Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008667/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री सुखसागर गुरुगीता तथा श्री तपागच्छे सागरशाखा पट्टावलि. अस्ट मल, श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ. www.kobatirth.org For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રોમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા-ગ્રન્થાં Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦-૩૧-૩૨-૩૩-૩૪ श्री सुखसागर गुरुगीता તથા श्री तपागच्छे सागरशाखा पट्टावाल અને ૩૧ શ્રીમદ્ મયાસાગરજી, ૩૨ શ્રીમદ્ નેમિસાગરજી, ૩૩ શ્રીમદ્ રવિસાગરજી, ૩૪ તથા શ્રીમદ્ સુખસાગરજીનાં જીવનચરિત્ર. લેખક, શા વિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી પાટણ નિવાસી શેઠ ચુનીલાલ ન્હાનચંદની સહાયથી પ્રકટ કર્યાં, श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ. ( ચંપાહી–મુદું ) હા. લલ્લુભાઈ કરમચંદ્ર દલાલ, વીરાત ૨૪૪૨. www.kobatirth.org વિક્રમ સ. ૧૯૭૨. કિસ્મત ૦-૪-૦ સને ૧૯૧૬ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવૃત્તિ પહેલી.—નકલ ૧૦૦૦. અમદાવાદ. ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. વનચરિત્રા લખવાની પૃથા પૂર્વે વધુ હતી; તેના નાશ થવાથી જૈન ઇતિહાસ માટે આપણે ઘણાં સાધના ગુમાવ્યાં છે તે પણ જે જે ચરિત્રા અને હકીકતા ઉપલબ્ધ થવા પામે છે તેને પ્રકાશમાં મૂકવા તરકે હમણાં રૂચિ વધતી જોઇ હર્ષ થાય છે. વર્તમાન સમયના વિદ્વાન પુરૂષ-પેાતાના પૂજ્યવય્ય જે ગુણી અને મહાપુરૂષોની ગણનામાં આવેલા છે તેનાં ચરિત્રા આલેખીને જૈન સમાજ ઉપર અત્યંત ઉપકાર કરે છે. કેમકે ભવિષ્યમાં તે વધારે હિતકારક અને તેમ છે. ગૃહસ્થોનાં ઉજ્જવળ જીવન ચરિત્રા પણ ઉપયાગી થઇ પડે છે તા; પૂજ્ય સાધુ મુનિરાજોનાં નિર્મળ અને પ્રભાવિક જીવતા, તેઓના સાધુ સમુદાય તથા તેઓની નિશ્રાએ ચાલતા શ્રાવક સમુદાયને મેક્ષ માર્ગ તરફ લઇ જવા માટે નિમિત્તભૂત હાવાથી અત્યંત આવશ્યકતા ધરાવે તેમાં : શું નવાઇ ! www.kobatirth.org વચલા સમયે આપણે ઘણાં આદર્શજીવન-દાખલ થયેલી For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શિથીલતા વડે આલેખી ન શકાયાથી-ગુમાવ્યાં છે તે છતી શક્તિએ હવે પણ તેમ ન બને તે માટે શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરે આ સુખસાગર ગુરૂગીતા ’ તથા તેઓના ગુરૂવર્યાનાં જીવન ચરિત્રા પદ્માવલિ સાથે મંડળ દ્વારા પ્રકટ કરાવી માળ ઉપર અત્યંત ઉપકાર કર્યો છે. કેમકે મળે પ્રકટ કરેલા ગ્રન્થમાં આજે એક ઉપયેાગી ગ્રન્થના વધારા થવા પામ્યા છે. આ ગ્રન્થ તપાગચ્છસાગરશાખા સબંધી હકીકત જાણુવાની જીજ્ઞાસાવાળા તથા ભક્ત શ્રાવકા માટે અત્યંત ઉપયોગી છે તથા અન્યજનાને પણ ગુણાનુરાગદષ્ટિએ અત્યંત ઉપયોગી અને તેમ છે. પ્રભુ મહાવીરના શાસનમાં તેમની પઢે સુધર્માં સ્વામિજી થયા ત્યારથી આર‘ભીતે તપાગચ્છીય સાગરશાખામાં વર્તમાન સમય સુધીની-૨ મી પાર્ટ બિરાજતા શાસ્ત્ર વિશારદ્ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સુરીશ્વરે ગુરૂપટ્ટાવલિ આપી છે. તેમણે ૮મી પાટે થયેલા શ્રીમાન્ મયાસાગરજી મહારાજ, ૬૯ મી પાટે થયેલા શ્રીમાન નેમિસાગરજી મહારાજ, ૭૦ મી પાર્ટ થયેલા શ્રીમદ્ રવિસાગરજી મહારાજ, તથા ૭૧ મી પાટે થયેલા શ્રીમદ્ સુખસાગરજી મહારાજનાં જીવન ચિત્રા ઘણી જાણવા યોગ્ય હકીકતા સાથે આ ગ્રન્થમાં આલેખ્યાં છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir પોતાના ગુરૂ શ્રીમદ્ સુખસાગરજીને તેમને સંપૂર્ણ પરિચય હાવાથી તેના વિરહ સમયે તેઓના સ્મરણાર્થે લખવા ધારેલ ગ્રન્થામાં ‘ ગુરૂગીતા ’ ગ્રન્થ પ્રથમ છે. આ ગ્રન્થમાં તેઓશ્રીના ગુણાનું વર્ણન કરવા ઉપરાંત સર્વે સાધુ મુનિરાજોએ સાધુ જીવન કેવું રાખવું જોઇએ તે બહુજ ઉત્તમ પ્રકારે દર્શાવ્યું છે. સ્વગુરૂ સ્મરણાર્થે ગુરૂગીતાના ભક્તિપૂર્ણ કાવ્ય ગ્રન્થ ઇડરમાં શરૂ કર્યાં હતા અને વડાલીમાં પૂર્ણ થયા હતો તથા વિદ્વાન અને તે સમયે ક્રિયામાં શિરામણ એવા ક્રિયાહારકની ઉપમાને પામેલા એવા ૪ મહાપુરૂષોના ચિત્ર વિભાગ માણસા અને વિધાપુરમાં લખાયા છે. જેમાં છેલ્લાં એ ચરિત્રોવાળા મહાત્માઓના તેમને સંપૂર્ણ જાતિપરિચય હતા એટલે વિશેષે કરી તેઓના સબંધી વધારે હકીકતે આલેખાઇ છે અને તેમાં તેના વિહારાદિ સ્થળે, થયેલાં ઉત્તમ કાર્યો, શિષ્ય પરિવાર તથા ભક્ત શ્રાવક શ્રાવિકા ઇત્યાદિને લગતી જાણવા યોગ્ય હકીકતાના સમાવેશ કર્યાં છે. www.kobatirth.org આ ગ્રન્થના પ્રકટાર્થે પાટણ નિવાસી શેઠ ચુનીલાલ ન્હાનચંદ જેએ આપણી જૈન શ્વેતામ્બર કાનરન્સ તરફથી ચાલતા ધાર્મિક હિંસામના તપાસણી ખાતાના ઉપરી (ઍ. એડીટર) છે અને શ્રીમદ્ સુખસાગરજી મહારાજના સંસારી પક્ષે ભ્રાતા છે તેઓએ દ્રવ્યની સહાય કરી છે તે માટે મંડળ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra તેને ધન્યવાદ આપે છે કેમકે જ્ઞાન માર્ગે જે દ્રવ્યના સદુપયોગ કરે છે તેજ સ્વ અને પરને હીતકરતા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉપયાગી અને દળદાર ગ્રન્થની માત્ર ૦-૪-૦ જેવી નજીવી કીંમત રાખી છે છતાં પણ ચાગ્ય જ્ઞાન ભંડાર અને પૂજ્ય મુનિરાજોને સહાયક તરફથી ભેટ આપવાને નિર્ણય કર્યો છે. મ`ડળ કોઇ પણ પ્રકારના દ્રવ્ય લાભ માટે નહિ પણ માત્ર યોગ્ય ગ્રન્થાના પ્રાર્થે પોતાની શક્તિના ઉપયાગ કરતું હોવાથી તેની મારફતે કોઇ પણ ગૃહસ્થને કઇ કાર્ય કરાવવું હિતકારક જણાય તો તેવી માગણીના મ’ડળ સ્વીકાર કરવા ઘણી ખુશીથી તૈયાર રહે છે એમ જણાવી આ નિવેદન સમાપ્ત કરીએ છીએ. મુવાદ્-વંવાળતો. जेष्ट सुद २० સ. ૧૬૭૨. www.kobatirth.org હા. अध्यात्मज्ञान प्रसारक मंडळ. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુખસાગરજી મહારાજશ્રીની ગૃહસ્થાવાસને કુટુંબની વંશાવળી. અવલશા. મેતીશા ઊમેદશા. લાલચંદશા. ભાશા. કલાચંદ. મગનદાસ. રતનચંદ. ચંપાલાલ, બાબુલાલ. જમનાલાલ, ૫નાલાલ, મચંદશા. કેવળશા. કુલચંદશા. આલમચંદશા. સાંકળચદશા. | (સુખસાગરજી) ત્રીભોવનદાસ. જેઠાંશા. નાહાનચંદશા ચુનીલાલ. મેતીલાલ. www.kobatirth.org For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ नमः जैन श्वेताम्बर तपागच्छीय सागरशाखानी पट्टावलि. चोविशमा तीर्थंकर श्री महावीरमभु. આજથી ૨૪૪૨ પૂર્વે થયા. १ तेभना पट्टे - श्री सुधर्मास्वामिजी गणधर . २ तत्पट्टे श्री जंबुस्वामिजी. ३ तत्पट्टे श्री प्रभवस्वामिजी. ४ तत्पट्टे श्री शय्यंभवसूरिजी . ५ तत्पट्टे श्री यशोभद्रसूरिजी . ६ तत्पट्टे संभूतिविजय तथा भद्रबाहुस्वामिजी. ७ तत्पट्टे स्थूलभद्रजी महाराज. www.kobatirth.org ८ तत्पट्टे श्री आर्य्यसुहस्तिसूरि. ( संप्रतिशन्जना प्रतिषेधः ) आठ घाट पर्यन्त निर्मन्थगच्छ नाम था. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ९ तत्पट्टे सुस्थित अने सुप्रतिबद्धसूरि. १० तत्पढे इन्ददिनसूरिजी. ११ तत्पट्टे श्री दिन्नसूरिजी. १२ तत्पट्टे सिंहगिरिसूरिजी. १३ तत्प? श्री वनस्वामिजी महाराज. १४ तत्पट्टे श्री वासेनसूरिजी. १५ तत्प? चन्द्रसूरिजी. १६ तत्पट्टे सामन्तभद्रसूरिजी. १७ तत्पट्टे वृद्धदेवसूरिजी. १८ तत्पट्टे प्रद्योतनसूरिजी. १९ तत्पट्टे मानदेवसूरिजी. २० तत्पट्टे मानतुंगसूरिजी. २१ तत्पट्टे श्री वीरसरिजी. २२ तत्पट्टे श्री जयदेवसूरिजी. २३ तत्पट्टे देवानन्दसूरिजी २४. तत्पट्टे श्री विक्रमसूरिजी. www.kobatirth.org For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir २५ तत्पट्टे श्री नरसिंहसूरिजी. २६ तत्पट्टे श्री समुद्रसूरिजी. २७ तत्पट्टे श्री मानदेवसूरिजी. २८ तत्पट्टे श्री विबुधप्रभसूरिजी. २९ तत्पट्टे श्री जयानन्दसूरिजी. ३० तत्पट्टे श्री रविप्रभसूरिजी. ३१ तत्पट्टे श्री यशोदेवसूरिजी. ३२ तत्पट्टे श्री प्रद्युम्नसूरिजी. ३३ तत्पट्टे श्री मानदेवसूरिजी. ३४ तत्पट्टे श्री विमलचन्द्रसूरिजी. ३५ तत्पट्टे श्री उद्योतनसूरिजी(આ આચાર્યના સમયમાં સંવત ૮૮૫ માં વડગચ્છઆદિ यो ७ नी:04.) ३६ तत्पट्टे श्री सर्वदेवसूरिजी. ३७ तत्पट्टे श्री देवसूरिजी. ३८ तत्पट्टे श्री सर्वदेवसूरिजी. www.kobatirth.org For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir १९ तत्पढे श्री यशोभद्रसूरिजी. ४. तत्पट्टे श्री मुनिचन्द्रसूरिजी. ४१ तत्पट्टे श्री अजितदेवसूरिजी. ४२ तत्पट्टे श्री विजयसिंहसूरिजी. ४३ तत्पट्टे श्री सोमप्रभसूरिजी. ४४ तत्पट्टे श्री जगञ्चन्द्रसूरिजी. (संवत १२८५ भा तपा२७२था५४.) ४५ तत्प? श्री देवेन्द्रसूरिजी. ४६ तत्पट्टे श्री धर्मघोषसूरिजी. ४७ तत्पट्टे श्री सोमप्रभसरिजी. ४८ तत्पट्टे श्री सोमतिलकसूरिजी. ४९ तत्पट्टे श्री देवसुंदरसूरिजी. ५० तत्पट्टे श्री सोमसुंदरसरिजी. ५१ तत्पट्टे श्री मुनिसुन्दरसूरिजी. ५२ तत्पट्टे श्री रत्नशेखरसूरि. ५३ तत्पट्टे श्री लक्ष्मीसागरसूरिजी. www.kobatirth.org For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ५४ तत्पट्टे श्री सुमतिसाधुसूरिजी. ५५ तत्पट्टे श्री हेमविमलसरिजी. ५६ तत्पट्टे श्री आनन्दविमलसूरि. (योहार ता.) ५७ तत्प? श्री विजयानन्दसूरिजी. ५८ तत्पट्टे श्री हीरविजयसूरिजी. (१४५२ प्रतिमा महशु३.) ५९ तत्पट्टे श्री सहजसागरोपाध्याय (तपाग सागरशामा.) ६० तत्पट्टे श्री जयसागरजी उपाध्याय. ६१ तत्पट्टे श्री जितसागरगणि महाराज. ६२ तत्पट्टे श्री मानसागरजीगणि महाराज. ६३ तत्प? श्री मयगलसागरजी महाराज, ६४ तत्पट्टे श्री पद्मसागरजी महाराज, સંવત ૧૮૨૫ અષાડ સુદિ ૧૧ મેડતામાં સ્વર્ગગમન ६५ तत्पट्टे श्री सुज्ञानसागरजी महाराज. સંવત ૧૮૩૮ શ્રાવણ સુદિ ૫ સ્વર્ગગમન ઉદેપુરમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ६६ तत्पट्टे श्री सरुपसागरजी महाराज. સંવત ૧૮૬૬ પોષ સુદિ બીજે પાલીમાં સ્વર્ગગમન. ६७ तत्पट्टे श्री नाणसागरजी (ज्ञानसागरजी ) महाराज. સંવત ૧૮૮૭ ભાદરવા વદિ ૧૪ પાક્ષિક પ્રતિક્રમણમાં અજીતશાંતિ કહેતાં સ્વર્ગગમન ઉદેપુરમાં. ६८ तत्पट्टे श्री मयासागरजी महाराज. संवत १८८७थी १८०७ सुधी पट्टध२. स्त्र. (अमहावाहमां). ६९ तत्पट्टे श्री नेमिसागरजी महाराज. સંવત ૧૯૦૭ થી ૧૯૧૩ સુધી પટ્ટધર. સ્વ. મુજપુરમાં. ७० तत्पट्टे श्रीमान् रविसागरनी महाराज. સંવત ૧૯૧૩ થી ૧૯૫૪ સુધી પટ્ટધર. સ્વ. મેહસાણામાં. ७१ तत्पट्टे श्रीमान् सुखसागरजी महाराज. સવત ૧૯૫૪ થી ૧૯૬૯ સુધી પટ્ટધર. સ્વ. અમદાવાદમાં. ७२ तत्पट्टे श्री शास्त्रविशारद योगनिष्ठजैनाचार्य बुद्धिसागरसूरि संवत १८६८ थी पट्ट६२. www.kobatirth.org For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ તપાગચ્છીય શ્રી હીરવિજય સૂરિથી નીકળેલ તપાગચ્છસાગર શાખા સબધી વિશેષ વર્ણન કરવામાં આવે છે. પણ શ્રીમાન સદ્દનસાગર ઉપાધ્યાયઃ—શ્રી હીરવિજય સૂરિના શાસનકાલમાં શ્રી સહેજસાગરજી પ્રસિદ્ધ ઉપાધ્યાય થયા છે. શ્રી હીરવિજય સૂરિજીના શાસનપત્રામાં તેમનું મત લખવામાં આવે છે તેથી તેમની પ્રતિષ્ઠા, કીર્તિ, વિદ્વત્તા અને મહત્તાને સહેજે ખ્યાલ આવી શકે છે. તેઓશ્રી મહા વિદ્વાન હતા તેની સાથે ઉચ્ચ ક્રિયાપાત્ર અને તપાગચ્છની શેાભાના કરનાર હતા. ६० श्रीमान् जयसागरजी उपाध्यायः- -શ્રી જયસાગરજી મહારાજ વૈરાગી, ત્યાગી, શાન્ત, ધ્યાની અને અપૂર્વ વિદ્વાન હતા, તથા સાધુઓને આગમે ને સારી રીતે અભ્યાસ - કરાવનાર હતા. ૬૧. શ્રીમાન્ માનસાગરનિઃશ્રી માનસાગરગણિજી આત્માર્થી, વેરાગી અને આગમાના જ્ઞાતા હતા. સ્વસાધુઓને સારાદિક કરવામાં કુશળ હતા. www.kobatirth.org - ૬૨ સિતસાગરો શ્રીમદ્ મુનિરાજ જિતસાગરજી શાન્ત હતા. પંચમહાવ્રત પાળવામાં સદેધમી હતા. યથાશક્તિથી For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્રત-તપાદિમાં પ્રવૃત્તિ કરતા હતા. તેઓ ગામેગામ વિહારમાં તત્પર રહેતા હતા. શ્રી મનસા –શ્રીમદ્ જિતસાગરજીએ વીશનગરના શ્રાવકને પ્રતિબોધી દીક્ષા આપી મારુ (8) સારા નામ આપ્યું. શ્રી મયગલસાગરજી ચારિત્ર પાળવામાં શરા હતા. શ્રી મયગલસાગરજી ગામેગામ વિહાર કરતા કરતા નાગપુર પધાર્યા. નાગપુરમાં અમદાવાદના શ્રાવક પ્રેમચંદભાઈ વ્યાપાર કરવા આવ્યા હતા. તેમને પ્રતિબધી દીક્ષા આપી પાણી નામ આપ્યું. ગુરૂશ્રી મયગલસાગરજી અને તેમના શિષ્ય પદ્મસાગરજી બને મહા વિદ્વાન હતા. તેમના ઉપદેશથી જૈનેને ધર્મને અત્યંત લાભ પ્રાપ્ત થયું. શ્રી પદ્મસાગરજી આગમો અને અન્ય દર્શનીય તના જ્ઞાતા હતા. ૬૪ શ્રી જીવરાજ –શ્રી મયગલસાગરજીના શિષ્ય પદ્મ સાગરજીએ અનેક શહેર અને ગામમાં વિહાર કરી જૈનને પ્રતિબંધ દેવામાં સારી રીતે આત્મભોગ આપો. શ્રી પદ્મસાગરજીએ સંગ્રામગઢના રહેવાશી શ્રાવકને દીક્ષા આપી જુના નામ આપ્યું અને નાગોરના શ્રાવકને પ્રતિબધી દીક્ષા આપી સ્વરૂપસાગરજી નામના બીજા શિષ્ય કર્યા. શ્રી પદ્મસાગરજી સ્વર્ગગમન પશ્ચાત www.kobatirth.org For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુણાનrrીને ઉદ્ય તરીકે સ્થાપવામાં આવ્યા. સ્વરૂપસાગરજીને પિતાની સાથે લેઈ પદ્મસાગરજીએ મારવાડમાં વિહાર કર્યો અને ત્યાં પ્રસરેલી શિથિલતાને નાશ કરવા ઉપદેશ દીધો. ૬૫ પુનરાજી -શ્રી પદ્મસાગરજી મહારાજે સં. ૧૮૨૫ ના અસાડ સુદિ ૧૧ ના રોજ મેડતામાં સ્વર્ગગમન કર્યું. પિતાના પટ્ટપર પ્રથમ વિદ્વાન શિષ્ય શ્રી સુજ્ઞાનસાગરજીને સ્થાપન કરી સ્વર્ગમાં પધાર્યા. શ્રી સુજ્ઞાનસાગરજીએ સં. ૧૮૧૭ વૈશાખ સુદિ ૧૦ ના દિવસે શ્રી ઉદેપુરના સંઘના આગ્રહથી શ્રી અજિતનાથજીની અંજનશલાકા કરાવી. સં. ૧૮૧૮ ના માઘ સુદિ ૫ ના રોજ ઉદેપુરમાં સંઘના આગ્રહથી શ્રી સુજ્ઞાનસાગરજીએ પદ્મનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા શબ્દથી સાધુ ગુરૂને મેગ્ય મંત્ર, ન્યાસ, વાસક્ષેપ ઇત્યાદિ ક્રિયાઓ અવધવી. સુજ્ઞાનસાગરજીએ શ્રી સંગ્રામગઢથી જીર્ણ ગ્રન્થો મંગાવી ઉદેપુરના જ્ઞાનભંડારની વૃદ્ધિ કરી. શ્રી સુજ્ઞાનસાગરજીએ પાટણના શ્રાવકને પ્રતિબધી દીક્ષા આપી શ્રી માવસાર નામ સ્થાપ્યું અને એક ઉદેપુરની શ્રાવિકાને પ્રતિબધી દીક્ષા આપી મશાસ્ત્ર નામ આપ્યું. શ્રી સુજ્ઞાનસાગરજીએ સં. ૧૪૩૮ શ્રાવણ સુદિ પાંચમના રોજ સ્વગમન કર્યું. www.kobatirth.org For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬ રWકે શ્રી સ્વરૂvar – શ્રી સુજ્ઞાનસાગરજીએ સ્વપટ્ટની ગુરૂભ્રાતા શ્રી સ્વરૂપસાગરજીને ભલામણ કરી, શ્રી પદ્મસાગરજીના દિતીય શિષ્ય સરૂપસાગરજી હતા. શ્રી સ્વરૂપસાગરજીએ હરોળના એક શ્રાવકને દીક્ષા દેઈ તેનું નામ નારાજst (જ્ઞાનસાગરજી) આપ્યું. સુજ્ઞાનસાગરજી પિતાના શિષ્ય નાણસાગરજીને સાથે લઈ મારવાડમાં શહેરે શહેર અને ગામેગામ વિહાર કરવા લાગ્યા, અને અનેક જૈનોને પ્રતિબંધ આપી મૃતધર્મમાં તથા વિરતિધર્મમાં સ્થિર ર્યા. શ્રી સ્વરૂપસાગરજીએ જેનધર્મની ઝાહેઝલાલી પ્રવર્તાવવા આત્મભેગ આપવામાં બાકી રાખી નથી. શ્રી સ્વરૂપસાગરજીએ સં. ૧૮૬૬ ના પિષ સુદિ બીજના રોજ શ્રીપાલી શહેરમાં સ્વર્ગગમન કર્યું. ૬૭ શ્રા નાપાસરજ્ઞા, શ્રી જ્ઞાનસાન –મુનિરાજ શ્રી સ્વરૂપસાગરજીની પાટે તેમના શિષ્ય શ્રી નાણસાગરજી (જ્ઞાનસાગરજી) થયા. શ્રી નાણસાગરજી મારવાડ અને મેવાડમાં વિચરીને ગામેગામ ઉપદેશ દેતા દેતા શ્રી ગુર્જર દેશમાં પધાર્યા અને દમણના રહેવાસી શ્રાવકને પ્રતિબંધી દીક્ષા આપી નિધાનના નામના પ્રથમ શિષ્ય કર્યા અને જોધપુરના રહેવાશી એક યતિજીને દીક્ષા આપી મારા નામના બીન શિષ્ય કર્યા. સંવત અઢા www.kobatirth.org For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રની શાલમાં સાધુએમાં શિથિલાચારે પ્રવેશ કર્યા હતા, પરંતુ તપાગચ્છની સાગરશાખામાં શિથિલતાએ પ્રવેશ કર્યો નહાતા. સાગરશાખામાં પટ્ટપરપર સારી રીતે સંયમ માર્ગ વહન થતા હતા. શ્રી સુજ્ઞાનસાગરઝાના શિષ્ય શ્રી માવતારનીએ ઉદેપુરના મહારાણા મીર્માતાને જૈનધર્મના ઉપદેશ આપ્યા. મહારાણા શ્રી મીમાંસકની પંડિતાનું સારી રીતે માન સન્માન કરતા હતા. શ્રીમદ્ ભાવસાગરજીના ઉપદેશથી મહારાણા ભીમસિંહજીને જૈનધર્મપર શ્રદ્ધા થઇ હતી. જિનેશ્વર અને ગુરૂનાં દર્શન કરવા તથા વ્યાખ્યાન સાંભળવા તે વારવાર આવતા હતા. મહારાણા ભીમસિંહજીએ ઉપાશ્રય પાસે ગજશાળાની જગ્યાને જિનમન્દિર બાંધવા માટે બક્ષીસ આપી. આ વખતે ટુંક મત તથા તેરાપંથી મત પ્રાયઃ ઉદેપુરમાં નહાતા. શ્રી ઉર્દૂપુરના સંઘે શ્રી ભાવસાગરજી પાસે સં. ૧૮૪૭ના વૈશાખ સુદિ ૧૦ ના રેજ સહસાણાજી આદિ પ્રતિમાએની અંજનશલાકા કરાવી. ઉદ્દેપુરના સહસા પાર્શ્વનાથજીની પ્રતિમા જેવી પ્રતિમા અન્યત્ર દેખવામાં આવતી નથી. તે મંદિરમાં શ્ર↑ સુજ્ઞાનસાગરોની પાટુાની પ્રતિષ્ઠા ફરી પધરાવી. સં ૧૮૬૦ માં શ્રી ભાવસાગરજીએ શ્રી વિકાનેર વગેરે સ્થળેાથી પ્રાચીન ગ્રન્થા લાવીને ઉદેપુરના For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ભંડારની વૃદ્ધિ કરી. સંવત ૧૮૭૭ ના કારતક વદિ અમાવાસ્યાના દિવસે ઉદયપુરમાં ભાવસાગરજીએ સ્વર્ગગમન કર્યું. શ્રી નાણસાગરજીએ ગુજરાત, ભારવાડ, અને મેવાડ વગેરે દેશોમાં ફરી ઉત્કૃષ્ટ વિહાર કરી અનેક ભવ્ય જીને ઉપદેશ આપ્યો. શ્રી નાણસાગરજી શાંત, વૈરાગી, ત્યાગી, ક્રિયાપાત્ર, જ્ઞાની અને અપ્રતિબદ્ધ વિહારી હતા. શ્રી નાણસાગરજીએ પાટણ, ખંભાત, સુરત, અમદાવાદ અને પાલીતાણું વગેરેથી પ્રાચીન ગ્રન્થને લાવી ઉદેપુરના જ્ઞાનભંડારની વૃદ્ધિ કરી. સં. ૧૮૮૩ ની સાલમાં શ્રી નાણસાગરજી પિતાના શિષ્ય નિધાનસાગરજી તથા મયાસાગરજીની સાથે અમદાવાદ, પાટણ વગેરે થઈ ઉદેપુરમાં પધાર્યા. સં. ૧૮૮૭ ના ભાદરવા વદિ ૧૪ ના રોજ પાક્ષિક પ્રતિક્રમણ મધ્યે શ્રી અજિતશાંતિ સ્તવન કહેતાં કહેતાં શ્રી નાણસાગરજીએ ઉદેપુરમાં સ્વર્ગગમન કર્યું. શ્રી નાણસાગરજીએ સ્વપટ્ટપર વિદ્યમાન અને યોગ્ય એવા શ્રી મયારામને છેવટે સ્વપટ્ટધર સ્થાપ્યા. ૬૮ શ્રી માતા –શ્રી મયાસાગરજી પ્રથમ જોધપુરના ચતિ હતા. જેમને શ્રી નાણસાગરજીએ ઉપદેશ આપી શિથિલાચારથી દૂર કરી દીક્ષા આપી શિષ્ય તરીકે સ્થાપન કર્યા. શ્રી મયાસાગરજીએ સ્વગુરૂ મહારાજ શ્રી નાણસાગરજીની વૈયાવચ્ચ કરીને તથા તેમનાં પાસાં વેઠીને www.kobatirth.org For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ આગમનું અને શુદ્ધ સમાચારીનું સન્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી મયાસાગરજી મહારાજ સ્વભાવે અત્યંત શાન્ત અને ગંભીર હતા. તેઓશ્રી મેવાડ અને મારવાડમાં જોધપુર વગેરે તરફ વિહાર કર્યો અને જૈનોને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. તેઓ શ્રી નાની મારવાડ વગેરે દેશોમાં વિચરી ઉપદેશ દેઈ ગુજરાતમાં પ્રવેશ કર્યો. આ વખતે ગુજરાતમાં યતિ શિથિલાચારી થયા હતા અને અન્ય સંધાડાના સાધુઓમાં પણ કંઈ કંઈ અંશે શિથિલાચાર વધતો જતો હતો. તેઓશ્રી ગુજરાતના પાટનગર શ્રી અમદાવાદમાં આવ્યા અને હાલ જે સાગરગચ્છને ઉપાશ્રય છે ત્યાં તેઓશ્રી ઉતર્યા. તેઓશ્રી ગુજરાતમાં બીજી વારના આવ્યા ત્યારે વૃદ્ધ થયા હતા. તેમણે શિથિલતા દૂર કરવાને કમર કસી પણ વૃદ્ધ હોવાથી અન્યની સાહાએ વિના વિશેષ કાર્ય બજાવી શક્યા નહિ છતાં તેમણે ઉદ્યમને ત્યાગ કર્યો નહિ. છેવટે શિથિલાચાર હઠાવવામાં વિજયી બન્યા. શ્રી મયાસાગરજી શરીરે ઉંચા અને ઘહુવર્ણ હતા, તેમની વાણી સુકમલ અને પ્રમાણિક હતી. પ્રાયઃ દરરોજ તેઓ એક વખત આહાર કરતા હતા. શ્રી નેમિસાગરજી મહારાજે જ્યારે તેમની પાસે દીક્ષા અંગીકાર કરી ત્યારે તેઓ લગભગ સિત્તેર વર્ષની વયના હતા. તેઓએ સાણંદ, ગોધાવી, www.kobatirth.org For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ વિજાપુર, માણસા, પેથાપુર, વિરમગામ અને રામપુરા વગેરે ગામામાં વિહાર કર્યા હતા. તેઓશ્રી આત્મધ્યાનમાં તત્પર રહેતા હતા. સાણંદના શા. ગફુલભાઇ સાંકળચંદ શેઠ વગેરેને તેઓએ સટ્ટા નહિ કરવાની ખાધા આપી હતી. તેઓશ્રીની વૃદ્ધાવસ્થા છતાં તેમણે વિહાર પ્રવૃત્તિ સેવી હતી. ચારિત્રમાગૅની શુદ્ધિપર તેમનું વિશેષ લક્ષ્ય હતું. તેથી તેમણે શ્રી નૈમિસાગરજી મહારાજને ગુર્જરક્ષેત્રમાં થએલી શિથિલતા સંબંધી ક્રિયાહારની પ્રવૃત્તિમાં ઉત્સાહિત કર્યાં હતા. શ્રીપૂજ્યા તત્સમયમાં શિથિલ થયેલા હેાવાથી તેમણે ક્રિયાહારપરત્વે વિશેષ લક્ષ્ય દીધું અને પેાતાની વૃાવસ્થા હોવાથી સ્વશિષ્ય ઉત્કૃષ્ટ ચારિત્રપાલક નેમિસાગરજીને ગુજરાતમાંથી શિથિલતા દૂર કરાવવા પ્રવૃત્તિ કરાવી. શ્રી મયાસાગરજી સ્વભાવે શાન્ત અને તત્સમયમાં સર્વમાં પ્રતિષ્ઠાવંત ગણાતા હતા. ચારિત્રમાર્ગના પૂર્ણ રાગી હતા. તેથી તેમની પાસે શ્રી નેમિસસગરજી મહારાજે દીક્ષા અંગીકાર કરી હતી. સં॰ ૧૯૦૪ નું ચેામાસું તેઓએ નેમિસાગરજીસહ સાણંદમાં કર્યું હતું. તત્સમયે સાણંદમાં ઘણા ગોટાળા હતા. જેના ધર્મની બાબતમાં ઘણા શિથિલ હતા. શ્રી મયાસાગરજી અને નેમિસાગરજીની ઉત્કૃષ્ટ ચારિત્રપાલન પ્રવૃત્તિથી ગારજીઓનું જોર હટતું ગયું અને સાણંદના ત્રણે ગુચ્છના જેતાની શ્રી મયાસાગરજી અને શ્રી નૈમિસાગરજીપર www.kobatirth.org For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ શ્રદ્ધા—ભક્તિ વધવા લાગી. સાણંદમાંથી ડુકા પીવાના કુરીવાજ વાસીઓાળા વગેરે ધર્મહાનિકર કુરિવાજોને નાશ કરાવ્યેા. સાણંદ અને ગાધાવાના સંધની તેમના પ્રીતિ શ્રદ્ધા વધવા લાગી. અમદાવાદમાં શ્રી પૂજ્યે શ્રી નેમિસાગરજી મહારાજને સાહાચ્ય ન આપવા સંબંધી સાણંદ ગોધાવીના સંધને જણાવ્યું; પરંતુ તેઓએ તે વાત ગણકારી નહિ, તેમજ નેમિસાગરજી મહારાજના તે ભક્ત શ્રાવકા અતી ક્રિયાારમાં ભક્તિવો સાાય્યકારી થયા. સાણંદ અને ગેાધાવીના સંઘને તેમણે સંવેગ પક્ષમાં આણ્યો. પશ્ચાત્ વીરમગામ, માંડલ, મેહસાણા, પેથાપુર, માણુસા, વિજાપુર વગેરેના સંધને સંવેગપક્ષના ભક્તિરાગમાં આણ્યા. શ્રી નેમિસાગરજી મહારાજને શ્રી મયાસાગરજી મહારાજે અનેક શુભ શિક્ષાએ તથા ગુર્વાન્નાયા આપી હતી તેથી તેઓએ શિથિલાચાર નિવાર્યાં, શ્રી મયાસાગરજી મહારાજે વીરમગામ, અમદાવાદ, સાણંદ, રામપુરા, એ ચાર ગામમાં વિશેષ ચામાસાં કર્યા હતાં. શ્રી મયાસાગરને અમદાવાદમાં સં. ૧૯૦૭ માં દેહોત્સર્ગ થયા. તેઓશ્રી સં. ૧૮૬૦ સુધીના મતિયા, શ્રી પૂજ્યા વગેરેના અનુભવી હતા. શ્રી મયાસાગરજી મહારાજજી દ્રવ્ય, ક્ષેત્ર, કાલભાવના ઘણા અનુભવી હતા. શ્રી વીરમગામમાં શ્રીમદ્ ભયાસાગરજી મહારાજે અનેક સુધારા કરાવ્યા હતા. માંડલમાં તેઓશ્રીએ વિહરી શ્રાવકોને સત્ય ચારિત્ર માર્ગના www.kobatirth.org For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir રાગી કર્યા હતા. પેથાપુર, વિજાપુર, માણસા વગેરે શહેરોમાં તેઓશ્રીએ અનેક જૈનેને સંવેગ પક્ષમાં આણ્યા હતા. અમદાવાદમાં શેઠ સુરજમલ, નગરશેઠ હેમાભાઈ વગેરે અગ્રગણ્ય શેઠીયાઓને શુદ્ધ સંવેગમાર્ગને ઉપદેશ દીધો હતે. શ્રી પૂજ્ય વગેરેના જેરથી શ્રીમદ્ મયાસાગરજીપર જરા માત્ર અસર થઈ નહિ. શ્રીમદ્ મયાસાગરજીએ ૧૮૭૦ લગભગમાં દીક્ષા લીધેલી હોવી જોઈએ એમ શ્રીમદ્ નાણસાગરજીના ચરિત્રપરથી નિર્ણય થાય છે અને તેમના સંબંધી ચાલતી કિંવદન્તીઓથી નિર્ણય થાય છે. શ્રીમદ્ મયાસાગરજીમાં એ ખૂબી હતી કે તેઓશ્રીની પાસે આવનારનું મન તથા અધિકાર પારખી તેને તુર્ત ધર્મપ્રવૃત્તિમાં યુક્ત કરતા હતા. તેઓશ્રીની ઉપદેશ દેવાની એવી સરસ ખૂબી હતી કે તેમની પાસે આવનારના હૃદયમાં સવર્તનની અસર થયા વિના રહે નહિ. તેમના સમયમાં શ્રી પૂજ્ય અને યતિનું અમદાવાદ વગેરેમાં પુષ્કળ જેર હતું છતાં તેમણે ચારિત્રમાર્ગની શિથિલતા દૂર કરવાના પ્રયત્નમાં આગળ વધ્યા. તે ઉપરથી સમજાય છે કે તેઓ ખંતીલા, સત્યાગ્રહી અને દીર્ઘ દષ્ટિમાન હતા. તેમનામાં ચારિત્રપ્રવૃત્તિને ઉત્સાહ અને વૈરાગ્યબળ એવું હતું કે તેની અસરથી ગુજરાતના જેને જાગ્રત થયા. અમદાવાદ, પાટણ, મેહસાણ, વિજાપુર, માણસા, પેથાપુર, સાણંદ, વિરમગામ, રામપુરા, અને પાલનપુર www.kobatirth.org For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વગેરેના ૮૦-૯૦ વર્ષના જે જે શ્રાવકો અમને તથા અમારા ગુરૂ શ્રીને મળેલા તેઓશ્રી મયાસાગરની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. સં. ૧૮૦૬ ની સાલ શ્રી મયાસાગરજી મહારાજજી માણસામાં શેઠ મોતિચંદ કૃષ્ણજીની ધર્મશાળામાં આવી ઉતર્યા હતા અને ચોમાસું કર્યું હતું એમ માણસાના શ્રાવક વૃદ્ધ શા. વહાલચંદ વસ્તાચંદ જણાવે છે. તેઓશ્રીએ શ્રાવકોને સારી રીતે વિધિપૂર્વક આંબીલની ઓળી કરવાની શિક્ષા આપી કરાવી હતી. હેકા વગેરે કુવ્યસનને ત્યાગ કરાવ્યું હતું. માણસામાં વિજાપુર અને પેથાપુર વગેરેમાં તેઓએ ખ્યાખ્યાન વાંચીને ઘણું ઘાંટાળા દૂર કરાવ્યા હતા. રામપુરાના શેઠ અમૃતલાલ (અમથાલાલ) ગુલાબચંદે શ્રી મયાસાગરજી મહારાજ પાસે જૈન ગ્રન્થને અભ્યાસ કર્યો હતે. માણસામાં જ્યારે મયાસાગરજીએ ચોમાસું કર્યું ત્યારે રામપુરાથી અમથાલાલ શેઠ ભણવા માટે ભાવથી ગુરૂ પાસે આવ્યા હતા. શ્રી મયાસાગરજીએ અમદાવાદમાં સં. ૧૮૦૭ ની સાલમાં સ્વર્ગગમન કર્યું. શ્રી મયાસાગરજી મહારાજે પિતાના પટ્ટપર શ્રી નેમિ સાગરજી મહારાજને સ્થાપન કર્યા. ગુજરાત૬૮. શ્રી મયાસા- માં યતિવર્ગ વગેરેમાં જે ચારિત્રમાં શિથિગરપકધર શ્રી- લતા વર્તતી હતી તેને દૂર કરવામાં ક્રિયામાન મુનિરાજ દ્વારક તરીકે પ્રસિદ્ધિ પામેલા અને વીમો www.kobatirth.org For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ ૨૭. શ્રી તેમિસાગ- સૈકાની આદ્યમાં મુનિધર્મની વાનગીના દેખાડનાર આ પ્રસિદ્ધ મુનિરાજ હતા. સૂરજમલ શેઠ, રૂખમણી શેઠાણી, દલપતભાઇ ભગુભાઇ વગેરે તેમની શ્રદ્ધાવાળા ઘણા ભક્ત જૈના અમદાવાદમાં હતા. રૂખમણી શેઠાણીએ શ્રી નેમિસાગરજી મહારાજ વસતિને લાભ લઈ શકે એવા હેતુથી પાંજરાપોળના ઉપાશ્રય કરાવ્યે હતા. પરંતુ તેમાં તે ઉતરતા નહાતા. શ્રી નેમિસાગરજી મહારાજને સાબરમતી નદી ઉતરતાં એક કલાક થતો હતા. પ્રતિક્રમણ કરતાં અઢી વા ત્રણ કલાક થતા હતા. નવકલ્પી વિહારને તેમણે આચારમાં મૂકી બતાવ્યા હતા. ધર્મક્રિયામાં ધણા તીક્ષ્ણ હતા. તેથી શ્રાવકોનું આકર્ષણ કરીને તેમણે ગુજરાતમાં ક્રિયાહાર કરી શિથિલતાને હટાવી દીધી હતી. તેઓ શ્રી ઉભાઉભા પ્રતિક્રમણ કરતા હતા. ગોચરીના દોષ ટાળવામાં તેમના સમાન તે કાલમાં અન્ય કાઇ નહાતા. સંસારીપણામાં ન્યાયસંપન્ન વૈભવમાં તેમણે પરિપૂર્ણ લક્ષ્ય દીધું હતું. મારવાડ દેશના પાલી ગામના રહેવાથી તેએ હતા. કેટલાક કહે છે કે તે જોધપુરના રહેવાશી હતા. તેઓ જાતે ઓશવાળ હતા. વેરાગી, ત્યાગી, ખાખી તરીકે તેઓ પ્રખ્યાત થયા હતા. તેમના વખતમાં શ્રી રૂપવિજયજી, વીરવિજયજી, દ્યાતવિજયજી, મણિવિજયજી, અમરવિજયજી અને ઉદ્દાતવિમલજી વગેરે પ્રખ્યાત