Book Title: Jin Shasanna Shramani Ratno
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 763
________________ શાસનનાં શ્રમણીર ] [ ૭૫ ડું વધુ બેલાય તે માથાની નસે દુખવા માંડે. છતાં પણ તત્ત્વશ્રવણની રુચિવાળા જીને થોડી-છેડી તત્ત્વની વાત પણ પિતાની શક્તિ પ્રમાણે કરવા દ્વારા બીજાને અધ્યાત્મમાર્ગે આગળ વધારવામાં સહાયક બને છે. અભ્યાસ, સ્વાધ્યાય, ગ્રંથનું વાચન કરવું–કરાવવું આદિ પ્રવૃત્તિ પૂર્વની જેમ આજે થઈ શકતી નથી. છતાં પણ પિતાની શક્તિ ગોપાવ્યા વિના જ્ઞાનોપાસના કરવાકરાવવામાં જરા પણ પ્રમાદ પિકતાં નથી. - પ્રકરણ ગ્રંથ, ભાષ્ય, કર્મગ્રંથ, દશ છે. સૂત્ર, ગદષ્ટિ સમુચય, જ્ઞાનસાર, હારિભદ્ર અષ્ટક, ડસક, પ્રશમરતિ, ઉપદેશમાળા, અધ્યાત્મસાર, વૈરાગ્યશતક, ઇન્દ્રિય પરજય શતક, સંબોધસિત્તરી આ બધા જ ગ્રંથ આજે પણ કંઠસ્થ છે. મગજની નબળાઈને કારણે જાતે સ્વાધ્યાય થઈ શકતો નથી. સાધ્વીઓને પોતાની પાસે બેસી સ્વાધ્યાય કરવા-કરાવવા રૂપ પિતાની સ્વાધ્યાય રસિક્તાનાં આજે પણ દર્શન કરાવે છે. શારીરિક તકલીફને કારણે ક્યારેક આરામ કે વધુ ઊંઘ લેવી પડે, સ્વાધ્યાયાદિ ઓછો થાય તે તેને રંજ ખૂબ જ રહે છે. જીવન તે ઓછું થાય છે, આરાધના થતી નથી, એમ વેદન રહે છે. આજે એન્જાયના પેનની તકલીફ, લકવાની ઘડી અસર, મણકાની તકલીફ આદિ અનેક અાતનાના ઉદરમાં પણ, આ દર્દ કેમ આવ્યું ? એ ક્યારે મટશે?—-એ એક પણ ભાવ નથી ઊઠતા, ચેતના તેમાં નથી અટકતી. યોગ્ય ઉપચાર કરાવતાં સંયમજીવનમાં અતિચાર, દેવો ન લાગે—ઓછા લાગે તેનું ખાસ લય રાખે છે. પહેલેથી જ આહારમાં રસલુપતા ન હતી, સંયમ હતા, પણ તકલીફો થયા પછી તળેલું, મિષ્ટાન્ન–મે આદિને ત્યાગ કર્યો. આહાર માટે જીવન નથી, રામજીવન ટકાવવા આહાર લેવાનું છે, એ જ જીવનને સહજ ધ્વનિ છે. જિનકાસન, સમુદાય તથા ગુરુ પ્રત્યે જીવનમાં અપૂર્વ નિષ્ઠા છે. શાસનની પ્રભાવના, સ્વ–પરની કલ્યાણકારી આરાધના. અંતરમાં સ્વચ્છતા, ચિત્તમાં સમાધિ આદિ માટે ખૂબ જ જાગૃતિ રા.વાના કારણે અનેકનાં હૈયાંમાં અપૂર્વ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પેરેલિસીસને અટેક આવે ત્યારે ગળેથી પાણીનું એક ટીપું પણ મહામુશ્કેલીઓ ઊતરતું, એમાંથી કદાચ જીવન ન બચી શકે એવી પરિસ્થિતિ હતી તે વખતે અનેકનાં મેંમાંથી એમ ઉગારો નીકળી ગયા કે “જે અમારા જીવનના આયુષ્યનાં વર્ષો અપાય તે અમે આપી દઈએ ને સમુદાયના તથા અનેકના આધારરૂપ પૂજ્યશ્રી આ હુમલામાંથી ઊગરી જઈ ગુરુસેવા, શાસનસેવા કરતાં જવંતા વતે.” અમારા ગચ્છાધિપતિ પ. પૂ. આ. વિ. હેમપ્રભસૂરીશ્વરજી મ. સા. પણ દૂર રહ્ય તબિયત નરમના સમાચાર સાંભળી અત્રેના કાર્યકર ભાઈઓ આદિને પત્રમાં ભલામણ કરે : સમુદાયમાં આ સાધ્વીજી રત્ન સમાન છે, તેમના ઉપચાર માટે પૂરી કાળજી રાખશે. સ્વાધ્યાય-રસી, સંયમ-બપી, સમુદાયના સુકાની આ પૂ. ગુરુદેવ ! આપશ્રીજીના ગુણોને અનુરાગી આપને આ પરિવાર આપ બન્ને પૂજાના જન્મદિને, દીક્ષાદિને આપશ્રીના સંયમજીવનની અમેદનાથે મૌન, મંત્રજપ, સ્વાધ્યાય, તપ, નવી ગાથા કંઠસ્થ કરવી આદિ આરાધનાના વિશેષ નિયમે ગ્રહણ કરવા દ્વારા આપશ્રી જેવી સાધના, ગુણે અમારામાં આત્મસાત્ થાય ને નિર્મળ સંયમજીવન દ્વારા આ માનવજન્મને સાર્થક કરીએ એ જ એક ભાવના રાખે છે. આપ પૂના ઉપકારનો બદલો વાળવા ગુણાનુવાદ કરવા અમે સમર્થ નથી. સંયમજીવનમાં આપશ્રીજીના આજે ૨૦૫૦ના કા. વ. ૭ના ૪૫ વર્ષના મંગલ પ્રારંભદિને શાસનદેવને એક જ પ્રાર્થના છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958