________________
૫૧૨ ]
આણુ શ્રીજી
1
અમૃતોજી
તરુણ
શ્રી
પદ્મયશા
શ્રી
નિવૈ યશાશ્રીજ
પૂ. સાદેવીજીશ્રી પ્રધાનશ્રીજી મહારાજ
લલિતાશ્રી
Jain Education International
ધનશ્રીજી
ચંદનબાલા
શ્રી
પૂર્ણાંશા ભારતયશા દિવ્યયશા નહિની દેવિન
શ્રીજી શ્રીજી
શ્રીજી
યશા
યશા
1
શ્રીજી
શ્ર
ભવ્યશા
પીયૂષકક્ષા શ્રીજી
શ્રી
નિરાગયશાશ્રીજી
1 કામિતરસાશ્રીજી
મનહરી
}
મુક્તિ માલા
શ્રીજી
[ શાસનનાં શ્રમણીરત્ને
।
ચાર
કારુણ્યયશાશ્રીજી
•
For Private & Personal Use Only
યશા
શ્રી
સુન દાથીજી
નિશ્રીજી (MLA)
।
'
વિમલ
યશા
શ્રીજ
સુદી દીક્ષાપર્યાય ધારક, શ્રી સંધા તરફથી સમાÒહારક ’, શાસનપ્રભાવક ’ આદિ પદવીઓથી વિભૂષિત, પૂ. સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી મહારાજ ( M. A. )
‘ શાસનદીપ ’,
• સાહિત્યરત્ન ’, ભાષારત્ન.
પ્રયણ
યશા
શ્રીજી
અમૃત્યશાશ્રીજી
ચેગભ્રષ્ટ આત્મા મનુષ્યજીવનની કૃતાતા પરિપૂર્ણ કરવા પુણ્યશાળી માતા-પિતાને ત્યાં જન્મ લે છે. પૂ. શ્રી નિમળાશ્રીજી મહારાજ જાણે કે, એનું મૂર્તિમંત દૃષ્ટાંત છે! કારણ કે, માતા સૂરજબહેન બાલ્યકાળથી જ ધર્મના ઊંચા, 'સ્કારાને પામ્યાં હતાં, તેમ પિતા સ્વરૂપચંદ મનસુખલાલ શાહ પણ પહેલેથી જ ધાર્મિકવૃત્તિ ધરાવતા હતા. એ પતીને ઘેર અમદાવાદમાં, તા. ૧૯-૩-૧૯૨૨ ને દિવસે એક પુત્રીરત્નના જન્મ થયા. નામ આપ્યુ. નારગી. તેમની ઉંમર બે વર્ષની હતી ત્યારે પિતા સ્વરૂપચ ંદનું દુઃખદ અવસાન થ્યું. નાની વયે વૈધવ્ય પ્રાપ્ત થવાથી માતા સુરજબહેનના બાલ્યકાળના ધાર્મિક સંસ્કારે પુનઃજાગૃત થયા. એ ધ-વૃત્તિ અને પ્રવૃત્તિની સીધી અસર નારંગી પર પડી, તેને ગળથૂથીમાંથી જ સસારની અસારતા સમજાઈ, ત્યાગવૈરાગ્યની મહત્તા સમજાઈ, જીવનનું સાચું લક્ષ્ય સમજાયુ', 'યમધમ ને! મહિમા સમજાયા.
કોઈ પુણ્યબળે વિરલ વ્યક્તિને જ આવા સુયેાગ નાની વયે સાંપડતા હોય છે. માતા સૂરજબહેનની પુત્રી નારગીને બાળપણથી જ સામાયિક, પ્રતિક્રમણ, પૂજ્ર, વ્યાખ્યાન જેવી ધર્મક્રિચાએ કરવાના અપાર ઉમ`ગ હતા. માતા સૂજ્જબહે પોતે તે! વૈદવ્ય પ્રાપ્ત થતાં વૈરાગ્યના રંગે
www.jainelibrary.org