www.kobatirth.org For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ તેમણે ગુજરાતદેશમાં બાંધવા. ગાળામાંથી રાખવી વગેરે તેમણે સુનિયેા હતા. તે સર્વે ધર્મક્રિયામાં તીક્ષ્ણ તરીકે શ્રી નેમિસાગરજીની પૂર્ણ પ્રશંસા કરતા હતા. ધણા સુધારા કર્યાં. ચુલાપર ચંદરવા પાણી લેવામાટે ડેાઇ રાખવી. પૂજણી સુધારા કર્યાં હતા. નગરશેઠ શેઠ હેમાભાઇ જેવા મેટા આગેવાન શેઠીયાએ તેમની સખ્ત ક્રિયાથી મુક્ત કંઠે પ્રશંસા કરતા હતા. વાડીવાળા મગનલાલ મૂલચંદભાઇ તથા શેફ જેશ'ગભાઈ હરીશગ તો એમ કહેતા હતા કે અમદાવાદમાં સુસાધુપણું આચારમાં મૂકીને સાધુપણું બતાવનાર શ્રી નૈમિસાગરજી હતા. નરોડામાં શ્રી નેમિસાગરજી મહારાજના આશીર્વાદથી શેડ દલપતભાઈ ભગુભાઇ વીશલાખની આશામી થયા હતા. તેમણે શેડ દલપતભાઇ ભગુભાને તથા શેડ પ્રેમાભાઈ હેમાભાઈને મીલ ન કરવાની ખાધા આપી હતી અને તે પ્રમાણે બન્નેએ પાળા હતી. શ્રી નેમિસાગરજી મહારાજને પદ્માવતીની સાહાત્મ્ય હતી. શેડ દલપતભાઈ ભગુભાઈની માતા હરકાર શેઠાણીને શ્રી નેમિસાગરજી મહારાજપર પૂર્ણ શ્રદ્ધા હતી તેથી તેમણે દલપતભાઇ શેઠને આશીઃ આપી હતી. પાલણુપુર, મેસાજીા, વડનગર, ઉંઝા, વિસનગર, ખેરાળુ, ચાણુસમા, પાટણ, વિજાપુર, માણુસા, પેથાપુર, વીરમગામ, માંડલ, રાધનપુર, સાણંદ, ઈડર, વસા, રાંમપુરા, સમી, મુજપર, માંડલ, પાટડી અને www.kobatirth.org For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦. પ્રાંતિજ, વગેરે ઘણે ઠેકાણે તેઓ વિચર્યા હતા. તેમના ઉપદેશની જેનેપર સજ્જડ અસર થતી હતી. સાધુના ગુણોની તેઓશ્રી મૂર્તિરૂપ હતા. પિસ્તાલીશ આગમોના આધારે ચારિત્ર પાળવું એજ ખાસ તેમનું લક્ષ્ય હતું. અમદાવાદમાં સૂરજમલના ડહેલામાં કે જે હાલ આંબલીપળના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ છે તેમાં તેઓ ઉતરતા હતા. આત્માથી ચમત્કારી મુનિએ સં. ૧૮૧૩ માં મુજપરમાં સ્વર્ગગમન કર્યું. અમદાવાદમાં હેમાભાઈ નગર શેઠની પુત્રી રૂખમણ શેઠાણું હતી. રૂખમણી શેઠાણીનાં પગલાંથી હઠીભાઈની ચઢતી દશા થઈ હતી. રૂખમણી શેઠાણુને હેમાભાઈ શેઠે પિતે રૂખાશેઠ કહીને બોલાવતા હતા. તેનું કારણ એ હતું કે રૂખમણી શેઠાણી પુરુષના જેવાં પરાક્રમી હતાં. એક વખત તેમણે વ્યાખ્યાનમાં શ્રાવકના ગુણે સાંભળ્યા તેથી તેમણે મુનિરાજને પૂછયું કે આકાલમાં કઈ બારવ્રતધારી ઉત્તમોત્તમ શ્રાવક હશે ખરો? તેને જવાબ મળ્યો કે પાલીમાં નગરાજજી શ્રાવક છે તે હાલ તેવા છે અમદાવાદ ઝવેરીવાડે, નીશાપોળના રહીશ શ્રાવક છેટાલાલ લખમીચંદ જણાવે છે કે શ્રી જિનચંદ્રસૂરિજી અમદાવાદમાં પાહીયાના ઉપાશ્રયે ઉતર્યા હતા. શ્રી જિનચંદ્રસૂરિએ સિદ્ધિગિરિપર કાગડા આવતા બંધ કરેલા હતા. શ્રી જિનચંદ્રસુરિને રૂખમણું શેઠાણુએ પુછ્યું કે-શ્રાવકોગ્ય જે જે www.kobatirth.org For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ અંજનશલાકાની ક્રિયાઓ હોય તે કાના હાથે કરાવવી? શ્રી જિનચંદ્રસૂરિએ કહ્યું કે ખારવ્રતધારી નગરાજજી શ્રાવક તે માટે ચેોગ્ય છે. શ્રી જિનચંદ્રસૂરિના કહેવાથી રૂખમણી શેઠાણીએ નગરાજને ખેાલાવ્યા. તેઓ શેઠ પાનાચંદભાઈની વાડીમાં ઉતર્યા, રૂખમણી શેઠાણીએ જોશો દીનાનાથ શાસ્ત્રી તથા પં. વીરવિજયજી પાસે અંજનશલાકાનું મુહૂર્ત કઢાવ્યું. શ્રી નેમિસાગરજી મહારાજે તેમના કાઢેલા મુહૂર્તમાં ભૂલ બતાવી. પરંતુ દેશાવરામાં ખમણી શેઠાણીએ કંકાત્રીએ લખેલી હાવાથી ખીજું મુહૂર્ત લેઈ શકાયું નહિ. શ્રી નેમિસાગરજીએ કહ્યું કે—જે મુહુતૅ પ્રતિમાની પ્રતિષ્ઠા થશે તેજ સમયે સંધમાં રાગથી નાસંતાસા થશે. તે પ્રમાણે સંધમાં ભાગંભાગા થઈ—નગરાજજી. સં. ૧૯૦૧-૧૯૦૨ માં અમદાવાદ આવ્યા. નગરાજજીને નિયમ હતો કે મારી પાસે અમુક રૂપૈયા છે તે ખાવાથી પૂર્ણ થાય એટલે દીક્ષા લેવી. નીતિ, પ્રમાણિકતા, વચન ટેક, વિધિમાર્ગના ખપી એવા શ્રી નગરાજજી વાડીમાં રહેવા લાગ્યા. એક દિવસ નગરાજજી પ્રતિક્રમણ કરતા હતા. પ્રતિક્રમણ કરતાં પ્રમાદ થઇ ગયા. તેથી નગરાજજીએ રસેઈયાને કહ્યું કે આજ ખાવામાં અન્યાયનું દ્રવ્ય આવ્યું હોય એમ લાગે છે. રૂખમણી શેઠાણીને એક હડી કરીને ગુમાસ્તા હતા તેને તેમણે પૂછ્યું. તેણે કહ્યું કે તમારા રસાયાને મેં પ્રેમથી છાનાંમાનાં મત www.kobatirth.org For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આજે લાકડાં આપ્યાં છે. નગરાજજીએ કહ્યું કે એ અન્યાય થ. ન્યાયસંપન્ન વૈભવથી ધર્મબુદ્ધિની શુદ્ધિ રહે છે અને પ્રમાદને નાશ થાય છે. નગરાજજીએ તે વખતે વૈરાગી ત્યાગી એવા મયાસાગરજી નામના મુનિવર કે જેઓ સાગર ગચ્છના ઉપાશ્રયમાં રહેતા હતા. તેમની પાસે સંવત ૧૮૦૩ માં (કોઇના કહેવા પ્રમાણે સં. ૧૮૦૦) દીક્ષા અંગીકાર કરીને ગુજરાતમાં પ્રસરેલી ચારિત્ર શિથિલતાને હઠાવવારૂપ ક્રિયાદ્ધાર કર્યો. તેમનું નેમિસાગરજી એવું નામ પ્રસિદ્ધ થયું. રૂખમણી શેઠાણીને શ્રી નેમિસાગરજી મહારાજપર પૂર્ણ શ્રદ્ધા બેઠી હતી તથા શેઠ દલપતભાઈ ભગુભાઈની માતાને પૂર્ણ શ્રદ્ધા બેઠી હતી. એક વખતે હેમાભાઈ શેઠે રૂખમણી શેઠાણીને કહ્યું કે નગરાજજીએ અમદાવાદમાં વઘર ઘાલ્યા. વઘર ઘાલ્યા એમ કહેવાનું કારણ હતું કે શ્રી નેમિસાગરજી મહારાજના રાગી શ્રાવકો શિથિલાચારીઓને નમતા નહોતા તેથી યતિએ–શ્રી પૂજ્ય વગેરે શ્રી નેમિસાગરજીની સામા થયા તેથી અમદાવાદના સંઘમાં બે પક્ષ પડ્યા હતા. આવું હેમાભાઈના કહેવાથી રૂખમણી શેઠાણીનું દિલ દુઃખાયું અને કહ્યું કે હુતો શ્રી નેમિસાગરજીપર પૂર્ણ શ્રદ્ધા ભકિત ધારણ કરું છું. તમારા કરતાં હું ગુસને વિશેષ ગણું છું. ગુરુ તે ભવભવના ઉપકારી છે. રૂખમણ શેઠાણીએ પેથાપુર, વિજા www.kobatirth.org For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પુર વગેરે ઠેકાણે ધર્મશાલાઓ શ્રી નેમિસાગરજી ઉતરે એવા હેતુથી બંધાવી હતી. પાંજરાપોળને ઉપાશ્રય ખાસ તેમને માટે બંધાવ્યા હતા પણ તેમાં તેઓ ઉતર્યા હતા. પરંતુ શ્રી રવિસાગર પાંજરાપોળમાં ઉતરતા હતા. શ્રીયુત મુનિરાજ શ્રી વિવેકસાગરજી જીવ્યા ત્યાં સુધી પાંજરાપોળના ઉપાશ્રયમાં રહેતા હતા. સં. ૧૮૪૭ મા પાંજરાપોળ ઉપાશ્રયમાં છેલ્લું ચોમાસું કર્યું અને સ્વર્ગગમન પણ તે સાલમાં કર્યું. શ્રી નેમિસાગરજી મહારાજે ગુજરાતમાં ઉત્કૃષ્ટ ચારિત્ર ક્રિયાના બળે યતિઓનું જોર હઠાવી સંવેગ માર્ગને ઝુંડે ફરકાવ્ય. પેથાપુરમાં તેમણે સંવેગ માર્ગને ઉપદેશ દઈ ઘણું શ્રાવકોને પિતાના ભક્ત બનાવ્યા. પેથાપુરમાં તેમના ધોરી શ્રાવક વધુ પારેખ હતા. તેમણે મુનિરાજ શ્રી નેમિસાગરજી પાસે શ્રાવકોના બાર વ્રત અંગીકાર કર્યા હતાં. શ્રી નેમિસાગરજી મહારાજે વધુ પારેખ ઇત્યાદિને પ્રતિષ્ઠા વિગેરેની શ્રાવક ગ્ય ક્રિયાઓ શિખવી હતી. ગાંધી વધુ પારેખે યતિઓ, વિગેરેની શિથિલતાના સામે થનાર ધર્મધેરી ધર્મધુરંધર મહ ક્રિયા માત્ર ગુજરાતમાં દ્ધિારક મુનિરાજ શ્રી નેમસાગરજની ગુંહલી રચી છે કે જે ગુહલી આબેહુબ તે વખતને ચિતાર હૃદય આગળ રજુ કરે છે અને તેમજ તે ગૃહલી નેમિસાગરજી મહારાજની રાગી શ્રાવિકાઓ ગામમાં અને www.kobatirth.org For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શહેરમાં બહુ હેશથી ગાય છે. માટે તેને નીચે પ્રમાણે દાખલા કરવામાં આવે છે. મુંહલી. ગડીલા તે કહાં થકી લાવ્યા વરના વાઘા ભીંજાણુએ દેશી. ગુરુજી આવ્યા ગુર્જરદેશ–પેથાપુર ગામે વિશેષરે; ગુરુવંદેને ગોરી. વૈરાગી ત્યાગી મુનિવર શેભાગી; જ્ઞાન ધ્યાન લય લાગીરે. ગુરુવંદોને. નમસાગર ગચ્છ ધોરીરે. ગુરુવંદેને. ગોપવી પંચ ઇંદ્રિય મુનિરાય, પાલે પંચ આચારરે. ગુરુવંદને. પંચસુમતિ ત્રણ ગુપ્તિ આરાધે; પંચમી ગતિને સાધેરે. ગુસ્વદોને. દશ વિધ યતિ ધર્મ જિન ભાગે; તેના પાલણહારરે. ગુરુવંદેને. બાહ્ય અભ્યતર પરિગ્રહ છોડી; સંયમથી રઢ માંડી. ગુરુવંદને. વિચરે ગામ નગર પુર સઘળે; ન રહે એકલ દામેરે. ગુને. www.kobatirth.org For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોમાસા ઉપર ચોમાસુ, ન કરે એકણ ગામરે. ગુરૂદેને. એવા શ્રી નેમિસાગર ગુરુરાયા; પાલીથી ગુજરાત આવ્યારે. ગુવંદોને જિન મત સ્થાપક પર મતભેદક; જીતના ડંકા વાવ્યા. ગુસ્વદેને સોનામય થાલીના આગળ; કાંસાને રણકો વાગેરે. ગુને. *હારજીતને કારે વાગે; કુલડીમાં ગેળ નહીં ભારે. ગુરુવંદને. * ગુજરાતમાં શિથિલાચારી યતિ શ્રી પૂજે અને કેટલાક શિથિલ સંગી સાધુઓ પોતાનું માન પૂજા સન્માન ન રહે એવા ભયથી તેઓ શ્રી નેમિસાગરજીના સામા પડયા. એક તરફ યતિ શ્રીપૂજ વગેરે અને એક તરફ શ્રી નેમિસાગરજી એમ સામાસામાં બે મોટા પક્ષે વચ્ચે હારજીતનું યુદ્ધ મંડાયું અથાત બંન્ને પક્ષ પોતપોતાના પક્ષના વિજય માટે થાય તેટલું કરવા લાગ્યા તેમાં પી નેમિસાગરજી મહારાજની જીત થઇ અને શ્રીપૂજે ચતિયો વગેરેની હાર થઈ ત્યારથી સંવેગી સાધુઓ સ્વતંત્ર થયા શ્રી હઠીભાઈની વાડીમાં ચિદાનન્દસ્વરોદયના કર્ત શ્રી કપૂરચંદજી આવી ઉતર્યા હતા. તેમની પાસે બન્ને પક્ષના જૈને ગયા www.kobatirth.org For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૬ અઢાર હજાર શીલાંગરથ ધારી; બહુ શ્રુત હાથમાં દારીરે. સતિવતી સહીયર ટાલી; ગુઢુલી કરે રગ શળીરે. વેવિક પરમતી પાપી, કરે ગુરુનાં અપમાનરે. શુદ્ધ પ્રરૂપી સંયમ આરાધક; નવ ખંડ રાખ્યું નામરે. શીલ સુંરગી ચુંદડી ઓઢી; જિનગુણુ ભૂષણ પહેરારે અક્ષત અનુભવ મેાતિર્ક વધાવે; શિવ વધૂનાં સુખ પાવારે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુવંદાને ગુરુવંદાને. ગુરુવંદાને ગુરુવાર. ગુરુવંદાને. શ્રી નેમિસાગરજી મહારાજના બારવ્રતધારી વધુ પારેખ શ્રાવક હતા. વધુ પારેખ, હકમચંદ, નાના માણેકના કુટુંમી વગેરે પેથાપુરી શ્રાવકા આદિ તેમના પક્કા શ્રાવકા હતા. શ્રી નેમિસાગરજીનું સામા પક્ષવાળાએ અપમાન કરતા હતા. તેમને ગુદાને. www.kobatirth.org અને કોને પક્ષ સત્ય છે તેના વામ માગવા લાગ્યા. શ્રી કપૂરચંદ્રજીએ જણાવ્યું કે સુવિહિત ક્રિયા માટે શ્રી નેમિસાગરજી કહે છે તે સત્ય છે. એમ તેમણે કહ્યું તેથી ઘણા જૈનેનું અમદાવાદમાં વગેરે ગુજરાતના શહેરોમાં શ્રી નેમિસાગરજીના ઉપદેશ તરફ વળ્યું. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ દાબી દેવા સામા પક્ષના મતિયા વગેરેએ ઘણા પ્રયત્ન કર્યો હતા પણ કુલડીમાં ગાળ ભાગ્યા નહિ એવું જે ગુંહલીમાં જણાવ્યું છે તેમ થયું. સંવેગી સાધુએમાં જે શિથિલતા પેઠી હતી તે પણ હળવે હળવે ટળે એવી તેમણે સુધારણા કરી. ગુજરાતમાં તેમણે ડંકા વગાડયા. તેની અસર અન્ય દેશેાપર થઈ અને સંવેગી સાધુએને ચારિત્ર પાળવામાં શ્રી પૂજ્ય તરથી હરત ટળી. વીશમા સૈકાની આદ્યમાં તેમણે ગુજ રાતમાં સાધુ ધર્મના આચારાથી જેને વાકેફ કર્યા. તેઓ સાધુના માટે અંધાવેલ ઉપાશ્રયમાં ઉતરતા ન હતા. નગરશેઠના ભાઇ સુરજમલ શેઠની દુકાનમાં તેઓએ અમદાવાદમાં ચેમાસાં કયાં હતાં. તેઓ દરેાજ એક વખત આહાર વાપરતા હતા. છૂંવા અમના પારણે પણ એકાસણું કરતા હતા. તે શ્રીએ કેાઈની પાસે શરીરની વૈયાવચ્ચ કરાવી નહાતી. તેઓશ્રી રાંધેલા અન્ન પર પાણી તરી આવે એવી જાતનું ઉત્કૃષ્ટ આંખીલ કરતા હતા. આંબીલ તપ તે સખ્ત રીતે કરવાના ઉપદેશ આપતા હતા અને તે પ્રમાણે પોતે આંખીલ કરતા હતા. રૂખમણી શેઠાણી તેમની પરમ ભક્ત શ્રાવિકા હતી. તેમની ભક્તિ માટે રૂખમણી શેઠાણીએ હજારા રૂપૈયા ખર્ચ્યા હતા. મેાતિ કુંવર શેઠાણી પણ શ્રી નેમિસાગરજી મહારાજની પરમ શ્રાવિકા હતી. શ્રી નેમિસાગરજી માહારાજ વૈરાગી ત્યાગી www.kobatirth.org For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ અને ઉત્કૃષ્ટ ક્રિયાવંત હતા. શિથિલાચારી શ્રી પૂની આજ્ઞા તેઓ માનતા નહતા અને તેઓશ્રી શ્રી પૂને વંદના કરતા નહતા. તેમના સાધુ માર્ગના ખરા ઉપદેશથી તથા સાધુપણુના ખરા આચારથી તેમણે ગુજરાતના જૈનેની આંખે ઉધાડી અને શુદ્ધ સંયમધારી સાધુઓના રાગી બનાવ્યા તેથી ગુજરાતમાં યતિનું જોર હઠવા લાગ્યું. શ્રી નેમિસાગરજી મહારાજને શ્રી પૂજ્ય અને ગોરજીઓએ તથા અન્યએ સતાવવા બાકી રાખ્યું ન હતું. શ્રી નેમસાગરજી મહારાજને નગુરા કહીને શિથીલાચારીઓ નિંદતા હતા, અને તેમનું અપમાન કરતા હતા તે પણ તેઓશ્રી તે અપમાનાદિકને હિસાબમાં ગણતા ન હતા. તેમના સત્ય વિચાર અને શુદ્ધાચારની જૈનકોમ પર એટલી બધી અસર થઈ કે જેથી પાછળથી યુતિ વગેરેનું જોર હઠયું અને અમદાવાદ વગેરે ગુજરાતના શહેરમાં સંવેગી સાધુઓનું જોર વધ્યું. તેઓ સત્યાગ્રહી બની પિત પિતાનું કાર્ય બજાવતા હતા. તેઓશ્રી ઈંટનું ઓશીકું રાખતા હતા અને શ્રાવકના ઘેરથી પિતે તથા પોતાના સાધુઓ ભલી પાટ વગેરે સામાન જાતે ઉપાડી લાવતા હતા. પેથાપુરમાં ભાવસારના ત્યાંથી ચોમાસા માટે પાટે લાવતા હતા. મુખે મુહપતી રાખીને બોલવાના ઉપયોગમાં તેઓ એક્કા હતા. ગુજરાતમાં મેટા ભાગે તેમણે બેળો, અથાણાં, હેકા વગે www.kobatirth.org For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્ય રૈના નાશ કરાવ્યા હતા. અમદાવાદ વગેરે સ્થળામાં શ્રાવકાના ઘેર ડાઇઓ રાખવાના તેમણે ઉપદેશ દીધા હતા. હાલ પણ અમદાવાદમાં શેઠીઆઓને ત્યાં ડા ભરાવેલી દેખવામાં આવે છે. તેમણે વિજાપુર, પેથાપુર, માણસા, અમદાવાદ, સાણંદ, ગેાધાવી, વિરમગામ, રામપુર, માંડલ, ભાવનગર, પાલીતાણા, ઘેધા, મેસાણા, પાટણ, પાલણપુર, રાધનપુર, પ્રાંતિજ, ઈડર, વડાલી અને વડનગર વગેરે ઠેકાણે વિહાર માસકલ્પ તથા ચાતુર્માંસ કર્યાં હતા. શ્રી નેમિસાગરજી મહારાજના શિષ્ય શ્રી રવિસાગરજી, ધર્મસાગરજી કપૂરસાગરજી, ગેાતમસાગરજી અને વિવેકસાગરજી વગેરે થયા. સર્વે શિષ્યોમાં આવ પટ્ટધર શ્રીમદ્ મુનિરાજ રવિસાગરજી હતા. શ્રીમદ નૈમિસાગરજી મહારાજની સાધ્વીએ શ્રી જયશ્રી વગેરે હતી. શ્રી જયશ્રી સાધ્વીએ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળ્યું હતું. વિજાપુરમાં રાત્રીએ જયશ્રી સાધ્વીને સર્પ સ્યા પરંતુ તે શ્રી નવકારના સ્મરણ ધ્યાનમાં એકાગ્રચિત્તવાળાં થયાં તેથી સર્પનું વિશ્વ ઉતરી ગયું. ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવામાં સાધ્વીશ્રી જયશ્રી ઉત્તમ હતી. શ્રી નેમિસાગરજી મહારાજના રાગી પરમ શ્રાવકે શે દલપતભાઈ ભગુભાઈ, સુરજમલ શેઠ વગેરે અમદાવાદના www.kobatirth.org For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ શેઠીયાઓ, વગેરે સંધ તથા આણંદ, ગોધાવી, વિરમગામ, શમપુરા, માંડલ, મહેસાણા, ચાણસમા, પાલનપુર, પાટણ, વિજાપુર, માણસા, પ્રાંતિજ, ઇડર, અને પેથાપુર વગેરે શહેર અને ગામાના સંધ હતા. તેમની શ્રાવિકાઓમાં રૂખમણી શેઠાણી, શેઠ દલપતભાઇ ભગુભાઇની માતુશ્રી હરકાર શેઠાણી, અને મેાતિકુંવર શેઠાણી વગેરે શ્રાવિકાઓ હતી. શ્રી નેમિસાગર મહારાજે જ્યાતિષ વગેરેના સારી રીતે અભ્યાસ કર્યાં હતા. મેસાણા, પેથાપુરમાં કેટલાક શ્રાવકોને તેમના ભવિષ્ય ભાખેલાના સારી રીતે અનુભવ થયા હતા; અને તેથી તેઓશ્રીના ધણા રાગી ભક્ત શ્રાવકા અન્યા હતા. શ્રી પાર્શ્વનાથ ભગવાનની અધિષ્ઠાત્રી પદ્માવતી દેવીની તેએએ ઉપાસના કરી હતી તેથી પદ્માવતીદેવી તેમની સહાયકારક અની હતી તે ખાખતને તેમના ભક્ત શ્રાવકાને સારી રીતે અનુભવ થયા હતા. નરાડામાં પદ્માવની મૂર્તિ સમક્ષ તેમણે શેઠ દલપતભાઈ ભગુભાઇની માને કહ્યું હતું કે તારા પુત્ર વીશલાખની આશાની થશે તથા સિદ્ધાચલને સંધ કહાડશે. તેમનું કહેલું ભવિષ્ય બરાબર સત્ય થયું. પેથાપુરમાં તેમણે છેલ્લું ભાષણ કાગણમાસની ચાદશે કર્યું હતું. તેમનું અનુપયોગે ભાષણ તે વખતે એક બાબતમાં થયું તેથી તેમણે પેથાપુરના શ્રાવકાને કહ્યું હતું કે હવે અલ્પ સમયમાં શરીરને ત્યાગ થશે. www.kobatirth.org For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ તેમના કથવા પ્રમાણે તેઓ શ્રી સંખેશ્વરની યાત્રા કરવા માટે ગયા અને યાત્રા કરીને મુજપુરમાં આવતાં ત્યાં દેહત્સર્ગ કરીને સ્વર્ગગમન સં. ૧૮૧૩ ચૈત્ર માસમાં કર્યું. તેમણે છેલ્લા સમયે મુનિરાજ શ્રી રવિસાગરજી મહારાજને પિતાના પટ્ટપર સ્થાપન કરીને ગ૭–સંઘાડાની ભલામણ, તેમને કરી. શ્રીમદ્ નેમિસાગરજી મહારાજની આજ્ઞા પ્રમાણે શ્રીમદ્ રવિસાગરજી મહારાજે પટ્ટધર થઇને સંધાડાના સાધુઓ અને સાધ્વીઓને સંયમમાર્ગમાં પ્રવર્તાવ્યા. શ્રીમદ્ મુનિરાજ શ્રી નેમિ મુનિસાગરજી મહારાજ સત્યાગ્રહી અને અત્યંત નિર્ભય હતા. તેઓ સત્યવક્તા હતા. ગમેતેવાને નિડરપણે સત્ય કહેતા હતા. ચારિત્ર માર્ગમાં અત્યંત તીર્ણ હતા તેથી તે કોઈના તેજમાં અંજાઈ જતા નહોતા. પન્યાસો, શ્રી પૂજ્ય અને નગરશેઠીયાઓ જેવાઓની સ્પૃહા રાખ્યા વિના શુદ્ધ ચારિત્ર માર્ગને ઉપદેશ દેતા હતા. તેમને સાધુઓ અને સાધ્વીઓ પર ઘણે દાબ હતો. તેમની આજ્ઞા પ્રમાણે સર્વ સાધુઓ અને સાધ્વીઓ પ્રવર્તતી હતી. તેમની આજ્ઞા પ્રમાણે ભક્ત શ્રાવકો અને શ્રાવિકાઓ ધર્મમાર્ગમાં પ્રવર્તતી હતી. તેમની તે જમાનામાં અત્યંત આવશ્યકતા હતી. તેમના શ્રાવકે અને તેમની શ્રાવિકાઓની તેમના પર એવી દઢ શ્રદ્ધા હતી કે તેમની ભક્તિમાટે ધન વગેરેને વ્યય કરવામાં અને આત્મભેગ www.kobatirth.org For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આપવામાં શ્રાવકે પાછળ પડતા ન હતા, તેમજ શ્રાવિકાઓ પણ પાછળ પડતી નહોતી. શ્રી નેમિસાગરજી મહારાજમાં અપૂર્વ ચારિત્ર બળ હતું તેથી તેઓ કાર્ય સાધવામાં શક્તિમાન બન્યા. શ્રીમદ્ રવિસાગરજી જેવા ઉત્તમ વૈરાગી ત્યાગી ક્રિયાપાત્ર શિષ્યની સાહાસ્યથી તેઓશ્રીએ ગુજરાતમાં સાધુએની ઉન્નતિ કરી. શ્રીમદ્ રવિસાગરજી મહારાજ સાહેબનામાં ગુરુને જેવા ગુણો હતા. તેમણે ગુર પાસેથી અનેક ચમત્કારિક દેવિક આન્નાયે ગ્રહણ કરી હતી. ચારિત્ર સંબંધી અનેક પ્રકારના ગુરુ પાસેથી અનુભ ગ્રહ્યા હતા. તેથી શ્રી નેમિસાગરજીએ શ્રી રવિસાગરજીને સ્વપ સ્થાપન કર્યા. શ્રી ધર્મસાગરજી પૂર્વાવસ્થામાં અમદાવાદ શેઠના પાડાના ઓશવાળ શ્રાવક હતા. તેમણે પેથાપુર, શ્રી ધર્મસાગરસાણંદ, ભાણસા, વિરમગામ, માંડલ,ગે ધાવી અને રામપુરા વગેરે ઠેકાણે ચેમાસાં કર્યા હતાં. સાણંદમાં એક વખત તેમણે ચોમાસું કર્યું હતું ત્યારે ત્રણસો અઠાઈ, દેઢ માસ ખમણ, ત્રીસ પાક્ષિક ખમણ વગેરે ઘણી તપશ્ચર્યાઓ થઈ હતી. તેઓ જ્યાં જતા હતા ત્યાં તપશ્ચર્યાઓ ઘણુ થતી હતી... શ્રી ધર્મસાગરજીએ વિ. સં. ૧૯૦૮ માં દીક્ષા લીધી હતી અને તેમનું સં. ૧૮૫૪ ના આ સુદિ અગીયારસના રોજ સ્વર્ગગમન થયું હતું. શ્રી www.kobatirth.org For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ ધર્મસાગરજીએ સુરશ્રી નામની એક સાધ્વીને દીક્ષા આપી છે અને તે હાલ વિધમાન છે. શ્રી ધર્મસાગરજી ચારિત્ર પાળવામાં શૂરા હતા. તેમનામાં વૈરાગ્યત્યાગ—સરલતા-પંચમહાવ્રતપાલનરૂચિ અને ક્રિયામાં તીવ્ર પ્રવૃત્તિ વગેરે ગુણો હતા. શ્રી ધર્મસાગરજી મહારાજ સાહેબ તપશ્ચર્યા કરવામાં દૃઢ હતા. તેશ્રી સરલ અને શાંત હતા. અન્ય મનુષ્યાને વૈરાગ્યના મેધ આપવાની તેમનામાં નૈસર્ગિશક્તિ હતી. શ્રી નેમિસાગરજી મહારાજના સ્વર્ગગમન પશ્ચાત શ્રીમદ્ રવિસાગરજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા. વૃદ્ધાવસ્થામાં આંખે ખરાબર ન દેખાવાથી તેમણે છેલ્લી અવસ્થામાં અમદાવાદમાં આંબલી પાળના ઉપાશ્રયે ઘણાં ચામાસાં કયા હતાં. સં. ૧૯૫૪ ની સાલમાં શ્રીમદ્ વિસાગરજી અને ધર્મસાગરજી બન્ને મહાત્માએ સ્વર્ગપદને પામ્યા. શ્રીમદ્ ધર્મસાગરજી મહારાજ ક્રિયાપાત્ર, વૈરાગી, ત્યાગી, શુદ્ધ પચમહાવ્રતધારી, જિનાજ્ઞાપાલક, સુધ્યાની—ચારિત્રના ખપ કરનારા, શ્રુત જ્ઞાનના અભ્યાસી આદિ અનેક ગુણા વડે અલંકૃત હતા. શ્રી ધર્મસાગરજી મહારાજે શ્રીમદ્ રવિસાગરજી મહારાજને ગચ્છ સંઘાડાને પ્રવર્તાવવામાં સારી સાહાય્ય આપી હતી. અમદાવાદમાં ઝવેરીવાડાના શ્રાવકા હાલ તેમના એકી અવાજે ગુણ ગાયા કરે છે. તેમજ તેમણે જે જે ઠેકાણે ચામામાં www.kobatirth.org For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ કરેલાં છે ત્યાંના હાલ વિદ્યમાન શ્રાવકો તેમનું નામ સાંભળતાં તેમના ગુણ ગાવા મંડી જાય છે. શ્રીમદ્ નેમિસાગરજી મહારાજના શિષ્ય શ્રી પૂરસાગરજી, વૈરાગી, ત્યાગી, સેભાગી, ક્રિયાપાત્ર, તપશી કપૂરસાગરજી સ્વી, એક વખત આહાર કરનાર અને મહારાજ, ચારિત્રમાં એક નિષ્ઠાવાળા હતા. શ્રીમદ્ નેમિસાગરજી મહારાજનાં પાસાં સદા તે સેવ્યા કરતા હતા. તેઓ ગુરુભક્ત–ગુજ્ઞાપાલક હતા. તેઓ સૂર્યની આતાપના ખરા બપેટે લેતા હતા. શુદ્ધ ગોચરી વહારવામાં તેઓ ગુરુના પગલે ચાલનારા હતા. સં. ૧૮૨૧ ઉપર કેટલાંક વર્ષો સુધી કપૂરસાગરજી હયાત હતા. વૈરાગ્ય ત્યાગ અને ચારિત્ર ક્રિયાની જીવતી મૂર્તિરૂપ તેઓ હતા. ગુરુની સાથે સદા વિહારમાં રહેતા હતા જ. ગુરુના પર અત્યંત પ્રેમ શ્રદ્ધાને "ધારણ કરનારા હતા. શ્રી નેમિસાગરજી મહારાજના સ્વગમન પશ્ચાત તેઓ પટ્ટધર શ્રીમદ્ રવિસાગરજી મહારાજની આજ્ઞા પ્રમાણે પ્રવર્તતા હતા. શ્રી નેમિસાગરજીના સ્વર્ગગમન પશ્ચાત કેટલાક વર્ષે તેઓએ સ્વર્ગગમન કર્યું. શ્રી વિવેકસાગરજીનું સંસારીપણુનું બહેચરદાસ નામ હતું. તેઓની જન્મભૂમિ અમદાવાદ હતી. શ્રી વિવેકસાગરજી. તેમના પિતાનું નામ નથુભાઈ અને www.kobatirth.org For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ માતાનું નામ જડાવબાઈ હતું. તેમની સ્ત્રીનું નામ હરકેારબાઇ હતું. તેમણે સંવત્ ૧૯૦૮ની સાલમાં પાલણપુરમાં ૩૮ ઓગણચાલીશ વર્ષની વયે શ્રી નેમિસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. તેમણે શાસ્ત્રોનો સારી રીતે અભ્યાસ કર્યાં હતા. શ્રીમાન્ વિસાગરજી મહારાજની સાથે તેમણે ઘણાં ચામાસાં કર્યા હતાં. પશ્ચાત્ પટ્ટધર શ્રીમાન વિસાગરજી મહારાજની આજ્ઞાથી વૃદ્ધાવસ્થામાં અમદાવાદમાં પાંજરાપેાળના ઉપાશ્રયે પન્નર વીશ લગભગ ચામાસાં કર્યા હતાં. શ્રીમાન રાજેન્દ્રસૂરિ અને શ્રીમાન આચાર્ય આત્મારામજીએ અમદાવાદમાં ચામાસાં કયા ત્યારે તેમણે પાંજરાપોળના ઉપાશ્રયે ચેામાસું કર્યું હતું અને બન્નેની જ્ઞાનચર્ચા શ્રવણુ કરવામાં તેમણે સારા ભાગ લીધા હતા તેમણે સં. ૧૭૪૭ માં સત્તાત્તેર વર્ષની ઉમરે અમદાવાદ પાંજરાપોળના ઉપાશ્રયમાં સ્વર્ગગમન કર્યું. તેમણે જ્ઞાનપુસ્તકના ભંડાર કર્યાં હતા તે સં. ૧૯૬૭ સુધી પાંજરાપાળના ઉપાશ્રયમાં હયાત હતા. તેએ શ્રી સંધાણાના અધિપતિ શ્રી રવિસાગરજી મહારાજની આજ્ઞા પ્રમાણે ચાલનાર–વૈરાગીત્યાગી—ક્રિયાપાત્ર આત્માર્થી મહાવ્રતી મુનિવર હતા. શ્રી નેમિસાગરજી મહારાજ સાહેબના ગૌતમસાગરજી નામના શિષ્ય થયા તેમના શિષ્ય શ્રી શ્રી આતમસાગરજી, ઝવેર સાગરજી થયા. શ્રીમાન્ ઝવેર www.kobatirth.org For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગરજીના શિષ્ય શ્રીમાન આનન્દસાગરજી થયા. પન્યાસ શ્રી આનન્દસાગરજી વિધાન છે. અને હાલ ધ્યાત છે એ પ્રમાણે શ્રી નેમિસાગરજી મહારાજના શિષ્યોનું ચરિત્ર અવધવું. શ્રી નેમિસાગરજીએ પ્રથમ શ્રી રવિસાગરજી મહારાજને દીક્ષા આપી હતી. છેવટે તેમનામાં સર્વ ગુણે જાણી સ્વસંધાડાને સૌ. શ્રી નેમિસાગરજી મહારાજના સ્વર્ગગમન પશ્ચાત તેમના પટ્ટને રવિની પેઠે પ્રકાશક શ્રીમદ્ રવિસાગરજી મહારાજ થયા. શ્રી નેમિસાગરજી મહારાજે તથા શ્રી રવિસાગરજી મહારાજે મહાનિશીથ સૂત્ર પર્યત એગ વહ્યા હતા અને વહીદીક્ષા ઉપધાન આદિ ક્રિયાઓ કરાવતા હતા. શ્રી નેમિસાગરજી મહારાજની પાછળ પટ્ટધર શ્રી રવિસાગરજી મહારાજ થયા. તેમનું ચારિત્ર અન્ન દાખલ કરવામાં આવે છે. श्रीमान् नेमिसागरजी महाराजजी. तत्पविराजित श्रीमान् मुनिराज७० श्री रविसागरजीनुं जीवनचरित्र. પ્રાતઃસ્મરણીય સૂર્યની પેઠે ગુર્જર દેશમાં સર્વત્ર પ્રખ્યાતિ પામેલા, વૈરાગ્ય ત્યાગાદિ અનેકગુણલંકૃત વચન સિદ્ધ મહાત્મા મુનિરાજ શ્રી રવિસાગરજી મહારાજનું સંક્ષેપતઃ જીવનચરિત્ર લખાય છે. અનેક દાનવીરે, રાજપુત ક્ષત્રિય વીરે. અનેક રાજપુત રમણસતીઓ, અને યુદ્ધ વગેરેથી મારવાડ (મરૂભૂમિ) www.kobatirth.org For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ સવત્ર આર્યાવર્તમાં બલ્ક ચારખંડમાં પ્રસિદ્ધિને પામી છે. મારવાડમાં, જોધપુર, નાગર અને પાલી જન્મભૂમિ માર વગેરે મેટાં શહેરે છે. મારવાડના પાલી વાડમાં પાલી. શહેરમાં જૈનેની ઘણી વસ્તિ છે. ત્યાં વીશા પિરવાડ વા વીશાઓશવાળ શેઠ રધાજી અને તેમની પત્ની માણકોરના સંબંધે તેમને સં. ૧૮૭૬ માં પુત્ર થયે તેનું નામ રવચંદજી પાડવામાં આવ્યું. રઘાજી અને માણકોરને રવચંદજીના જન્મથી અત્યંત જન્મ સાંસારિક આનન્દ થયું. તેઓ બને તેથી સ્વગ્રહને રવચંદ નામ. સ્વર્ગ સમાન માનવા લાગ્યાં. પત્નીવ્રત ધારી રઘાજી અને પતિવ્રતા ધર્મ પાળનારી માણકોરને પુત્ર જન્મથી ગૃહસ્થાવસ્થાની સફલતા થઈ તે બન્નેએ વચંદજીના લાલનપાલનમાં કંઈ બાકી રાખ્યું નહિ. રવચંદજીના મીઠા નિર્દોષ હાસ્યથી અને અને અનેક પ્રેમી બાલચેષ્ટાઓથી માતપિતાને અત્યંત આનન્દ થવા લાગ્યું. અનેક પ્રકારની રમતગમતમાં રવચંદજી બાલ્યાવસ્થા ગાળવા લાગ્યા. પાલીમાં તે સમયમાં જૂની પ્રદ્ધતિ પ્રમાણે મહેતાજી વિધાર્થીને અભ્યાસ કરાવતા હતા. લેખન, અભ્યાસ, વાંચન, ગણિત વગેરેનું જૂની પદ્ધતિ પ્રમાણે શિક્ષણ હતું. રવચંદજી જ્યારે સાત આઠ વર્ષની www.kobatirth.org For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ ઉમરના થયા ત્યારે તેમના માતા પિતાએ ગામઠી શાળામાં સામાન્ય નિશાળગરણપૂર્વક અભ્યાસ કરવાને માટે મૂક્યા. રવચંદની તીવ્રબુદ્ધિ હતી. સર્વ નિશાળીયાઓમાં તેઓ અગ્રગણ્ય થયા. મહેતાજીને વિનય સાચવી તત્સમયની ચાલતી કેળવણીને સારી રીતે અધ્યયન કર્યું અને મહેતાજીને શુભાશીર્વાદ મેળવી નિશાળમાંથી ઉઠી ગયા. રવચંદજીએ યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. પિતાશ્રી રઘાજી - જે ધંધે કરતા હતા તે પ્રતિ તેમના પિતાયુવાવસ્થા જીના આગ્રહથી તેમણે લક્ષ્ય દીધું. પિતાજી વ્યાપાર, તેમને વણિવૃત્તિના અનુસારે વ્યાપાર ધંધામાં હોંશિયાર કરવા લાગ્યા. રવચંદજી પણ અપવર્ષમાં વ્યાપારકલામાં પ્રવીણ થયા. રઘાજી શેઠના મનમાં ગુજરાતમાં વ્યાપાર કરવાને મને રથ થયો. પિતાની સ્ત્રી અને રવચંદજી સાથે અમદાવાદમાં તેઓ ગુર્જરદેશના તિલકભૂત પાટનગર અમદાઆવાગમન, વાદમાં પધાર્યા. તે વખતે રવચંદજીની આશરે ઉમર વીશ બાવીસ વર્ષની હતી. અમદાવાદમાં રઘાજી શેઠે ઝવેરીવાડામધ્યે નિશાળમાં વાસ કર્યો. રધાજી શેઠ અને માણકોર શેઠાણું એ બન્ને ગુરૂરાજ શ્રી નેમિસાગરજીના ભક્ત હતાં. રઘાજી શેઠ ઘણી વખત રવચંદ www.kobatirth.org For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૯ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીને સાથે લઈ, નેમિસાગરજી મહારાજનાં દર્શન કરવા જતા હતા. શ્રી નેમિસાગરજી મહારાજ પાસે રવચંદજી પ્રતિક્રમણ વગેરેના અભ્યાસ કરવા જતા હતા. શ્રી નેમિસાગરજી મહારાજના જેમ જેમ વિશેષ પરિચયમાં આવ્યા તેમ તેમ વચંદજીને દેવગુરૂ ધર્મપર વિશેષ શ્રદ્ધા પ્રીતિ વધવા લાગી. તેમના ગુરૂ શ્રી નેમિસાગરજી મહારાજના ઉપર તેમની અત્યંત શ્રદ્દાભક્તિ વધવા લાગી. સામાયક, પાષધ, અને પ્રતિક્રમણની ક્રિયાએ કરવા માટે તેએ ગુરૂપાસે જતા હતા. શ્રી નેમિસાગરજી મહારાજજી શેઠ સુરજમન્નના ડહેલામાં ઉતરતા હતા. તે જગ્યાને શેડ ઉપાશ્રય તરીકે સંઘને અર્પણ કરવાથી તે - અલીપાળના ઉપાશ્રય તરીકે ઓળખાય છે. શ્રીમાન મુનિરાજ શ્રી નેમિસાગરજી મહારાજના મેળાપથી શ્રી નેમિસાગરજી તેમનામાં જ્ઞાનદર્શન ચારિત્રની રૂચિ વધવા ગુરૂના મેળાપ લાગી. દિવસે અને રાત્રીએ જ્યારે વખત મળે ત્યારે તે સ્વગુરૂજી પાસે ગમન કરી અનુભવ જ્ઞાન અને અભિનવ જ્ઞાન મેળવતા હતા. શ્રી નેમિસાગરજી મહારાજના અપૂર્વ ઉપદેશથી રવચંદજીના હૃદયમાં વૈરાગ્યની અસર વધવા લાગી. સાંસારિક વિષયસુખની ક્ષણિ-કતા તેમના હૃદયમાં બરાબર સમજાઈ અને તેથી તેમનું મન ઉદાસીન રહેવા લાગ્યું. મનુષ્યભવને મુખ્ય ઉદ્દેશ ખરેખર For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ४० આત્માના ગુણાની ઉન્નતિ કરવી અને સર્વ દુઃખોથી મુક્ત થવું એજ છે એમ તેમને પૂર્ણ અનુભવ થયા. ગુરૂએ તેમને યેગ્ય જાણી ચારિત્ર માર્ગનો ઉપદેશ દેવા માંડયા. ગુરૂના ઉપદેશ. રવચંદજીને ગુરૂએ કહ્યું કે, હે રવચંદજી ! સંસારમાં કોઇ ખાદ્ય પદાર્થથી સુખ મળવાતું નથી. સત્તા, ધન, અને અન્ય વૈષયિક પદાર્થોથી વાસ્તવિક સુખ કોને થયું નથી અને થનાર નથી. સંસારમાં સુખ નથી છતાં સુખ છે એવી મેહના બળે ભ્રાંતિ થાય છે. ચક્રવર્તિ સરખા પણ છેવટે હાય અમને ખરેખરૂં સુખ મળ્યું નહિ એમ પોકારા કરી મૃત્યુના મુખમાં સપડાયા છે. ખાદ્યપદાર્થોની આસક્તિથી દુઃખ ઉત્પન્ન થાય છે પણ વાસ્તવિક સુખ થતું નથી. વને ચોરાશીલક્ષ વયોનિમાં પરિભ્રમણ કરાવનારા--રાગદ્વેષ એ એ મહા યેદ્દા છે. રાગ અને દ્વેષને નાશ કર્યાવિના કદાપિ સત્યજ્ઞાન્તિ પ્રાપ્ત થવાની નથી. વૈરાગ્ય ત્યાગથી પંચમહાવ્રત અંગીકાર કરીને આ સંસારમાંથી અનેક મહાત્માઓ મુક્ત થયા, થાય છે અને થશે. માન દર્શન અને ચારિત્રની આરાધનાવડે માહને જીતી શકાય છે. સર્વ વિરતિરૂપ ચારિત્ર અંગીકાર કરવાથી સર્વ પ્રકારના પાપામાંથી મુક્ત થવાય છે, સર્વ સંવરરૂપ ચારિત્રની પ્રાપ્તિથી આશ્રવના રાધ થાય છે અને આશ્રવના રાધ થવાથી સકલ www.kobatirth.org For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મને ક્ષય થતાં મુક્તિપદની પ્રાપ્તિ થાય છે માટે ચારિત્ર અંગીકાર કરવાની અત્યંત જરૂર છે. ચારિત્રથી આત્માની શુદ્ધતા થાય છે અને રાગદ્વેષની અશુદ્ધતા કળે છે એમ અનુભવ કરીશ તે હને યથાર્થ સમજાશે. શુભાશુભ પરિણમને ત્યાગ કરીને સમભાવરૂપ ચારિત્ર પ્રાપ્ત કરવા માટે તેના હેતુભૂત વ્યવહાર ચારિત્ર અંગીકાર કરવાની ખાસ જરૂર છે. જે પૂર્વભવને સંસ્કારી હોય છે અને જેણે કષાયોને ઉપશમ કર્યો છે તેને ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. ચોરાશી લક્ષજીવ યોનિમાં ભમતાં મહાપુણ્યના ભેગે મનુષ્ય જન્મ, શ્રાવકકુળ આદિ ધર્મ સામગ્રી ઉપદેશ, જીવ પામે છે. માટે તે સામગ્રી પામીને જરા પણ આળસ કરવી ભવ્ય જીવોને ઉચિત નથી. શ્રી વીતરાગભાષીત ધર્મના બે પ્રકાર છે. ૧ યતિધર્મ, ૨ શ્રાવકધર્મ એ બેમાં યતિધર્મ શીધ્ર મોક્ષદાતા છે. થા एकदीवसंपिजीवो पवज्जमुव्वागओअणप्णमणो जइविनपावइमुक्खं अवस्सवेमाणीओहोइ ॥