________________
૪૭૦ ]
[ શાસનનાં શ્રમણીરત્ન પૂ. સાધ્વીજીશ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજનો પરિવાર સાધ્વીજીનું નામ ગુરુનું નામ જન્મસ્થળ અને સમય દીક્ષાસ્થળ અને સમય સા. શ્રી સોમપ્રભાશ્રીજી સા. શ્રી સર્વપ્રભાથીજી કરાંચી સં. ૧૯૯૯ જેઠ વદ ૬ મહુવા સ. ૨૦૧૬ મહા સુદ પ
, સુવર્ણપ્રભાશ્રીજી એ સૌમ્ય પ્રભાઇ , સં. ૨ ૦ ૦૧ કા. વદ ૧૦ , , , ,પ્રિયધર્માશ્રી
, સં ૨ ૦ ૦ ૫ ફો વદ ૩ , સ. ૨૦૨ ૬ મહા સુદ ૩ કીતિ પ્રભાશ્રીજી
ભાવનગર સ. ૨૦૦૨ ચેત્ર સુ. ૮ ભાવનગર સં. ૨ ૦ ૨ ૬ મ.વ. ૫ કપનાશ્રી
સૂરત સ ૨૦૦૦ જેઠ સુદ ૪ સસ્ત સ. ૨૦૨ ૬ મહા વદ 9 તીનાશ્રીજી
પાલીતાણા તા. ૧૨-૧૨-૧૯૫૩ પાલીતાણા તા. ૧૨-૨-૧૯૭૮ તે જ રત્નાશ્રીજી , સુવર્ણપ્રભાશ્રીજી સૂરત સં. ૨૦ ૯ શ્ર'. સુદ ૬ સુરત સં. ૨૦૩૪ મહા સુદ પ જયરના શ્રીજી , સૌપ્રભાશ્રીજી પાલીતાણુ , ફ'. વદ ૧૧ મુંબઈ સં. ૨૦૩૭ ચૈત્ર વદ ૧૦ 3યરત્નાશ્રીજી
બેટાદ તા. ૨૩-૪-૧૯૫૬ મુંબઈ , , શાસન નાથજી
મેરીઆ સં. ૨૦૧૬ ફી વ. ૯ , સં. ૨૦૩૮ જેઠ સુદ ૧૨ મોક્ષરત્નાશ્રીજી
શિવેન્દ્રનગર સં. ૨૦૧૭મ.વ. ૧૦ મુંબઈ સ. ૨૦૩૧ ક સુદ ૩ કુલરના શ્રીજી ક૯૫નાશ્રી મુંબઈ તા. ૧૨-૧૨-૧૯૬૧ મુંબઈ સ. ૨ ૦૪૩ વૈ. સુદ ૬ , રનધર્માલીઝ . સૂર્યપ્રભાશ્રીજી તાવીડા (સૌરાષ્ટ્ર)
મહુવા સ ર ૪૩ વિ. સુદ ૬ –પૂ. સા. શ્રી પ્રવીણશ્રીજી મ.
સરળતા, નમ્રતા, સમતાથી ઓતપ્રેત અને જ્ઞાન, ના, રકમનો ઉકુટ આરાધક
૫. સાધ્વીજી શ્રી ચન્દ્રલતાશ્રીજી મહારાજ સંયમજીવન રૂપી ઉદ્યાનને વિકસિત કરનાર સંયમી તપસ્વી પૂ. સાધ્વીજી શ્રી ચન્દ્રલતાશ્રીજી મ. ને જન્મ પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા શહેરમાં પિતા અમૃતલાલને ત્યાં, માતા માણેકબહેનની કુક્ષિએ થયો હતો. જન્મનામ ચંદનબહેન પાડવામાં આવ્યું હતું. નામ પ્રમાણે ગુણો તેમના જીવનમાં વિકાસ પામ્યા હતા. સ્વભાવે ચંદન જેવાં શીતલ અને સુગધને રેલાવનાર હતાં.
માતા-પિતાના સુસંસ્કારોથી તેમનું જીવન ધમમય, વૈરાગ્યવાસિત બન્યું હતું. પુર્વેદ ધાર્મિક શિક્ષણ વૃદ્ધિવંત બનતાં વૈરાગ્યભાવના દઢ થઈ હતી. અને પરિણામે સ્નેહના સંબંધોને ત્યાગ કરી, ત્યાગમાગનો સ્વીકાર કરી પૂજ્ય ગુરુ મહારાજ શ્રી પ્રવીણાશ્રી ) મહારાજનાં ચરણકમળમાં જીવન સમર્પિત કર્યું. વૈરાગ્ય અને સંયમ જેમની રગેરગમાં પ્રસરી ગયાં છે તેવાં સા. ચન્દ્રલતાશ્રીજી મ. કર્મનિર્જરા કરવામાં મસ્ત બની ગયાં. ગુર્વારા તહત્તિ કરવામાં પોતે જીવનની સફળતા માની પિતાની મધુર શીતલ ભાષાએ ગુરુના હૃદયમાં અનોખું સ્થાન પ્રાપ્ત ર્યું છે. તેઓશ્રી સંમસાધના સાધતાં કણાને તિલાંજલિ આપી અપ્રમત્ત ભાવે સમતાપૂર્વક તપ-ત્યાગનું આરાધન કરી રહ્યાં છે. ઉભય/ પ્રતિક્રમણથી માંડી સર્વ દૈનિક ક્રિયાઓ અપ્રમત્ત ભાવે ઊભાં-ઊભાં જ કરતાં સંયમનો કેઈ અનેરો આસ્વાદ મેળવી રહ્યાં છે.
સંયમસાધનામાં ભ૦ પુરુષાર્થ આદરી દિન-પ્રતિદિન આગળ વધતાં જ્ઞાન અને ક્રિયામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org