેવના સાન્નિધ્યમાં પાલીતાણાની છે નવ્વાણું યાત્રાઓ, છ ગાઉની પ્રદક્ષિણા, કટુ કરીને સાત યાત્રાઓ, ઉપવાસ કરીને ૩ યાત્રાઓ, આયંબિલ કરીને ૨ યાત્રાઓ તથા પ્રતિદિન યાત્રા સાથે અઠ્ઠમ તપની આરાધના કરી.
જ્ઞાનન્તપની આરાધના સાથે વિનય-વૈયાવચ્ચનો ગુણ પણ એટલો જ વિકસાવ્યું. ગુરુઆજ્ઞાને કઈ પણ ક્ષણે શિરસાવઘ ગણે. કોઈ કાળે નાની સરખી દલીલ પણ કરી નથી. વિશાળ જ્ઞાન, મધુર વાણવૈભવ અને ગુરુજીના આશીર્વાદથી પૂજ્યશ્રી પ્રખર પ્રવચનકાર તરીકે પંકાયાં. સતત ૨૮ વર્ષની ગુરુની છત્રછાયામાં રહી યથાનામણા હેમની પ્રભારૂપ શાસનકાર્યો કરીને દેદીપ્યમાન સાધ્વાચાર સિદ્ધ કરી કાળધર્મ પામ્યાં. એવાં સર્વગુણસંપન્ન સાધ્વીરત્નાને કેટિ વંદના !
(લે. સા. શ્રી કીર્તિલતાશ્રીજી મહારાજ)
પૂ. સાધ્વીશ્રી હેમપ્રભાશ્રીજી મહારાજ
દનિતા મણિપ્રભા પ્રિયદર્શના પાલતા પુણ્યોદયા વિશ્વપ્રજ્ઞા પુણ્યપ્રભ શ્રીજી શ્રી શ્રી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી
હેમપ્રજ્ઞા ભવ્યપૂ હિતેશા શ્રીજી શ્રીજી શ્રીજી
રત્નશાસ્ત્રીજી
અને ભલામીક પાર્ટી
પૂર્ણલતાશ્રીજી
પીયૂષપૂર્ણાશ્રીજી
અને શારીખ
બિલ પાક
પૂર્ણિતાશ્રીજી
શાં સનરના
શ્રીજી
પ્રફુલ્લ પ્રભા મુક્તિદર્શના પૂણહિતા હિતદર્શના શ્રીજી
શ્રીજી
શ્રીજી
અન્યદર્શના સંખ્યગદર્શન શ્રીજી શ્રીજી
પ્રતિદર્શનાર્થી
માક્ષર નાબજ
પુનિતદશ"નાઝીદ ને
માલદર્શનાશ્રીજી
મજુબાપા
ઋજુદશનાથી
નિર્મલયશાશ્રીજી
નિર્મલગુણાશ્રીજી
મૃદ્ધિદર્શાશ્રીજી
મુક્તિપ્રિયાશ્રીજી
દિવ્યશાશ્રીજી
મૃદુપ્રિયાશ્રીજી
ચાર વર્ષાશ્રીજી
ચાવદનાશ્રી
દિવ્યદર્શાશ્રીજી
—
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org