१॥ ભાવાર્થ:–શુદ્ધ શ્રદ્ધાએ ત્રિકરણગે કરી એક દિવ www.kobatirth.org For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સનું ચારિત્ર પાળતાં મનુષ્ય મેક્ષ પામી શકે છે. જે કદાપિ મેક્ષ પામી શકે નહિ તે પણ માનીક દેવતાપણે તે અવશ્ય ઉત્પન્ન થઈ શકે છે. गाथा. तेधनातेसाहु तेसिं पसंसा सुरेहिं किजंति । जसिंकुंड्डबमझे पुत्ताइं लिंति पवजं ॥१॥ ભાવાર્થ-જેના કુટુંબમાંથી પુત્રાદિકોએ દીક્ષા લીધી છે તે પુરૂષને ધન્ય છે. તે જ શ્રેષ્ઠ છે. અને તેમની પ્રશંસા દેવતાઓ વડે કરાય છે. વળી કહ્યું છે કે – सर्वेषामपिपापानां प्रज्याशुद्धिकारिका । जिनोदिताततःसैव कर्त्तव्याशुद्धिमिच्छता ॥१॥ ददन्तिब्राह्मणादिभ्य एकेपापविशुद्धये। गोदानस्वर्णदानंच भूमिदानान्यनेकधा ॥ २॥ आत्मशुद्धयर्थमेवान्ये कारयंतिव्रतानपि । जुह्वत्यग्नौपशूस्तत्र अश्वादीश्वसहश्रशः ॥३॥ शुद्धयर्थस्नांतितीर्थेषु प्रविशंत्यन्ये हुताशने । तथापिनैवशुध्यंति विनादीक्षांजिनोदितां ॥४॥ www.kobatirth.org For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ભાવાર્થ: સર્વ પાપોની શુદ્ધિ કરનાર દીક્ષા છે. જુએ અર્જુન માળી દરરોજ સાત સાત માણસને મારી નાખતા હતા, તે પણ દીક્ષાથી શુદ્ધ થયા. તિલાતી પુત્રે હાથમાં કન્યાને મારી મસ્તક રાખેલું હતું, તે પણ ઊપશમ સવર અને વિવેકથી શુદ્ધ માર્ગ અવલંબતે પૂજનીક થયા. ગેાહત્યા, બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા અને ખળહત્યા કરનારા પણ દીક્ષા અંગીકાર કરી સર્વ પાપેાથી રહીત થાય છે. માટે અનેશ્વર ભગવંતે કહેલા પંચમહાવ્રત સર્વ સાવધ વ્યાપાર ત્યાગરૂપ દીક્ષા આત્માની શુદ્ધિ ઇચ્છનારે અંગીકાર કરવી. કેટલાક જ્વે પાપની શુદ્ધિ થવાને માટે બ્રાહ્મણાને દાન આપે છે, ગાદાન કરે છે, સેાનાનું દાન કરે છે, ભૂમિ દાન કરે છે, અનેક પ્રકારનાં મિથ્યાત્વી ત્રતાને ફરે છે. કાઇ ામ કરી પશુએ હેામે છે. કોઇ પાપની શુદ્ધિ સારૂં નદીએમાં સ્નાન કરે છે, કેટલાક પાપની શુદ્ધિ સારૂ અગ્નિમાં પ્રવેશ કરે છે. તાપણુ તે જીવના પાપની શુદ્ધિ થતી નથી અને ઉલટા એમ કરવાથી વધારે પાપ ઉપાર્જન કરે છે. જીનેશ્વર ભગવાને કહેલી જૈની દીક્ષા વિના શુદ્ધિ થતી નથી. ચારિત્રથી હજારા પાપ નષ્ટ થાય છે. સંપ્રતિરાજા પાછલા ભવમાં એક ભીખારીના જીવ હતા, પણ જૈની દીક્ષા થેાડા વખતની પણ બહુ લાભકારી થઇ. દીક્ષા અંગીકાર કરવાથી www.kobatirth.org For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ કાયના વેાની રક્ષા થાય છે. સંસારની ઉપાધિ રહેતી નથી. દરાજ સંજમ માર્ગમાં પ્રવૃત્ત થવાથી ધણાં કર્મ નાશ પામે છે. તીર્થંકર ભગવાન પણ દીક્ષા અંગીકાર કરે છે. દશાર્ણભદ્ર રાજાએ દીક્ષા અંગીકાર કરવાથી ઈંદ્ર હાર્યા. દેવતા ઘણા શક્તિમાન છે પણ તેમનાથી દીક્ષા લેવાતી નથી. માટે દેવતાઓ પણ દીક્ષા લેનારને નમસ્કાર કરે છે, સંયમ માર્ગ વહન કરનાર જીવ અનુક્રમે શીધ્ર મેક્ષ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. મુનિપણું અને શ્રાવકષણામાં મેરૂ સરસવ જેટલું અંતર છે. ક્યાં સ્ત્રી, પુત્ર, ધર્મમાં આસક્ત, કાચુ પાણી પીવું, અબ્રહ્મ સેવન કરવું, વનસ્પતિની વિરાધના, પાપારંભ, પાપ વ્યાપાર, અનેક દોષસ્થાન ગૃહસ્થાવાસ છે. તેને ત્યાગ કરવાથી સંસાર ઘટે છે અને આત્મ સુખ પામી શકાય છે. તીર્થંકર ભગવત્ પ્રરૂપિત શ્રમણ ધર્મ શ્રેષ્ટ છે. હે ભવ્ય વે ! જો સંસાર અસાર લાગતા હોય તે! તેમાં કેમ રાચી માચી રહ્યા છે. એક દીવસ દેખાતું શરીર બળીને રાખ થઇ જશે. મરતી વખતે જીવતી સાથે કઈ આવનાર નથી. જીવ એકલે આવ્યા અને એટલે જશે. બીજાને માટે જે પાપના આર્ભ કરે છે તેનું કુળ પાતાને ભોગવવું પડશે. સા સ્વાર્થી જન છે. કાઇ કેનું નથી. આ મારા પિતા છે, આ મારી મા છે, આ મારૂં છે એમ માહથી જીવ કહે છે. જો તે તારૂં હોય તેા www.kobatirth.org For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરતી વખતે કેમ સાથે આવતું નથી. તારૂ તારી પાસે આત્મામાં રહેલું છે. જે જે આંખે કરી દેખાય છે તેમાં હે ચેતન તારું કંઈ નથી. ઘર, હવેલી, રાજ્ય વગેરે છાંડી અને નેક માણસે મરી ગયા, કોઈ દેખાતી વસ્તુઓને સાથે લઈ જતું નથી. સંસારનું સુખ મધુબિંદુ સમાન છે, અને સંસારમાં દુઃખને પાર નથી. સંસારની મેટાઈથી જે માણસ રાજી થાય છે તે બહિરાત્મા જાણવો. ધન, કુટુંબ, પુત્રાદિને મમત્વ ત્યાગ કર્યા વિના આત્માનું હિત થઈ શકતું નથી. માટે તેને ત્યાગ કરી દીક્ષા લેવી તે સાર છે. ઇત્યાદિ ઉપદેશસારથી રવચંદજી વૈરાગી થયા, અને દીક્ષા લેવાને તેમણે વિચાર કર્યો. વૈરાગ્યના દીક્ષા ત્રણ પ્રકાર છે. ૧ મેહગર્ભિત વૈરાગ્ય, ૨ દુઃખ ગર્ભિત વૈરાગ્ય, ૩ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. ઉત્તમ પુરૂષોને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થાય છે. રવચંદજીને સંસારમાં ચેન પડવા લાગ્યું નહિ. માતાએ તથા પિતાએ જાણ્યું કે આપણે પુત્ર વૈરાગી છે. માટે કોણ જાણે સંસારમાં રહેશે કે નહિ. પિતે પણ માતપિતાને આ સંસારનું વિચિત્ર સ્વરૂપ સમજાવતા હતા. અંતરાય કર્મ માર્ગ આપવાથી અને એકદમ વિલાસ વધવાથી સંવત ૧૯૦૭ ના માગશર શુદિ ૧૧ ના રોજ નિશાળમાં સ્વગૃહમાં સાધુને વેષ લેઈ બેઠા. www.kobatirth.org For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હજારે જેને આ બનાવ દેખવાને ત્યાં આવ્યા. ત્યાં રૂખમણું શેઠાણી, સુરજમલશેઠ તથા અન્ય ઝવેરીવાડના આગેવાન શ્રાવકો આવ્યા. રૂખમણી શેઠાણીએ તેમના પિતા અને માતાજીને સમજાવ્યા અને રવિસાગરજી મહારાજને વાજતે ગાજતે ઉપાશ્રયમાં શ્રી નેમિસાગરજી મહારાજ પાસે લાવ્યા. શ્રી નેમિસાગરજીએ તેમને ક્રિયા કરાવી વાસક્ષેપ કરી શિષ્ય તરીકે સંધ સમક્ષ સ્થાપન કર્યા. શ્રી નેમિસાગરજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી અને તેમનું ગુરૂએ રવિસાગરજી નામ આપ્યું. ત્યાં બે ત્રણ દિવસ રહી શ્રી લીબડી તરફ વડી દીક્ષા વિહાર કર્યો. પિશ માસમાં લીંબડી પધાર્યા. લીંબડીમાં ત્યાંના શ્રાવકોએ મહટે ઉચ્છવ કર્યો, અને ત્યાં વડી દીક્ષા લીધી. લીંબડીના સંઘના આગ્રહ થકી ત્યાં બે માસ રહ્યા. ઉષ્ણ ઋતુમાં લીંબડીથી વિહાર કર્યો. અનુક્રમે સાણંદ પધાર્યા. સં. ૧૮૦૭ની સાલમાં સાણંદ સંઘના આગ્રહથી શ્રી નેમિસાગરજી તથા શ્રી પુરસાગરજી સાથે સાણંદમાં ચોમાસું કર્યું. એમાસામાં ધર્મોપદેશ દેઈ ઘણું જીવોપર ઉપકાર કર્યો. મારું ઉતર્યા બાદ પેથાપુર પધાર્યા હતા. સંવત ૧૯૧૦ ની સાલમાં શ્રી નેમિસાગરજીએ પેથાપુરમાં એક શ્રાવકને દીક્ષા આપી ધર્મસાગરજી નામ પાડયું, આ મુનિરાજ મહારાજ વૃદ્ધાવસ્થામાં અમદાવાદમાં આંબલીપળે www.kobatirth.org For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીરના અશક્તપણથી ઘણે વખત રહ્યા હતા, અને દેહસર્ગ પણ ત્યાં કર્યો. સંવત ૧૮૬૧ની સાલમાં શ્રી નેમિસાગરજી સાથે રવિસાગરજી સમી મુજપર પધાર્યા. ત્યાં ધર્મદેશના આપી ધર્મમાં જોડ્યા. સંવત ૧૮૧૨ ની સાલમાં કપૂરસાગરજી તથા વિવેકસાગરજી સાથે પેથાપુરમાં રવિસાગરજીએ ચોમાસું કર્યું. સંવત ૧૯૧૩ની સાલમાં વિરમગામમાં એક માસ રહી અન્યત્ર વિહાર કર્યો. શ્રી નેમિસાગરજી મહારાજે મુજપર ગામમાં સ. ૧૮૧૩ ની સાલમાં દેહોત્સર્ગ કર્યો. મરતી વખતે તેમણે શ્રી રવિસાગરજીને ગચ્છની ભલામણ કરી હતી. ગુરૂમહારાજના મરણથી શ્રી રવિસાગરજી ખેદ કરવા લાગ્યા પણ ભાવી બળવાન વિચારી આત્મસ્વરૂપમાં રમવા લાગ્યા. કેશરીયાજીને વૃત્તાંતમાં સં. ૧૮૧૩ ની સાલમાં કાળ કર્યો એમ લખ્યું છે. સંવત ૧૮૧૪ ના માહ મહીનામાં શ્રી રવિસાગરજી બારેજાએ પધાર્યા. ત્યાં અમદાવાદના દેવશાના પાડાના એક દશાશ્રીમાલીને દીક્ષા આપી તેનું નામ હીરસાગરજી પાડયું. ત્યાં એક દિવસ રહી વિહાર કર્યો. મારું સાણંદમાં કર્યું. ત્યાં ઘણું ધર્મની ઉન્નતિ થઈ. ત્યાંથી ચોમાસા બાદ વિહાર કરી વીરમગામ, માંડલ, પાલનપુર, ડીસા વગેરે ઠેકાણે વિહાર કરી ભવ્ય જીવોને ઉપદેશ આપવા લાગ્યા. વીરમગામમાં દેવદ્રવ્યને www.kobatirth.org For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ ઘેટાલે હતું તે કાઢી નંખાવ્યું. સંવત ૧૮૧૭ ની સાલમાં પાટણના શ્રાવક રામચંદશાહને દીક્ષા આપી રત્નસાગરજી નામ આપ્યું. આ રત્નસાગરજી મહારાજે સુરતમાં ઘણાં ચેમાસા કર્યા. નવસારી, ગણદેવી, દમણ, રાંદેર, રામપુરા વગેરે ઠેકાણે ચોમાસાં કરી વિચરી ઘણું જીવોને ધર્મોપદેશ આપ્યો. સાસ્ત્રના પારંગામી હતા. શ્રી સિદ્ધિવિજયજી પણ તેમની પાસે રહી અભ્યાસ કરતા હતા. સુરત બંદરમાં શ્રાવક વર્ગને સારે ધાર્મોપદેશ આવ્યો. આજ પણ ત્યાંને સંઘ રત્નસાગરજીને ઘણીવાર યાદ કરે છે. તેમના નામના નામની યાદગીરી સારૂ સુરતની પાઠશાલામાં રત્નસાગરજી પાઠશાલા નામ જોડવામાં આવ્યું છે. તેઓશ્રી સાધુ શ્રાવકને ભણાવવામાં ઘણે વખત ગાળતા. તેમણે ગણદેવીમાં દેહત્સર્ગ કર્યો. સંવત ૧૮૧૮ ના ફાગણ સુદ બીજના રોજ રાધનપુર મધ્યે, પાટણના પારેખ ખુશાલચંદને દીક્ષા આપી પ્રેમસાગર નામ આપ્યું. ત્યાંથી વિહાર કરી પ્રાંતિજ એક માસ રહ્યા હતા. જેઠ માસમાં પાલનપુર પધાર્યા, અને ચોમાસું પણ ત્યાં જ કર્યું. માસું ઉતર્યા બાદ માહ મહીનામાં પાલનપુરમાં ખેમસાગરજીને વડી દીક્ષા આપી, અને ત્યાંથી ઇડર તરફ વિહાર કર્યો. : ઇડર ગામમાં જતીઓનું ઘણું જોર હતું કે ત્યાં સંવેગી કઈ ઉતરી શકે નહિ, પણ આ મહાત્માના પ્રતાપથી શ્રાવક www.kobatirth.org For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir થો લોકોનું લક્ષ્ય સંવેગ માર્ગમાં ખેંચ્યું અને તેમના ઉપદેશથી લોક શુદ્ધ માર્ગ સમજવા લાગ્યા. ત્યાં કેટલોક વખત રહી ગામેગામ વિહાર કરતા વિરમગામ પધાર્યા અને ત્યાં ચોમાસું કર્યું. સંવત ૧૯૨૦ ની સાલનું ચોમાસું ઘંઘામાં કર્યું. અહિ ઈરિના શ્રાવક સરૂપચંદને સંવત ૧૯૨૦ ના વૈશાખ શુદિ ૧૦ દશમે દીક્ષા આપી. શાંતિસાગરજી નામ પાડ્યું હતું. તેમની પિતાની પિતાની સ્ત્રી ગુજરી જવાથી બીજું સગપણ કરેલું હતું છતાં તે સગપણું તેડી દીક્ષા લીધી હતી. અહીં પણ જતી લોકેનું ઘણું જોર હતું. પણ આ મહામાના પ્રતાપથી અંતે સત્યને જય થશે મારું પુરૂ થયા બાદ સંઘ સાથે પાલીતાણે સિદ્ધાચલગિરિનાં દર્શન કરવા પધાર્યા. શાંતિસાગરઈને નાની દીક્ષા ભાવનગરમાં આપી હતી. તેમને દીક્ષા ઓચ્છવ અમરચંદ જશરાજની માતુશ્રી મોતીબાઈના હાથે થયે હતા. અહીં ચોમાસું કર્યા બાદ ઘોઘાએ ગયા એમ સમજાય છે. ગિરિરાજની જાત્રા કર્યા બાદ વિરમગામ પધાર્યા. ત્યાં મહારાજના ઉપદેશથી ગાંધી કસ્તુરચંદ વેણીચંદે પાલીતાણુને. સંધ કાઢ હતો. તેમાં સાત સાધુનાં ઠાણું તથા પાંચ સાધ્વીનાં કાણું હતાં. અનુક્રમે યાત્રા કરી પાછા આવી માણસા તરફ પધાર્યા. સંવત ૧૮૨૨ ના પિશ વદી ૧૨ ના રોજ પાલણપુરના સંધના આગ્રહથી ત્યાં પધાર્યા. ફાગણ શુદિ ૫ ના રોજ કરી હતી. તેમ થશે. www.kobatirth.org For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ સંધ સાથે શિષ્યા સહિત આબૂજી યાત્રા કરવા સારૂ વિહાર ર્યાં. અનુક્રમે ાત્રા કરી પાછા આવી કાગણ વિદે છ ના રાજ વા તરફ વિહાર કર્યાં. સંવત ૧૯૨૨ ના ચૈત્ર સુદિ ૫ ના રાજ વસા ગામમાં પધાર્યાં. વસેા ગામ પેટલાદ પાસે આવ્યું છે. ત્યાંના શા. હરજીવન જેચંદના પુત્ર સાકરચંદનું લગ્ન એજ સાલની વૈશાખ શુદિ પાંચમનું હતું. પણ સાકરચંદને અસાર સંસાર લાગવાથી લગ્ન બંધ રાખી તેમણે અમદાવાદમાં મુનિરાજશ્રી રવિસાગરજી પાસે દીક્ષા લીધી અને તેમનું નામ ગુણસાગર પાડવામાં આવ્યું. વળી અહીંનાજ શા. માનચંદ સાકરચંદે એજ સાલની જેમ સુદિ ૬ નારાજ દીક્ષા લીધી તેમનું નામ મણિસાગરજી રાખ્યું. સંવત ૧૯૨૩ ની સાલમાં વીરમગામમાં ગુણુસાગર તથા મણિસાગરને વડી દીક્ષા આપી. વીરમગામમાં કલ્યાણસાગરજી તથા હેતશ્રીને દીક્ષા આપી હતી. ત્યાંથી વિહાર કરી ઈડર ગયા ત્યાં એક મહીને રહ્યા ત્યારબાદ ત્યાંથી વિહાર કરતા વીજાપુર પધાર્યા. આ ગામમાં યતિયા વિદ્વાન હતા. વીજાપુરને વિદ્યાપુર કહેવામાં આવે છે. ત્યાંથી વિહાર કરી ગેરીતા, વીસનગર, વડનગર થઇ તારંગાની યાત્રા કરી વીરમગામ પધાર્યા. ત્યાં કેટલાક વખત રહી ત્યાંથી જો ટાા, મહેસાણા, પાટણ થઈ પાલનપુરપધાર્યાં, અને ચેામારું પાલનપુરમાં કર્યું. પ્રખ્યાત શ્રી હીરવિજય સૂરિના જન્મ આ www.kobatirth.org For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પા શહેરમાં થયો હતો. આનું બીજું નામ પ્રહ્લાદનપુર છે. પાલનપુરમાં અક્ષયનિધિ તપ કરાવ્યા, ભાદરવા શુદ્ધિ • ના રાજે ભારે વરઘેાડા ચડયા હતા. આ વખતને દેખાવ બહુ સારા હતા. આ ચામાસામાં વિનીતસાગર તથા મણિસાગર સાથે હતા. પાલનપુરથી વિહાર કરી ગામાગામ વિચરતા વીજાપુર પધાર્યાં. અને ત્યાંથી પ્રાંતિજ ગામમાં પધાર્યા ત્યાં એક માસ કલ્પ કર્યાં. અનુક્રમે વીરમગામ આવી સંવત્ ૧૯ર૭ ના મહા મહીનામાં વીરમગામમાં ઉપધાન કરાવ્યાં. સંવત ૧૯૨૮ ની સાલનું ચેમાસું ઈડરમાં કર્યું. તે વખતે કલ્યાણસાગર, વિનીતસાગર તથા મણિસાગર સાથે હતા. વડાલી ગામના સંઘના આગ્રહથી મહિસાગરજી તથા વિનીતસાગરજીને વડાલી માકલ્યા. ત્યાંથી ચેમાસું ઉતર્યાં આદ વિહાર કરી અનેક ભવ્ય વેને ઉપદેશ આપતા આપતા વીજપુર પધાર્યાં. સં. ૧૯૨૯ ની સાલમાં વીજાપુર ચામાસું કર્યું. સંવત ૧૯૩૦ ના જેઠ સુદી ૬ ના રાજ પાલણપુર પધાર્યા, અને ચૈામારું પણ ત્યાઁ કર્યું. ત્યાં અક્ષયનિધિ તપ તથા વીશ ઝેડનું ઊજમણું આથિી ધર્માંન્નતિ થઈ હતી. સંવત ૧૯૩૧ ની સાલનું ચામાસું તેમણે વિજાપુરમાં કર્યું. સઁ. ૧૯૭૨ ની સાલનું ચામાસું મણુિસાગરજી સાથે પેથાપુર કર્યું હતું. ત્યાંથી ગામેગામ વિહાર કરતા રાધનપુર પધાર્યા. ત્યાં આવીસ દિવસ www.kobatirth.org For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પર રહી ભાણસા તરફ વિહાર કર્યો. માણસાથી વિહાર કરી મહા શુદિ ૧૫ ના રોજ વિરમગામ પધાર્યા. તેમના ઉપદેશથી દેશી વહાલજી ઘેલાએ દેરાસર બંધાવી ધર્મનાથની પ્રતિમાની તેમના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા પાટણ પધાર્યા. અને ચોમાસું પણ પાટણમાં કર્યું. ત્યાંથી માસું ઉતર્યા બાદ માણસા તરફ પધાર્યા. ત્યાંના સંઘે મહત્સવ કર્યો. સં. ૧૯૩૫ ના કારતક વદિમાં પાલનપુર પધાર્યા. ત્યાં ઉપધાનમાં શ્રાવક શ્રાવિકાઓ જોડાયાં. મહા શુદિ ૫ ના રોજ શ્રાવક શ્રાવિકાઓને માળાઓ, પહેરાવી. તે વખતે ધામધુમથી વરઘોડે ચઢાવવામાં આવ્યું હત. સંવત ૧૩૫ નું ચોમાસું વીજપુરમાં કર્યું. ત્યાં અક્ષનિધિ તપ વગેરે અનુદાને કરાવ્યાં. સં. ૧૮૩૫ ની સાલનું ચોમાસું મણિસાગરજીએ માણસામાં કર્યું હતું, ત્યાંથી વિહાર કરતા સંવત ૧૮૩૬ ના વૈશાખ વદિ ૧૧ ના રોજ પાલનપુર ચોમાસું કરવા પધાર્યા. એકંદર રવિસાગરજીએ પાલનપુરમાં ચાર માસાં કર્યો. આ વખતે મણિસાગરજી તથા કલ્યાણસાગરજી સાથે હતા. ત્યાંથી વિહાર કરી માગશર વદિ ૮ ના રાજ ભાણસામાં ઉપધાન વહેરાવવા પધાર્યા હતા. સંવત ૧૮૩૮ નું એમ વિજાપુર કર્યું ત્યાંથી વિહાર કરી ભાણસામાં પધાર્યા. સાણંદથી સંઘ નિકો હતા તે સંઘ સાથે શ્રીમદ્ રવિસાગરજીએ www.kobatirth.org For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ3 ભાયણી શ્રી મલ્લિનાથનાં દર્શન કર્યા. સંવત ૧૮૪૧ ની સાલનું ચેમાસું શ્રીરવિસાગરજીએ મહેસાણું એ કર્યું હતું. તે વખતે પાલનપુરની શ્રાવિકા રતનબાઈને દીક્ષા આપી તેમનું નામ રતનશ્રી પાડવામાં આવ્યું. સંવત ૧૯૪૨ ની સાલનું મારું સાણંદ કર્યું. ત્યાં જૈનધર્મની સારી રીતે ઉન્નતિ કરી. સંવત ૧૮૪૩ સાલનું ચોમાસું મેહસાણ ગામમાં કર્યું. મહેસાણામાં ૧૮ર૪૧૯૩૩–૧૯૪૬ એમ ત્રણ વખત ઉપધાન વહેવરાવ્યાં હતાં. તથા સંવત્ ૧૮૨૩ માં દાનશ્રીએ અને ૧૮૨૪ માં વિનીતસાગરને દીક્ષા આપી તથા સંવત ૧૮૪૩ના વૈશાખ સુદી ૬ ના રેજ સુરતના શા. ફૂલચંદભાઈ ભુખણદાસે તથા પાટણના શા. સાંકળચંદે મુનિરાજ શ્રી રવિસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી. ફૂલચંદભાઈનું નામ ભાવસાગરજી પાડવામાં આવ્યું અને સાંકળચંદનું નામ સુખસાગરજી પાડવામાં આવ્યું. સ. ૧૮૪૪ ની સાલનું ચોમાસું માણસામાં કર્યું. તે વખતે તેમની સાથે ભાવસાગરજી તથા શ્રીમાનું સુખસાગરજી હતા તથા સાધ્વી દેવશ્રી વગેરે પણ હતાં. તે વખતે ગામ ગેરીતાની હરકેરબાઈએ વૈશાખ શુદ્ધિ ૬ દીક્ષા લીધી હતી, તેમનું નામ હરખશ્રી પાડવામાં આવ્યું, સંવત ૧૮૪૫ ની સાલનું ચોમાસું વીજાપુરમાં કર્યું. તે વખતે વિસમાના શ્રાવક ગગલભાઈએ બે મહીનાની તપશ્ચર્યા કરી હતી તેથી ભારે મહત્સવ થયો હતે. આ વખતે મહારાજની વૃદ્ધ www.kobatirth.org For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ અવસ્થા હતી તેમજ વિહારમાં અશક્ત થયા હતા. તેપણ ઉપયોગ સારે હતું. ત્યાંથી ચોમાસા બાદ વિહાર કરી રણુસણ, લોદ્રા, આજેલ અને માણસા વગેરે ઠેકાણે વિહાર કરતા મેહેસાણા તરફ પધાર્યા. તેમની સેવા ચાકરીમાં મુનિશ્રી સુખસાગરજી તથા ભાવસાગરજી પાસે હતા. સંવત ૧૮૪૬ ની સાલનું ચોમાસું મહેસાણામાં કર્યું. ત્યાં જૈન શાસનની સારી ઉન્નતિ થઈ હતી. સંવત્ ૧૯૪૭ ની સાલનું ચોમાસું પાટણમાં કર્યું મુનિશ્રી રવિસાગરજીએ સંવત ૧૯૧૫ ની તથા સં. ૧૯૧૭ ની સાલમાં પાટણમાં માસકલ્પ કર્યા હતા અને ઉપધાનમાં અઢારીયાં વહેવરાવી માળ પહેરાવી હતી. સં. ૧૯૨૬ માં પાટણમાં ચોમાસું કર્યું તે વખતે તેમની સાથે તેમના શિષ્ય શાન્તિસાગરજી ગુણસાગરજી તથા વિનીતસાગરજી હતા. સં. ૧૯૩૪ ની સાલમાં પાટણમાં શ્રી રવિસાગરજી મહારાજે મારું કર્યું અને ચૈત્ર માસમાં શ્રાવક શ્રાવિકાઓને ઉપધાનની માળા પહેરાવી હતી. સં. ૧૮૩૭ માં શ્રી રવિસાગરજી મહારાજે પાટણમાં ચોમાસું કર્યું અને ઉપધાન વહેવરાવી ચૈત્ર માસમાં માળા પહેરાવી હતી. સં. ૧૯૪૨ ની સાલમાં પાટણમાં સ્વશિષ્ય કલ્યાણસાગરજીની સાથે બે માસ ઉપરાંત રહ્યા હતા. સં. ૧૮૪૭ ની સાલમાં પાટણમાં ચોમાસું કર્યું તે વખતે સ્વશિષ્ય ભવસાગરજી તથા શ્રી સુખસાગરજી સાથે www.kobatirth.org For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ હતા. શ્રાવક શ્રાવિકાઓને ઉપધાન વહેવરાવી માંધ માસમાં માળેા પહેરાવી હતી ત્યાં સુખે સમાધિએ ચારિત્ર આરાધન કર્યું. સંવત ૧૯૪૮ ની સાલથી મહારાજની અત્યંત વૃદ્ધાન વસ્થાથી ત્યાંજ ચામાસાં કરવા લાગ્યાં. કારણ કે આ વખતે ઉમર વર્ષે ૭૧ ના આશરે હતી. સં. ૧૯૪૯, ૧૯૫૦, ૧૯૫૧, ૧૯૫૨, ૧૯૫૩ નાં ચેામાસાં સુખેથી ગાળ્યાં, અને ધર્મ સાધનમાં તત્પર થયા. મહારાજનું શરીર દિનપ્રતિદિન ક્ષીણુ થવા લાગ્યું. તાપણું વૈરાગ્ય તા વૃદ્ધિનેજ પામતા હતા, ચઉસરણ પયન્તા તથા નવ સ્મરણુ મહારાજજી દરરાજ ગણુતા હતા. સંવત ૧૯૫૪ ના જે વિદ ૧૦ ના રાજ મહારાજ સાહેબને રાત્રીએ શ્વાસ ઉપડયા તેથી મહારાજજીએ પોતાના શિષ્ય મુનિશ્રી સુખસાગરજીને કહ્યું કે હવે દેહોત્સર્ગના કાળ નજીક છે. માટે મને સારાં સારાં સ્તવન, સજ્ઝાયા સંભળાવે. શ્રી સુખસાગરજી આત્માની સમાધિ રહે એ રીતે સ્વાધ્યાય કરવા. લાગ્યા તે વખતે શ્રી આત્મારામજીના શિષ્ય શ્રી ચારિત્રવિજય, તથા શ્રી ધર્મવિજયજી તથા શ્રી કપુરવિજયજી તથા અમીવિજય) વગેરે પાસે હતા. પ્રબંધ લખનાર હું પણ તે વખતે પાસે હતા. મારા ઉપર આ પ્રખ્યાત મુનિરાજની અત્યંત પ્રેમદૃષ્ટિ હતી. મને યાદ કરવાથી હું મહારાજ સાહેબની પાસે આવ્યા. અને વૈરાગ્યકારક સ્તવના તથા સજ્ઝાયેલું સંભળાવી. આ વખતે રાત્રીના www.kobatirth.org For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ દશ વાગ્યા સુમાર હતું. મહારાજને જરા શાંતિ થઈ. આ વિખતે મુનિરાજ શ્રી રવિસાગરજી મહારાજ સાહેબજી ધ્યાનમાં લીન થયા હતા. અનિત્યાદિ બાર ભાવનાઓ ભાવવા લાગ્યા, અને શરીરથી ચેતન ત્યારે છે. તેને અને આત્માને અનાદિકાળથી સંગ થયે છે. શરીર વિનાશી છે. હું અવિનાશી છું, શરીર રૂપી છે, અને હું આત્મા અરૂપી છું, કર્મ સંગે આત્મા ચાર ગતિમાં ભટકે છે. શરીર મારું નથી. હું શરીર નથી. ચારિત્ર માર્ગમાં જે જે દૂષણે લાગ્યાં હોય તેને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તીર્થયાત્રાનું સ્મરણ કરવા લાગ્યા. સ્મરણ કરતાં કરતાં નિદ્રા આવવા લાગી. રાત્રીના વખતે મહારાજ સાહેબજીના શરીરની સ્થિતિ નબળી જાણે કેટલાક શ્રાવકો ઉપાશ્રયમાં સુઈ રહ્યા હતા. અને વારાફરતી શ્રાવકો જાગરણ કરતા હતા. રાત્રીના ચાર ડગ્યાના સુમારથી મહારાજનું શરીર વધારે નરમ થયું. આ વખતે શ્રાવક વેણીચંદ સૂરચંદ તથા શેઠ વસ્તારામ નેમિદાસ, તથા છગનલાલ ડોસાભાઈ તથા નગીનદાસ ઝવેરચંદ, તથા ખૂબચંદભાઈ મહેતા પાટણ વાળા, તથા કીકાભાઈ તથા પ્રબંધ લખનાર હું પિતે તે વખતે હાજર હતા. મહારાજજી સાહેબને પિતાને અંતકાળ નજીક ભાસવાથી તે બાબતની અંતેવાસી શ્રાવકોને ચેતવણી આપી www.kobatirth.org For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭ સંવત ૧૮૫૪ ના જેઠ વદિ ૧૧ ના રોજ સવારના પ્રહરમાં પ્રતિક્રમણ વગેરે કરી તથા પાર્શ્વનાથજીની પ્રતિમાનાં દર્શન કરી પાટ ઉપર સંથારામાં અર્ધપદ્માસન વાળી વિરાજમાન થયા અનેઆત્મસમાધિમાં આપાગી આરૂઢ થયા. અંતે સમાધિ મરણ થવું ઘણું દુર્લભ, કહ્યું છે કે – कालेसुपत्तदाणं सम्मत्तविसोहिबोहिलामंच । अंतेसमाहिमरणं अभव्यजीवा न पावंति ॥१॥ ભાવાર્થ-કાલે સુપાત્રદાન, સમ્યક્તવિશુદ્ધિ, બોધિલાભ અને અન્ને સમાધિ મરણને અભવ્ય પામી શકતા નથી. વળી જયવીરાયમાં કહ્યું છે કે-સામાહિમણુંચહિલાઓ માટે સમાધિ મરણ ભવી જીવોને હેઈ શકે છે. મહારાજ સાહેબજીએ કહ્યું કે કોઈપણ માણસ વાતચિત્ત અગર ગરબડ કરે નહિ. મહારાજ સાહેબજીની અંતાવસ્થા માલૂમ પડવાથી શ્રાવક, શ્રાવિકાઓ નાનાં મોટાં સર્વે આવી મહારાજજીનાં દર્શન કરવા લાગ્યાં, અને શોકાતુર થઈ ગદ્ ગદ્ કંઠે કહેવા લાગ્યા કે—હવે અમને ગુરૂજી સમાન ધર્મને ઉપદેશ કાણું આપશે. બ્રાહ્મણે તથા મેસરી વાણીયા પણ મહારાજ સાહેબનાં દર્શન કરવા આવવા લાગ્યા. ઉપાશ્રય માણસેથી ભરાઈ ગયે. www.kobatirth.org For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ પદ્માસન વાળી મહારાજ સાહેબજી આત્મસ્વરૂપ વિચાર ફરવા લાગ્યા કે વિચાર. હું ચેતન ! તું એકલા આવ્યું અને એકીલે જ શ તે જે જે કર્મ કયા છે તે પરભવમાં ભાગઆત્મસ્વરૂપ વવાં પડશે. મરણુથકી શરણુ રાખનાર કો નથી. મરણુથકી હું આત્મન્! તું મુંઝાઇશ નહિં. આ અસાર સંસારમાં તે અનંતાં જન્મ મરણુ કી પણ હજી પાર આબ્યા નહિ. હવે તું આત્મન્ ! ચાર શરણુ કર. તું આત્મા અખંડ અનંત સુખના ભોક્તા છે, તું અજ છે, અમર છે, અવિનાશી છે, તું સ્વરૂપને ભોક્તા છે. આ દેખાતું શરીર તારૂં નથી. હે ચેતન ! ફાઇ વસ્તુપર મમતા કરીશ નહિ. પંચ મહાવ્રતમાં જે જે દૂષણા લાગ્યાં હોય તેના પશ્ચાત્તાપ કર ! વીતરાગ ભગવંતની અજ્ઞાન દશાએ જે જે આનાએ ખંડન કરી હોય તેના પશ્ચાત્તાપ કર. ચેારાશીલાખ વયેાનિના વેને ખમાવ પુદ્ગલનો વિનાશી સ્વભાવ છે. તે નાશ પામવાનું છેજ તેમાં ચેતન તારૂં કંઈ નથી. તું આત્મદ્રવ્ય છે. શરીર પુદ્ગલ દ્રવ્ય છે. એમ ભાવનારૂપ આત્માની સ્થિરતા કરવા લાગ્યા. તેમને દેખી સકળ સંધ ઉદાશ ચિત્તથી તેમની સામે ટગરટગર જોવા લાગ્યા. મહારાજજીએ આંખા ઉઘાડી સંઘ સામે દ્રષ્ટિ કરી www.kobatirth.org For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir એક આંગળી ઉચી કરી જણાવ્યું કે જન્મ જરા અને ભરણું કોઈને મુકનાર નથી. એક સંધને શિ - ધર્મમાં ધ્યાન રાખશે. પરભવમાં ધર્મ સાહા આ કારક છે. ત્યારબાદ મહારાજ સાહેબજી કેટલીક ખામણ વખત આંખ ઉઘાડે. અને મીંચી દે. એમ કરવા લાગ્યા. લેખક તથા વેણચંદભાઈ તથા છગનલાલ ડોસાભાઈ મહારાજની જમણું તથા ડાબી બાજુએ હાજર હતા. મુનિવર્ય શ્રી સુખસાગરજી પણ પાસે બેઠા હતા. તેમના સામુ મહારાજ સાહેબજી જોવા લાગ્યા. અને તેમને પિતાની આગળી ઉંચી કરી કહ્યું કે આ ભયંકર સંસાર સમુદ્ર તરવો ઘણે કઠિન છે. માટે એક ધર્મધ્યાનમાં તત્પર રહેશે. એમ જણાવતાં મુનિશ્રી સુખસાગરજીની આંખમાંથી અશ્રુની ધારા છુટી, અને ગુરૂ મહારાજના સ્નેહથી છાતી ભરાઈ ગઈ ગુરૂને ચરમપદેશ તેમણે મસ્તકે ચઢાવ્યો અને શેકસમુદ્રમાં બુડતાં ફરીવાર મહારાજ સાહેબજીની આંગળીરૂપ પ્રવહણે જણાવ્યું કે આ વાસ્તવ મારે અંત સમય છે, માટે છાતી દઢ કરી ધર્મ સંભળાવ તે તમારું કામ છે. મુનિશ્રી સુખસાગરજી પણ નવકાર દેવા લાગ્યા. અહ! નવકારનું કેવું માહાસ્ય છે કે ચૌદ પૂવી પણ મરણ સમયે નવકારનું સ્મરણ કરે છે. મહારાજજીએ પાછા સંઘ તરફ આંગળી કરી જણાવ્યું કે સકળ સંધ સંપ ધારણ કરી www.kobatirth.org For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાલજે. સિંધમાં લડાઈ ટંટા ઘાલશે નહિ, જ્યાં સુધી તમારા ગામમાં સંપ છે ત્યાં સુધી સારૂ રહેશે. આ વખત નગરશેઠ વસતારામ નેમીદાસ પણ બહુ ઉદાસ થઈ ગયા. સાધ્વી શિવશ્રીજી તથા હરખશ્રી આ વખતે હાજર હતાં. પ્રબંધ લખનાર અને મહારાજજીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મારા જમણા હાથને અંગુઠે હાલતે રહેશે. ત્યાં સુધી હું શુદ્ધિમાં છું. એમ તમે જાણજે, મહારાજજીના સામે સકળ સંઘ ઉદાસ ચિત્તથી બેઠો હતો. ગાંધી મુળચંદભાઈ તથા હરગેવનદાસ મગનલાલ તથા શેઠ ચુનીલાલ ગોતમ વગેરે આ વખતે સર્વે હાજર હતા. હવે ગુરૂ મહારાજના શરીરને શ્વાસ નરમ પડવા લાગ્યો. નાડી હળવે હળવે ધબકારા કરવા ખેદજનક મૃત્યુ, લાગી. મહારાજશ્રી ધ્યાનારૂઢ થયા. અહો (સ્વર્ગ ગમન) આ વખતે મહારાજશ્રીજીનું આવું ઉત્તમ સમાધિ મરણુ ઉત્તમ ગતિ સૂચવતું હતું. પ્રબંધ લેખક હું તથા વેણીચંદ તથા છગનલાલ શાભાઈ મેટા સ્વરથી તેમના કાન નજીક નવકાર મંત્ર ભણવા લાગ્યા. અરિહર સિદ્ધ સાહુ એમ કહેવા લાગ્યા. મહારાજશ્રી ઉપગથી સાંભળતાં સાંભળતાં ધ્યાનારૂઢ થઈ ગયા. સંવત ૧૪૬૪ ન જેઠ વદિ ૧૧ ના રોજ સવારના પહેરમાં કરે વાગ્યાના આશરે અમૃતસિદ્ધિ એગમાં ચઢતા પહેરે આ www.kobatirth.org For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ક્ષણિક દેહનો ત્યાગ કરી શ્રી ગુરૂ રવિસાગરજી સ્વર્ગ ગતિને ભજનારા થયા. મહારાજજીના મરણથી આખા સંધ અત્યંત દીલગીર થયે. કેટલાક શ્રાવકા રૂદન કરવા લાગ્યા. સંધમાં શાક, મુનિરાજ શ્રીસુખસાગરજી પણ સ્નેહના વશથી અશ્રુધારા વરસાવવા લાગ્યા કે હે પરમગુરુ ! હવે મને કાણુ સારી સારી શિખામણ આપશે, અને મારૂ આત્મહિત કાના અવલંબનથી થશે. અરે હું ગુરૂ વિના એકલા ક્યાં જઇશ. માતા વિનાનાં ખાલક તેમ હું હવે ગુરૂ વિના કૅમ શૅાલીશ. સઁસાર સમુદ્રમાં વહાણ સમાન હૈ ગુરૂજી હવે હું ગુરૂ” કહી કાને ખેલાવીશ અને હવે મને ગુરૂ વિના કાણુ ડપકા આપશે. નિર્ભાગી પાસે ચિંતામણિ ક રત્ન રહે નહિં, તેમ મારી પાસે આપ ચિંતામણિ રત્ન સમાન રહ્યા નહિ. હવે હું શું કરૂ.... એમ વારંવાર મહારાજ સાહેઅની ભવ્ય મુખાકૃતિ નિહાળી વિલાપ કરવા લાગ્યા. તેમને સકલ સંઘે શાંત પડી જણાવ્યું કે મૃત્યુથી કાઈ છુટનાર નથી. તેમ આપ જાણા માટે શ્રી ગાતમની પેઠે શાકના ત્યાગ કરી વીતરાગ ભાવમાં વર્તવા ઉપયાગ ધારણ કરી. નકામા વિલાપ કરવાથી હવે શું થશે. મહારાજનું સમાધિ મરણ થયું, તેથી આપણે રાજી થવું જોઈ એ. www.kobatirth.org For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેસાણુના સંધે સાણંદ, ગેધાવી, વિરમગામ, વીજાપુર, મુંબઈ, સુરત, વડોદરા, માંડલ, વડનગર, વિસનગર, ખેરાળુ, રામપુરા, જોધપુર, પાટણ, પાલનપુર, માણસા, મરણકિયા પ્રાંતીજ, પેથાપુર, અમદાવાદ શેઠ વીરચંદભાઈ વિધિ. દીપચંદ વગેરે ઉપર તાર ધારાએ મહારાજજીના મૃત્યુના સમાચાર જણાવ્યા. સંઘે થોડા વખતમાં જરીયાનની પાલખી સુશોભિત તૈયાર કરાવી. મહારાજના શરીરને અગ્નિસંસ્કાર કરવા સારૂ ગામથી દક્ષિણ દિશામાં તેજ વખતે એક ખેતર વેચાતું લીધું. મહારાજજીના શરીરને ઉપાશ્રયમાં એક થાંભલાની પાસે બાજોઠ ઉપર પધરાવ્યું અને રજોહરણ મુહપત્તિ વગેરે સ્થાપન કર્યા. અગીયાર વાગ્યાના આશરે અમદાવાદથી શેઠ વીરચંદભાઈ દીપચંદ વગેરે સંધના આગેવાન ગ્રહસ્થ આવ્યા. પાલખી તૈયાર થઈ ગામના લોકે દાન કરવા આવવા લાગ્યા. શ્રાવક શ્રાવિકાઓને દીલગીરી ઘણું થઈ બ્રાહ્મણ, ભાટ, છીપા વગેરે લોકો પણ દર્શન કરી ઉદાસ થઈ ગયા. અને કહેવા લાગ્યા કે અહે આ મહાત્મા પુરૂષને ધન્ય છે, કે જેણે સાધુપણું અખંડ પાળ્યું. મહારાજજીના શરીરને પાલખીમાં પધરાવ્યું, આ ઉપાશ્રય માણસેથી શીકાર ભરાઈ ગયો હતે. શ્રી રવિસાગરજી મહારાજે સ્વર્ગગમન કર્યું એવા સમાચારની ખબર પડતાં આસ www.kobatirth.org For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસના ગામડાના સંઘ પણ દર્શનાર્થે આવ્યા હતા. માણસાથી શેઠ હાથીભાઈ મૂળચંદભાઈ તથા શેઠ વાડીલાલ મારૂ વગેરે આવ્યા હતા. આ વખતે મહારાજજીના શિષ્ય ભાવસાગરજી જોધપુર હતા. તેમને તાર ભારફત ખબર આપી પાલખી ઉપાડવાને ચઢાવો બેલા. શેઠ વીરચંદભાઈ દીપચંદે પહેલી પાલખી પિતાની ખાંધ પર ઉપાડી. નિર્વાણ સમયે સાત આઠ હજાર મનુષ્યને સમુદાય મળેલ હેવાથી બંબસ્ત માટે તથા માનાર્થ પિલીસ ટુકડી હાજર થઈ હતી. પાલખી સહિત સર્વ સંઘ તથા હજારે લોકો પાલખી પાછળ ચાલવા લાગ્યા. શ્રાવક વર્ગ જય જય નંદા, જય જય સદા શબ્દનું ઉંચ વરે ઉચ્ચારણ કરવા લાગ્યા. ચૌટા વચ્ચે વચ્ચે થઈ ગામની દક્ષિણ દિશાએ પાલખી લીધી. હજારે લેક મેડીઓ ઉપર ચડી કેટલાક દુકાનના ઓટલા ઉપર રહી બે હાથ જોડી ગુરૂજીના શરીરનાં દર્શન કરવા લાગ્યા. જેણે સુડતાલીસ વર્ષ સુધી દેશોદેશ વિચરી શરીરને શુષ્ક કરી નાંખ્યું, તે મહાત્માનું આ શરીર છે, જે મહાત્માએ વચનામૃતથી હજારે લોકોનાં કલ્યાણ કર્યો, અહે તેમને ધન્ય છે એમ કે કહેવા લાગ્યા. કોઈ કોઈને કહેવા લાગ્યું કે જન્મ પામીને આ મહાભાએ ખરું આત્મહિત કર્યું. ધન્ય છે તેમને ગરીબ લોકોને શ્રાવક વર્ગ તરફથી દાન આપવામાં આવ્યું રૂપૈયા, અધા, www.kobatirth.org For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પાવલું, રૂપાનાં કુલ વગેરે ઉછાળવામાં આવ્યાં. ચૌટા તરફથી પાલખી દક્ષિણ દિશા તરફ લીધી. આ વખતે બે વાગ્યાને સુમાર હતા. તડકે સખત હતે. આકાશ શાંત હતું. પક્ષી એ પોતાના માળામાં બેઠાં બેઠાં નિરવશાન્તિ લેતાં હતાં. પાલખી ધારેલા ખેતરમાં આવી પહોંચી. સુખડનાં લાકડાં વગેરે અગ્નિસંસ્કારનો સામાન તૈયાર હતા. સાડાત્રણ વાગ્યાના આશરે મહારાજજીના શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આ મહારાજજીના મરણની તિથિની યાદગીરી સારૂ નવકારશી નીમવામાં આવી, અને તે દિવસે આખા ગામમાં હડતાલ પાળી. તેજ દિવસે માણસા, વીજાપુર, સાણંદ, ગોધાવી, અમદાવાદ, માંડળ, જોટાણા, પાલનપુર, પ્રાંતીજ, પેથાપુર, પાટણ, વિસનગર, અને વીરમગામ વગેરે ગામમાં હડતાલ પાડવામાં આવી. અગ્નિસંસ્કાર કર્યા બાદ સકળ સંઘે ઉપાશ્રય આવી દેવવંદન કર્યું. બીજા દિવસથી અઠ્ઠાઈ મહેચ્છવ શરૂ કર્યો. આ પરમ પૂજ્ય મુનિરાજ સ્વભાવે શાંત, અનુભવી, વૈરાગી, ઠીંગણું ઘાટના ત્યાગી, શરીરે મજબૂત, સંકટમાં ધૈર્યવંત, માણસની પરીક્ષા કરનાર, ક્રિયાકાંડમાં પ્રવીણ, સંવેગી, શુદ્ધ ધર્મોપદેશક હતા. મુનિરાજ શ્રીમદ્ આત્મારામજી તથા શ્રીમદ્ મેહનલાલજી મહારાજ વગેરે આ મહાત્માની ચારિત્ર પાળવા સંબંધી ઘણી પ્રશંસા કરતા હતા. એકંદર મહારાજજીએ સુડતાલીસ www.kobatirth.org For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષ સુધી સંયમ માર્ગ આરાધ્ધ, વૃદ્ધ પરંપરાની વાત પણ તેઓ સારી રીતે વૃદ્ધ હેવાથી જાણતા હતા. મહારાજજી સાહેબને વિહાર અમદાવાદથી તે ઠેઠ પાલણપુર, ઈડર, પ્રાંતીજ, વિરમગામ, માંડલ, વીજાપુર, માણસા, મહેસાણુ, કટાસણ, જોટાણા, ચાણસમા અને સાણંદ વગેરે ઠેકાણે ઘણે થતો હતે. જે ગામમાં તેમનું પધારવું થયું હતું. ત્યાં ચંદરવા ચુલાઊપર બાંધવાની લેકની ઘણું કાળજી હતી. તેમના શરીરને જે ઠેકાણે અગ્નિસંસ્કાર કર્યો, તે ઠેકાણે હાલ મેહેસાણુના સંઘે શેઠ વીરચંદભાઈ દીપચંદભાઈ વગેરેની મદદથી એક આરસપાષાણની દેરી બાંધી તેમાં પૂજ્યશ્રી રવિસાગરજી મહારાજની પાદુકા સંવત ૧૮૫૬ ના માગસર સુદ ૬ સ્થાપન કરી છે. તેમના શિષ્ય શ્રીમાન સુખસાગરજી હાલ તેમની પાછળ પટ્ટધર થયા. તેમણે ગુરૂ મહારાજ સાહેબની સારી સેવા ચાકરી કરી હતી. હાલ પણ સર્વ સાધુઓ તેમની વૈયાવચ્ચ સંબંધી પ્રશંસા કરે છે. એવું શ્રીરવિસાગરજી મહારાજના ચરિત્રમાં મતિવિભ્રમથી જે કંઈ ભૂલચૂક થઈ હોય તે સુધારી વાંચશો. મહારાજજીએ જે જે ઠેકાણે વિહાર કર્યો હતો, અને ચેમાસાં કર્યાં હતાં. તે ગામના સંધ ઉપર કાગળ લખી હકીકત મંગાવી આ ચરિત્ર લખ્યું છે. બનતા પ્રયાસે આ ચરિત્ર તૈયાર કરી તેમના ગુણેનું સ્મરણ કરી તેમને પ્રશિષ્ય ગુરૂના ગુણ ગાઈ આનંદ માને છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધ હરણ શ્રી પાર્શ્વનાથ, સંખેશ્વર સુખકાર; શાંતિકરણ શ્રી શાંતિનાથ, ઋદ્ધિ સિદ્ધિ દાતારસદ્ગુરૂના ગુણ ગાવતાં, સફલ થાય અવતાર; રવિસાગર ગુરૂરાજનું, ચરિત્ર કહ્યું જયકારઅલ્પમતિ હું બાળબુદ્ધિ, ગુરૂ કૃપાથી આજ; વાણી મુજ સફલી થઈ, સિધ્યાં સઘલાં કાજ. મહિમાવંત મહંત શ્રી, રવિસાગર ગુરૂરાય; ધ્યાન હૃદય ધરતાં થકાં, મનવંછિત સુખ થાય. ૪ સંવત્ વિક્રમ એગણીશ, અઠ્ઠાવનની સાલ; ફાગણ વદિ પ્રતિપદા, પૂર્ણ ચરિત્ર રસાલ. નગર પાદરા શોભતું, શાંતિનાથ જયકાર; તાસ પસાયે ચરિત્ર એક રચતાં સુખ નિર્ધાર. ૬ ઉત્તમના ગુણ ગાવતાં, પ્રગટે આત્મ સ્વરૂપ; બુદ્ધિસાગર સુખ લહી, પામે શિવ ચિકૂપ. ૭ શ્રીમાન રવિસાગરજી મહારાજે અનેક શહેર અને ગા મોમાં ચોમાસાં કર્યો. તેમણે સં. ૧૮૦૭ શ્રીમદ્દ રવિસાગર- ની સાલમાં દીક્ષા લીધી. સં. ૧૮૫૪ની એ બજાવેલાં જેઠ વદિ એકાદશીના રોજ સ્વર્ગમાં ધાર્મિક કાર્યો. પધાર્યા. ૪૭ વર્ષ પર્યન્ત ગુર્જર દેશમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વિહાર કરીને માસાં કરીને તથા સેંકડે માસિકલ્પ કરીને તેમણે ઉપદેશવડે અને ચારિત્રના બળે અનેક ધાર્મિક કાર્યો કરીને જૈનધર્મન્નતિ કરી દેવદ્રવ્યના ઘેટાળા દૂર કરાવ્યા. કર્ણોદ્ધાર કરાવવામાં સહાય આપી. અનેક સ્થળોના સંઘોમાં અનેક પ્રકારના સુધારા વધારાના કરાવે કરાવ્યા. પાંજરાપોળે સુધરાવી. પ્રતિષ્ઠા કરાવી. તીર્થદર્શનાર્થે સંઘને કઢાવવામાં ઉપદેશ કર્યો. શ્રાવકના આચારે તથા શ્રાવિકાઓના આચારો તથા વિચારોમાં સુધારો કરાવ્યો. સાધુઓ અને સાધ્વીએ કરીને તેઓ મારફત અનેક ઠેકાણે ધર્મોપદેશ દેવરાવ્યા. મહેસાણા, પાટણ, પાલનપુર, વિરમગામ, માણસા, વિજાપુર, પ્રાંતિજ, પેથાપુર, સાણંદ, ઈડર, અને અમદાવાદ વગેરેના સંઘેમાં સંપ કરાવ્યું અને અનેક કુરીવાજોને દૂર કરાવ્યા. તેમણે જ્યાં જ્યાં ચોમાસાં અને મારાકલ્પ કર્યા ત્યાં ઉપધાન વગેરે અનેક પ્રકારની ધાર્મિક ક્રિયાઓ કરાવી. પિતાના ગુરૂની પાછળ તેમણે રવિની પેઠે પ્રકાશ કર્યો તેથી ગુજરાતમાં તેમના ગુણાનુરાગી શ્રાવકો અને શ્રાવિકાઓ કે જે તેમના પરિચયમાં આવી છે તે એકી અવાજે બોલી ઉઠે છે કે નહિ તે વિજ હતા. તેમની બરાબર કરનાર વિરલા હતા. શ્રી બુટેરાવજી મહારાજ, વૃદ્ધિચંદજી મહારાજ, શ્રીમાન વિજયાનન્દસરિજી, શ્રીમાન મૂલચંદ્રજી મહારાજ, શ્રીમાન વૃદ્ધિચંદજી મહારાજ, શ્રીમાન www.kobatirth.org For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુમાનવિજયજી મહારાજ, શ્રીમાન રત્નવિજયજી મહારાજ, પન્યાસ શ્રી સિદ્ધિવિજયજી, પન્યાસ શ્રી પ્રતાપવિજયજી, પન્યાસ શ્રીમદ્દ દયાવિમળજી, શ્રી ભાતચંદ્રજી તેમના પરિચયમાં મહારાજ, શ્રીમાન મેહનલાલજી મહાઆવેલા સાધુઓ, રાજ, શ્રીમાન નીતિવિજયજી મહારાજ, શ્રી અમૃતવિમળજી મહારાજ વગેરે અનેક વિજ્ઞાન પ્રખ્યાત મુનિરાજે તેમના પરિચયમાં આવ્યા હતા. રાજેન્દ્ર સૂરિએ શ્રીમદ્ રવિસાગરજી મહારાજના ચારિત્રની પ્રશંસા કરી હતી. શ્રીમદ્ વિજયાનન્દસૂરિએ મહેસાણામાં પધારી શ્રીમાન રવિસાગરજી મહારાજના ચારિત્રની પ્રશંસા કરી હતી. મુનિરાજ શ્રી મેહનલાલજી તે ખાસ તેમનાં દર્શન કરવા માટે ભયથી મહેસાણે પધાર્યા હતા અને શ્રીમાન રવિસાગરજી મહારાજનાં દર્શન કરી તથા તેમને વન્દન કરી પરમાનન્દને પામ્યા હતા. શ્રીમાન પન્યાસ, સિદ્ધિવિજયજી ખાસ છેવટના સમયે તેમનાં દર્શન કરવા માટે સં. ૧૮૫૪ ની સાલમાં મહેસાણે પધાર્યા હતા. પંજાબી તાર્કિક વિદ્વાન મુનિરાજ શ્રી દાનવિજયજી મહારાજની શ્રીમદ્ રવિસાગરજી મહારાજપર અપૂર્વ શ્રદ્ધા હતી. મુનિરાજ શ્રી કપૂરવિજયજી તેમનાં દર્શન કરી તેમની પાસે મહેસાણામાં રહ્યા હતા. અનેક મુનિવરો અને અનેક સાધ્વીઓ તેમનાં દર્શન કરવા www.kobatirth.org For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેસાણે આવતી હતી. શ્રીમાન રવિસાગરજી મહારાજે અન્ય સંધાડાના સાધુ સાથે સારી રીતે મેળ જાળવ્યા હતા. તેમના સુડતાલીશ વર્ષના સંયમના પર્યાયમાં તેમણે કાઈની સાથે ક્લેશ વગેરે અશુભભાવ સેન્ચે હોય એવું જણાયું નથી. સાધુઓ અને સાધ્વીઓને સાચવીને તેને ચારિત્રમાર્ગમાં વહન કરાવવાની તેમનામાં શ્રીમદ્ રવિસાગરજી અપૂર્વ દક્ષતા હતી. સાધુ, સાધ્વીઓ, મહારાજના ગુણા શ્રાવકા અને શ્રાવિકાઓપર આય નામકર્મના ઉદયથી તેમના તાપ સારી રીતે હતેા પડતા તેથી તેમના હુકમને કોઈ ઉલ્લંધી શકતું નહતું. તેમનામાં મનુષ્યની પરીક્ષા કરવાને અપૂર્વ ગુણ હતો. તે દીર્ઘદવિડે કાર્ય કરતા હતા તેથી તેઓ પ્રત્યેક કાર્યમાં વિજય મેળવી શકતા હતા. શ્રાવકામાં, સંધમાં ક્લેશ કુસંપ વગેરે જે જે દોષો હતા તેઓને તેઓ યુક્તિપૂર્વક સારી રીતે ટાળી શકતા હતા. અનુભવેાપદેશ ખળવડે અન્ય જનેાપર સારી અસર કરતા હતા. તેમનામાં અપૂર્વ ક્ષમા હતી. તેમણે વિન્તપુરમાં ચેામાસું કર્યું ત્યારે મુસલમાનોની ધારા નજીક લ્લે બેઠા હતા, તે વખતે મુસભ્ભાનેાના છે.કરાઓએ તેમને ઢેખાળા માર્યાં હતા તેથી તેમને ઘણું વાગ્યું હતું. શ્રાવકાના જાણુવામાં આ વાત આવ્યાથી તેમને ઝાળીમાં ઘાલી ઉપાશ્રયે લઇ ગયા હતા. www.kobatirth.org For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ મહાજન ભેગું થયું અને મહાજને મુસલમાનની સાથે વ્યવહાર બંધ કરવા માટે ઠરાવ કરવા માંડયો પરંતુ શ્રીમાન મુનિરાજ શ્રી રવિસાગરજીએ મહાજનને ઉપદેશ આપી ઠરાવ કરવા દીધું નહિ. અને મુસલમાનોના આગેવાનોના કહેવાથી તેઓને મહાજનની સાથે સંપમેળ કરાવી આપે. જે રીતે કઈ પણ મનુષ્ય સુધરે તે રીતને તેઓ જાણું જતા અને તેથી અન્ય મનુષ્યને સુધારવામાં તેઓ તુર્ત ફાવી જતા હતા. અનેક સંધેપર, અનેક શહેરે અને અનેક ગામેના જેને તથા જેનેરેપર તેમણે ઉપકાર કર્યા છે. પંચમહાવ્રત પાળવામાં તેઓ એક હતા. “ચારિત્ર ક્રિયા તે શ્રીમદ્ રવિસાગરજીની ” એમ અનેક સંઘાડાના ક્ષેત્રોના શ્રાવકો એકી અવાજે બોલી ઉઠે છે. વૈરાગ્ય ત્યાગના બળે તેમણે સ્વાત્મ હિત કર્યું અને આત્મામાં જ્ઞાન-દર્શન ચારિત્રાદિ ગુણે ખીલવીને શુભગતિને ભજનારા થયા. તેમણે છેવટે મૃત્યુનાલ નજીક આવતાં અન્તવાસી શિષ્ય શ્રીમદ્ ગુરૂમહારાજ શ્રી સુખસાગરજીને સ્વસંધાડાની ભલામણ કરી. તેઓશ્રી જે પ્રમાણે બેલતા. હતા તે પ્રમાણે થતું હતું. તેઓશ્રી વચન સિદ્ધિવાળા પુરૂષ હતા એમ તેમના ચમત્કાર સંબંધી અનેક કહેણીએ ચાલે છે અને તે સાચી બનેલી છે તે કહેણીઓ પરથી સમજાય છે. તેઓશ્રીએ સ્વર્ગગમન કર્યું ત્યારે તેમની પાછળ શ્રી ભાવ www.kobatirth.org For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગરજી, શ્રી સુખસાગરજી અને જ્ઞાનસાગરજી એ ત્રણે સાવ તે વખતે વિદ્યમાન હતા, અને સાધ્વીઓમાં શિવશ્રી, હેતભી, હર્ષશ્રી, રત્નશ્રી, અને વિવેકશી વગેરે વિદ્યમાન હતી. શ્રી રવિસાગરજીએ પાંજરાપોળમાં દલપતભાઈ ભમર ભાઈની માતુશ્રીને તથા રૂખમણી શેઠાશ્રી રવિસાગરજીએ ને ઉપધાન કરાવ્યાં હતાં. સં.(૧૪૧૪) અમદાવાદમાં પાંજ. સં. ૧૮૨૧ ની સાલમાં શેઠ દલપતરાપોળ વગેરે સ્થ- ભાઈએ શ્રી સિદ્ધાચલને સંઘ કહા માં ઉપધાન ડે હતો તે વખતના સંઘમાં ધર્મકરાવ્યાં. સાગરજી તથા પૂરસાગરજી સાથે હતા. શેઠ દલપતભાઈની માતુશ્રીએ પાલીતાણામાં તેમના ઉપદેશથી ઉઝમણું કર્યું હતું. શેઠ દલપતભાઈ ભગુભાઇના વંડામાં પ્રભુ બેઠા તે વખતે શ્રી રવિશાગરજી મહારાજના ઉપદેશથી ગંગાબેન શેઠાણીએ પિસ્તાલીશ છોડનું ઉઝમણું કર્યું હતું. કર્મચુરણની આઠઓળીનું ઉઝમાણુ શેઠ લાલભાઈ પરણ્યા તે વખતે કરવામાં આવ્યું હતું “સંઘ અને ત્રણ ઉઝમણ ગંગાબેન શેઠાણના હાથે શ્રી રવિસાગરજીના ઉપદેશથી હતાં. મોહનલાલજી મહારાજે પાલીતાણામાં પહેલું ચોમાસું કર્યું તે વખતે સં. ૧૮૪૪ની સાલમાં પાલીતાણામાં નવપદનું ઉજમણું કર્યું હતું. ગંગાબેન શેકણીને જન્મ સં. www.kobatirth.org For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ ૧૮૦૩ ની સાલમાં, ગંગાબેન શેઠાણીનું લગ્ન સં. ૧૯૧૪માં થયું હતું શેઠ દલપતભાઈએ સિદ્ધાચળના બે સંધ કાઢયા. ખમણી શેઠાણીએ શ્રી રવિસાગરજી મહારાજના ઉપદેશથી પાંજરાપોળમાં વાસુપૂજ્યની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા કરાવ્યા બાદ રૂખમણ શેઠાણું મરણ પામ્યાં. શેઠ દલપતભાઈ ભગુભાઈની પત્ની ગંગાબેન શેઠાણીનું જન્મ ગામ વિજાપુર છે, અને હાલ ગંગાબેન શેઠાણી. તે વિદ્યમાન છે. હાલ તેમને અગતેર વર્ષ થયાં છે. તેમના શુભ પગલાંથી કુટુંબની ચડતી થઈ. શેઠાણુને ધર્મની દઢ શ્રદ્ધા છે. વ્રત-તપજય-અને ધર્માચારમાં પોતાના કુટુંબને દેરી શકે છે. શ્રી રવિસાગરજી અને તેમની પટ્ટ પરંપરાના સાધુઓને તે ધર્મગુરૂ તરીકે માને છે, અને તેઓની સારી રીતે ભક્તિ કરે છે. આબુજી અને સમેતશિખર તીર્થના રક્ષણ માટે શેઠ લાલભાઈને એકલનાર શેઠાણી પિવે છે. કેટલાક ધર્મકાર્યોમાં પુરૂષના જેવી હિમ્મત દર્શાવી શકે છે. તીર્થયાત્રા, પ્રભુપૂજ, ગુરૂવંદન, વ્યાખ્યાનશ્રવણ, પચ્ચખાણ, અને સાધુઓને આહારપાણી વહેરાવવું ઈત્યાદિ ધર્મ બાબતમાં તેમને ઘણો વખત જાય છે. તેમના શેઠ લાલભાઈ મણિભાઈ અને જગાભાઈ ત્રણ પુત્રને જૈન ધર્મપર પૂર્ણ શ્રદ્ધા છે, તેનું કારણ ખરી રીતે ગંગાબેન શેઠાણું છે. રવિસાગર www.kobatirth.org For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩ સંઘાડાના સાધુઓની વૈયાવસ્યમાં તે ખરા અંતઃકરણથી પ્રયત્ન કરે છે. શેઠાણી સ્વભાવે દયાળુ, શ્રદ્ધાળુ, શ્રાવકના આચારમાં સ્થિર, ઉદાર, ગંભીર, અને કુટુંબમાં સંપ જાળવનારાં છે. ધર્મતાનની કેળવણીપર શેઠાણીની રૂચિ છે. ગંગાએન શેઠાણીના સુપુત્રા શેઠ લાલભાઇ તથા મણિભાઈ તથા જગાભાઇએ ઝવેરીવાડાના નાકે “ શેઠાણી ગંગાબેન જૈન કન્યાશાળાની” હુારા રૂપૈયા ખર્ચી સ્થાપના કરી છે. શેઠાણીએ ગુરૂશ્રી રવિસાગરજીના પાસે ઉપધાન વહ્યાં છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir p www.kobatirth.org શેઠ દલપતભાઈ ભગુભાઈને સિદ્ધચલપર અત્યંત રાગ હતા. તેમને વ્યાવહારિક તથા ધાર્મિક ફેળદલપતભાઈ વણીપર અત્યંત પ્રેમ હતો. પેાતાને ઘેર સમાભગુભાઈ. નધાં વિદ્યાથિયાને રાખીને ભણાવતા હતા. શ્રી રવિસાગરજી મહારાજની આજ્ઞાને તે મસ્તકે ધારણ કરતા હતા. વિદ્યાનાને તેએ સર્વ પ્રકારે ઉત્તેજન આપતા હતા. સાધુઓનાં વ્યાખ્યાને સાંભળવા એ કાર્ય તેમના મનમાં એક વ્યસન જેવું થયું હતું. તે પોતાના વંડામાં શ્રી રવિસાગરજી વગેરે સાધુઓને ઉતારતા હતા. દિલના ઉદાર અને દાનેશ્વરી હતા. તેમના વખતમાં જે આગેવાન શેઠીયા હતા તેમાં તેમને ભાર પડતા હતા અને તેમનું વચન કાઇ ડેલી શક્તું નહાતું. For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમાન રવિસાગરજી મ.. શ્રીમદ્દ રવિસાગરજી મ. હારાજના સાધુએ– | હારાજે સાથીઓને ૧ હીરસાગરજી સં. ૧૮૧૪ દીક્ષા આપી તેનાં ૨ રત્નસાગરજી સે. ૧૯૧૭ નામે ૩ ખેમસાગરજી સં. ૧૯૧૮ ૪ શાંતિસાગરજી સં. ૧૮૨૦ ! ૧૪૨૩ દાનશ્રી. ૫ ગુણસાગરજી મે, ૧૯૨૨ ૧૮૨૮ શિવશ્રી. ૬ મણિસાગરજી સે. ૧૮૨૨ ૧૯૩૭ હેતશ્રી. ૭ કલ્યાણસાગરજી સં. ૧૮૩(૨) ૭ ૧૮૪૧ રત્નશ્રી. ૮ વિનીતસાગરજી ૧૯૪૪ હર્ષશ્રી. ૪ ઉમેદસાગરજી ૧૦ વિવેકસાગરજી ઈત્યાદિ. ૧૧ ભાવસાગરજી ૧૮૪૩ ૧૨ શ્રીમાન સુખસાગર , શ્રી ભાવસાગરજીએ સં. ૧૯૪૩ માં વૈશાખ સુદિ ૬ છઠ્ઠના રોજ મહેસાણામાં શ્રી રવિસાશ્રી ભાવસાગરજી. ગરજી પાસે શ્રી ગુરૂશ્રી સુખસાગરજી સાથે એક દિવસે દીક્ષા લીધી હતી. શ્રી ભાવસાગરજી એક દિવસમાં પચ્ચાશ પણે બ્લેક મુખે કરી શકતા હતા. વ્યાખ્યાન વાંચવામાં સારા હતા. શ્રેતાએને સારી અસર કરી શક્તાહતા. પન્યાસ ગંભીરવિજયજી www.kobatirth.org For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસે મહાનિશીથ સુધી લેગ વહ્યા હતા, અને ઉપધાન કરાવતા હતા તથા વડી દીક્ષાઓ આપતા હતા. મહેસાણુ, માણસા, વિજાપુર, પાટણ, ચાણસમા, ભાવનગર, ધોળા, ધોરાજી, ઉદેપુર, અને અમદાવાદ વગેરે ઠેકાણે તેમણે માસાં કર્યા હતા. શ્રી રવિસાગરજી મહારાજ સાથે ભોયણીને સંધમાં તેઓ ગયા હતા. કટોસણવાળી શા. મૂલચંદ જાદવજીની વહુએ સ. ૧૮૫૪ ના માહ માસમાં શ્રી તેમના ઉપદેશથી કેશરીયાને સંઘ કહા હતા અને તેમાં પિતે ગયા હતા. ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, અને મેવાડ વગેરે દેશોમાં તેમણે વિહાર કરીને લાખે મનુષ્યને પ્રતિબંધ કર્યો હતે. સંવત ૧૮૫૫ ની સાલમાં તેમણે અમદાવાદમાં મારું કર્યું હતું. તે વખતે તેમના વ્યાખ્યાનમાં નગરશેઠ મણિભાઈ પ્રેમાભાઈ માયાભાઈ પ્રેમાભાઈ, શેઠાણી ગંગાબેન, શેઠ લાલભાઈ દલપતભાઈ ઝવેરી ભેગીલાલ તારાચંદ વગેરે અનેક શ્રાવકે તથા શ્રાવિકાઓ આવતી હતી. તેમણે તત્ત્વાર્થસૂત્ર તથા કુર્મીપૂત્ર ચરિત્ર વ્યાખ્યાનમાં વાંચ્યું હતું. વ્યાખ્યાનવખતે જૈનથી ઉપાશ્રય ચિકાર ભરાઈ જ હતે એટલા લોકો વ્યાખ્યાનમાં આવતા હતા. અધ્યાભજ્ઞાનનાં સ્તવને વગેરેની તેઓએ રચના કરી છે. સં. ૧૯૫૫ માં અમદાવાદમાં સુરતના નાથાલાલને દીક્ષા આપી ન્યાયસાગરજી નામ આપ્યું. અમદાવાદનું ચોમાસું પૂર્ણ કર્યા www.kobatirth.org For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir S} બાદ તેમણે કડી ભાયણી તરફ વિહાર કર્યાં. સં. ૧૯૫૬ ના વૈશાખ સુદિ આઠમે તેમણે ઝટાણા પાસે તેલાવી ગામમાં દેહાત્સર્ગ કર્યાં. તેર વર્ષ તેમણે દીક્ષા પાળી. તેઓશ્રી વિદ્વાન, તપસ્તી, ત્યાગી, વૈરાગી, અને ક્રિયાપાત્ર મુનિવર હતા. અઠ્ઠાઇ કરીને પર્યુષણનું વ્યાખ્યાન વાંચતા હતા. ઓળીના નવ દિવસના ઉપવાસ કરીને વ્યાખ્યાન વાંચતા હતા. પૂજા ભણાવવામાં તેમના જેવા રાગ અને ભાવના ઉલ્લાસ અમે હજુ સુધી કોઇ ઠેકાણે દીઠો નથી. તે સરલ હૃદયના અને કવિ હતા. તેમને બુલંદ અવાજ હતો. અધ્યાત્મજ્ઞાન રસિક હતા. તેમનું વ્યાખ્યાન તથા પૂજાએને અમે સાંબળી છે. શ્રી ભાવસાગરજી મહારાજના એ શિષ્ય છે. એક જ્ઞાનસાગર્જી, બીજા ન્યાયસાગરજી તેમાં શ્રીમાન જ્ઞાનસાગરજીએ ચાણુસમા, ભાવનગર, પાલીતાણા, ડીસા, વાવ, રાણપુર, લીંબડી, મહુવા, ધેાધા, વાલુકડ વગેરે ઠેકાણે આજ સુધીનાં ચેામાસાં કયા છે. અન્ને શિષ્ય હાલ વિધમાન છે. શ્રી રત્નસાગરજી મહારાજ સંસારીપણામાં પાટણના રહીશ શ્રાવક હતા. તેમનું નામ રામચંદશાહ હતું. શ્રીમાન્ સં. ૧૯૧૭ ની સાલમાં પાટણમાં તેમણે રત્નસાગરજી શ્રીમદ્ રવિસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. તેમણે શ્રીમાન રવિસાગરજી www.kobatirth.org For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭ મહારાજ સાથે કેટલાંક ચોમાસાં કર્યો. પશ્ચાત તેઓએ ખંભાતમાં માસું કર્યું ત્યાંથી તેમણે કાનમમાં વિહાર કર્યો. તેમણે ભરૂચમાં ચોમાસું કરી ત્યાંથી તેઓશ્રી સુરત તરફ પધાર્યા. સુરતમાં તેમની પાસે સુરતના બારવ્રતધારી શ્રાવક કલ્યાણુંભાઈએ તથા ફુલચંદભાઈ શ્રેતાએ આગમેનું શ્રવણ કર્યું. સુરતમાં તેમણે ઘણું ચોમાસાં કર્યો. સુરતમાં શા. ચુનીલાલ છગનલાલને તેમણે પ્રકરણાદિકનો અભ્યાસ કરાવ્યો હતે. રાંદેર, નવસારી, દમણ, ગણદેવી વગેરે ગામોમાં તેમણે માસાં કરી સુરત જીલ્લાના જેનોમાં અનેક સુધારા વધારા કરાવ્યા. સુરત તરફના જીલ્લામાં શ્રીમાન રત્નસાગરજીએ ત્રીશ વર્ષપર્યંત ઉપદેશ દેઈને સુરત જીલ્લાના જમાં અનેક જાતના સુધારા વધારા કર્યા. પન્યાસ સિદ્ધિવિજયજીને તથા રૂદ્ધિવિજયજીને તથા મોહનલાલજીના શિષ્ય વગેરેને તેઓશ્રીએ અંતઃકરણની લાગણપૂર્વક અભ્યાસ કરાવ્યો હતો. સુરતમાં ખેમચંદ મેળાપભાઈની વાડીમાં તથા નેમુભાઈ મેળાપચંદની વાડીમાં તેમણે ઘણું ચેમાસાં કર્યા હતાં. તેઓશ્રી પિસ્તાલીશ આગમ વગેરે સિદ્ધતિ ગ્રન્થના જ્ઞાતા હતા. તેઓશ્રીએ ગણદેવીમાં સ્વર્ગગમન કર્યું. ગણદેવીના સંઘે એક દેરી કરાવી તેમાં તેમની પાદુકા પધરાવી છે. સં. ૧૮૫૭ માં અમારું સુરતમાં ચોમાસું થયું તે વખતે શ્રી રત્નસાગરજી પાઠશાલા સ્થાપન કરવામાં આવી છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭. શ્રીમાન ગુણસાગરજી અને મણિસાગરજી અન્ય મૂળ વસેાના વતની હતા. તે બન્નેએ સત્ય વૈરાગ્યથી શ્રીમાન્ ગુણસા- શ્રી રવિસાગરજી પાસે દીક્ષા અંગીકાર કરી ગરજી તથા મ હતી. શ્રીમાન ગુણસાગરજીએ આગમાના ણિસાગરજી, સારી રીતે અભ્યાસ કર્યો હતો. વૈરાગ્યભાવનામાં તેઓ પ્રબળ હતા. શ્રીમાન મણિસાગરજી આનંદી હતા. તેના ઉપર કદિ શાકની છાયા દેખવામાં આવતી નહાતી. શ્રીમાન ગુણસાગરજી મહારાજનું યદિ દીર્ધ આયુષ્ય હાત તા તે ગુજરાતમાં એક મહા વિદ્વાન તરીકે જાહેરમાં પ્રસિદ્ધિને પામત. પણ કાલના મહિમાથી તેમ બન્યું નહિ. શ્રીમાન મણિસાગરજી મહારાજે માણસા, વિજાપુર, વીરમગામ, મહેસાણા, પ્રાંતિજ, ઇડર, અને વડાલી વગેરે ક્ષેત્રામાં ચામાસાં કરી સારી રીતે ઉપકાર કર્યા છે. શ્રી હીરસાગરજી મહારાજે પ્રાંતિજમાં સ્વર્ગગમન કર્યું ત્યારે તે સમયે તેમની પાસે મુનિરાજ શ્રી મણિસાગરજી ગયા હતા. શ્રીમાન કલ્યાણુસાગરજીએ પ્રાંતિજમાં ચાર ચામાસાં કયા અને પ્રાંતિજમાં તેમણે સં. ૧૯૪૪ માં સ્વર્ગગમન કર્યું હતું. શ્રીમાન વિવેકસાગરજી મહારાજનું જન્મસ્થાન અમદાવાદ હતું. તેમણે ત્યાગવૈરાગ્યભાવથી દીક્ષા મુનિમી અંગીકાર કરી હતી. વિવેકસાગરજી મહાવિવેકસાગરજી. રાજે અનેક આગમેનું પરિીલન કર્યું હતું. www.kobatirth.org For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમાન આત્મારામજી વગેરે અનેક વિદ્વાન ગણતા સાધુઓના સમાગમમાં તેઓ આવ્યા હતા. બુટેરાવળ તથા તપસીજી પાસેથી તેમણે આગના ત સંબંધી સારે અનુભવ મેળવ્યો હતો. શેઠાણું શ્રાવિકા મેતિકુંવર કે જે શ્રીમાન રવિસાગરજી મહારાજની પરમ શ્રાવિકા હતી. તેણીએ શ્રી વિવેકસાગરજીની વિનય ભક્તિ સારી રીતે કરી હતી. વિવેકસાગરજીએ પાંજરાપોળના ઉપાશ્રયે ઘણું માસાં કર્યાં હતાં. તેમને પુસ્તકભંડાર પણ પાંજરાપોળના ઉપાશ્રયમાં સં. ૧૮૬૮ સુધી હ. શ્રી રવિસાગરજીના શિષ્ય હીરસાગરજીનું સં. ૧૮૪૧ ના માગશર વદિ બીજની રાત્રીના બાર વાગે હીરસાગરજી, પ્રાંતિજમાં સ્વર્ગગમન થયું હતું. અમદાવાદ દેવશાના પાડાના એક શ્રાવકે બારેજામાં શ્રી રવિસાગરજી પાસે સંવત ૧૮૧૪ ના માઘ માસમાં દીક્ષા લીધી. તેમનું નામ હીરસાગરજી પાડ્યું. શ્રી હીરસાગરજીનાં માણસા, રામપુરા, પાટણ, મહેસાણા, વિરમગામ, માંડલ, અમદાવાદ, ઇડર, વિજાપુર, ભાણસા અને વિશેષ ચોમાસાં શ્રી પ્રાંતિજમાં થયાં છે. શ્રી રવિસાગરજી મહારાજના શિષ્ય શ્રી હીરસાગરજી હતા. ચારિત્ર પાળવામાં અતિ તીક્ષ્ણ હતા. વિવેકસાગરજી, કલ્યાણસાગરજી, મણિસાગરજી અને હીર સાગરજી એ ચાર વૈરાગી સાધુઓ હતા. શ્રી હીરસાગરજીએ www.kobatirth.org For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાંતિજમાં દેહત્સર્ગ કર્યો.શ્રી હીરસાગરજીએ પિતાનું મરણ ક્યારે થવાનું છે તે પૂર્વે જાણ્યું હતું. તેમનું શરીર નરમ રહેતું હતું. તેથી પ્રાંતિજના શ્રાવકોએ કહ્યું કે સાહેબજી આપની સેવા માટે મણિસાગરજીને વિનંતિ કરી તેડી લાવીએ. હીરસાગરજીએ કહ્યું કે ભલે તમે મણિસાગરજીને બેલાવો પણ મારી અને તેમની મુલાકાત થવાની નથી. શ્રી હીરસાગરજીએ પિતાનું મરણ ચેડા કલાકમાં થવાનું છે એમ જાણુને તે વખતે તે એકાકી હેવાથી શ્રાવકોને ઘેર કથરેટો આપી આવ્યા. બીજી વસ્તુએની પાસે રહેનારા સેનીઓને ભલામણ કરી. સોનીઓએ પૂછ્યું કે તમે ક્યા ગામ જવાના છે કે જેથી બધી વસ્તુઓ સને સોંપી દે છે અને અમને બાકીની વસ્તુઓની ભલામણ કરે છે. સોનીના વચનના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે આજ અમારે મેટા ગામ જવાનું છે. આ પ્રમાણે કથ્થા બાદ ઉપાશ્રયમાં આવી સાંજરેજ ચાર આહારનો ત્યાગ કરી સર્વ જીવોને ખમાવી સંથારે કર્યો. શ્રાવકોએ ઉપાશ્રયમાં આવી તપાસ કરી તે તેમની આવી દશા દેખી. પિતાના પુસ્તક પર મરણસંસ્કારની વિધિનું એક પાનું મૂકયું હતું, તે પણ શ્રાવકોએ દેખ્યું. શ્રી હીરસાગરજી ધ્યાનમાં આરૂઢ થઈને ઉચ્ચ શુદ્ધ પરિણામમાં લીન થઇ, તેજ રાત્રીના બાર વાગ્યાના આશરે દેહ છે, અને દેવકમાં ગયા. બીજા દિવસે તેમના શરીરને અગ્નિસં www.kobatirth.org For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્કાર માટે પાલખીમાં બેસાડવામાં આવ્યું. તે વખતે મણિસાગરજી આવી પહોંચ્યા પણ શ્રી હીરસાગરજીના કહેવા પ્રમાણે તેમની મુલાકાત થઈ નહિ. શ્રી હીરસાગરજીમાં ત્યાગ અને વૈરાગ્ય અસરકારક હતે. મુનિરાજ શ્રી રવિસાગરજીના શિષ્ય શ્રી ઉમેદસાગરજી સ્વભાવે શાંત, ક્રિયાપાત્ર, વૈરાગી, ત્યાગી શ્રીમાન ઉમેદ- હતા. તેઓ ગૃહસ્થાવાસમાં અમદાવાદ સાગરજી, શામળાની પળના વિશાશ્રીમાળી વણિકુ હતા. શ્રાવક છગનલાલ બંગણના તેઓ બાપ હતા. વિ. સં. ૧૮ર૫ માં તેમણે દીક્ષા લીધી હતી. વિ. સં. ૧૯૪૦ માં તેઓશ્રીએ વિજાપુરમાં દેહોત્સર્ગ કર્યો હતો. વિ. સં. ૮ર૭ સાલમાં વિજાપુર વિજાપુર, વસેલું છે. વિજાપુરમાં શ્રી વિદ્યાનંદ સૂરિએ સ્વર્ગ ગમન કર્યું. તેમણે વિદ્યાનાઃ વ્યાજપની રચના કરી છે. શ્રી ધર્મષસૂરિની વિજાપુરમાં આચાર્ય પદવી થઈ હતી. અજિતપ્રભ ગણિ નામના આચાર્ય વિ.સં. ૧૨૮૨ માં વિજાપુરમાં વિદ્યમાન હતા, તેમણે ધર્મરત્ન શ્રાવકાચાર નામને ગ્રન્થ બનાવ્યા છે. તપાગચ્છ સ્થાપક જગચંદ્રસૂરિનું ક્રિાદ્ધારકાલમાં વિજાપુરમાં ચોમાસું થયું હતું અને તેમણે ક્રિદ્ધાર કર્યો હતે. દેવેન્દ્રસૂરિએ વિજાપુરમાં ચોમાસું કર્યું www.kobatirth.org For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ હતું. શ્રી ધર્મધાષ સૂરિએ પેથડ શ્રાવકને વિજાપુરમાં પરિગ્રહ પરિમાણ વ્રત ઉચ્ચરાવ્યું હતું. વિજાપુરમાં શ્રી પદ્માવતી અને ચિંતામણિ પાર્શ્વનાથનું પ્રાચીન મંદિર છે. શ્રી વસ્તુપાલે ચિંતામણિ પાર્શ્વ મન્દિરના ઉદ્ધાર કરાવ્યા હતા. પશ્ચાત્ ઋષભદેવનું, શાંતિનાથનું, મહાવીરપ્રભુનું, વાસુપૂજ્યનું, કથનાથનું, અરનાથનું અને ગેાડી પાર્શ્વનાથનું દેરાસર એમ સર્વે દેરાસરા દોઢસે વર્ષ લગભગમાં થયાં. વિજાપુરમાં, ખાર ઉપાશ્રય અને ચારસેના આશરે જૈનેનાં ધર છે. વિજાપુરમાં લક્ષ્મીસાગરસૂરિ, રત્નશેખરસૂરિ, શ્રી હીરવિજયસૂરિ વગેરે તપાગચ્છના અનેક આચાર્યાં પધાર્યાં હતા. ધર્મપરીક્ષા રાસ વગેરે અનેક રાસા વિજાપુરમાં રચાયા છે. વિજાપુરમાં, ચાવડા, સાલકી, પરમાર, પશ્ચાત્ ખાખી અને પશ્ચાત ગાયકવાડી રાજ્ય સ્થપાયું. વિજાપુરમાં આગમગચ્છ, પિપ્પલીયાગચ્છ, વડગચ્છ અને તપાગચ્છના આચાર્યાં થયા છે. સ. ૧૯૧૦ ના આશરે હડીભાઈની ધર્મશાળા અને સં. ૧૯૨૫માં વિદ્યાશાળા થઇ છે. રામપુરાના જેના પર શ્રી રવિસાગરજી મહારાજે ધણા ઉપકાર કર્યો છે. શ્રી રવિસાગરજી મહારાજે રામપુરામાં સં. ૧૯૦૯ ની સાલનું ચામાસું કર્યું હતું. શ્રી નેમિસાગરજી મહારાજે સંવેગમાર્ગમાં આ ગામમાં પહેલવહેલું ચામાસું કરીને અત્રત્ય શ્રાવકાને રામપુરા. www.kobatirth.org For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગર સંઘાટકના વાસક્ષેપથી વાસિત કર્યા હતા. શ્રી રવિસાગર મહારાજે આ ગામમાં વીશના આશરે માસકલ્પ કર્યા હતા. આ ગામમાં શેઠ ઉગરચંદ મલકચંદને શ્રી રવિસાગર મહારાજે ધાર્મિક જ્ઞાનનો અભ્યાસ કરાવી ઉત્તમ શ્રાતા બનાવ્યા હતા, બીજા ખુશાલચંદ શેઠ શ્રી રવિસાગરજી મહારાજના પરમભક્ત શ્રાવક હતા. શ્રીરવિસાગરજી મહારાજના ઉપદેશથી રામપુરામાં દેરાસર, ઉપાશ્રય, અને દેવદ્રવ્ય વગેરે ખાતાઓના સારા સુધારા થયા હતા. શ્રી રવિસાગરજી મહારાજના ઉપદેશથી શા- ઝુમખરામ સંધજીની પુત્રી શિવબાઈએ અઢાર વર્ષની ઉંમરે સે. ૧૮૨૮ ની સાલમાં પાટણમાં દીક્ષા લીધી હતી, અને તે શ્રી રવિસાગરજી મહારાજની શિષ્યા થઈ તેનું નામ શિવશ્રી પાડવામાં આવ્યું હતું. શિવશ્રીએ કુમારી અવસ્થામાં દીક્ષા અંગીકાર કરી હતી. હાલ તેમની ઉંમર વૃદ્ધ છે. તેમને દીક્ષા પર્યાય ચુંમાલીશ વર્ષને થયો છે. શિવશ્રીની તિલકશ્રી વગેરે ઘણી શિષ્યાઓ થઈ છે. હાલ શિવશ્રી સાધ્વી કપડવણમાં છે. રામપુરામાં શ્રી રવિસાગરજી મહારાજના શિષ્ય રત્નસાગરજી મહારાજે ચોમાસું કર્યું હતું. શ્રી રત્નસાગરજી મહારાજે ઉગરચંદ મલુકને ધાર્મિક તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરાવ્યું હતું. શિવશ્રી સાધ્વીએ દશ પંદર ચોમાસાં કર્યો છે. શ્રી ધર્મસાગરજી મહારાજે રામપુરામાં ઘણાં ચમાસાં કર્યાં હતાં તથા શ્રી www.kobatirth.org For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્યાણસાગરજી મહારાજે રામપુરામાં ઘણું માસાં કરી સાગર સંધાડાના ક્ષેત્રની ધાર્મિક આબાદીમાં વૃદ્ધિ કરી હતી. શ્રી મણિસાગરજી મહારાજ તથા શ્રી કલ્યાણસાગરજી મહારાજે અત્ર ઘણું ચોમાસાં કરી સાગર સંધાડાના શ્રાવકે અને શ્રાવિકાઓની ધામિકેન્નતિ કરી હતી. શ્રી રવિસાગરજી મહારાજના શિષ્ય શ્રી ભાવસાગરજીએ અત્ર પધારી ઉપદેશામૃતથી અત્રય શ્રાવકોને ધર્મમાં સ્થિર કર્યા હતા. શ્રી રવિસાગરજી મહારાજના પટ્ટધર શ્રી સુખસાગરજી મહારાજે અત્ર પધારી અત્રત્યા શ્રાવકોને શુભાચારયુક્ત કર્યા હતા. તેથી અત્રત્ય શ્રાવકની જાહેરજલાલીમાં વૃદ્ધિ થઈ છે. લેખક સ્વયં તથા અછતસાગરજી, ઋદ્ધિસાગરજી વગેરે સાધુઓ અત્ર આવ્યા હતા. શિવશ્રીનું સં. ૧૮૬૨ માં ચોમાસું થયું છે. તેણે અત્રની એક શ્રાવિકાને દીક્ષા આપી ભાનુશ્રી નામ પાડ્યું છે. શ્રી સાણંદમાં શ્રી રવિસાગરજી મહારાજે ચેમાસાં અને અનેક માસકલ્પ કરી સાણંદના શ્રાવસાણંદ, કેને સંવેગપક્ષમાં આપ્યા. સંવત ૧૯૦૭ અને સં. ૧૮૧૪ માં શ્રીમાન રવિસાગરજીએ સાણંદમાં ચોમાસું કરી જૈનેને સત્યસાધુધર્મની વાનગી દેખાડી અને જૈન ધર્માચાર સંબંધી અનેક સુધારા વધારા કર્યા. શ્રીમાન રવિસાગરજી મહારાજની સાથે કપૂરસા www.kobatirth.org For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગરજી વગેરે સાધુઓ હતા. વિ. સં. ૧૯૨૪ની સાલનું ચેમાસું શ્રીમાન ધર્મસાગરજીએ સાણંદમાં કર્યું તત્સમયે તેમના ઉપદેશથી ઘણી તપશ્ચર્યાઓ થઈ હતી. ૫ પાંચ માસખમણ ૬૦ સેળ ભથ્થા. ૧૦૦ સે અડ્રાઈઆ સિવાય, ૭––૫-૪–૩ વગેરે ઉપવાસ કરનારાઓ તે ઘણું હતા. તેમણે ઉપધાન વહેવરાવી શ્રાવકે અને શ્રાવિકાઓને માળારોપણ કર્યું હતું. વિ. સં. ૧૯૩૬ માં શ્રી ધર્મસાગરજીએ સાણંદમાં ચોમાસું કર્યું હતું. તત્સમયે નીચે પ્રમાણે તપશ્ચર્યાઓ થઈ હતી. ૨૧ માસખમણ ૨૦૦ બસે સેળભથ્થા, ૩૦૦ અને અઠ્ઠાઈ વગેરે તપશ્ચર્યાઓ ઘણી થઈ હતી. વિરમગામ, ગેધાવી, માંડલ, પાલનપુર, રામપુરા, વિજાપુર, મહેસાણું, પેથાપુર, પાટણ અને અમદાવાદ વગેરે ઠેકાણે શ્રીમાન ધર્મસાગરજીએ ચોમાસાં તથા માસકલ્પ કરી જૈનેને અત્યંત અસરકારક બેધ આપે હતો તથા ઘણુ તપશ્ચર્યા કરાવી હતી. સં. ૧૯૪૦ ની સાલમાં સાણંદના સંઘના પૂર્ણ અત્યાગ્રહથી શ્રીમાન પાર્શ્વનાથ પ્રભુજીની મેટા દેરાસરે પ્રતિષ્ઠા કરાવવા સારૂ શ્રીમાન રવિસાગરજી મહારાજ, મણિસાગરજી તથા કલ્યાણસાગરજી મહારાજ પધાર્યા હતા. પિશ વદિ ૫ થી મહા વદિ ૨ સુધી પ્રતિષ્ઠા મહોત્સવની ભારે ધામધમ ચાલી હતી. આ પ્રસંગે પ્રતિષ્ઠાનું સર્વ ખર્ચ શેઠ દેલતચંદ www.kobatirth.org For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવચંદ તરફથી કરવામાં આવ્યું હતું. મહા સુદિ ૧૩ ના રોજ સદરહુ શેઠ તરફથી નકારશી (શીરાની) કરવામાં આવી હતી. જેમાં ખર્ચ રૂા. ૧૩૦૦ને થયો હતો. જમણવાર બે ટંકને હતે. મહા શુદિ ૧૫ ની નેકારશી મેતા ઠાકરશી પંજા તરફથી કરવામાં આવી હતી. જેમાં ખર્ચ રૂા. ૧૦૫૦) ને થયે હતે. મહાવદિ ૧ ની નેકારશી માંડળવાળા વેરા ભયાચંદ અંબાવીદાસ તથા કરસનદાસ પિચાવાળા તરફથી થઈ હતી. રૂા. ૮૦૦) ખર્ચ થયા હતા. મહા વદિ ૨ ની નકારશી અમદાવાદવાળા માનચંદ વીરજી તરફથી શા. વાડીલાલ પાનાચંદે કરી હતી. રૂા. ૬૫૦) ખર્ચ થયા હતા. પ્રતિછાની પવિત્ર ક્રિયા મહાશુદિ ૧૩ ને રાજ દિવસના કલાક નવ ને ૪૭ પળે કરાવવામાં આવી હતી. આ વખતે હર્ષને પૂર્ણ દેખાવ ખીલ્યું હતું. માણસ આશરે પાંચ હજાર હતું. તેમજ નિર્વિબે પ્રતિષ્ઠા થઈ હતી. રથયાત્રાના તથા જલયાત્રાના ભારે વરઘોડાઓ ચડ્યા હતા. આ વખતે આ ઉક્ત મહાત્માના પૂર્ણ તેજ બળથી વિના સંકોચે ચડાવા વિગેરેની ઉપજમાં પરસ્પર પ્રેમ અને પૂર્ણ આનંદથી ત્રણે ગચ્છે એકત્ર મળી સારે ભાગ લીધો હતો. સર્વગચ્છના મનુષ્યએ પિતાની શક્તિ અનુસાર દ્રવ્યવ્યય કીધું હતું. ઉપજ વરઘોડાઓ વિગેરેની મળી પંદર હજારની થઈ હતી. www.kobatirth.org For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સિવાય નીચેના ચમત્કારી બનાવો બન્યા હતા. એક વખતે શ્રીપઘાપ્રભુના દેરાસરજીમાં દર્શનાર્થે રવિસાગરજી મહારાજ પધાર્યા. ત્યાં ભગવાનની મુખમુદ્રા નિહાલી આ કૃપાવંત મહાત્માશ્રીએ પિતાના જ્ઞાન અને બુદ્ધિબળના તેજથી કહ્યું કે અહીં અશુચિ છે. એમ કહીને દર્શન કરી ઉપાશ્રય ગયા. શ્રાવકોએ દેરાસરમાં તપાસ કરી પણ અશુચિ લાગી નહિ. છેવટે શિખરનું કામ રીપેર થતું હતું ત્યાં આગળ શિખર ભાગ આગળ જઈ તપાસ કીધી તે એક બાઈરજસ્વલા આવી હતી. આ બાઈ જ્ઞાતે રબારણ હતી. અને મજુર તરીકે કામ કરતી હતી, રજસ્વલાનું તેને ભાન હોવાથી તેને ઉપવેગ આપી દેરાસરમાંથી દૂર કરી દેરાસરની શુદ્ધિ દૂધ વગેથી કરવામાં આવી. એક વખતે સાણંદના રહીશ મેતા હઠીસંગ જેમલદાસ કાળને વખત આવી લાગવાથી દેશાવરમાં અનાજ ખરીદ કરવા માટે જતા હતા. તેઓ મહારાજશ્રીના દર્શન માટે મેસાણે ઉતર્યા. ને રાત્રે તેમણે મહારાજશ્રીને જવા માટે હકીકત કીધી મહારાજશ્રીએ કહ્યું કે રાત અહીં રહે સવારે સહુ સારું થશે. આમ કેવાથી રાત્રે તેઓ રોકાયા. રાત્રે એક અચાનક વરસાદ થવાથી તે માણસ ખરીદ કરવા ન જતાં પાછા આવ્યા. www.kobatirth.org For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ee સં. ૧૯૪૦ના ફાગણવદ ૪ ના રાજ અત્રેના રહીશ ઝવેરભાઈ જેઠાભાઈની વહુએ બાયણીના સંધ મલ્લિનાથ ભગવાનના દર્શનાર્થે કાઢયા. તેમાં પૂજ્ય રવિસાગરજી મહારાજ, મણિસાગરજી તથા કલ્યાણસાગરજી સાથે પધાર્યા હતા. સ. ૧૯૪૨ની સાલનું ચેામાસું રવિસાગરજીએ સાદમાં કર્યું. આ વખતે અત્રે એ તડ તરફથી જુદા જુદા રસાડાઆઠારા ઉપધાન કરાવવામાં આવ્યા હતા. ઉપધાન વહન કરનારાએ એકંદર સા માસા હતા. પોષ શુદિ ૧૦ થી પાષ વિષે ૩ સુધી અને દેરાસરમાં ઉત્સવેશ કરવામાં આવ્યા હતા. વરધાડાઓની ગાઠવણ સારીકરવામાં આવી હતી. અને બન્નેના વરઘેાડાએ ભેગા ચડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વામિ વાત્સલ્ય તેમજ તેમના ઉપદેશ રૂપ અમૃત પ્રાસાદીથી સારી ધર્માન્નતિ થઈ હતી. ૧૯૫૪ના જેઠ વદ ૧૧ના રાજ વિસાગરજી મહારાજે કાળ કર્યાં, તે નિમિત્તે અત્રેના સાગરગચ્છ તરફથી પદ્મપ્રભુના દેરાસરે અશાડ સુદિ ૭ના રાજથી અઠ્ઠાઈ મહાત્સવ કરવામાં આવ્યા હતા, અને મેટા પાર્શ્વનાથના મંદિરમાં અષ્ટાહિકા મહાત્સવ પ્રારભ્યા હતા. શ્રીપાર્શ્વનાથના દેરાસરમાં બહાર ગોખલામાં શ્રીરવિસાગરજી મહારાજની પાદુકા પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપવામાં આવી છે અને તેમજ સ. ૧૦૭૨ના માગશર www.kobatirth.org For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ટ સુદિ છષ્ટ્રના રોજ પદ્મપ્રભુને દેરાસરમાં–દેરીમાં શ્રીનેમિસાગરજી તથા શ્રીમદ્ રવિસાગરજી અને શ્રીમદ્ સુખસાગરજીની પાદુકા સ્થાપવામાં આવી છે તેની પ્રતિષ્ઠા શ્રીબુદ્ધિસાગરસૂરિએ કરી છે. સાણંદમાં જૈનશાળા છે તેમાં બાળકે અને બાળાઓને ભણવવામાં આવે છે. સાણંદમાં મોટા દેરાના ઉપાશ્રયમાં એક જ્ઞાનભંડાર છે અને એક પદ્મપ્રભુના દેરાસરમાં સાગરગછીય જ્ઞાનભંડાર છે. ત્રણ ઉપાશ્રય છે. પૂર્વે હજારી માતા પાસે સાણંદ ગામ હતું. હાલ તેથી દૂર વસેલું દેખવામાં આવે છે. પાંચસે–સે વર્ષ પૂર્વનું સાણંદ ગામ હોય એમ જણાય છે. સાણંદમાં એક ભવ્ય પાંજરાપોળ છે, સાણંદમાં જૈનનાં પ્રાયઃ ત્રણ ઘર છે. ગેધાવીમાં શ્રી નેમિસાગરજી મહારાજની સાથે શ્રી રવિ સાગરજી મહારાજ પધાર્યા હતા. ગેધાવીના ગોધાવી. સંઘે શ્રી નેમિસાગરજી અને શ્રી રવિસાગરજીને સંવેગ માર્ગ પ્રવર્તાવવા સારી સાહાય આપી હતી. શ્રી રવિસાગરજી મહારાજે ગોધાવીમાં વીશના ઉપરાંત માસકલ્પ કર્યા હતા. શ્રી રવિસાગરજી મહારાજે શેઠ વરચંદ દીપચંદને ભક્તિની પ્રેરણાથી આશીર્વાદ આપ્યો હતો તેથી શેઠ વીરચંદ દીપચંદ જૈન કેમમાં તથા સરકારમાં સારી પ્રતિષ્ઠા પામ્યા અને સુખી થયા. સાતસો વર્ષ ઉપરાંતનું ગેધાવી ગામ www.kobatirth.org For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલ છે તે જણાય છે. ગોધાવીમાં શ્રી મહાવીર પ્રભુનું મન્દિર છે અને શ્રાવકોનાં પિણાનાં આશરે ઘર છે. ગેધાવીમાં ભવ્ય ઉપાશ્રય જૈન શાળાઓ અને ધર્મશાળા છે. ઉપાશ્રયની આગળ એક લીંબડાનું મોટું વૃક્ષ છે તેથી ઉનાળામાં ત્યાં જૈનેને વિશ્રામ લેતાં ઘણી શાંતિ મળે છે. નેમિસાગરજી, શ્રી રવિસાગરજી, શ્રી ધર્મસાગરજી, શ્રી સુખસાગરજી અને લેખક પિતે વગેરે ઘણા સાધુઓ ગેધાવીમાં આવ્યા છે. મેહસાણમાં અને પ્રાંતિજમાં શ્રી રવિસાગરજી મહારાજે ઘણું માસકલ્પ કર્યા છે. મેસાણ સંઘ શ્રી રવિસાગરજી મહારાજપર પૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. પ્રાંતિજમાં કલ્યાણસાગરજી, પૂરસાગરજી, મણિસાગરજી અને હીરસાગરજીએ અનેક માસાં કયી છે. પ્રાંતિજમાં એક દેરાસર અને ભવ્ય ઉપાશ્રય છે. પ્રાંતિજના શ્રાવકને જૈન ધર્મપર પૂર્ણ શ્રદ્ધા કરાવનાર શ્રી રવિસાગરજી મહારાજ છે. પ્રાંતિજમાં શ્રી રવિસાગર અને સુખસાગરજીની પાદુકા સ્થાપવા સંબંધી પ્રાંતિજના સંઘની ઈચ્છા છે. શ્રી રવિસાગરજી મહારાજે વિરમગામમાં આશરે નવ દશ માસાં કર્યા હતા. શ્રી રવિસાગરજી વીરમગામમાં શ્રી મહારાજના પારેખ ત્રિકમભાઈ હરરવિસાગરજી મહા- ચંદ કાશી, નેમચંદભાઈ જોઈતારામ રાજનાં ચોમાસાં. જૂહભાઈ રવચંદ પ્રેમચંદભાઈચાણસ ભાવાળા એ ચાર ભક્ત શ્રાવક હતા. www.kobatirth.org For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કલ્યાણસાગરજીને દીક્ષા લેવામાં ઘણું પ્રેરણું કરનાર પારેખ ત્રિકમચંદ વગેરે હતા. કલ્યાણસાગરજીનું મૂળ નામ છગનલાલ હતું. તેઓ મૂળ ગામ ખેડાના હતા. તેઓ વીરમગામમાં અવલકારકુન હતા. સંવત ૧૯૨૮ ના વૈશાખ સુદિ સાતમના રોજ શ્રી રવિસાગરજી પાસે છગનલાલભાઈએ દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ કલ્યાણસાગરજી પાડવામાં આવ્યું. છગનલાલની પત્નીએ છગનલાલને દીક્ષા લેવાને બંધ આપે અને તેમણે પણ તેજ દિવસે શ્રી રવિસાગરજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી અને તેમનું નામ સાધ્વી હતશ્રી પાડવામાં આવ્યું. હાલ હેતશ્રી પડવણજમાં છે. તેમને દીક્ષા પર્યાય ગુમાલીશ વર્ષને છે. સાધ્વીજી હેતશ્રીજીએ અત્ર દશ બાર ચોમાસાં કર્યા છે અને શ્રી કલ્યાણસાગરજીએ વિરમગામમાં ચાર પાંચ ચેમાસાં કર્યો. છે. શ્રી રવિસાગરજી મહારાજનું વીરમગામ ક્ષેત્ર ગણાય છે. હાલ જે ઉપાશ્રય છે, તે શ્રી રવિસાગરજી મહારાજના ઉપદેશથી લગભગ સં. ૧૯૩૨ માં શ્રાવકોએ બનાવ્યું છે. વ્યાપાર લાગે ઘાલીને દેરાસરના સુખડ કેસર ખાતાની ઉપજમાં વધારે કરાવાને ઉપદેશ શ્રી રવિસાગરજી મહારાજે આપે હતું, અને તેમના પ્રતાપથી વ્યાપાર પર જૈન મહાજને લાગે, ઘાલીને જે રીવાજ પાડે છે તે અદ્યપર્યત ચાલે છે. વીર www.kobatirth.org For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હર મગામમાં સં. ૧૯૬૦ થી ૧૮૪૦ લગભગ જે જે સારા ધર્મ સુધારા થયા તે શ્રી રવિસાગરજી મહારાજના ઉપદેશથી થયા છે. ચુલા પર ચંદરવા આંધવા, પાણી ગળીને વાપરવું અને દેરાસરાની આશાતનાને ત્યાગ વગેરેના ઉપદેશ આપીને શ્રી રવિસાગરજી મહારાજે વીરમગામના જૈનેાપર ઘણા ઉપકાર કર્યો છે તેથી અત્રના વૃદ્ધ શેડ છગનલાલ તથા માણેકલાલ ઝવેરી, પેોપટલાલ ઝવેરી તથા ધનજીભાઈ ઝવેરી વગેરે શ્રાવકા સંધ ઘણા ઉપકાર માને છે. વીરમગામ શ્રી રવિસાગરજી મહારાજનું ક્ષેત્ર ગણાય છે. ધર્મસાગરજી, મણિસાગરજી વિવેકસાગરજી અને કલ્યાણસાગરજી વગેરે સાધુઓએ વીરમગામમાં ચામામાં કરી વીરમગામના જૈને પર મહાન ઉપકાર કર્યાં છે. ૧૯૦૮ થી ૧૯૪૦ સુધીમાં ચામાસાં ઉપરાંત અનેક માસ કલ્પ અહિંયા શ્રી રવિસાગરજી મહારાજે કર્યા છે. સં. ૧૯૦૮ નું ચેામાસું વીરમગામમાં શ્રીમદ્ વિસાગરજીએ કર્યું. વીરમગામમાં લગભગ દર્શના આશરે શ્રીમદ્ રવિસાગરજીએ ચેકમાસાં કર્યા એમ વીરમગામના કેટલાક શ્રાવકો જણાવે છે. પાલનપુરમાં શ્રી રવિસાગરજી મહારાજના અગ્રગણ્ય શ્રાવકા દોશી ગોકલભાઈ સખાભાઈ શા. એહુચર જેવા દાંણી ભાયચંદ ઉમેદ. પાલનપુર. મહેતા છગનલાલ કેશવજી પારેખ ચમન ટાકરશી પારેખ રતનચંદ ટાકરશી પારેખ રવચંદ માનચંદ www.kobatirth.org For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શા. હેમચંદ નાથાલાલ, શા. નહાલચંદ ખેમચંદ, દોશી મગનલાલ કકલભાઈ શા. રેવચંદ તેજસિહ મહેતા, રતનચંદ સુરચંદ દોશી, રામચંદ લક્ષ્મીચંદ મહેતા, રાયચંદ બહેચર, પારેખ અમુલખ ખૂબચંદ પારેખ લલ્લુચંદ વર્ધમાન, પારેખ ભાયચંદ વર્ધમાન, મહેતા જીતાભાઈ માનચંદ શા. ગુલાબચંદ ખેચર. પ્રેમસાગરને વડી દીક્ષા સં. ૧૯૧૯ માહુ સુદિ પ સં. ૧૯૧૮–૧૯૨૫-૧૯૩૦ સંવત્ ૧૯૩૬ એ ચાર ચામામાં શ્રી રવિસાગરજી અહીં કા. સંવત્ ૧૯૦૭ ની સાલમાં અને સંવત્ ૧૯૧૧ ની સાલમાં શ્રી નેમિસાગરજી મહારાજ અહીં આવ્યા સં. ૧૯૧૪ ની સાલમાં શ્રી રવિસાગરજી મહારાજ અહીં પહેલા આવ્યા. માસ૫ સં. ૧૯૧૪-૧૯૧૮-૧૯૨૨-૧૯૩૫ તેમના વખતમાં મોટાં કાર્યો સવત્ ૧૯૨૬ ના કાર્તિકમાં ઉઝમણું સં. ૧૯૨૫ ની સાલમાં અક્ષયનિધિતપ સં. ૧૯૩૦ ઉઝમણું અક્ષયનિધિતપ સં. ૧૯૩૫ ની સાલમાં પૂજા વગેરેમાં સંધમાં તકરાર પડેલી તે તેમણે દૂર કરી. સંવત્ ૧૯૩૫ માં ઉપધાન વહન કરાવ્યાં. શ્રી સુખસાગરજી મહારાજે સંવત ૧૯૫૬ માં ચામાસું અને ૧૯૬૭ માં ઉપધાન કરાવ્યાં. શ્રી રવિસાગરજી મહારાજના વખતમાં તેમના શ્રાવકા કે જે ઉપાશ્રય દેરાસરના કારભાર કરતા હતા તેનાં નામેા શા. બહેચર જેઠા www.kobatirth.org For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેતા છગનલાલ મદદમાં. રવચંદ માનચંદ પારેખ પશ્ચાત દેશી મગનલાલ કકલભાઈ સંવત ૧૮૪૬ થી કરે છે. તેમણે ઉદેપુરમાં વીશ પચીશ ચોમાસાં કય–સં. થી તેઓએ ગુજરાતમાં વિહાર શ્રી મયાસાગરજી કર્યો, તેમણે ત્યારબાદનાં અમદાવાદના નીદીક્ષા સંવત- આગમના ઉપાશ્રયમાં ઘણું માસાં ચોમાસાં, કર્યા. ૧૯૦૧-૧૪૦૨-૧૦૦૩ માં તેમણે અમદાવાદમાં ચોમાસું કર્યું તે વખતે મુનિશ્રી નેમિસાગરજી સાથે હતા. સં. ૧૮૦૪ નું સસુંદમાં કર્યું તે વખતે નેમિસાગરજી સાથે હતા. સં. ૧૮૦૬ માં માણસામાં મયાસાગરજીએ ચોમાસું કર્યું તે વખતે શ્રી નેમિસાગરજી સાથે હતા. શ્રી નેમિસાગરજી મહારાજની સં. ૧૯૧૦ માં ધર્મસાગરજીએ દીક્ષા સંવત તેમનાં માસાં. પેથાપુરમાં દીક્ષા લીધી. ૧૯૦૪ સાણંદમાં. ૧૯૦૬ માણસામાં ગુરૂ સાથે શ્રીમાન રવિસાગરજી મહારાજની દીક્ષા સં. ૧૯૦૭ ના માગશર સુદિ ૧૧ અમદાવાદમાં તેમનાં માસાંની સાલપૂર્વક યાદી, સં. ૧૮૦૭ સાણંદમાં. સં. ૧૯૨૬ પાટણ www.kobatirth.org For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સં. ૧૮૦૮ વીરમગામ સં. ૧૯૦૮ રામપુરા. સં. ૧૮૧૦ પેથાપુર સં. ૧૯૧૧ વીરમગામ ૧૮૧૨ પેથાપુર સં. ૧૮૧૩ વીરમગામ સં. ૧૯૧૪ સાણંદ સં. ૧૮૧૫ પાટણ સં. ૧૮૧૬ વિરમગામ સં. ૧૮૨૭ વીરમગામ સં. ૧૯૨૮ ઈડર સં. ૧૮૨૮ વિજાપુર સં. ૧૮૩૦ પાલનપુર, સં. ૧૮૩૧ વિજાપુર, સં. ૧૮૩૨ પેથાપુર. સં. ૧૮૩૩ અમદાવાદ સં. ૧૮૩૪ પાટણ સં. ૧૯૩૫ વિજાપુરમાં, અને માણસામાં તે વખતે શ્રી મણિ સાગરજીનું. સં. ૧૯૩૬ પાલનપુર સં. ૧૯૩૭ પાટણમાં, તે વખતે - શ્રીમણિસાગરજીનું માણસામાં. સં. ૧૮૩૮ વિજાપુર સં. ૧૮૩૮ મેસાણ સં. ૧૯૪૦ સાણંદ સં. ૧૮૪૧ મહેસાણું. સં. ૧૯૪૨ સાણંદમાં સ. ૧૮૧૭ પાટણ સં. ૧૮૧૮ પાલનપુર સં. ૧૮૧૯ વિરમગામ સં. ૧૯૨૦ ધામાં. સં. ૧૮૨૧ વીરમગામ સં. ૧૮૨૨ પાટણ સ. ૧૪૨૩ વિરમગામ www.kobatirth.org For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સં. ૧૮ર૪ વિજાપુર સં. ૧૮૪૩ મહેસાણા સં. ૧૮૩૫ પાલનપુર. સં. ૧૮૪૪ માણસા. સં. ૧૮૪૫ વિજાપુરસં. ૧૮૪૬ મહેસાણુ. સં. ૧૮૪૭ પાટણ. સં. ૧૦૪૮–૮–૫૦-૫૧–પર ૫૩-૫૪. મહેસાણામાં. તપાસ કરીને ચોમાસાની યાદી કરી છે તેમ છતાં તેમાં કઈ ભૂલ થઈ હોય તેની કોઈ સૂચના આપશે તે દ્વિતીયાવૃત્તિમાં સુધારે વધારે કરવામાં આવશે. શ્રીમાન રવિસાગરજી મહારાજે કઈ સાલમાં કેને કેને દીક્ષા આપી. સં. ૧૮૧૪ બારેજામાં હીરસાગરની દીક્ષા દેહોત્સર્ગ પ્રાંતિ જમાં સં. ૧૮૪૧. સં. ૧૯૧૭ પાટણમાં શ્રી રત્નસાગરજીની દીક્ષા. દેહોત્સર્ગ ગણદેવીમાં સં. સં. ૧૯૧૮ રાધનપુરમાં ખેમસાગરજીની દીક્ષા. સં. ૧૮૨ ૦ ઘોઘામાં ઈડરના વતની શાંતિસાગરજીની દીક્ષા. સં. ૧૮૨૨ વસેના વતની ગુણસાગરજીની અમદાવાદમાં દીક્ષા. મણિસાગરજીને દેહત્સર્ગ. પ્રાંતિજમાં સં. ૧૮૪૨ www.kobatirth.org For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ સં. ૧૯ર૩ દાનશ્રીની દીક્ષા. સં. ૧૮૨૪ વિનીતસાગરજી દીક્ષા. સં. ૧૮૨૮ પાટણમાં શિવશ્રીની દીક્ષા. સં. ૧૮૨૮ કલ્યાણસાગરજી તથા હેતશ્રીજીની વીરમગામમાં દીક્ષા સં. ૧૮૪૧ મહેસાણામાં રત્નશ્રીજીની દીક્ષા અને પેથાપુરમાં સં. ૧૮૬૨ ના ચૈત્રમાસમાં દેહત્સર્ગ સં. ૧૮૪૩ મહેસાણામાં વૈશાખસુદી ૬ શ્રી ભાવસાગરજી તથા શ્રી સુખસાગરજી મહારાજની દીક્ષા. સં. ૧૮૪૪ ભાણસામાં વૈશાખ સુદિ ૬ છઠના રોજ હર્ષિશ્રીની દીક્ષા અને અમદાવાદમાં સં. ૧૮૬૭ માં દેહોત્સર્ગ. સ. ૧૮૫૦ ના ફાગણુસુદિ ત્રીજના રોજ શ્રી ભાવસાગરજીના શિષ્ય શ્રી જ્ઞાનસાગરજીને શ્રી રવિસાગરજીએ વડી દીક્ષા આપી. ॐ हाँ श्री सुखसागरगुरुभ्योनमः www.kobatirth.org For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ नमः श्री रविसागरजी ७१मी पाटे विराजित शान्तमूर्ति श्रीमान પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય સશુરૂશ્રી સુખસાગરજી મહારાજનું જીવનચરિત. सद्गुरु स्तुतिः अवद्यमुक्त पथि यः प्रवर्तते, प्रवर्तयत्यन्यजनं च नि:स्पृहः । स एव सेव्यः स्वहितैषिणा गुरुः, स्वयं तरंस्तारयितुं क्षमः परम् ॥१॥ विदलयति कुबोधं बोधयत्याऽऽगमार्थम्, सुगतिकुगतिमार्गों पुण्यपापे व्यनक्ति । अवगमयति कृत्याकृत्यभेदं गुरुयों, भवजलनिधिपोतस्तं विना नास्ति कश्चित् ॥२॥ पितामाताभ्राताप्रियसहचरी सूनुनिवहः, सुहत्स्वामीमाद्यत्करिभटरथाश्वः परिकरः । निमजन्तं जन्तुं नरककुहरे रक्षितुमलं, गुरोर्धर्माधर्मप्रकटनपरात् कोऽपि न परः ॥३॥ समा धरित्रीवद् यस्मिन् , भानुवद् विश्वद्योतकः । अधिवत् पूर्णगम्भीर, जय श्रीसुखसागर!॥४॥ www.kobatirth.org For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ટ मेघवृक्षनदीवद् यः, हितैषी विश्वपावकः । चन्द्रबच्छीतलः श्रीमान्, सद्गुरुः सुखसागरः ॥५॥ शानी ध्यानपरो मौनी, प्राणिनां वत्सलो महान् । तं नौमि स्वार्पणं कृत्वा, सद्गुरुं सुखसागरम् ||६|| “ ગુરૂશ્રી સુખસાગરજી "" જીવનનાં ાણુ સમપ્યો એસ. ટાળ્યા મનના ક્લેશ, ગુરૂજી લ્હાણ સમપ્યો એશ. કરી કૃપા શિન્યેાતનેરે, ઉતારી મુજ દીલ; ભાનુ દિલ ઉતારીયોરે, આપ્યું ઉજ્વલ શીલ. ગુરૂજી લ્હાણ સમપ્યો એશ. ૧ વિશ્વ કુટુંબ સમું કરીરે, આપ્યા પૂર્ણાનંદ; ઝીલાવી સુખસાગરે, ભૂલાબ્યા સહુ કંદવ્યષ્ટિમાંહિ સમષ્ટિનેરે, દેખાડયા દેદાર; અનન્ત બ્રહ્મસ્વરૂપનીરે, ઘેન સમર્પી સાર તવ યાદી સુરતામળેરે, સદાય તું મુજ પાસ; રહીને ઉચ્ચજીવન કરેરે, દિવ્ય સૃષ્ટિમાં વાસ. ગુરૂજી ૪ પરમ પુનીત પ્રભુપાદમાંરે, આળાનું નિશદિન; બુદ્ધિસાગરસદ્ગુરૂ, સેવું થઇ તલ્લીન. www.kobatirth.org ગુરૂ. ૨ ગુચ્છ. ૩ ગુરૂજી. પ For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ આ પ્રખ્યાત મહાત્માને જન્મ ગુર્જર દેશમાં લલામ ભૂત પવિત્ર જૈનપુરીરૂપ શ્રી પાટણ જન્મ, શહેરમાં વિશાપરવાડ જૈન શ્રાવક સદુ ગુણ આલમચંદ પિતાની પત્ની સતી શ્રાવિકા જડાવબાઈની કુખે સંવત ૧૯૦૭ ના શ્રાવણ સુદિ ચાદશ થયા હતા. તેમના જન્મથી ઘરમાં તથા કુટુંબમાં આનન્દને પાર રહે નહે. ઉચ્ચગ્રહોના રોગમાં તેમને જન્મ થયે હતું તેથી જોતિષીઓ એમ કહેતા હતા કે આ બાળક ભવિષ્યમાં શુભ કાર્યો કરી વિશ્વમાં સ્વનામને અમર કરશે. કેટલાક દિવસ થયા બાદ તેમનું નામ સાંકળચંદ પાડ વામાં આવ્યું. સાંકળચંદ દિતીયાના સાંસારિક નામ ચંદ્રની પેઠે માતાપિતા વગેરેના લાડથી સ્થાપન, ઉછરવા લાગ્યા. તેમની દિવ્યસંસારી પ્રીતિથી માતપિતાને અત્યંત પ્રિય થવા લાગ્યા. માતાપિતાદિ કુટુંબના ઉચ્ચ ગુણ સંસ્કારોના વાતાવરણની તેમના ઉપર અસર થવા લાગી. પૂર્વભવના સંસ્કારી આત્મા અને આ ભવમાં શુભ સંગેના વાતાવરણની અસર એ બેથી બાલ્યાવસ્થામાં જ તેમને ઉચ્ચગુણેના સંસ્કારોનું સારૂ પિષણ મળવા લાગ્યું. “પુત્રનાં લક્ષણ પારણામાં.” www.kobatirth.org For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ આ કહેવત અક્ષરશઃ સત્ય છે. પૂર્વ બાલ્યાવસ્થા, ભવના ઉચ્ચ સંસ્કારની ચેષ્ટાઓ તેમની બાલ્યાવસ્થામાં જણાવા લાગી. માતપિતાની સાથે દરરોજ દેવદર્શન જવાને અત્યંત પ્રેમ ખીલવા લાગે. ગુરૂદર્શન દરરોજ કરવામાં તેમની સ્વાભાવિક પ્રીતિથી પ્રવૃત્તિ વધવા લાગી. બાલ્યાવસ્થામાંજ માતપિતાના અને કુટુંબીજના શુભ વિચારે અને આચારોને તેઓ ગ્રહણ કરવા લાગ્યા. બાળકોની સાથે રમતગમત કરતાં પણ તેઓશ્રીને ઉચ્ચ વિચારેની ચેષ્ટા સહેજે પ્રેક્ષકોને જણાવા લાગી. માતપિતાને પજવવાની ટેવ તે તેમનામાં જણાતી નહતી. માતા અને પિતા તેમને જે જે શુભ શિખામણ આપતા તેના પર તેમને બહુ પ્રેમ વધવા લાગે. ધમી માતપિતાના ઉચ્ચ શિક્ષણથી તેમની બાલ્યાવસ્થામાં ધર્મને સુદઢ પાયે રચાયો કે જેથી ઉતરાવસ્થામાં તેની સુંદરતા-સુરમ્યતા સ્પષ્ટ દેખાઈ. | શિક્ષણ યાને કેળવણુ માટે માતપિતાએ વિચાર કરીને તેમને ગ્રામ્ય (ગામઠી) શાળામાં શિક્ષણ, અભ્યાસ કરવા મેકલ્યા. સાંકળચંદની તીક્ષણ બુદ્ધિ અને સારગ્રાહી બુદ્ધિ હતી. શિક્ષકને વિનય કરીને વિધા ગ્રહણ કરવાના વિચારે www.kobatirth.org For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમને માતાપિતાદિ તરફથી મળ્યા હતા તેથી તેમણે શિક્ષકને વિનય સારી રીતે સાચવ્યું. વિનયપૂર્વક ગ્રહણ કરેલી વિધા સદા સ્થિર અને શુભફળ સમર્પે છે. વિનય વિના ગ્રહેલી વિધા આસુરી સંપતની વૃદ્ધિ કરે છે. સર્વ ગુણેનું મૂળ વિનય સેવા છે. વિનય સેવાને બળે તેમણે સ્વક્ષપશમના અનુસારે શિક્ષકનું મન રીઝવીને વિદ્યા સંપાદન કરી ગામઠી શાળાને અભ્યાસ તેમણે કેટલાક વર્ષ પર્યન્ત કર્યો. શિક્ષકની આપેલી ઘણું શિક્ષાઓને તેમણે સ્વહૃદયમાં પરિણમાવી. પાઠ ગોખી જવા અને ભાષાનું જ્ઞાન મેળવવું એટલા માત્રથી શિક્ષણની સમાપ્તિ થતી નથી. પૂર્વે ગ્રામ્યશાળાના શિક્ષકનું સ્વતંત્ર શિક્ષણ ગ્રાહ્ય હતું. જ્યાં સુધી બાળકે વ્યાવહારિક અને ધાર્મિક શક્તિઓને પ્રાપ્ત કરી દેશ-સમાજકબિ અને સ્વની ઉન્નતિ કરવા સમર્થ થાય નહિ ત્યાં સુધી પરિપૂર્ણ કેળવણી ગણી શકાય નહિ, સાંકળચંદને ગ્રામ્યશાળામાં-(પ્રાચીન પદ્ધતિની વ્યાવહારિક શાળામાં) જે શિક્ષણ મળ્યું હતું તે તે કાળની સ્થિત્યનુસારે ઉચ્ચ હતું. ગુણે શિક્ષક અને હૃદયગ્રાહી શિક્ષક દ્વારા મળનારી કેળવણીથી સદ્વર્તનના ઉચ્ચ સંસ્કારોની અસર હદય પર થાય છે. અભ્યાસની સાથે સાંકળચંદે હૃદયગ્રાહી સવર્તનનું શિક્ષણ મેળવ્યું કે જે શિક્ષણથી તેમની ભવિષ્યની જીંદગીની ખરેખરી ઉન્નતિ થઈ. www.kobatirth.org For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra યુવાવસ્થા અને વ્યાપાર પ્રવૃત્તિ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ તેઓએ વિદ્યાર્થી અવસ્થા પૂર્ણ કરી એટલે માતપિતાએ તેમને આજીવિકાવૃત્તિની પ્રવૃત્તિમાં ચેાજ્યા. તેમના પિતા જે વ્યાપાર કરતા હતા તેમાં તેમને કુશળતા પ્રાપ્ત www.kobatirth.org થઇ. યુવાવસ્થામાં મનને વશ રાખવું એ રાધાવેધ કરતાં અત્યંત દુષ્કર કાર્ય છે. બાલ્યાવસ્થાથી સાંકળચંદને સદ્ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજનો સમાગમ હતા. તેઓ વ્યાપારમાંથી નિવૃત્ત થતાં ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજ પાસે વનાર્થે જતા અને સામાયકસદ્ધ ધાર્મિકાભ્યાસમાં પ્રવૃત્તિ કરતા હતા. માર્ગાનુસારીના ગુણાની ગળસુધીનું શિક્ષણ તે તેમને ગુરૂ શ્રી રવિસાગરજીના ઉપદેશથી બાલ્યાવસ્થાથી મળ્યું હતું તેથી તેમનામાં માર્ગાનુસારી ગુણાના યુવાવસ્થામાં પ્રકાશ થવા લાગ્યો. માર્ગાનુસારીના ગુણ્ણાની પ્રાપ્તિવડે ધર્મના પાયા રચાય છે. જેનામાં માર્ગાનુસાર ગુણા આવ્યા હોય છે તે સમ્યકત્વાદિ ગુણાની પ્રાપ્તિ કરી શકે છે. ન્યાયસમ્પન્ન વિમવ: ન્યાય વડે લક્ષ્મી પ્રાપ્ત કરવી એ માર્ગાનુસારિગુણામાં પ્રથમ ગુણ છે એ ગુણને તેમને પ્રાણ સમાન ગણ્યો. યજ્ઞવિ પ્રત્તની સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં તેઓ નિયમસર વર્તવા લાગ્યા. દરરાજ દશબાર જિનમ દિશમાં અવશ્ય તેઓ દર્શનાર્થે જતા હતા. સવારમાં દરરાજ ગુરૂદર્શન For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતા હતા. ગુરૂનું વ્યાખ્યાન શ્રવણ કરવા અત્યંત પ્રેમથી જતા હતા. સંધ્યાનું પ્રાયઃ વડાવશ્યક કર્મ કરવામાં સતત પ્રવૃત્તિ સેવતા હતા. નવરાશના સમયમાં ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજ પાસે બપોરે જતા હતા અને આત્માનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિ સેવતા હતા. ગુરૂનાં પાસાં સેવવાથી તેમના હૃદયમાં વૈરાગ્યના સંસ્કારે દૃઢ થયા. સંસારમાં વ્યાપારાદિ પ્રવૃત્તિ કરતાં છતાં પણ તેમનું ચિત્ત તે અન્તથી ન્યારું રહેતું હતું. તામિ મહારે નથિ મુદ્દે वाहिवेयणा पउरे, जाणतो इह जीवो-नकुणइ લિવિયં ધર્મ ! ઈત્યાદિ વૈરાગ્ય શતકની ગાથાઓનું સ્મરણ કરીને તેઓ વાસ્તવિકવેરાગ્યરંગે રંગિત થયા. માતપિતાના આગ્રહથી તેઓ પરદેશમાં વ્યાપાર કરવા માટે ગયા. તેઓએ ભરૂચ ગમન કર્યું અને ત્યાં કેટલાક સમય રહ્યા તે સમયમાં તેમને શેઠ અનુપચંદ મલકચંદના સહવાસથી ઘણે આન્દ થયે. ભરૂચમાં શ્રી રત્નસાગરજી મહારાજ કે જે ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજના વિદ્વાન પરદેશગમન શિષ્ય હતા, તેમને પરિચય થયો. શ્રી રત્નસાગરજીના ઉપદેશથી તેમના વૈરાગ્યમાં વૃદ્ધિ થઈ અને ધાર્મિક શિક્ષણમાં વૃદ્ધિ થઈ. શેઠ અનુપચંદ મલુક વગેરેએ શ્રીયુત સાંકળચંદના ગુણોની અનુ www.kobatirth.org For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ મેદના કરવા લાગ્યા. સાંકળચછ સાધુઓની સેવા અત્યંત પ્રવૃત્તિથી કરવા લાગ્યા. ગુરૂ શ્રી રવિસાગરજીની આજ્ઞા પ્રમાણે શ્રાવકનાં ત્રતા પાળવા લાગ્યા. સાંસારિક વ્યાપાર કરતાં ધાર્મિકવ્યાપારપ્રવૃત્તિમાં તેમને રસ પડવા લાગ્યા. તેમનું જીવન ત્યાગીએના જેવું થવા લાગ્યું અને સાંસારિકવ્યાપારપ્રવૃત્તિ લુખ્ખા પરિણામથી થવા લાગી. તેમનું ચિત્ત તે! ધર્મમાંજ મગ્ન રહેતું હતું. છતાં વ્યવહાર કરજો-સાંસારિક વ્યાપારજીનનપ્રવૃત્તિને નિરાસક્તપણે સેવવા લાગ્યા. શ્રી સાંકળચંદજી ભરૂચથી વ્યાપારને અનુભવ મેળવવા નિમિત્તે સુરત એક શેઠને ત્યાં રહ્યા અને ત્યાં વિરાજમાન મુનિરાજશ્રી રત્નસાગરજીની અમૃતદેશનાનું પાન કરવા લાગ્યા અને આત્માનું વાસ્તવિક સુખ મેળવવાના વિચારો કરવા લાગ્યા. સુરતમાં તેમને અનેક મુનિયાના પરિચય થયા. અનેક પ્રકારને ધાર્મિક અનુભવ તે મેળવવા લાગ્યા. કેટલાક વર્ષે સુરતમાં રહીને પશ્ચાત્ તેએ સ્વજન્મભૂમિ પાટણ શહેરમાં આવ્યા. પાટણમાં આવ્યા બાદ અનેક જાતની ગૃહકર્તવ્ય કરણીનો અનુભવ કરવા લાગ્યા તેથી તેમને સંસારની અસારતાને પૂર્ણ અનુભવ થયો અને તેની સાથે સત્ય વૈરાગ્ય પ્રગટયા. અધ્યાત્મસારમાં મેહભિત વૈરાગ્ય, દુ:ખાદ્ભુત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એ ત્રણ પ્રકારના વૈરાગ્યાનાં www.kobatirth.org For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ વિરાગ્ય, લક્ષણે કહ્યાં છે. દુઃખગર્ભિત વૈરાગ્ય, મેહગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ તેઓએ ગુરૂશ્રી રવિસાગરજી મહારાજ દ્વારા સારી રીતે જાણ્યું–અનુભવ્યું. ગુરૂનાં પાસાં સેવીને તેમણે જીવવિચાર, નવતત્વ, તના બેલ વગેરેનું સૂક્ષ્મ સ્વરૂપ એવી રીતે ધાર્યું કે જે હૃદયમાં પરિણમીને ઉત્તમ વૈરાગ્યને ઉત્પન્ન કરવામાં સમર્થ થયું. ગુરૂજી પાસે તેઓ દીક્ષાની પ્રાર્થના કરવા લાગ્યા. સ્ત્રીની સાથે લગ્ન કરી સંસાર માંડવાની ઈચ્છાને તેમણે કેટલાંક વર્ષ પૂર્વે ત્યાગ કર્યો હતું તેથી હવે તેમને સાંસારિક પદાર્થોમાં શુભાશુભ પરિણામ ટળવા લાગ્યો. ગુરૂએ તેમને ચારિત્રપાલન દુષ્કર છે ઈત્યાદિ બોધ આપે. જેના મનમાં આત્મિક સુખ પ્રાપ્ત કરવાને ભાવ ઉત્પન્ન થયે હોય છે તે કટિ ગમે દુઃખને સહન કરી ચારિત્ર પાળવા સમર્થ બને છે. જન્મ જરા મૃત્યુથી ભયંકર એવા આ સંસારમાં કઈ પણ જાતનું સુખ નથી. બાહ્ય પદાર્થોને અનંતિવાર પૂર્વે ભગવ્યા અને વર્તમાનમાં ભોગવતાં સત્યસુખની પ્રતીતિ થતી નથી. મનુષ્ય ચારિત્રની રૂચિ. જિંદગીને મુખ્યદેશ સત્યસુખ પ્રાપ્ત કરવું તેજ છે. સંસારમાં કોઈ પણ જીવ કઈ જાતની પ્રવૃત્તિ કરે છે તેમાં તેને આશય ખરેખર www.kobatirth.org For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ સુખ પ્રાપ્ત કરવાનું હોય છે. ક્ષણિક સાંસારિક સુખની પાછળ દુઃખ રહ્યું છે. ભોગોથી રંગને ભય પાછળ રહે છે. સર્વ ધર્મશાને મુખ્યદેશ સુખ પ્રાપ્ત કરાવવાનું છે. બાહ્ય પદાઓંન ભોગથી ખરેખરું સુખ નથી એ જ્યારે જીવને અનુભવ થાય છે ત્યારે તે સત્ય સુખ શોધવા પ્રયત્ન કરે છે. રાગાદિ કષાયોથી સત્યસુખ પ્રાપ્ત થઈ શક્યું નથી એ જ્યારે સત્યજ્ઞાન પ્રાપ્ત થતાં અનુભવ આવે છે ત્યારે આત્મા જે ઉપાયોએ રાગાદિ ક્ષીણ થાય એવા ઉપાયે આચરવા પ્રયત્ન કરે છે. રાગદેષને ક્ષય કરીને આત્માનું સત્ય સુખ પ્રકટાવવા માટે ચારિત્ર સમાન અન્ય કે મહાન ઉપાય નથી. શ્રી વિરપ્રભુએ ચારિત્ર અંગીકાર કરી આભાનું સત્યસુખ પ્રગટાવ્યું હતું.. સાંકળચંદને આત્માનું સત્યસુખ પ્રાપ્ત કરવા માટે ચારિત્રની રૂચિ ઉત્પન્ન થઈ. જેના મનમાં ચારિત્ર ગ્રહવાની ઇચ્છા થાય છે તે આત્માને ધન્ય છે. સાંકળચંદની પ્રતિદિન ચારિત્ર લેવાની ઇચ્છા અત્યંત દઢ થવા લાગી. ચારિત્ર લેવા માટે તેમણે અનેક અભિગ્રહ ધારણ કર્યા. પિતાના કુટુંબીઓને ચારિત્ર લેવાની ઈચ્છા જાહેર કરી. ચારિત્ર પિતાનાથી બરાબર મળશે કે કેમ? તેની તુલના તેમણે સ્વશક્તિથી કરી. આત્મોદ્ધાર કર્યા વિના કદાપિ સર્વ દુઃખને અંત આવવાને નથી એમ તેમણે દઢ નિશ્ચય કર્યો. તેમના સગાઓએ તેમને સંસારમાં રાખવા www.kobatirth.org For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક ઈષ્ટ લાલચોથી લલચાવ્યા પણ તેઓ કોઈ લાલચથી ડગ્યા નહિ. તેમને વૈરાગ્ય પ્રવાહ પૂરજોશથી દરરોજ વધત હતા. તેમણે અન્ને સ્વકુટુંબની દીક્ષા ગ્રહણ કરવા અનુમતિ મેળવી અને ગુરૂશ્રી રવિસાગરજી મહારાજને દીક્ષા માટે અત્યંત પ્રાર્થના કરી. ગુરૂએ સાંકળચંદને દીક્ષાર્થે દીક્ષા, જાણી હા પાડી તેથી સાંકળ ચંદને અત્યંત આનન્દ થયે. દીક્ષા આપવાનું મહેસાણામાં સંવત ૧૪૩ ના વૈશાખ સુદિ છઠનું ઠર્યું. આ પ્રસંગે સુરતના શ્રાવક કુલચંદભાઈ કે જેમણે શ્રી રત્નસાગરજીનાં પાસાં સેવી વૈરાગ્ય પ્રાપ્ત કર્યો હતો. તેમણે પણુ ગુરૂશ્રી પાસે આવી દીક્ષા લેવા વિજ્ઞપ્તિ કરી. ગુરૂશ્રીએ તેમની વિજ્ઞપ્તિને સ્વીકાર કર્યો. મહેસાણાના શ્રાવકોએ અeહનિક મહેસવ પ્રારંભે. બન્નેનાં વાયણું શરૂ થયાં. સંઘમાં બને પુરૂષની દીક્ષાથી આનન્દ વ્યાપી રહ્યું. દરજ ગુરૂશ્રીના વ્યાખ્યાનથી લેકમાં ધર્મની રૂચિ વધવા લાગી. ગુરૂ શ્રી રવિસાગરજીએ સંવત ૧૮૪૩ના વૈશાખ સુદિ ૬ ના રોજ બન્નેને સુમુહૂર્તયેગે દીક્ષા આપી. કુલચંદભાઈનું નામ આવતા રાખવામાં આવ્યું, અને સાંકળચંદનું નામ પુણતાનg પાડવામાં આવ્યું. સ. ૧૯૪૩ ની સાલનું ચેમાસું મહેસાણામાં કર્યું. ગુરૂની સાથે ગુણસા તથા માવતાએ www.kobatirth.org For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯ સં. ૧૯૪૪ સાલનું ચોમાસું માણસામાં કર્યું. સંવત્ ૧૯૪૫ ની સાલનું ચામાસું શ્રી વિજાપુરમાં કર્યું. શ્રી રવિસાગરજી મહારાજની કૃપાથી વડસમાના શ્રાવક ગગલભાઇએ બે માસના ઉપવાસનું તપ કર્યું તેથી વિજાપુરની આજુબાજુના ગામાન સંધા વાજતે ગાજતે દર્શન કરવા આવ્યા તેથી વિજાપુરમાં ચેાથા આરાના જેવી શાભા થવા લાગી. વિન્તપુરમાં અનેક જાતની તપશ્ચર્યાએ થઇ. સંવત્ ૧૯૪૬ ની સાલનું ચેકમાસું ગુરૂની સાથે મહેસાણામાં કર્યું. સં. ૧૯૪૭ ની ચામાસા. ગુરૂની સાથે વિહાર સાલનું ચામાસું, પાટણમાં શેઠ નગીનદાસ ઝવેર, ખુબચંદ વગેરે શ્રાવકાના આગ્રહથી કર્યું. પાટણના ચોમાસામાં અનેક જીવાને પ્રતિધ દેઈ લાભ આપ્યો. પાટણના શ્રાવકાએ ગુરૂ મહારાજની અત્યંત પ્રેમભાવે ભક્તિ કરી સ્વજન્મ સફળ કર્યાં. સંવત્ ૧૯૪૮ ની સાલથી સંવત ૧૯૫૪ સુધી વૃદ્પણામાં જેવાખળ ક્ષીણ થવાથી શ્રી રવિસાગરજી ગુરૂએ મહેસાામાં ચામાસાં કર્યા. દોશી નાગરભાઈ, ધડેલાભાઇ, કરમચંદ અને નગરોડ વસતાચંદ વગેરે મહેસાણાના આગેવાન ગૃહસ્થ શ્રાવકોએ ગુરૂવર્ય શ્રી રવિસાગરજી મહારાજની સેવા ભક્તિમાં બાકી રાખી નહિ. ગુરૂશ્રી સુખસાગરજીએ સ્વગુરૂ રવિસાગરજી www.kobatirth.org For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ મહારાજની વિનયભક્તિસેવામાં મન, વચન, કાયાની શુદ્ધિથી પ્રવૃત્તિ કરી. ગુરૂની સેવા કરનાર મુનિ આહારી છતાં દરરોજ ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે છે. વૈયાવચગુણ અપ્રતિપાતી છે. આ દૃષ્ટાંતના આદર્શ મુનિ શિષ્ય શ્રી સુખસાગરજી થયા. ગુરસેવામાં મુક્તિના મેવા છે એમ તેમણે અનુભવ કરી નિષ્કામ ભાવથી ગુરૂની સેવા કરવા માંડી. ગુરૂસેવા, વૃદ્ધાવસ્થામાં માંદગીના સબબે ગુરૂ માટે લાવેલે આહાર કે જે આહાર શેષ રહેલે તે સ્વયં આહરી જતા. ગુરૂજી જે પાત્રમાં ઠલ્લે કરે તે પાત્ર પોતે ઝોળીમાં ઘાલીને બહિર્ પરઠવવાની વ્યવસ્થા કરતા. ગુરૂની આજ્ઞા પ્રમાણે તે જે જે કથતા તે પ્રમાણે શ્રી સુખસાગરજી વર્તતા હતા. નિષ્કામભાવથી ગુરૂસેવા કરતાં અને તેમની આશઃ મેળવતાંજ સત્યજ્ઞાનની પ્રાપ્તિ અને ચારિત્ર વધે છે એવું તેઓ સારી રીતે જાણતા હતા. ગુરૂની વૃદ્ધાવસ્થામાં તેમની સેવા કરી તેમને અનુભવી ઉપદેશ દરજ શ્રી સુખસાગરજી શ્રવણ કરી હૃદયમાં ધારતા હતા તેથી તે ઉપદેશ ખરેખર તેમના હૃદયમાં ઉડે પરિણમી જતો હતે. ગુરૂસેવા કરતાં આત્માની સત્ય પ્રગતિ થાય છે એમ અનેક શાસ્ત્રમાં કથવામાં આવ્યું છે તે અક્ષરેઅક્ષર સત્ય છે. શ્રી મયાસાગરજીને અનુભવ શ્રી નેમિસાગરજીએ લીધો હતો અને શ્રી www.kobatirth.org For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નેમિસાગરજીનું અનુભવ જ્ઞાન, શ્રી રવિસાગરજીએ પ્રાપ્ત કર્યું હતું. સેવાના બળે સર્વ શાસ્ત્ર અને આચારોના સારરૂપ જે અનુભવજ્ઞાન શ્રી રવિસાગરજી ગુરૂએ પ્રાપ્ત કર્યું હતું તે જ્ઞાન પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય ખરેખર ગુરૂશ્રી સુખસાગરજીને પ્રાપ્ત થયું. પત્તાં રેવા રવિ સટા મહન્તોની સેવા સદા સફળ હોય છે. ગુરૂની સેવાથી જે પ્રાપ્ત થાય છે તે અન્ય કશાથી પ્રાપ્ત થતું નથી. ગુરૂશ્રી રવિસાગરજીએ પ્રેમથી આકર્ષાઈશ્રીસુખસાગરજીને અનેક પ્રકારના અનુભવો આપ્યા તેથી તેમનું હૃદય દિવ્ય બન્યું. દિવ્યદય જ્યાંસુધી થાય નહિ અનુભવ, ત્યાં સુધી અનુભવ પ્રાપ્ત થયે એમ કથી શકાય નહિ. હૃદયમાં અનુભવ થવાથી આતરચારિત્રની દઢ ભૂમિ થાય છે. ગુરૂ પાસેથી જે જે બાબતના અનુભવે મળે છે તે જીવતાં શા છે. ઉચ્ચ સદ્વર્તન માટે અનુભવની ખાસ જરૂર છે. શ્રી રવિસાગરજી ગુરૂની સત્તાત્તર વર્ષની ઉમર થઈ હતી અને સુડતાલીશ વર્ષને દીક્ષા પર્યાય થયે હતો તેથી તેમના સમાગમમાં અનેક વૃદ્ધ સાધુઓ, શ્રી પૂજ્ય અને યતિ આવ્યા હતા. અનેક ધર્મચર્ચાઓ અને ક્રિોદ્ધારનું વાસ્તવિક સ્વરૂપ તેમણે અનુભવ્યું હતું. દ્રવ્ય ક્ષેત્રકાસભાવાનુસારે ચારિત્રનું સ્વરૂપ અનુભવ્યું હતું. તેથી ઉપર્યુક્તાદિ સર્વ બાબતોને અનુભવ www.kobatirth.org For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રવણુ કરી હૃદયમાં ઉતારવા માટે શ્રીમદ્ સુખસાગરજીને ગુરૂસેવારૂપ સુપ્રસંગ જે પ્રાપ્ત થયે તેની ગુરૂશ્રીસુખસાગરજીએ સફલતા કરી. ગુરૂ શ્રી રવિસાગરજીએ વૈયાવચ્ચ-સેવા-ભક્તિથી આકર્ષાઈ ગુરૂ પરંપરાએ આવેલી ચમત્કારિક આજ્ઞાનું શ્રી સુખસાગરજીને સમર્પણ કર્યું. અગિયાર વર્ષ પર્યત શ્રી ગુરૂ સુખસાગરજીએ ગુરૂમહારાજની અખંડ અનુપમ સેવા કરી. શ્રી ગુરૂ રવિસાગરજી મહારાજની સત્તર વર્ષની ઉમર થઈ હતી. મેહસાણાના ઉપાશ્રયમાં ગુરજીની છેલ્લી સં. ૧૯૪૮, ૧૯૪૪, ૧૫૦, ૧૮૫૧, અવસ્થા અને ૧૯૫૨, ૧૯૫૩ અને ૧૮પ૪ એ છે દેહત્સર્ગ. વર્ષથી સ્થિર વાસ કર્યો હતે. છેલ્લી વખતે તે શ્રીમદ્ રવિસાગરજી મહારાજને ઉપાશ્રયમાં હાલવા ચાલવામાં પણ અશક્તિ જણાતી હતી. તેવા પ્રસંગે મહેસાણુના સંઘે ભક્તિ કરવામાં અહોભાગ્ય જાણ્યું. સંવત ૧૮પ૪ ના જેઠ સુદિ ચંદશના રોજ તેમની મુખ્ય શિષ્ય ઉત્તમ સાધ્વીશ્રી દેવશ્રીએ દેહોત્સર્ગ કર્યો તે સમયે શ્રી ગુરૂએ કહ્યું હતું કે હવે મારા શરીરમાંથી આ જેઠ માસમાં આત્મા મુસાફરી કરશે. જેઠ વદિમાં હવે તેમનું શરીર વિશેષતઃ અશક્ત જણાયું. જેઠ વદિ દશમની રાત્રીએ તેમનું શરીર વિશેષ માંદગીવાળું થયું. જેઠ વદિ ૧૧ ના www.kobatirth.org For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ રાજ સવારના સાડા સાત વાગે ગુરૂશ્રી રવિસાગરજી ઉપાશ્રયના નીચે વ્યાખ્યાનની પાટ નીચે નાની પાટ ઉપર સુખાસને બેઠા હતા. શ્રી સુખસાગરજી મહારાજે તેમને શ્રી પાર્શ્વનાથ ભગવંતનાં દર્શન કરાવ્યાં. પશ્ચાત તેમણે આત્મધ્યાનમાં નનને સ્થિર કર્યું, તેમની આગળ એઠેલા સંધને શાન્ત માન રહેવાની સૂચના કરી. મુનિશ્રી બુદ્ધિસાગરજી કે જે તે વખતે પૂર્વાવસ્થામાં ગૃહસ્થનેષે બહેચરભાઇ નામથી પ્રસિદ્ધ હતા તેમણે તેમની છેલ્લી જીંદગીના સહવાસ કરી તેમની સેવામાં અન્તઃકરણપૂર્વક ભાગ લીધેા હતેા. તેથી ગુરૂશ્રીની અન્તઃકરણપૂર્વક પ્રીતિવડે તેમની પાસેથી અનુભવે આમ્નાયા વગેરેની પ્રાપ્તિ કરી હતી. શ્રી રવિસાગરજી મહારાજે સાન કરી કે જ્યાં સુધી જમણા હાથના અંગુઠા હાલે ત્યાં સુધી હું આભાના શુદ્દાપયેાગમાં છું એમ સમજવું માટે કાઈ એ ગરબડ કરવી નહિ. ગુરૂશ્રી રવિસાગરજી મહારાજ આત્માના શુદ્ધ ધ્યાનમાં આરૂઢ થયા. તો મે સારો અવા-નાળવું सणसंजुओ । सेसामे बाहिरा भावा सव्वेसंजोग હવ્ળા || એક મારા આત્મા શાશ્વત છે. જ્ઞાનદર્શન ચારિત્રરૂપ આત્મા છે તેથી ભિન્ન શરીરાદિ ખાઘુ ભાવે છે તે કર્મસંયોગે ઉત્પન્ન થએલા છે. તેમાં હું નથી અને તે મારા નથી. આત્માની જ્ઞાનજ્યેાતિ અનન્ત છે. પરમાત્માની www.kobatirth.org For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ સાથે આમાની એક્તા તેમણે ધ્યાનમાં કરી દીધી તેથી તેઓ અત્યંત ધ્યાનમાં સ્થિર જણાયા. કેટલીક મિનિટે પશ્ચાત તે તેમણે આંખ મીચી દીધી અને ધ્યાનમાં લીન થઈ ગયા. લેખકે તથા અન્યોએ ગુરૂશ્રી નજીક બેસી નમસ્કાર મંત્રના ઘોષને પ્રારંભ કર્યો. એક તરફ તેઓશ્રી આત્મધ્યાનમાં મશગુલ થયા અને બીજી તરફ આયુષ્ય કર્મની પૂર્ણતા થવાના પ્રસંગથી શરીર ઠંડુ પડવા લાગ્યું. ગુરૂશ્રી આત્મધ્યાનના ઉપયોગમાં રહ્યા અને તત્સમયે આયુષ્યકમની પૂર્ણતાએ શરીરમાંથી આત્મા છૂટયો. ગુરૂશ્રીએ અન્ય શુભગતિમાં ભવિષ્યની પરિપૂર્ણ ઉન્નતિ કરવા પ્રયાણ કર્યું. ગુરૂશ્રી અન્ય શુભગતિમાં પહોંચ્યા. ભક્તજૈને ગુરૂશ્રીના પવિત્ર શરીરને અગ્નિસંસ્કાર કરવાની સામગ્રી સજવા લાગ્યા. મેહસાણુના સંઘે શહેરે શહેર અને ગામેગામ કે જ્યાં ગુરૂ મહાત્માના રોગી શ્રાવકો વગેરે ગુરૂએ દેહોત્સર્ગ રહેતા ત્યાં તાર કરાવ્યા. અમદાવાદથી કર્યો. તેના સમા- શેઠ વીરચંદભાઈ દીપચંદ કે જે મહાચાર અને દેહની રાજના પૂર્ણરાગી શ્રાવક હતા તે અગ્નિ સંસ્કાર ઝવેરી મેહનલાલ મગનલાલ વગેરેની શિયા, સાથે આવી પહોંચ્યા. માણસા, પાટણ, ચાણસમા, પાલનપુર, પેથાપુર, અમ www.kobatirth.org For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ દાવાદ વગેરે તથા આજુબાજુના ગામડાઓમાંથી ઘણું જેને છેલી વખતનાં ગુરૂશ્રીનાં પવિત્ર શરીરનું દર્શન કરવા આવ્યા. મેહસાણમાં સાત આઠ હજાર શ્રાવકે ભેગા થયા. ગુરૂશ્રીનાં શરીરને એક વાગ્યાના આશરે પાલખીમાં પધરાવવામાં આવ્યું. ત્યાં મળેલા સર્વ જૈનેની આંખમાંથી અશ્રુની ધારાઓ વહેતી હતી. શેઠ વીરચંદ દીપચંદે પહેલી વાર પાલખી ઉપાડી ત્યારબાદ અન્ય અગ્રગણ્ય જૈનેએ પાલખી ઉપાડી. અન્ય દર્શની કે જે ગુરૂશ્રીના ગુણાનુરાગી હતા તેઓ સર્વે તેમના શરીરનું દર્શન કરવા આવ્યા. ટામાંથી દક્ષિણ દિશાએ પાલખીને લઈ જવા માંડી. હજારે જૈને જયજય નંદા અને ભદા શબ્દથી મહાઘોષ કરવા લાગ્યા. દક્ષિણ દિશાએ લાટીમાં નિર્ણય કરેલાં સ્થાનમાં શરીરને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું અને ત્યાંની જગ્યા સંઘે વેચાણ લીધી. ત્યાં મેટી દેરી બંધાવી. સં. ૧૮૫૬ ના માગશર સુદિ છઠના રોજ ગુરૂશ્રી રવિસાગરજી મહારાજની પાદુકાની પ્રતિષ્ઠા કરવામાં આવી તત્સમયે ત્યાં સાત આઠ હજાર જૈને ભેગા થયા હતા. શ્રી સુખસાગર ગુરૂજીને ગુરૂને વિયોગ અત્યંત શાલવા લાગે. ગુરૂ વિના શિષ્યના હૃદયમાં ગુરૂ વિગ, જેવી દશા ઉત્પન્ન થાય છે તેવી તેમના હદયમાં થઈ ગુરૂના શરીરના www.kobatirth.org For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ અભાવે તે ગુરૂની આજ્ઞાઓને સ્મરણ કરવા લાગ્યા અને અત્યંત વૈરાગ્ય ભાવે ચારિત્રની આરાધના કરવા લાગ્યા. જ્ઞાનીને ગુવિયોગ પણ વૈરાગ્યાદિ હેતુ રૂપે પરિણમે છે. ગુરૂના ઉપદેશ પ્રમાણે તેએ દરરાજ ધર્મમાં પ્રવૃત્તિ કરવા લાગ્યા. ગુરૂભક્તિયોગે તેઓએ ગુરૂની દેરી બંધાવવા સંબંધી ઘટત ઉપદેશ આપ્યા. સંવત ૧૯૫૪ની સાલનું ચામાસું મહેસાણામાં કર્યું અને આત્મહિત પ્રવૃત્તિમાં વિશેષતઃ ઉઘુક્ત થયા. ચામાસું પૂર્ણ થતાં તેઓશ્રીએ પેથાપુરના શેઠ રવચંદ ગાંધીએ કાઢેલા સિદ્ધાચલ યાત્રાના સંધની સાથે વિહાર કરી સિદ્ધાચલ- વિહાર. ગિરનાર વગેરે તીર્થાની યાત્રા કરી. કાઠીઆવાડમાં વિહાર કરી સમાગમમાં આવનાર અનેક મનુષ્યોને ધર્મોપદેશ આપી ધર્મ માર્ગમાં દૃઢ કર્યા. લીમડી, વીરમગામ, રામપુરા, ભાયણી અને જોટાણા થઈ તેઓશ્રી પાલણપુર પધાર્યા. પાલણપુરના શ્રાવકાએ ગુરૂ સેવાકારક શ્રી સુખસાગરજી મહારાજના પર અત્યંત પ્રેમ ધારણ કર્યાં. સાગરસંઘાડાના શ્રાવકોએ ગુરૂશ્રી સુખસાગરજી મહારાજને ચામાસું કરવા વિજ્ઞપ્તિ કરી. સં. ૧૯૫૫ ના વૈશાખ માસમાં મુનિરાજશ્રી ભાવસાગરજી મહારાજે જોટાણા પાસેના તેલાવી ગામમાં દેહાત્સર્ગ કર્યા તેથી તેમના શિષ્ય ન્યાયસાગરજીને પાલણપુરના શ્રાવકાએ શ્રીભાવસાગર www.kobatirth.org For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ જીની આજ્ઞા પ્રમાણે શ્રી સુખસાગરજી પાસે તેડી લાવ્યા. શ્રીમાન ભાવસાગરજી મહારાજે હેતસર્ગ સમયે શ્રી સુખસાગરજી મહારાજની આજ્ઞામાં રહેવા માટે ન્યાયસાગરને ભલામણ કરી હતી. ગુરૂ શ્રી સુખસાગરજીએ પાલનપુરમાં માસું કર્યું. પાલનપુરના જૈનોએ ગુરૂ શ્રી સુખસાગરજી મહારાજની શિક્ષાઓ શ્રવણ કરી તે પ્રમાણે વર્તવા લાગ્યા. ગુરૂમહારા જની ધર્મક્રિયામાં પ્રવૃત્તિ દેખીને શ્રાવપાલણપુરમાં ચે- કોને અત્યંત રાગ વધવા લાગ્યો. દર માસું સ. ૧૯૫૬, રાજ ધર્મક્રિયાઓમાં શ્રાવકો જોડાવા લાગ્યા. ગુરૂશ્રીના સરલ પરિણામથી લેકેની ઉપર ધર્મની અસર થવા લાગી. “Tહવતુ જૈનજાથાના શિષ્ય તુadar” જેવી ભકતની દશા થઈ. ગુરૂકૃપા અને આશીર્વાદ પામેલા ગુરૂના શિષ્યની જ્યાં ત્યાં પ્રતિષ્ઠાતિમાં વૃદ્ધિ થયા કરે છે. ચેમાસું પૂર્ણ થવાથી ગુરૂ શ્રી સુખસાગરજી વિહારની ઈચ્છા કરવા લાગ્યા. પરંતુ પાલનશ્રીમદ્ બુદ્ધિસાગ- પુરના ભક્ત જૈનોએ ગુરૂશ્રીને મન રજીની દીક્ષા એકાદશીપર્યત સ્થિરતા કરવા માટે કહ્યું. માગશર માસમાં મેસાણાથી માસ્તર બહેચરભાઈ શિવદાસ પાલનપુરમાં ગુરૂશ્રી સુખસાગરજીને વંદન www.kobatirth.org For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ કરવા આવ્યા. શ્રી હીરવિજયસૂરિ મહારાજના ઉપાશ્રયમાં ધ્યાન કરતાં તેમને દીક્ષા લેવાને પરિણામ પૂર્ણ વૃદ્ધિ પામે અને તેથી તેમણે ગુરૂશ્રીને તે જ દિવસે એટલે માગસર સુદિ પાંચમની રાત્રે દીક્ષા લેવાની વિજ્ઞપ્તિ કરી. માગશર સુદિ પાંચમના બપોરે જૈનશાળાની પરીક્ષા લીધા બાદ રાત્રે દીક્ષા લેવાને નિશ્ચય સંધે સાંભળે તેથી સંઘને હર્ષને પાર રહ્યો નહિ. દીક્ષાનું મુહૂર્ત સં. ૧૮૫૭ મૃગશીર્ષ નું આવ્યું. હાથી, પાલખી, સાબેલ, સહિત ગામ બહાર દીક્ષા લેવાને વરઘો નીકળે અને તેમણે ચઢતે ભાવે ગુરૂશ્રીના હસ્તે દીક્ષા લીધી. તેમનું નામ બુદ્ધિસાગરજી પાડવામાં આવ્યું. પાલનપુરથી વિહાર કરી ગુરૂજી માઘ માસમાં પાટણ આવ્યા. ત્યાં સુપાર્શ્વનાથના દેરાસરમાં શ્રાવક ચોમાસા, નગીનદાસ ઝવેરચંદે શ્રી રવિસાગરની પાદુ કાની પ્રતિષ્ઠા પર વાસક્ષેપ કરાવ્યો. પાટણથી ગુરૂજી વિહાર કરી ચાણસમા, મુંઢેરા, આજેલ, રાતિજ, યણી થઈ અમદાવાદમાં મહોત્સવ પૂર્વક પ્રવેશ કરી ખેડા, માતર, વસે, કાવીઠા, બેરસદ, મુજપર, મીયાગામ, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા અને સાયણ વગેરે સુરત ચોમાસું ગામમાં વિચરી સં. ૧૮૫૭ના ચૈત્ર માસમાં સં. ૧૯૫૭ સુરતમાં પધાર્યા. ન્યાયસાગરજી તથા શ્રીમદ્ www.kobatirth.org For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ બુદ્ધિસાગરજી સાથે ગુરૂજીએ ખેમચંદ મેળાપચંદની વાડીમાં ચોમાસું કર્યું. સાથે શાસ્ત્રી હોવાથી શ્રી બુદ્ધિસાગરજી વગેરેને મુક્તાવલી આદિ ન્યાયકાવ્ય વગેરેને અભ્યાસ સારી રીતે થયો નેમુભાઈની વાડીમાં પન્યાસ સિદ્ધિવિજયજી તથા પન્યાસ ચતુરવિજયજી વગેરે સાધુઓ હતા. ગોપીપુરામાં ઝવેરી ધર્મચંદ ઉદયચંદના ઘર પાસે શ્રીયુત મુનિવર મેહનલાલજી શિષ્ય પરિવાર સાથે ચોમાસું રહ્યા હતા. સુરતમાં સં. ૧૮૫૭ ના ચોમાસામાં ઉત્સવની ધામધૂમ ઘણી હતી. તે સાલમાં ચોમાસામાં અભ્યાસ શ્રી સિદ્ધિવિજયજીની પભ્યાસ પદવી પ્રસંગે સદુપદેશથી શ્રી રત્નસાગરજી જૈન બેડીંગની સ્થાપના થઈ. શ્રીમદ્ બુદ્ધિસાગરજીની વડી દીક્ષા સુરતમાં થઈ પંચાચાર પ્રપાલવાપૂર્વક માસું શાંતિથી પૂર્ણ થયું. કાતિક વદિમાં ગુરૂશ્રીએ વડોદરા તરફ વિહાર કર્યો. સં. ૧૮૫૮ નું ચોમાસું પાદરામાં થયું ત્યાં અનેક જૈનેને ધાર્મિક પ્રવૃત્તિને લાભ મળે. સુબ્રાવક વકીલ મેહનલાલ હિમચંદ ભાઈએ મુનિશ્રી બુદ્ધિસાગરજી પાસે આગમસાર, નયચક્ર, અને નવતત્વ વગેરે દ્રવ્યાનુયેગના ગ્રન્થને અભ્યાસ કર્યો. મુનિશ્રી બુદ્ધિસાગરજીએ વ્યાખ્યાનમાં ઉપદેશ ૧૯૫૮ પાદરા- રત્નાકર વગેરે ગ્રન્થની વાચના કરી. વકીલ માં ચોમાસું નંદલાલ લલુભાઈ ચુનીલાલ વગેરે અનેક શ્રાવકોને ધર્મબોધની સારી અસર થઈ. અનેક www.kobatirth.org For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ શ્રાવકો અને શ્રાવિકાઓએ ધર્મકરણમાં ભાગ લીધે. ચોમાસામાં પ્લેગ ચાલવાથી આસો માસમાં વડોદરાના સંઘના આગ્રહથી ત્યાં વિહાર કર્યો. ચોમાસું પૂર્ણ થયા બાદ ડભોઈ વગેરે સ્થળોની યાત્રા કરીને ગુરૂશ્રી ફાગણ માસમાં વસેમાં આવ્યા. વસેના ગુણ શ્રાવકોએ માસ કલ્પ કરવા વિનંતિ કરી. વસમાં વડોદરાને એક ગુલાબચંદ નામના ગૃહસ્થને દીક્ષા આપી ગુરૂશ્રીએ ગુલાબસાગર નામના શિષ્ય . વસોથી માતર વગેરે થઈ ગુરૂજી સાણંદમાં ચૈત્રમાસમાં સમહત્સવે પધાર્યા. ત્યાંથી ગોધાવી, ભોંયણી અને ટાણું થઈ ગુરૂજી મેહસાણામાં પધાર્યા અને મેહસાણાના સંઘના આગ્રહથી ન્યાયસાગરજી સાથે મેહસાણમાં ચમાસું કર્યું અને માણસના સંઘની વિનંતિથી ગુરૂશ્રીએ શ્રીમદ્ બુદ્ધિસાગરજીને માણ ૧૯૫૯ તથા ૧૯૬૦નું સામાં માસું કરવાની આજ્ઞા આપી. મેહસાણામાં મામું મેહસાણમાં અને માણસામાં ધર્મની પ્રવૃત્તિથી ચોથા આરાના જેવી શોભા દેખાવા લાગી. મેહસાણામાં ગુરૂશ્રીએ દેરાસર વગેરેની સુવ્યવસ્થા સંબંધી સંઘને અનેક શુભ સૂચનાઓ કરી. ઘણું શ્રાવકેને સામાયક આદિ ધર્મ પ્રવૃત્તિમાં જોડ્યા. સુખશાન્તિથી ગુરૂએ મેહસાણમાં ચોમાસું પૂર્ણ કર્યું. ચોમાસું ઉતર્યા બાદ આજુબાજુના ગામમાં વિહાર કર્યો અને ગામડાઓના શ્રાવ www.kobatirth.org For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨૧ કાને ધર્મમાં પ્રવૃત્તિયુક્ત કર્યાં. સંવત ૧૯૬૦નું ચામાસું સ્વશિષ્ય શ્રી બુદ્ધિસાગરજી સાથે મેહસાણામાં કર્યું તેથી મેહસાણાના સંધને ગુરૂસેવા ભક્તિને ઘણા લાભ મળ્યો. તે વખતે બુદ્ધિસાગરજીએ ઉત્તરાધ્યયન સૂત્ર અને ધર્મરત્ન પ્રકરણનું વ્યાખ્યાન કર્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત્ ૧૯૬૧ ની સાલનું ચેાનારું શ્રી વિજાપુરના સંધના આગ્રહથી વિજાપુરમાં કરવા આવ્યું. ચેામાસા પૂર્વે મહેસાણાના એક ગાંધી શ્રાવકને પ્રતિાધી ગુરૂજીએ સ્વહસ્તે દીક્ષા આપી શ્રી રંગસાગરજી નામ પાડયું. શ્રી બુદ્ધિસાગરજી, ન્યાયસાગરજી અને ર્ગસાગરજીની સાથે ગુરૂશ્રીથી વિજાપુરમાં શાંતિથી ચામાસું કર્યું. શ્રીમદ્ અહિંસાગરજીએ ઉત્તરાધ્યયન સૂત્ર કે જે માણસા અને મહેસાણાના ચેમાસામાં વાંચતાં અપૂર્ણ રહ્યું હતું તેનું વ્યાખ્યાન પૂર્ણ કર્યું. અનેક જૈને તથા જૈનેતરાને વિજાપુરના ચામાસામાં વ્યાખ્યાનાદિના લાભ થયો. ચામાસું પૂર્ણ થયા બાદ શા. વાડીલાલ હરિચંદની એન પાલીએ કેશરીયાના સંધ કાઢ્યા તેની સાથે ગુરૂજીએ શિષ્યા સાથે વિહાર કર્યો. અહમદનગર, રૂપાલ, ટીંટાઇ, શામળાજી, નાગકણા પાર્શ્વનાથ, વિછીવાડા, અને ડુંગરપુર થઇ કેશરીયાજીની યાત્રા કરી. ત્યાં પંદર દિવસ સુધી સઁધ સાથે રહ્યા પશ્ચાત્ છાણી, પાલ, પોશીના, ઈડર, સં. ૧૯૬૧ નું ત્રિજાપુરમાં ચામાસું. www.kobatirth.org For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ દાવડ, આગલાડ અને વિજાપુર થઇ ગુરૂજી પ્રાંતિજમાં પધાર્યાં. પ્રાંતિજથી ચૈત્ર માસમાં પેથાપુર પધાર્યા ત્યાં ચૈત્રમાસમાં સાધ્વી. રત્નત્રીએ દેહાત્સર્ગ કર્યાં. પેથાપુરથી નરાડા થઈ સંધકૃત મહાત્સવપૂર્વક અમદાવાદમાં ગુરૂજીએ સ. ૧૯૬૨ અમદા- પ્રવેશ કર્યો. શેઠ લાલભાઇ દલપતવાદમાં ચામામુ, ભાઈ, શેડ મણીભાઈ દલપતભાઈ, શેઠ જગાભાઇ દલપતભાઇ અને શેઠાણી ગંગાબેન વગેરે આંબલીપાળના સંઘના આગ્રહથી સ્વશિષ્ય પિરવાર સાથે ગુરૂજીએ અમદાવાદમાં ચેચમાસું કર્યું. અમદાવાદના ચામાસામાં જ્ઞાનમાર વૃત્તિ વગેરે ગ્રન્થાનું વ્યાખ્યાન થયું. અમદાવાદના જિજ્ઞાસુ શ્રાવકાને ગુરૂના એધથી અનેક પ્રકારના ધાર્મિક લાભો મળ્યા. અમદાવાદના ગુણાનુરાગી જિનાસુ શ્રાવકાના ઉપર ગુરૂ મહારાજના ચારિત્રની અત્યંત અસર થઈ. ગુરૂશ્રીની ચારિત્ર ક્રિયાની અસર ભવ્ય વેપર વિદ્યુત વેગની પેઠે થતી હતી. ગુરૂ મહારાજના ચેમાસાથી અમદાસાગરજીએ ગચ્છાચાર, અધ્યાત્મસાર, જ્ઞાનસાર અને સુદર્શના ચરિત્ર વગેરે ગ્રન્થનું વ્યાખ્યાન કર્યું. અમદાવાદના ભક્ત શ્રાવકોની શ્રદ્ધા ભક્તિમાં વૃદ્ધિ થઈ. શ્રી અમદાવાદનું ચામાસું પૂર્ણ થયા બાદ પ્રાંતિજ વગેરે અનેક સ્થળેાએ ગુરૂજીએ શિષ્યો સાથે વિહાર કર્યાં. પ્રાંતિજમાં એક શ્રાવિકાને દીક્ષા www.kobatirth.org For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ આપી તેનું પુમતિ નામ આપ્યું. પ્રાંતિજથી પેથાપુર, માણસા, પાનસર વગેરે અનેક સ્થસ. ૧૬૩ નું ચે- એ વિહાર થયો. પાનસરથી કલોલ, મારું સાણંદમાં. કડી, ભોંયણી અને ગેધાવી થઈ ગુરૂ શ્રીએ સાણંદમાં ચોમાસું કર્યું. ગુરૂશ્રીએ સાણંદમાં ચોમાસું કર્યું તેથી સંઘમાં આનન્દ છવાઈ રહ્યોસાણંદમાં સંઘની વિજ્ઞપ્તિથી સૂયડાંગ સૂત્રનું વ્યાખ્યાન શરૂ કરવામાં આવ્યું તેથી સંઘને જ્ઞાનને અત્યંત લાભ મળે. પર્યુષણમાં પર વિશ મનુષ્યોએ માસિક તપ કર્યો. તેથી વિશેષ મનુષ્યએ શ્રાવિકાઓએ પાક્ષિક તપ કર્યો. તેના આશરે શ્રાવિકાઓએ અઠાઈ તપ કર્યો. ૧૮૬૩ની સાલ જેટલી તપશ્ચર્યા સાણંદમાં પૂર્વે કોઈ વાર થઈ નહતી. સાણુંદના સંઘને ૧૯૬૩ ના સાધુઓના ચોમાસા જેવું અન્ય ચેમાનું જણાયું નહિ. સાણંદનું ચોમાસું શાતિથી પસાર થયું. ચેમાસું પૂર્ણ થયા બાદ ગોધાવી તરફ વિહાર થયેગેધાવીથી વિહાર કરી અમદાવાદમાં માસ કલ્પ કર્યો. અમવાદમાં અમૃતસાગરજીને માગસર માસમાં દીક્ષા આપવામાં આવી. અમદાવાદથી ગામોગામ ઉપદેશ આપવા પૂર્વક માણસામાં પ્રવેશ કર્યો. ગુરૂશ્રીએ ત્યાં શ્રાવિકાઓને પિસ્તાલીશ આગમને તપ કરાવ્યું. લેદરામાં વઢવાણના શ્રાવકને દીક્ષા www.kobatirth.org For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ આપી અદ્ધિસાગરજી નામ આપ્યું. લોદરાથી વિહાર કરી રીદલમાં માસ કલ્પ કર્યો. રીદલથી ગુરૂશ્રીએ ગવાડા તરફ થઈ તારંગાની યાત્રા કરવા વિહાર કર્યો. શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ પણ પાછળથી વિહાર કરી ચૈત્ર શુદિ પૂર્ણિમાના દિવસે તારંગાધિપતિ શ્રી અજીતનાથનાં દર્શન કર્યા અને ખેરાધુમાં શ્રીગુરૂજીને મળ્યા. એક માસ લગભગ ખેરાળુમાં રહી ઉંઝામાં પ્રવેશ કર્યો અને ત્યાં અમૃતસાગરજીની તથા ઋદ્ધિસાગરજીની વડી દીક્ષાનો ઉત્સવ છે તે પ્રસંગે ઝવેરી જીવણચંદ ધર્મચંદ તથા ઝવેરી મેહનલાલ મગનલાલ આવ્યા હતા. સુમુહૂર્ત બનેની વડી દીક્ષા વિજય પાસે થઈ. ઉંઝાથી ગુરૂશ્રી વિહાર કરીને મેહસાણે પધાર્યા. મેહ સાણુના સંઘના અત્યંત આગ્રહથી ગુરૂશ્રીએ ન્યાયસાગરજી તથા રંગસાગરજી સાથે મેહસાણામાં ચોમાસું કર્યું. મુનિશ્રી બુદ્ધિસાગરજીને ગુરૂમહારાજે માણસાના સંઘના આગ્રહથી માણસામાં ચોમાસું રહેવા આજ્ઞા કરી તે માન્ય કરીને તેઓએ ભોંયણી, કડી, કલોલ, રાધેજા અને લીબેદરા વગેરે ગામમાં ઉપદેશ આપતા આપતા માણસામાં સંધકૃત મહેવપૂર્વક પ્રવેશ કર્યો. મહેસાણામાં ગુરૂશ્રીએ અનેક પ્રકારના ધાર્મિક સુધારા કરાવ્યા. શ્રી રવિસાસ. ૧૯૬૪ નું મેહ- ગરજી ગુરૂની દેરીની આશાતના ટળે સાણામાં ચોમાસું. તેવા ઉપાયને ઉપદેશ આપ્યો. જ્ઞાન www.kobatirth.org For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૫ દર્શન ચારિત્રની આરાધનામાં તેઓએ વિલાસની વૃદ્ધિ પૂર્વક પ્રવૃત્તિ કરી. ગુરૂશ્રી વૃદ્ધાવસ્થામાં આત્માના શુદ્ધ સ્વભાવમાં વિશેષતઃ રમણતા કરવા લાગ્યા. ગુરૂશ્રીના આ ભામાં અલોકિકરીયા ગુણની ખીલવણું થવા લાગી. વૈરાગ્ય, ત્યાગ, સરલતા, માદેવતા, નિર્લોભતા અને નિઃસંગતાદિ ગુણેનો વિશેષતઃ આવિર્ભાવ થવા લાગે. શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ માણસામાં ઉપાસકદશાંગસૂત્ર અને ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રન્થ વ્યાખ્યાનમાં વાંચીને અનેક ભવ્ય મનુભ્યોને ધર્મની આરાધનામાં ચુસ્ત બનાવ્યા. મેહસાણુમાં ગુરૂશ્રીએ સમાધિપૂર્વક ચાતુર્માસ પૂર્ણ કર્યું ત્યાંથી તેઓશ્રી ગામે ગામ વિહાર કરતા કરતા અમદાવાદ પધાર્યા. મુનિશ્રી બુદ્ધિસાગરજી પણ ચોમાસું પૂર્ણ થતાં. રીદરેલ, બીલોદ્રા, ડાભલા, મેહસાણ, લીંચ, ભોયણી, અમદાવાદ, સાણંદ, ગેધાવી, બારેજા, માતર, વસો, કાવીઠા, બોરસદ, આંકલાઈ, ઉમેઠા વગેરે સ્થળે ઉપદેશ દેતા દેતા સં. ૧૮૬૫ ના ફાગણમાસમાં પાદરામાં પધાર્યા. પાદરામાં પાલીતાણુના એક શ્રાવકને દીક્ષા આપી અમૃતસાગરના શિષ્ય તરીકે સ્થાપન કરી વૃદ્ધિસાગર નામ સ્થાપ્યું. પાદરાથી વડેદરામાં મામાની પિળે ઉતર્યા. ત્યાંથી ડભોઈ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયના પાદુકાનાં દર્શન કરવા વિહાર કર્યો. ડભોઈમાં સંઘને વ્યાખ્યાન વગેરેથી પ્રતિ www.kobatirth.org For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir બધી હેળીને નિષેધ કરાવી પુનઃ વડોદરામાં પ્રવેશ કર્યો, અને શ્રીમત સયાજીરાવ ગાયકવાડના આગ્રહથી લક્ષ્મીવિલાસ પેલેસમાં તેમને ચિત્ર સુદિ ચોથના રોજ સાક્ષર સભા સમક્ષ બે કલાક પર્વત ઉપદેશ દીધું અને ત્યાંથી પાદરા, સરદ, ખંભાત,વસે, ખેડા, વગેરે ગામમાં ઉપદેશ દેતા દેતા અમદાવાદમાં ગુરૂમહારાજની પાસે આવ્યા. અમદાવાદમાં જેઠ માસમાં સ્થાનકવાસી સાધુપણાનો ત્યાગ કરીને મુનિશ્રી અમીરૂષિજીએ શ્રીમદ્ બુદ્ધિસાગરજી પાસે સં. ૧૮૬૫ ના જેઠ વદિ અગિયારસના રેજે દીક્ષા અંગીકાર કરી. અને તેમનું અજીતસાગ રજી નામ સ્થાપ્યું. અમદાવાદમાં ગુરૂ સ. ૧૯૬૫ અમદાવા- મહારાજની આજ્ઞાથી બુદ્ધિસાગરજીએ દમાં ચોમાસું વિશેષાવશ્યકની વ્યાખ્યાનમાં વાચના શરૂ કરી તેથી અમદાવાદના શ્રેતા શ્રાવકને તત્ત્વજ્ઞાનને અત્યંત લાભ પ્રાપ્ત થયું. શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ મણિભાઈ દલપતભાઈ, શેઠ જગાભાઈ દલપતભાઈ, શેઠ હીરાચંદ કકલ, શેઠ મેહનલાલ મગનલાલ, હીરાચંદ સજાણજી, શ્રોતા છોટાલાલ લખમીચંદ વગેરે શ્રાવકે તથા શેઠાણું ગાબેન, ચંચળબેન, મુક્તાબેન, સરસ્વતીબેન, ભાગ્ય બેન અને માણેકબેન, વગેરે શ્રાવિકાઓએ તથા સાધીશ્રી હર્ષશ્રી વગેરેએ વિશેષાવશ્યક શ્રવણ કરવાને સારો લાભ મેળવ્યું. www.kobatirth.org For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ અમદાવાદમાં પચાસ ભાવવિજયજીની પાસે મુનિ અજીતસાગર જીની વડી દીક્ષા થઈ. ચોમાસું સુખશાન્તિથી પૂર્ણ થયા પશ્ચાત સુરતના ઝવેરી વણચંદ ધર્મચંદ વગેરે સંઘના આગ્રહથી ગુરૂમહારાજે શ્રી બુદ્ધિસાગરજી વગેરે સાધુઓને સુરત તરફ ચોમાસું કરવા આજ્ઞા ફરમાવી. શ્રીમદ્ બુદ્ધિસાગરજી સ્વશિષ્યો અમૃતસાગર, અજીતસાગર વગેરે સાધુઓની સાથે શત્રુંજયની યાત્રા કરવા પધાર્યા. પાલીતાણામાં અઢાર દિવસ રહ્યા અને શત્રુંજયની પૂર્ણભાવે યાત્રા કરી. પાલીતાણામાં હીરસાગરજીની દીક્ષા થઈ. પાલીતાણાથી, વળા, ધોલેરા, ખંભાત, પાદરા, દરાપુરા, પાલેજ, જનેર, જઘડીયા અને કઠોર વગેરે ગામમાં ઉપદેશ દેવાપૂર્વક સુરત સંધના કરેલા મેટા ઉત્સવપૂર્વક સુરતમાં પ્રવેશ કર્યો. સુરતમાં ઉપદેશ આપી ઉહાળાની ઋતુમાં એક માસ ડુમસમાં રહી સં. ૧૮૬૬ નું ચોમાસું સુરતમાં કર્યું. ગુરૂમહારાજશ્રી સુખસાગરજીએ પાટણમાં સંધના આગ્રહથી સાગરના ઉપાશ્રયમાં ચોમાસું કર્યું. પાટણના સં. ૧૯૬૬ પાટણમાં સંઘને ગુરૂમહારાજના અપૂર્વ બેધથી ચામામું અત્યંત ધાર્મિક લાભ મળે. ગુરૂભક્ત શ્રી સુખસાગરજી મહારાજના ઉપદેશથી અનેક ધાર્મિક સુધારા થયા. સુરતમાં મુનિશ્રી બુદ્ધિસાગરજીએ મુનિ સંમેલનમાં ભાગ લીધે. અધ્યાત્મસાર, www.kobatirth.org For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ સુદર્શન ચરિત્ર વગેરે ગ્રન્થને વ્યાખ્યાનમાં વાંચીને સુરતના ભવ્ય જૈનેને અત્યંત લાભ આપે. ગુરૂમહારાજ શ્રી સુખસાગરજીએ પાટણમાં ચોમાસું પૂર્ણ થતાં પાલણપુર તરફ વિહાર કર્યો અને ત્યાં ઉપધાન કરાવ્યાં. પાલનપુરથી વિહાર કરીને તેઓશ્રી પાટણમાં પધાર્યા અને ત્યાંથી ચાણસમાના સંઘના આગ્રહથી મહત્સવપૂર્વક ચાણસમામાં પ્રવેશ કરી ત્યાં ચોમાસું કર્યું. ગુરૂમહારાજની આજ્ઞાથી શ્રી બુદ્ધિસાગરજી વગેરે સાધુઓએ મુંબાઈ તરક વિહાર કર્યો અને સં. ૧૮૬૭ ના માઘ સુદિ પૂર્ણિમાના રોજ મુંબાઈમાં સંઘના મેટા સામઈયા મહત્સવપૂર્વક પ્રવેશ કર્યો. ગુરૂ મહારાજની આજ્ઞાપૂર્વક મુંબાઈ સંધસં. ૧૯૬૭ નું ચા- ના આગ્રહથી શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ શુસમામાં ચે- મુંબાઈમાં ચોમાસું કરી દશવૈકાલિક માસું. વગેરેના વ્યાખ્યાનથી મુંબાઈને શ્રાવકે અને શ્રાવિકાઓને સમ્યગ બેધ આ . ગુરૂમહારાજ શ્રી સુખસાગર મહારાજને ચાણસમામાં શરીરે મહાવ્યાધિ લાગુ પડ્યો પણ તે દવાઓથી શાન્ત થયો. ચાણસમાના શ્રાવકને ગુરૂમહારાજે પ્રતિબોધ આપી ધર્મમાં સ્થિર કર્યા. ચાણસમાના શ્રાવકોને ગુરૂમહારાજના ચોમાસાથી અપૂર્વ લાભ મળે તે હજી તેમના સ્મરણમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ તાજે છે. ચાણસમામાં ચોમાસું પૂર્ણ કર્યા પશ્ચાત તેઓશ્રી સંખેશ્વરજીની યાત્રા કરવા પધાર્યા. સંખેશ્વરથી ભયણું તરફ થઈ તેઓશ્રી ગેધાવી થઈ સાણંદમાં શ્રાવિકાને દીક્ષા આપવા પધાર્યા. સાણંદમાં શ્રાવિકાને દીક્ષા આપ્યા બાદ તેઓશ્રી મહે સાણુ પધાર્યા. મહેસાણામાં મેતિલાલને સ, ૧૯૬૮ નું પાટ- દીક્ષા આપી અછતસાગરજીના શિષ્ય માં ચોમાસું કર્યા અને તેમનું મહેન્દ્રસાગર નામ * સ્થાપ્યું. ત્યાંથી તેઓશ્રી પાટણ પધાર્યા. પાટણના સંઘના આગ્રહથી પાટણમાં ચોમાસું કરવા નિશ્ચય કર્યો. મુનિશ્રી અજીતસાગરજી સુરતથી વિહાર કરી ગુરૂમહારાજની આજ્ઞા લેઈ સાણંદમાં ગુરૂવચ્ચે શ્રી સુખસાગરજી મહારાજને આવી મળ્યા અને ગુરૂમહારાજની સાથે વિહાર કરી પાટણમાં ચેમાસું કર્યું. પાટણમાં પચ્ચાસ ચતુરવિજયજીનું પણ માસું થયું. ઘણું સાધુઓએ યોગોવહનની ક્રિયાઓ કરી. પભ્યાસ ચતુરવિજયજી પાસે ઋદ્ધિસાગરજી તથા અછતસાગરજીએ કેટલાક સૂત્રને વેગ વહ્યા. ગુરૂ મહારાજશ્રી સુખસાગરજીએ સર્વ સાધુઓની સારી રીતે સંભાળ રાખી. ગુરૂ મહારાજની આજ્ઞાથી મુનિશ્રી બુદ્ધિસાગરજી મુંબાઈથી વિહાર કરી સુરતમાં આવ્યા અને ત્યાંથી વિહાર કરી જયડિયા, પાલેજ, દરાપુરા, પાદરા, ઉમેટા, બારસદ, કાવીઠા, www.kobatirth.org For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૦ વસા, માતર અને ખેડા વગેરે ગામાગામ વિહાર કરતા અને ઉપદેશ આપતા છતા સં. ૧૯૬૮ ના જે. દિ ૧૪ ના રાજ શ્રી અમદાવાદમાં આવ્યા અને ગુરૂ મહારાજની આજ્ઞાથી ત્યાં ચેમાસું ફરી વ્યાખ્યાનમાં અપૂર્ણ રહેલા વિશેષાવશ્યકનું પાછું વ્યાખ્યાન શરૂ કર્યું તથા ધર્મરત્ન પ્રકરણનું વ્યાખ્યાન શરૂ કર્યું, તેથી શ્રેતાઓને અપૂર્વ લાભ પ્રાપ્ત થયા. ચામાસું પૂર્ણ થયા બાદ તેમણે સરખેજમાં પાલડીના એક શ્રાવકને દીક્ષા આપી કીર્તિસાગરજી નામ આપી સ્વશિષ્ય તરીકે સ્થાપન કર્યા. પાટણમાં ચામારું પૂર્ણ કરીને ગુરૂશ્રી સુખસાગરજીએ સંખેશ્વરજીની યાત્રા કરી અને ત્યાંથી સિદ્ધાચલની યાત્રા કરવા સારૂ પાલીતાણા તરફ વિહાર કર્યાં. તે વખતે તેમની સાથે શ્રી રગસાગરજી, ઋદ્ધિસાગરજી, અને અજીતસાગરજી વગેરે સાધુ હતા. વઢવાણુ વગેરે ગામેગામ વિચરતા તેઆશ્રી પાલીતાણામાં પધાર્યા અને શરીરની અશક્તિથી મહાક પર્વતપર ચઢી એ યાત્રાએ કરી પાલીતાણાથી વળા, ધંધુકા, અને કાટ થઈ તેઓશ્રી સાણંદમાં પધાર્યા. અજીતસાગરજીએ ગુરૂની આનાથી ગેરીતાવાળા ડાહ્યાભાઈ ને રાણપુરમાં દીક્ષા આપી શ્રી બુદ્ધિસાગરજીના શિષ્ય તરીકે સ્થાપન કરી દેવેન્દ્રસાગર નામ આપ્યું. શ્રીમદ્ બુદ્ધિસાગરજી પણુ અમદાવાદમાં ચોમાસું પૂર્ણ થતાં શેરીષાની યાત્રા કરી કલાલ થઇ પાનસરની યાત્રા www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ કરી માણસા, પ્રાંતિજ, વિજાપુર વગેરે ગામમાં ઉપદેશ આપતા આપતા ચૈત્ર સુદિ ૧૦ ના રોજ સાણંદમાં શ્રીગુરૂ મહારાજને આવી મળ્યા. ગુરૂનાં મહારાજનાં દર્શન કરી અત્યાનંદ પામ્યા. ગુરૂ મહારાજનું સાણંદમાં શરીર નરમ થવા લાગ્યું. અમદાવાદના સંઘના આગ્રહથી વૈશાખ માસમાં સર્વ શિષ્ય પરિવાર સાથે અમદાવાદમાં સંઘકૃત મહત્સવ પૂર્વક પ્રવેશ કર્યો. અમદાવાદમાં ધીયા ભેગીલાલને ગુરૂમહારાજે દીક્ષા આપી ઋદ્ધિસાગરના શિષ્ય કર્યા અને ભક્તિસાગરજી નામ સ્થાપ્યું. જેઠ માસમાં ગુરૂમહારાજને જવર લાગુ પડે તેથી શરીર ઘણું નરમ થયું. જેઠ માસથી તેમને છેલ્લી માંદગી, કાલ જવર લાગું પડ્યું તેથી તેમનું શરીર વિશેષ નરમ દેખાયું. તેમની માંદગી ભયંકર સાંભળી મુંબઈ, સુરત, પાટણ, મેસાણા, વિજાપુર, માણસા, સાણંદ, વિરમગામ અને પાલનપુર વગેરે શહેરે તથા ગામોમાંથી હજારે જેને દર્શન કરવા આવવા લાગ્યા. માંદગી વધવા લાગી. પેશાબ અને ઝાડે પણ મહાકટે થવા લાગે; પગે સેજા દેખાવા લાગ્યા અને તેથી વૈદ્ય અને દાક્તરે કથવા લાગ્યા કે હવે મહારાજશ્રી આ માંદગીમાંથી ઉઠી શકે તેમ લાગતું નથી. સાધુઓ અને સાધ્વીઓને પણ એમજ જણાયું કે ગુરૂવચ્ચે યદિ આ માંદગીમાંથી ઉઠે તે મહાભાગ્ય www.kobatirth.org For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ર સમજવું. અષાડ શુદિમાં વ્યાધિનું જોર વધવા લાગ્યું. અષાડ શુદિ દશમ બારશે પગની ઘુંટી સુધી સજા દેખાવા લાગ્યા. રામચદ વૈવ, દલસુખ વૈદ્ય અને માધવલાલ દાક્તર વગેરે કહેવા લાગ્યા કે મહારાજશ્રીની માંદગી ભયંકર છે. તેમના શરીરને હવે વિશ્વાસ રાખી શકાય તેમ નથી. ક્રિયામાં ઉત્કૃષ્ટ વૈરાગી મુનિવરે મરણ પૂર્વે એક માસ પહેલાં સુધી તે સ્વકીય હસ્તે ગોચરી લાવવાનું મહા ભગીરથ કાર્ય કર્યું હતું. પશ્ચાત પિતાની યાદશક્તિની ક્ષીણતાએ શિષ્યને ગોચરીના આદેશથી પાવન કરતા હતા. અષાડ શુદિ ચતુર્દશીના રોજ તેમનાથી સંઘ સમક્ષ ચાતુર્માસી પ્રતિક્રમણ કરી શકવાની શક્તિ ન હેવાથી તેમને સ્વસ્થાને પ્રતિક્રમણ કરાવવામાં આવ્યું હતું. પ્રતિક્રમણ સમાપ્ત થયા બાદ તેમની પાસે સાધુઓ તથા શ્રાવકે બેઠા હતા. શ્વાસ, ખાંસી અને ઝાડાની પીડા છતાં તેઓ આત્મામાં સ્વાશ્ચ ભોગવતા હતા. વૈરાગ્યનાં પદો તથા અન્ય કંઈ આગમ જ્ઞાનની ચર્ચા વગેરેનું શ્રવણ કરતા હતા. રેગથી શારીરિક ગ્લાનિ થયા છતાં તેમના મનમાં આર્તધ્યાનાદિની ગ્લાનિએ વાસ કર્યો ન હતો, એમ સ્પષ્ટ ભાસતું હતું. તેમની પાસે કેટલાંક છાપેલાં પુસ્તકો હતાં, તે સાધુઓને ખપ પ્રમાણે આપી દીધાં હતાં. પિતાની પાસે જે કઈ વસ્ત્ર હતાં તે પણ સાધુઓને આપવા લાગ્યા. સંવાડા www.kobatirth.org For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ સંબંધી કેટલીક બાબતાની મને (લેખકને) ભલામણુ કરવા લાગ્યા. પરભવમાં જવાની તૈયારીએની તેમને જાણે ખબર પડી હોય તેમ તેઓએ જાહેર કર્યું. આ વખત મોંદગીમાંથી તેઓ અચશે નહિ એમ મને પણ કંઈ સ્ફુરણ થવા લાગ્યું. આ વખતે માંદગીથી ગુરૂ મહારાજશ્રીનું શરીર લેવાઈ ગયું હતું. આવી સ્થિતિમાં પણ તેઓશ્રી રાત્રે દશવૈકાલિકની ગાથાઓનું હળવે હળવે ગેાખીને મનન કરતા હતા, અને મને તેઆશ્રી તેને અર્થ કરવા સૂચવતા હતા. અષાડ સુદિ ચાદશની રાત્રીના લગભગ બાર વાગી ગયા હતા. હું તથા એ બીજા સાધુ જાગતા હતા. તેમની સ્થિતિ આવા પ્રકારની દેખીને તથા તેમનું ચારિત્ર્ય હૃદય આગળ તરી આવવાથી ગુરૂ પ્રીતિના યેાગે મારા મનમાં કંઈ લાગી આવ્યું, અને તેથી છાતી ભરાઈ આવી. આવા ગુરૂ મહારાજના વિ યેગ અરે સહેવા પડશે. ગુરૂ માથે હોય છે ત્યારે શિષ્યની માનસિક દશા જે હોય છે, તે શિષ્ય જ જાણવા સમર્થ અને છે. ગુરૂશ્રીએ શબ્દોદ્રારા મ્હારા હૃદયના ઉછાળા જાણી લીધે, અને મને શાંત કરવા આશ્વાસન આપી કથવા લાગ્યા કેન્દ્ર તું કેમ દિલગીર થાય છે, તને શાક કરવા ઘટતા નથી, સર્વજીવા જન્મે છે અને મરે છે, ભવમાં કર્મના ચેાગે સર્વ વેા જન્મ, જરા અને મરણુની રેંટમાળમાં કર્યા કરે છે. ઈન્દ્રો, .<" www.kobatirth.org For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ ચક્રવર્તિઓ અને તીર્થકરે જેવા પણ બચતા નથી તે તારે અને મારે તે શે ભારે કાળ કેઈને છેડનારનથી. મેહની ઘેનમાં ઉધેલું જગત કાળને ભય ન ગણે તેથી કાળ કંઈ તેને નાશ કરવા બાકી રાખતા નથી. સર્વને જવાનું છે, કેઈ આ વિશ્વમાં અમર રહેવાનું નથી. અમૂલ્ય એવો મનુષ્ય જન્મ પામીને ધર્મની આરાધના કરવી તેજ સારભૂત છે. મનુષ્યવ, શુચિ શ્રદ્ધા, સંયમ અને ચારિત્રમાં વિર્ય ફેરવવું એ ચાર વસ્તુઓ દુર્લભ છે એમ શ્રી વીરપ્રભુએ કહ્યું છે, માટે એ ચાર વસ્તુઓની સામગ્રી પામીને જે પ્રમાદ કરવામાં આવશે તો ભવચકમાંથી છુટી શકાશે નહિ. આ જગતમાં તેજ છ ગણાય કે જેણે આ ચાર બાબતોમાં સ્વછવન પૂર્ણ કર્યું હોય. આ સંસારમાં જન્મીને ધર્મમાં જીવન ગાળવાની જરૂર છે. પરની પંચાતમાં ન પડતાં પિતાના કલ્યાણ પ્રતિ વિશેષ લક્ષ દેવું જોઈએ. આ કલિકાળમાં ગુણને ગ્રહણ કરનારા અલ્પ જીવો હોય છે. અન્યને ઉપદેશ પૂર્વે પિતાના આત્માનું પાદિકમાં પરિ. સુમન ન થાય એ ખાસ સ્મૃતિમાં રાખવું. ચાર કષાયે ખરેખર જેની પાછળ લાગ્યા છે તેથી તેઓને સત્યને ઉપદેશ સુપુ દય વિના અસર કરી શકે તેમ નથી. પામરજીવો ધર્મનું પરમરહસ્ય સમજી શકતા નથી અને તેથી તેઓ ધર્મના ઉપર પૂર્ણ શ્રદ્ધાવાળા થતા નથી. તેઓ વ્યાવહારિક દષ્ટિએ ધર્મને www.kobatirth.org For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૫ પણ એક જાતને સ્વાર્થ સાધક ઉપાય અવમેધે છે. કાળની ગતિ ગહન છે. એક ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરવા. પ્રમાદ એ પોતાના આન્તરિક શત્રુ છે. ધર્મનાં આવશ્યક કર્તામાંપ્રવૃત્ત થને પ્રમાદને ત્યાગ કરવા. મેં તેમને કહ્યું કે આપશ્રીએ સારી રીતે ચારિત્રને આરાધ્યું છે, તેના ઉત્તરને ગુરૂશ્રીએ જણાવ્યું કે ગુરૂની કૃપાથી જે કંઈ પળાય તે પાળ્યું છે. કેવલી ભગવાત્ સ્વીકારે તે ખરું. પૂર્વ પુરૂષાની આગળ આપણે શા હિસાબમાં ? ભગવાનની જે જે અંશે આના પળાય હાય તે તે અંશે સારૂં. આવા તેમના સાદા લઘુતામય શોથી તેમના આત્માની આન્તરિકદશાના ઉચ્ચ ખ્યાલ સહેજે જણાઇ આવે છે. પૂર્વ પુરૂષોની આગળ મારા જેવા પામરની ગણુતરી શી ? વીતરાગ ભગવાનની આજ્ઞાની પ્રાપ્તિ થાએ આ તેમના મુખમાંથી રાત્રે વાતચિત કરતાં પ્રસંગાપાત્ત હેદચેાદગારા નીકળતા હતા. તેમણે કૃપા કરીને હળવે હળવે ઉપદેશામૃત વહેવરાવતાં જણાવ્યું કે મનુષ્ય જીવનમાં ઘણાં વિઘ્નો છે, પડવાનાં ઠેકાણાં ઘણાં છે, ચડવાનાં સ્થાને ચેડાં છે. અર્થાત પ્રમાદયોગે આત્માન્નતિના હેતુ તરફ્ લક્ષ્ય આપીને મેક્ષ માર્ગમાં આગળ વધવું એ દુષ્કર કાર્ય છે. માટે આત્મકલ્યાણ પ્રતિ વિશેષ લક્ષ દેવું. વિકથાએથી પડવાનું થાય છે. સાધુ ધર્મનું પાલન કરવું હાય તો કાઇની સાથે નકામી . www.kobatirth.org For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ ઉપદેશ. ગુરૂના અંતિમ વાતા કરવી નિહ. કોઇની પરાક્ષમાં પણ નિદા થાય એવું વધ્યું નહિ. વિકથા કરનાર મનુષ્યાના પરિચયમાં આવવું નહિ, તેમજ વિથા થાય એવા પ્રસંગ લાવવા નહિ. એવી રીતે પ્રવૃત્તિ કરવાથી આત્મકલ્યાણ થઇ શકે છે. કોઈની હુલના થાય એવી મન, વચન અને કાયાથી પ્રવૃત્તિ સેવવી નહિ. જે અન્યનું ખુરૂ ચિંતવવા કાઈ જાતને મનમાં સંકલ્પ કરે છે, તેનુંજ પ્રથમ તા ખુરૂ થાય છે. સાધુઓના ધર્મ તે એ છે કે સર્વ પર સમભાવ ધારણ કરવા, ન્યાય વ્યાકરણાદિ શાસ્ત્રમાં અત્યંત વિદ્વાન થવા માત્રથી સમભાવ પ્રાપ્ત થતા નથી. સમભાવ પ્રાપ્ત કરવાને વ્યાકરણ આમમ વગેરે કારણેા છે. સાધ્ય દૃષ્ટિ વાતે સમભાવની પ્રાપ્તિ થાય છે. સાધુ ધર્મ પ્રમાણે વર્તવાને સદા અપ્રમત્ત રહેવું જોઇએ. રૂક્ષपुव्वी आहारगाय, मणनाणी वीयरागावि, हुतिपमाચપવત્તા, યવંતમેવ ચડ્યા ॥૨॥ ચતુર્દશપૂર્વી, આહારક, મન:પર્યવજ્ઞાની અને અગિયારમા ગુણુસ્થાનકચિંતવીતરાગે દિ પ્રમાદને વશ થાય છે તે ચતુર્ગતિમાં પરિભ્રમણ કરનાએ થાય છે. નિંદા, વિકથા વગેરે પ્રમાાના વશમાં પડવાથી ચતુર્દશપૂર્વધારકો વગેરેની જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે આ કાળમાં ગમે તેવા સાધુ www.kobatirth.org For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ એને પ્રમાદથી કેવી હાનિ થાય તેને વિચાર આપે આપ સમજી શકાય તેમ છે. આત્માને ઉપગપૂર્વક સંભાળથી વર્તવામાં ન આવે તે પ્રમાદ શત્રુથી આત્માને પરાભવ થયા વિના રહેતું નથી. “મને પ્રસાદ શું કરવાનું છે, હું સારી રીતે વર્તુ છું, સર્વ કરતાં હું ચારિત્ર સારી રીતે પાળું છું” એવા અહં પરિણામમાં પ્રમાદને સંચાર થાય છે અને તેથી સમુપાર્જન કરેલા એવા આત્મ ગુણોને નાશ થાય છે માટે ચારિત્રાવસ્થામાં ક્ષણે ક્ષણે પ્રમાદથી ચેતીને ચાલવું કે જેથી આત્મકલ્યાણ થાય. સાધુઓ ! સર્વનનું સાર ચારિત્ર છે. જેણે ચારિત્રની આરાધના કરી તેણે સર્વ નાની આરાધના કરી. વ્યવહારથી અને નિશ્ચયથી ચાસ્ત્રિ પાળવા યથાયોગ્ય પ્રવૃત્તિ કરશે. આત્માના ગુણેની સ્થિરતા કરવાને માટે વ્યાવહારિક ચારિત્રની અત્યંત ઉપયોગિતા છે. વ્યવહાર ચારિત્રથી નિશ્ચય ચારિત્રની પ્રાપ્તિ થાય છે. માટે “દ્રવ્ય તે ભાવ નિમિત્ત ” એ શિખામણને હૃદયમાં ધારણ કરી સદા આત્માના ગુણ પ્રાપ્ત કરવાના ઉપાયેને સેવ્યા કરશે ઘંટાઓ બાંધવા માત્રથી વંધ્યા ગાયની મહત્તામાં વધારે થતું નથી. સાધુના સર્વાચારે ગુણવડે યુક્ત હેવા જોઈએ. “ચરણ સિત્તરી અને કરણ સિત્તરી” ખરેખરી રીતે આત્માના ગુણને પ્રગટાવવા માટે સેવવાની જરૂર છે. જે www.kobatirth.org For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ સાધુ ચારિત્ર ક્રિયાઓમાં લાગી રહે છે તે અનેક પ્રકારના પ્રમાદવાળી અનેક ખટપટોથી દૂર રહી શકે છે. મનરૂપ માંકડાને આત્માના ગુણમાં રમાવવાને માટે પ્રતિ લેખનાદિ ક્રિયાઓની અત્યંત આવશ્યકતા છે. જે સાધુ પિતાની દરરોજની ચારિત્ર ક્રિયા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તેને પરભવમાં પવાને સમય મળી શકતું નથી. સંવરભાવની વૃદ્ધિ કરનાર એવી ચારિત્રની ક્રિયાઓમાં સદા લક્ષ્ય રાખવું અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી. સાધુઓ ! સાધુપણાનું મુખ્ય કર્તવ્ય ખરેખર જ્ઞાન, દર્શન અને ચારિત્રવડે પિતાના આત્માની સાધના કરવાથી છે. રાગ દ્વેષને નાશ કરે એજ સાધનું મુખ્ય કર્તવ્ય છે. राग द्वेष के त्याग बीन, मुक्तिको पद नाहि, कोटी ટો લઇ ત , ૩ ૩૪ થારૂ પિતાના આત્માને રાગ દ્વેષવડે મલીન કરે અને પોતે નિમિત્તરૂપ બનીને અન્ય મનુષ્યોના આત્માઓને મલીન કરાવવા તથા તેવા કારણેની અનુમોદના કરવી કે જેથી રાગ દ્વેષની વૃદ્ધિ થાય એવા કારણોથી દૂર રહેવાય છે ત્યારે ચારિત્રની આરાધના કરી શકાય છે અને રાગ દ્વેષને નાશ કરી શકાય છે. અનેક વર્ષ સુધી પાળેલા ચારિત્રને રાગ અને દ્વેષ નષ્ટ કરી દે છે. રાગ અને દેષ ન થાય એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સાધુએ www.kobatirth.org For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ રહેવું જોઇએ. ચારિત્ર એજ સાધુનું પરમધન છે અને તેની રક્ષા કરવી હોય તે રાગદેષના પરિણામે, ન પ્રગટે એવા ક્ષેત્ર કાલાદિકનું અવલંબન કરવું તેજ સાધુને યેગ્ય છે. રાગ દ્વેષરૂપ મહામલ્લિોએ સંપૂર્ણ વિશ્વ જીવને જીતી લીધા છે. તેવા રાગ દેષરૂપમહામલેને જીતીને જે આત્માનું ચારિત્ર સાધે છે તે ખરે સાધુ સમજો. વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે પ્રવર્તનાર સાધુએ રાગદેષરૂપ કષાયને દૂર કરવા પ્રયત્ન કરે જોઈએ. જે સાધુમાંથી રાગ દેષ ઉપશમ્યા છે તે પોતાના આત્માનું તથા અન્ય જીવેનું કલ્યાણ કરી શકે છે. જે રાગ ૮ષના અધ્યવસાયોને પ્રગટ થતાં જ ઉપશમાવે છે તે ભવચક્રના ફેરામાંથી મુક્ત થાય છે. જે સાધુમાં ક્ષમા હોય છે તે ક્ષમાશ્રમણ કહેવાય છે. ક્રોધાદિક કષાયના અભાવથી ક્ષમાશ્રમણ પદ પ્રાપ્ત થાય છે. માટે સાધુએ ધર્મક્ષમાને ધારણ કરવી જોઇએ. ઉપકાર ક્ષમા અને અપકાર ક્ષમાને તે અન્ય મનુષ્ય પણ ધારણ કરવા સમર્થ થાય છે. ધાદિક કષાયની ક્ષીણતા કરવાની સાધનાવાળા સાધુઓ સર્વ જી પર ક્ષમા રાખે છે. શત્રુ ઉપર ક્ષમા ગુણ વર્તાવનાર સાધુ, સાધુના વેષ અને આચારને શેભાવી શકે છે. ક્રોધાદિકે ધમધમાયમાન રહેનાર કલેશ, કજીયા, ટંટા, અને ઝઘડા વગેરેથી પિતાના આત્માને દુર્ગતિમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. નાખે છે અને પિતાના સમાગમમાં આવનારાઓને પણ પ્રાયઃ તેવા બનાવીને ઉન્માર્ગમાં વહાવે છે માટે સાધુએ ક્ષમા ધારણ કરવી જોઈએ. સાધુઓ ! ભાનને ત્યાગ કરીને માર્દવ ગુણ પ્રાપ્ત કરીને આત્મહિતમાં પ્રવૃત્તિ કરવી એજ તમારું મુખ્ય કર્તવ્ય માનશે. માની પિતે સંસારસાગરની પેલી પાર જઈ શકતા નથી, અને પિતાના સહચારીઓને પણ ધાર્મિક ગુણેને લાભ આપી શકતા નથી. નગ્ન થઈને દરેકના ગુણ લેવામાં ખરી ચારિત્રની ખુબી છે, જેમ બને તેમ સરલતા ધારણ કરવી, કપટરૂ૫ વિષને દૂર કર્યા વિના હૃદયમાં સરળતારૂપ અમૃતને પ્રગટ ભાવ થયો નથી. સરલતા વિના આત્મામાં અનેક પ્રકારના ગુણે આવવાનાં દ્વાર ખુલ્લાં થઈ શકતાં નથી. ચારિત્રની ક્રિયાઓમાં માનપૂજાકીર્તિ આદિની લાલચે યદિ કપટને વાસ થાય છે, તો ચારિત્રની ક્રિયાઓમાં વિષનું પરિણમન થાય છે અને તેથી કપટ કરનારની મુક્તિ થતી નથી. સાદું વર્તન અને સરલતા એ સાધુપણાને શોભાવે છે, અને તેથી સર્વ કર્મોથી આત્મા મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત કરે છે. સાધુઓ તમે કદિ એકદમ ભળભળીયા ઉછાછળા અનતા નહિ. આત્માની મુક્ત દશા કરવાને માટે ગંભીરતાની જરૂર છે. શાસ્ત્રો વાંચીને અને મનન કરીને ગંભીરતા ગુણ www.kobatirth.org For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ પ્રાપ્ત કરે છે જેથી ભળભળીયાપણું ટળી જશે અને તેથી આત્મામાં ઘણું ગુણે પ્રગટી શકશે. સાધુઓ! પરસ્પર સંપીને વર્તવું. જો તમે મેટું મન રાખીને સંપીને વર્તશે તે સ્વાત્માનું તથા પરનું હિત થશે તેમજ જૈન શાસનની શોભામાં વૃદ્ધિ થશે. સંપથી ઇર્ષ્યાદિ દોષોને નાશ થાય છે. જેનામાં સંપ છે તે સ્વાસ્તિત્વને પૃથ્વી પટપર દીર્ધકાળ પર્યન્ત ધારી શકે છે. જે સાધુઓ પરસ્પર ગુણાનુરાગ દષ્ટિ ધારણ કરે છે, તે પિતાના ગુરૂનું નામ શોભાવી શકે છે. જ્યાં ફુટ છે ત્યાં કદી ચડતી થતી નથી. તમે સંપીને રહેશે તે ગચ્છની અને જૈન શાસનની શેભા વૃદ્ધિ કરી શકશે એમ નિશ્ચયતઃ અવધશે. સંપ હેય છે ત્યાં પરસ્પરની નિન્દા, ઈર્ષ્યા, અને કુસંપ વગેરે દોષ રહેતા નથી. લધુતા વિના કદાપિ પ્રભુતા પ્રાપ્ત થતી નથી. લઘુતાથી સંપમાં વૃદ્ધિ થાય છે. ગૃહમાં સંપ હોય છે તે તેઓ સામાજિક બળથી અનેકધા કાર્ય કરી શકે છે. જ્યારે ગૃહસ્થ સંપ કરીને વર્તે છે તે શ્રી વીર પ્રભુના સેવક એવા સાધુઓએ જૈન શાસનની દાઝથી માન, સ્વાર્થ, કદાગૃહ, વૈર અને ફાટફુટને ત્યાગ કરીને પરસ્પર સંપીને ચારિત્ર પાળવાપૂર્વક જૈન શાસનને ઉદય થાય એવાં કાર્યો કરવા ઉદ્યમી થવું જ જોઈએ. સાધુઓએ યાદ રાખવું કે જ્યાં સુધી તમે www.kobatirth.org For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ સંપીને વર્તશે ત્યાં સુધી તમે ચડતીમાં આગળ ગતિ કરી શકશે, એમાં જરા માત્ર શંકા કરવી નહિ. ગમે તેવા પ્રસંગે સ્વસંધાડામાં ફાટફુટ ન થાય અને પરસ્પર સંપ રહે એમ વતીને ચાલશે એવી મારી આજ્ઞા છે. સર્વસાધુઓ અને સાધ્વીઓએ સંધાડાના નાયકની આજ્ઞામાં વર્તવું. જ્યાં સર્વે મોટાઈ ઈચ્છે છે અને જ્યાં સર્વે પિતાપિતાને મોટા માને છે તથા સ્વેચ્છાએ વર્તે છે, તે ટેળા(વૃન્દ)ને નાશ થાય છે. અન્ય કદિ પિતાના સમુહમાં ફાટફુટ પડાવાઈ છે, યુક્તિ કરે તે પણ કદિ કોઈએ કુસંપથી જુદા પડવું નહિ. આપણું ગુરૂ અને તેમના ગુરૂએ ગુરૂની પરંપરા જે પ્રમાણે પ્રવર્તાવી હતી અને સ્વાત્માનું તથા અન્ય જીવોનું કલ્યાણ કર્યું હતું તે ધ્યાનમાં રાખીને પરંપરાએ તે પ્રમાણે વર્યા કરશે, તેમાં કદિ શિથિલ્ય લાવશે નહિ. ચારિત્રની પ્રતિષ્ઠા એ મોટામાં મેટું ધન અને પ્રાણ છે તેને નાશ થતાં મૃતકના સમાન બાકોની શોભા છે. માટે ચારિત્ર પાળવામાં સદા તત્પર રહેશે. સંઘાડાના નાયકની આજ્ઞા પ્રમાણે ચારિત્ર પાળવામાં અને ગામોગામ વિહાર કરીને જૈન શાસનની શેભાની વૃદ્ધિ કરવામાં તત્પર રહેશે. સાધુઓ ! આ દુષમકાળ છે. સારી વસ્તુઓની હાનિ થતી જાય છે માટે જેટલું આત્મહિત કરી શકાય તેટલું કરવામાં પાછી પાની કરતા નહિ. સાધુઓ ! તમે આગમનું અધ્યયન www.kobatirth.org For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨૩ કરવામાં સદા તત્પર રહેશે. મનુષ્યાની સાથે ગપ્પાં મારીને નકામા કામેા કાળ ગાળતા નહિ. આગમાના અધ્યયનવડે આગમાનું જ્ઞાન પ્રાપ્ત કરશે! તો ચારિત્ર પાળી શકશેા. આગમેના જ્ઞાનવડે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રેમાણે ચારિત્ર પાળી શકાય છે. આગમરૂપ દીપકવડે પંચમકાળરૂપ અંધકારમાં મેક્ષમાર્ગમાં ચાલી શકાય છે. ગીતાર્થની આજ્ઞાએ હલાહલ વિષ પીવું પણ અગીતાર્થની આજ્ઞા એ અમૃત પીવું પણ સારૂં નથી, ઈત્યાદિ ઉપદેશમાલાનાં કથનના સાર એ છે કે ગીતાર્થ ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલવું. વસ્ત્ર, પાત્ર, અને પુસ્તકા વગેરે પર મૂર્છા ધારણ કરવી નહિ. ગચ્છના સાધુઓને ઉપયોગ માટે વસ્ત્ર-પાત્રાદિકના ઉપયોગ કરવા. શરીર શાબા ઇત્યાદિનો ત્યાગ કરવા. બ્રહ્મચર્યની નવ વાડા પાળવા માટે સદા પ્રયત્ન કરવો જોઇએ. જે નવ વાડને પાળે છે તેજ બ્રહ્મચર્યનું સંરક્ષણ કરી શકે છે, માટે વ્યવહારને માન આપીને બ્રહ્મચર્યની નવ વાડે! પાળવા સદા તત્પર રહેવું. ગામેગામ વિહાર કરવાથી ચારિત્રની શુદ્ધિ બની રહે છે. “વહેતાં પાણી નિર્મલાં, ઠરતાં ગંદા હાય; સાધુ વિચરતા ભલા, ડરતા શિથિલ ોય. એ કહેવત અપેક્ષાએ અક્ષરશઃ ખરી છે. “એક સ્થાનમાં ધણું રહેવાર્થી શ્રાવકાની સાથે રાગના પ્રતિબન્ધ થાય છે અને www.kobatirth.org For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમજ અન્યની સાથે દ્વેષ વગેરે થાય છે. અન્ય સાધુઓ સાથે પણ ખટપટ થાય છે અને તેથી ચારિત્રમાં શિથિલતા થાય છે. અએવ સાધુઓએ અને સાધ્વીઓએ ગામેગામ વિહાર કરે કે જેથી રાગદેષ થવાનાં સ્થાને બદલે થવાથી ચારિત્રમાં સ્થિરતા વધી શકે.” આ પ્રમાણે ધીમે ધીમે ગુરૂશ્રી ઉપદેશ દેતા હતા. એવામાં તેઓ થાકયા અને મનમાં સ્થિર થયા. આવી સ્થિતિમાં તેઓ શાન્ત દેખાતા હતા. વૈરાચની અપૂર્વ છાયા તેમના મુખ પર દેખાતી હતી. સાધુઓ ! ત્યાગ ગુણથી અન્ય અનેક ગુણોની પ્રાપ્તિ થાય છે. ત્યાગીના ગુણમય આચાર અને ઉપદેશની અસર વિશ્વપર સારી થાય છે. જે મનુષ્ય ત્યાગે છે તેઓ ત્યાજ્ય વસ્તુના કરતાં શ્રેષ્ઠ શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. ત્યાગી થનાર ખરેખર દાની તે હેય છેજ. ત્યાગને આધાર વૈરાગ્યપર છે, જે વૈરાગ્ય ઉત્તમ અને બળવાન હોય છે તે ત્યાગ પણ સ્થાયી રહીને અનેક ગુણે પ્રકટાવવાને શક્તિમાન થાય છે માટે ત્યાગને દરરોજ આદર કરતા રહેશે.” આ પ્રમાણે ગુરૂ મહારાજે ધીમે ધીમે શાન્તિથી વચનામૃતનું પાન કરાવ્યું. પશ્ચાત્ કંઈક નિદ્રા આવવા લાગી. રાત્રીના લગભગ બે વાગ્યાને આશરો થયે હશે. પશ્ચાત સાધુઓએ પણ ગુરૂરાજની સામીપ્યમાં શયન કર્યું. પૂર્ણિમાના દિવસે મહારાજની પ્રકૃતિ www.kobatirth.org For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫ કંઈક સ્વસ્થ જણાવવા લાગી. અશાડ વિદ એકમના રાજ પ્રાતઃકાળમાં કંઇક સ્વસ્થતા માલુમ પડી. પાસેના શેઠ જેઠાભાઈ ગુલાબચંદના ધરસુધી સેાજા નરમ પડવાથી કાચલીમાં પાણી વહેારવા માટે ગયા. સાધુઓએ કહ્યું કે આપશ્રી આવી સ્થિતિમાં જાઓ તે ઠીક નહિ, ત્યારે તેમણે કહ્યું કે મને પડી રહેવાથી કાવતું નથી. આ તેમન' તેમના હાથે વહેારવાનુ છેલ્લું કૃત્ય હતુ. એકમની સાંજે તેમના શરીરમાં શ્વાસના ઉપાડ થયા. વૈધાએ હાથ ખંખેર્યાં. ભાવીભાવ આગળ કાઇનું કંઈ ચાલતું નથી. સર્વ સાધુએ તેમની પાસે એસી રહેવા લાગ્યા. રાત્રે શ્રાવકા પણ તેમની પાસે સુ રહેવા લાગ્યા. ખીજના દિવસે અમદાવાદ શહેરમાંના સર્વ ઉપાશ્રયના સાધુએ મળવા આવ્યા. મન્દમન્દ શબ્દ ગુરૂશ્રી તેમને હૃદયના શુદ્ધ પ્રેમથી આવકાર આપતા હતા. શેઠ મણિભાઈ દલપતભાઈ, શેઠ જગાભાઈ, શેઠાણી ગંગા મેન તથા અમદાવાદના અનેક ગુણાનુરાગી શ્રાવકા તેમની પાસે આવીને બેસવા લાગ્યા. તેમની છબીનાં દર્શન કરવાને માટે શેડ મણિભાઇ વગેરેની તથા સાધુઓની ઇચ્છા હૈાવાથી મહારાજને છબી લેવા વિનંતિ કરી. ગુરૂ મહારાજે બિલકુલ એ વાતને સ્વીકારી નહિં. તેથી છાનામાના છી લેવા પ્રય ત્ન કરેલા પણ તે નિષ્ફળ ગયા, અપારના ચાર વાગે સાધુ www.kobatirth.org For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ તથા સુરશી તથા માણેકશ્રી વગેરે સાધ્વીઓ તથા શેઠ મણિભાઈ તથા જગાભાઈ વગેરે શ્રાવકો તથા ગંગાબેન શેઠાણું વગેરે શ્રાવિકાઓ બેઠી હતી તે વખતે ગુરૂ મહારાજે શ્રાવકે તથા શ્રાવિકાઓને સાધુઓની ભક્તિ કરવા સંબંધી ઉપદેશ દીધો હતો. આંબલીપળના ઉપાશ્રયમાં જ્ઞાન ખાતાની તથા સાધારણ ખાતાની ઉપજ વધે અને વ્યવસ્થા સારી રહે તત્સંબંધી ઉપદેશ દીધું હતું. બીજની સાંજરે સર્વને મન્દ શબ્દ ધીમે ધીમે કહેતા હતા કે “સંસાર અસાર છે. શ્રી વીતરાગ દેવને ધર્મ અને પરભવમાં સાથે આવે છે. અરિહંતનું શરણ સદા કરવા ગ્ય છે. જગતમાં કોઈ કોઈનું નથી. ધર્મ કર્મમાં અપ્રમત્ત રહેશે. તે કલ્યાણ થશે.” આ વખતે તેઓની મુખમુદ્રાપર શાન્તિ ઝળકતી હતી. શરીરમાં વ્યાધિએ જોર પકડ્યું હતું તો પણ આ ક્રિયા ગીની શ્રદ્ધા, ભક્તિ અને શાન્તિમાં વિદન નાખવા સમર્થ થઈ નહતી. વારંવાર તેઓ અરિહંત, સિદ્ધ, સાધુને ધ્વનિ કરતા હતા. બીજની સંધ્યા વખતે સાંજનું પ્રતિક્રમણ કરવા પ્રવૃત્ત થયા. પિતાના હાથે પ્રતિક્રમણુમાં તેઓએ મુહપત્તિ પડીલેહી હતી. અહે તેમની કેવી ક્રિયાપરાયણ બુદ્ધિ ! તેમને સદા નમસ્કાર છે. તેમણે પ્રતિક્રમણમાં પૂર્ણભાવથી સ્થાપના સન્મુખ હાથ રાખીને ગુરૂને ખમાવ્યા. આ તેમની છેલા www.kobatirth.org For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૭ વખતની પ્રતિક્રમણ ક્રિયા અને ગુરૂ વંદના હતી. પ્રતિક્રમણ થયા બાદ રાત્રે સ્તવન સજા વગેરે સાંભળવા લાગ્યા. લગભગ રાત્રે અગિયાર વાગે તેમના શરીરમાં કફને ઉપાડ થયે. બેલતાં કફ અટકાવ કરવા લાગે. રાત્રીના બે વાગે નવકારવાળી દરરેજના અભ્યાસ પ્રમાણે ગણવા માગી. નવકારવાળી ગણતાં પડી જવાથી મને આપીને કહ્યું કે, લે આ તું સદાકાળ ગણજે. મેં ગુરૂની છેલ્લી વખતની ભેટને પૂર્ણ માન અને ભાવથી સ્વીકારી લીધી. રાત્રીના ત્રણ વાગ્યાથી બેલવાનું બંધ થયું. પ્રાતઃકાળમાં ટેન્ડર્ડ સાડાઆઠ વાગ્યાના આશરે તેમણે અનશનપૂર્વક પિતાના સ્કૂલ શરીરને ત્યાગ કર્યો, અને સ્વર્ગતિભા થયા. ધર્મક્રિયા ગરૂ૫ એક મહા પ્રકાશી તાર થી જૈન શાસનરૂપ આકાશ મંડલમાંથી ખરી પડી અદશ્ય થયા. તપ અને ધર્મ ક્રિયાવડે આત્મ સાધન સાધનારા એવા એક ક્રિયા ગીગુરૂની ખોટ પડી. આહા કે તેમને વૈરાગ્ય ! કે તેમને સરલ ભાવ ! અહા કેવી તેમની ધર્મ ક્રિયાપરાયણતા ! આવા ગુરૂવચ્ચેનું શરીરાવસાન લખતાં હસ્તમાં લેખિની રહેતી નથી. તેમને ગુણેનું સદા સ્મરણ રહે. તેમની હનુમતિ હૃદય આગળ ખડી રહીને મનપણે સદા ઉપદેશ આપતી રહે !!તેમની ભક્તિ પક્ષમાં તેમના ગુણોને પ્રકટાવનારી થાઓ. www.kobatirth.org For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ તેમનું શરીર ટયા બાદ હજારો શ્રાવકો અને શ્રાવિ કાઓ વગેરે ઉપાશ્રયમાં આવવા લાગ્યાં. ગુરૂશ્રીના હેત્સર્ગ મરણ સંસ્કાર ક્રિયાઓની તૈયારી થવા પશ્ચાત અંત્ય લાગી. તેમના શરીરને પાલખીમાં શરીર સંસ્કાર પધરાવવાની તૈયારીઓ થવા લાગી. તેમના સમાધિ મરણના સમાચાર આખા શહેરમાં ફરી વળ્યા તેથી શહેરના શ્રાવકે અને શ્રાવિકાએ તેમના શરીરના દર્શનાર્થે આવવા લાગી. આખા શહેરમાં દીલગિરી પથરાદ રહી અને શહેરમાં પાંચકુવા, કાપડબજાર, માણેકચોકના બધા કાપડબજારના સાત મહાજને, ઝવેરી બજાર, સટ્ટાબજાર, ચેકસી બર, શેર બજાર, રતનપોળ, દાણાપીઠ, માધવપુરા વગેરે બજાર બંધ થયાં હતાં, તથા દવાવાળાઓ, કંઈ, પટવા, કંસારા અને શાકભાજની દુકાને બંધ રાખવામાં આવી હતી તથા શેઠ મણિ ભાઈ દલપતભાઇની સરસપુર મીલ, શેઠ લાલભાઈની રાયપુર મીલ તથા ગંગાબાઈ કન્યાશાળા બંધ કરવામાં આવી હતી. શેઠ મણીભાઈ દલપતભાઈ તરફથી જુદે જુદે ઠેકાણે નેવુંના આશરે તારે કરવામાં આવ્યા અને બહાર ગામમાં આ સમાચાર પવનની માફક ફેલાયા હતા. જેના સમાચાર તાર અને પત્ર મારફતે અમદાવાદ પાછા ફરી વળ્યા છે. જેમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૯ સાધુઓએ દેવવંદન કર્યાના અને ગૃહસ્થાના સંધોના ઘણે સ્થળે પાખી પાડવાના સમાચાર મળ્યા છે. જેમાં નીચલાં સ્થળેા છેઃમુંબાઈ, પાટણ, પાલણપુર, વીજાપુર, માણસા, પ્રાંતીજ, મેસાણા, ખેરાલુ, વડનગર, ગોધાવી, માણસા, વીરમગામ, રાણપુર, સુરત, આગ્રા, પાદરા, યેવલા, પેથાપુર, ચાણુસમા, સાણું, અને રામપુરા વગેરે. તેમના શરીરને પાલખીમાં બેસાડવામાં આવ્યું અને જ્યારે સંધે તે ઉપાડવા માંડી ત્યારે નગરશેઠ કસ્તુરભાઇ મણીભાઇ, શે મણિભાઇ દલપતભાઇ, શેફ જગાભાઇ દલપતભાઇ, ઝવેરી લલ્લુભાઈ રાયચંદ,રોડ મેહનલાલભાઇ મુલચદભાઈ, બાબા સાહેબ, શેઠ ચીમનભાઇ કાળીદાસ. ઉમાભાઈ શે: પનાલાલ ઉમાભાઇ, શેડ મેાહનલાલ લલ્લુભાઇ, શેડ સાંકળચંદ મેાહનલાલ ઝવેરી, મગળભાઈ તારાચંદ, શેડ સારાભાઇ છેોટાલાલ, શેડ ચીમનભાઈ લાલભાઈ, શેડ સારાભાઇ ડાહ્યાભાઈ, ઝવેરી ડાહ્યાભાઇ કપુરચંદ, ઝવેરી બાપાલાલ નાહલશા, શેડ લાલભાઇ ચુનીલાલ, શા. માણેકલાલ જેઠાભાઇ, જેસીંગભાઇ મનસુખભાઇ, ઝવેરી કેસવલાલ ઉમાભાઈ, કેસવલાલ ગોકળ અને વીરચંદ ગેાકળ ભગત વગેરે તથા ખેડીગના સર્વે વિધાર્થીઓ હાજર હતા. નગરશેઠ કસ્તુરભાઇ મણીભાઈ એ દુણી પકડી હતી. પાછળથી શેઠ મણીભાઇ દલપતભાઇએ ઉપાડી હતી ત્યાર બાદ અન્ય ગૃહસ્થાએ ઉપાડી હતી. મહારાજ www.kobatirth.org For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ સાહેબની પાલખીનાં ઘણું અન્ય મનુષ્ય પણ દર્શન કરતાં હતાં. આ પ્રમાણે આશરે ત્રણહજાર શ્રાવકના સરઘસ સાથે “જયજય નંદા, જયજય ભટ્ટા” એ પ્રમાણેના ઉચ્ચાર કરતાં મહારાજ સાહેબની પાલખી લઈ જવામાં આવતી હતી. માણસે અને સ્ત્રીઓનાં ટોળેટોળાં આખે રસ્તે મહારાજ સાહેબનાં દર્શન કરવાને આવતાં નજરે પડતાં હતાં. પારસી સદ્ગહ પણ દર્શન કરવાને ચુકયા નહતા. છેવટે મહારાજ સાહેબની પાલખી દિલ્હી દરવાજે થઈને દુધેશ્વર આગળ લઈ જવામાં આવી હતી. મનુષ્ય વારંવાર પાલખી ઉપાડવાને તલપી રહેતા હતા અને વારંવાર લાભ લેતા હતા. દુધેશ્વર આગળ મહારાજ સાહેબની પાલખી લઈ ગયા બાદ વિધિપૂર્વક મને જરીઅન પાલખી સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું હતું. મહારાજ સાહેબની પાલખી ઉપાશ્રયમાંથી ઉપાડી ત્યાર બાદ ઉપાશ્રયમાં દેવવંદનની વિધિ કરદેવવંદનની ક્રિયા. વામાં આવી હતી. તે વખતે ઉજમ બાઈની ધર્મશાળાના પંન્યાસજી ચતુરવિજયજી, આત્મારામજીના સંઘાડાના મેતિવિજયજી, ડેહલાના ઉપાશ્રયના પંન્યાસજી ધર્મવિજયજી, વીરના ઉપાશ્રયના પંન્યાસજી ગુલાબવિજ્યજી, વિદ્યાશાળાના પંન્યાસ મેઘવિ www.kobatirth.org For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૫૧ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયજી, વિમળના ઉપાશ્રયના પંન્યાસજી સાભાગ્યવિમલજી, લવારની પેાળના મુનિરાજશ્રી સિદ્ધિવિજયજી અને તિલકવિજયજી વિગેરે સાધુએ ૨૫-૩૦ તે આશરે હતા તથા સાધ્વીએ ૭પ તે આશરે હતી. મહારાજશ્રી જે ઠેકાણે કાળધર્મને પામ્યા હતા તેજ ઠેકાણે ચામુખને પધારાવવામાં આવ્યા હતા. દેવવંદનની વ્યાવહારિક ક્રિયાની વ્યવસ્થા શેઠાણી ગંગાબાએ કરી હતી. સર્વ સાધુએ ગાળ સરકલના આકારે ગાડવાઈ ગયા હતા. સર્વ પન્યાસેાની અનુમતિથી પભ્યાસ ગુલાબવિજયજીએ દેવવંદનના આરંભ કર્યાં હતા અને પુછ્યાસ સાભાગ્યવિમળજી આદેશ માંગતા હતા. મુનિરાજશ્રી બુદ્ધિસાગરજીએ થયા તથા છેવટે માટી શાન્તિ કહી હતી. શાંતિપૂર્વક અને વિધિપૂર્વક દેવવંદનની ક્રિયા પૂર્ણ થઇ હતી. સર્વ ઉપાશ્રયના સાધુએ આજ વખતે ભેગા થઇને દેવવંદનની વિધિ કરતા પ્રેક્ષકાના જોવામાં આવ્યા હતા. આવી રીતે સર્વ સાધુએ ભેગા થઇને દેવ વાંદવાનો પ્રસંગ આજેજ જોવામાં આવ્યેા હતો. પાયચંદ ગચ્છના સાધુઓ——ભાયચંદ જીના શિષ્યા ક્રિયા કરતી વખતે આવ્યા હતા અને બ્લિગીરી જાહેર કરી હતી. આવી રીતે સાધુસાધ્વીએએ ભિન્ન ભિન્ન ઉપાશ્રયના એકત્ર મળને દેવવંદનની ક્રિયા કરી હતી તે પ્રસંગ અપૂર્વ આકર્ષણીય હતા. For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ ગુરૂ શ્રીસુખસાગરજી મહારાજમાં અપૂર્વ એક એવો ગુણ હતો કે તેનું વારંવાર સ્મરણ થઈ ગુરૂશ્રી સુખસાગર- આવે છે. “પરિમિત બોલવું” પરિમિત છના ગુણે, સંભાષણ કરવાને માટે તેમનો તીવ્ર ઉપયોગ રહેતા હતા. પરસ્પર વિરૂદ્ધ પક્ષોના સંગોમાં પણ જ્યારે તેઓ બોલતા હતા ત્યારે પરિમિત શબ્દોથી બોલતા હતા અને તેમાં ગંભીર ભાવ રહેતો હતો. પરિમિત સંભાષણ કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે. એમ તેઓ વારંવાર સમજાવતા હતા. ભાષા સમિતિને ઉપયોગ રાખવામાં જ્યારે જોઈએ ત્યારે તેમને એક સરખે ઉપયોગ રહેતે હતો. તેમની પાસે પન્દર વર્ષ પર્યન્ત રહેવાનું થયું અને તેમના હૃદયની પાસે બેસીને વારવાર તેમના વિચારે લીધા. તેમાં તેમને એક સરસ ગુણ અનુભવા તે એ છે કે કેઈન ઉપર ઈર્ષા, દેવ અને વૈર નહતું. ઈર્ષા, દેષ અને વૈરના પરિણામે ઘણુ ક્ષીણ થયા હતા એમ અનુભવમાં આવે છે. ગમે તેવા પ્રતિપક્ષીઓના સામું પણ તેમણે કદિ ષવચન કર્યું નથી. તેમજ કદિ તેઓની વિરૂદ્ધ બોલ્યા નથી. તેમનું બુરૂ બોલનારના હિતશબ્દ તેમણે ગ્રહણ કર્યા છે અને તેમજ તેઓના ગુણેને મુક્ત કંઠે કહ્યા છે. તેમની કદિ ક્રોધથી લાલ આંખ થઈ નથી. તેમનામાં www.kobatirth.org For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વાને પ્રસંગ મને સમાગમ વગર મહારાજ ૧૫૩ ક્રોધ હોય એવું જણાતું નહોતું. તેમણે ક્રોધના પરિણામની ઘણું મન્દતા કરી હતી. ગમે તેવા ક્રોધના પ્રસંગોમાં પણ તેઓ શાન્તિમય દેખાતા હતા. ગમે તેવા મનુષ્યને ક્રોધ થયા વિના રહે નહિ એવા પ્રસંગોને તેમણે સહ્યા છે એવા ઘણું પ્રસંગોને અમારી નજરે દેખેલા છે તેમાં પણ તેઓ જાણે કઈ છેજ નહિ એવી દશામાં દેખાતા હતા. તેમના પરિમિત ઉપયોગી સંભાષણથી અન્ય મનુષ્યને ક્રોધ ઉત્પન્ન થવાને પ્રસંગ મળતું નહતા. તેમણે અમ વગેરે તપ કયાં છે તે વખતે તેમના સમાગમમાં હું હતું. તપસીને કોધ થાય એ પ્રાયઃ સ્વાભાવિક છે. પણ ગુરૂ મહારાજની તેવી સ્થિતિમાં પણ તેમને ક્રોધ થતો નહતા. તેમને ભાષા સમિતિને ઉપગ એવો હતો કે વારંવાર તેની યાદી આવે છે. પિતાની ભૂલ માટે તેમણે કદિ પક્ષપાત કર્યો નથી અર્થાત તે બાબતને તેમણે કદાગ્રહ કર્યો નથી. પિતાની ભૂલ માટે હાનું બાળક કંઈ કહે તે તેને પણ તેઓ સ્વીકાર કરતા હતા. પયાસ વિગેરે ઘણું સાધુઓને મેં દેખ્યા છે. પણ તેમાં ક્રિયાની બાબતમાં તે તેમને પહેલે નંબર આવે છે. વૈરાગ્ય અને ત્યાગને ગુણ તે તેમને દેખતાં ભકતને હૃદયમાં અસર કરતે હતે. શાસ્ત્ર વાંચીને વૈરાગ્ય ત્યાગ સંબંધી અન્યને અસર ન કરી શકાય તે અસર ખરેખર તેમને www.kobatirth.org For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ દેખનારાઓના હૃદયમાં તત્કાળ થતી હતી. ક્રિયાની સાથે તેમના હૃદયમાં એટલી બધી સરલતા હતી કે તેનું વર્ણન કરતાં પાર આવે નહિ. ભદ્રગુણની મૂર્તિરૂપ તેઓ હતા એમ જૈન કોમ એકી અવાજે બેલી ઉઠે છે. તેઓ પ્રતિદિન ધર્મર્તવ્ય પ્રવૃત્તિમાં લયલીન રહેતા હતા. તેઓશ્રી ધર્મપ્રવૃત્તિમાં ઉત્સાહી રહેતા કર્તવ્ય ધર્મ હતા. સાધુઓ અને સાધ્વીઓને તેઓ પ્રવૃત્તિ, કર્તવ્ય ધર્મપ્રવૃત્તિમાં ઉત્સાહિત કર્યા કરતા હતા. જ્યારે જોઈએ ત્યારે તેઓ કોઈને કોઈ ધર્મપ્રવૃત્તિમાં મગ્ન થએલા દેખાતા હતા. રાત્રીએ દશ વાગ્યા બાદ તેઓશ્રી શયન કરતા હતા. રાત્રીએ ત્રણ વાગ્યે ઉઠતા હતા. દરરોજ રાત્રીએ ત્રણ વાગે નવસ્મરણને જાપ કર્યા કરતા હતા. લગભગ છવીશ વર્ષ પર્યન્ત તેમણે નવસ્મરણને જાપ કર્યો હતો. તેઓશ્રી દરરોજ સ્વાધ્યાયમાં તત્પર રહેતા હતા. ચ૯ સરણ પયને અને આઉરપચ્ચખાણ સ્વાધ્યાય. ભણવા પર તેમને બહુ રૂચિ હતી. તેથી તેઓ દરરોજ તે બન્નેને સ્વાધ્યાય કરતા હતા. દરરોજ સાંજરે પ્રતિક્રમણ કર્યા બાદ દશ વૈકા www.kobatirth.org For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૫ લિક સૂત્રને સ્વાધ્યાય કરી જતા હતા. દશવૈકાલિકનાં દશા ધ્યયન તેમના મુખે હતાં. કેટલાક પયનનો પણ મુખથી તેઓશ્રી સ્વાધ્યાય કરતા હતા. તેમને ઘણાં સ્તવને અને સઝા આવડતી હતી. સાંજનું પ્રતિક્રમણ કર્યા બાદ નવ તત્ત્વાદિક પ્રકરણને સ્વાધ્યાય કરી જતા હતા. બાસઠીયા યંત્રો વગેરે ઘણું યંત્રોનું તેઓશ્રી પરિવર્તન કર્યા કરતા હતા. જ્ઞાનાભ્યાસી સાધુઓને સહાય આપવામાં તેઓશ્રી શરા હતા. તેઓશ્રી અન્ય સાધુઓ અને સાધ્વીઓને ચારિત્ર પાળ વામાં સહાય આપવા દરરેજ તત્પર સહાય, રહેતા હતા. ચારિત્રમાં શિથિલ થના રાઓને તેઓશ્રી પાછા ઉત્સાહિત કરી સહાય આપી ઠેકાણે લાવતા હતા. સાધુઓ અને સાધ્વીઓને વસ્ત્રાદિ જે જે સંયમનાં ઉપકરણની જરૂર હોય તે ગમે ત્યાંથી ચાચી લાવીને આપતા હતા. તેમના ચારિત્રથી આક ઈને જે જે વસ્તુઓને અજેના માટે તેઓ માગતા તે તે વસ્તુઓને બહુ ભાવથી શ્રાવકે તેમને વહેરાવતા હતા. રાગી, સીદાતા સાધુઓને તેઓ બનતી સહાય આપવા માટે આ ત્મભોગ આપતા હતા. ગમે તે ગચ્છના સાધુઓને માંદગી થતાં તેઓને સ્વાત્માવત ગણું તેમની સેવા કરતા હતા. સ્વગુરૂની સેવાથી તેમનામાં અપૂર્વ સેવા ગુણ પ્રગટ હતિ. www.kobatirth.org For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ તેથી તેઓશ્રી અન્યજની સેવા કરવામાં જરા માત્ર બાકી રાખતા નહતા. તેઓશ્રી તપ કરવામાં મગ્ન રહેતા હતા. એક ઉપવાસ બે ઉપવાસ, ત્રણ ઉપવાસ, આયંબિલ અને એકાસણુ વગેરે તપ કર્યા કરતા હતા. અને પાંચમ આઠમ, અગિયારસ અને ચાદશાદિ તિથિયોના દિવસે ઉપવાસ કર્યા કરતા હતા. પારણુના દિવસ વિના દરરોજ પ્રાયઃ તેઓ એકાસણ કરતા હતા. પર્યુષણ પર્વને તેઓ અમ કરતા હતા. અને નેક પ્રકારના અભિગ્રહ રૂ૫ તપને તેઓ કરતા હતા. તપની સાથે ક્ષમા તેમનામાં વૃદ્ધિ પામતી હતી. તેઓશ્રીએ સિદ્ધાચલ ગિરનાર જોયણી, પાનસર, સંખે શ્વર, રાતેજ, મેત્રાણા, તલાજા, ઉપયાત્રાઓ રીયાલા, તારંગા, ઈડર, પિશીના, ભીલડા, નાગફણ, પાર્શ્વનાથ, કેશરીયાજી, ટીટેઈમાં મુહરી પાર્શ્વનાથ, નરેડા, સરખેજ, અમદાવાદનાં જૈનમદિરે, માતર, ખંભાત, કાવી, ગંધાર, ડભોઈ જઘડીયા, સુરત, લાડેલ, અને સિદ્ધપુર, આદિ અનેક સ્થળઓમાં વિહાર કરીને તીર્થંકરની પ્રતિમાઓ અને પાદુકાઓ વગેરેની યાત્રા કરી હતી. તેમણે જે જે યાત્રાઓ કરી www.kobatirth.org For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હતી તેમાં ઘણું યાત્રામાં હું તેમની સાથે સામેલ હતા. યાત્રાઓ કરતી વખતે તેનામાં આત્મલાસની વૃદ્ધિ થતી હતી. મેસાણમાં વારંવાર પધારી તેમણે ગુરૂપાદુકાની યાત્રા કરી હતી. ગુરૂમહારાજ અનેક ધર્મક્રિયા પ્રવૃત્તિમાં અડગાપણું, સ્થિરતાપણું, નિપપણું, વિધિપૂર્વક ધર્મકર્મયોગી. આરાધક્ષણું, અને તત્પરપણું હતું તેથી તેમને ધર્મ કર્મયોગી એ પદથી સંબોધવામાં આવે તેમાં કઈ અતિશક્તિ જણાતી નથી. ગુરૂગીતામાં કરેલી ગુણની સ્તુતિ પ્રમાણે તેઓશ્રીમાં અનેક ગુણે પ્રગટયા હતા તેથી વારંવાર તત્સંબંધી પિષ્ટપેષણ કરવું તે અયોગ્ય છે. અહિંસા, સત્ય, અસ્તેય, આજન્મ બ્રહ્મચર્ય પરિગ્રહત્યાગ, રાત્રિભોજન ત્યાગ આદિ અનેક વતની જીવતા મૂર્તિસ્વરૂપ શ્રી સરરાજની જેટલી સ્તુતિ કરવામાં આવે તેટલી જૂન છે. તેમનાં પાસાં સેવીને તેમનામાં પ્રકટેલા અનેક ગુણોને અનુભવ કર્યો છે. દીક્ષાથી તે હેત્સર્ગ પર્યન્તના જીવનકાલમાં તેમણે કેઈની સાથે કોઈ પણ સ્થળે ક્લેશ કર્યો હોય તેવું જાણ્યું નથી તેમજ અન્યને કંઈ ખોટું લાગે એવું બેલતાં કદાપિ મેં તેમને દેખ્યા સાંભળ્યા નથી. કેઈ પણ જાતની રાગદ્વેષની ખટપટમાં તેમણે અંશમાત્ર પણ ભાગ લીધે નહતા. તેમના www.kobatirth.org For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ જેવા સ્વાશ્રયી મહાત્માએ વિરલ દેખાય છે. તે વર્તમાનમાં વિદ્યમાન અને દિવંગત થએલા અનેક સાધુઓના સમાગમમાં આવ્યા હતા. પરંતુ ચારિત્રની આરાધના વિનાની અન્ય કાઇ બાબતમાં તેમણે અન્ય સાધુઓની સાથે ભાગ લીધેા નથી. વૈરાગી, ત્યાગી, શાન્ત, દાન્ત, વૈયાવચ્ચી, વિનયી અને સમભાવી શ્રી ગુરૂરાજના સદ્ગુણાનું પરાક્ષમાં પણ પ્રત્યક્ષ પેઠે સ્મરણ થયા કરે છે. આવા મહાન ક્રિયાપાત્ર ધર્મ કર્મયોગી મહાત્મા ગુરૂરાજનું સદાકાલ સ્મરણ રહેા. તેમના ગુણો સ્વાત્મામાં અને અન્ય વામાં પ્રકટા અને તેઓની પેઠે અન્ય મુમુક્ષુએ તેમની પાછળ પ્રગટી ધર્મની ઝાહેાઝલાલી વર્તાવ. સદ્ગુરૂશ્રી સુખસાગરજી મહારાજમાં સહનશીલતાને અપૂર્વ ગુણ હતો. તેએ ગમે તે થાય શ્રી ગુરૂ સુખસાગ- તાપણુ ક્રોધી થતા નહિ અને કાઇને ૨૭ મહારાજની ગુસ્સા ઉપજે તેવું વચન કહેતા નહિ. સહનશીલતા. તેમણે જે જે ઠેકાણે ચૈામાસાં કયા છે ત્યાં તેમના સમાગમમાં ઘણા શ્રાવકા આવેલા હતા, પણ કોઈની સાથે ઉંચા વચને મેલ્યાનું સંભળાયું નથી. પેાતાના સાધુઓને પણ કંઇ ઉંચા સાદે કહેતા નહિ પણ કંઈ કહેતા તે શાંત રવભાવથી કહેતા હતા. તેમના મુખપર કદી ગુસ્સાનું ચિન્હ દેખવામાં આવતું નહિં. www.kobatirth.org For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૯ તેમને ગુસ્સે થવાને માટે કાઇ કદાપી કંઇ કહે તેપણ તે મુંગે મેઢે સહન કરતા હતા, આવું ઘણે વખતે બન્યું હતું. પેતાની વાત કોઈને કાઢી આપતા નહિ, પેાતાના ઉપર ગુસ્સે થનારનું કાઇ રીતે ભૂંડુ ખેલતા નહિ, તેમજ ખીજાને તે ખાખત કોઈ પણ પ્રકારે જણાવતા નહિ. તેમના સ્વભાવ એવે! હતા કે તેમને દેખીને કાઇને ગુસ્સે થવાનું કારણ મળતું નહિ, તેમની ચારિત્ર ક્રિયા અને શાંત મુખમુદ્રા દેખીને લોકોને મહામુનિનું ભાન આવતું હતું, પેાતાનું ખરાબ કહેનારના પણ તેએ ગુણે! લેતા હતા, જેનામાં જે કાંઈ ગુણે! હાય તેની પ્રશંસા સર્વત્ર કરતા હતા, કારણ કે તેમને સ્વભાવ અચળને ગુણાનુરાગી હતા. પ્રવૃત્તિ તેઓએ અમદાવાદ, સુરત, વડેાદરા, અને પાટણ વગેરે મેટા શહેરમાં ચામાસાં કર્યા હતાં. નિર્દોષાચરી તે ગેાચરી લેવાને માટે બહુ દૂર જતા હતા કે તેથી ગોચરીના દોષ લાગે નહિ, સુરતમાં ૧૯૫૭ માં તેમભાઈની વાડીમાં ચેામાસું કર્યું હતું ને તે વખતે ૨૬ સાધુ ભેગા થયા હતા. આવા પ્રસંગે ગોચરીના દોષ ન લાગે તે માટે તે હરીપુરા, છાપરીઆશેરી, સંગરામપુરા વગેરે દૂર જગ્યાએ ગાચરી વારવા જતા હતા અને www.kobatirth.org For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ શ્રાવકના ઘરમાં દાદરા ઉંચા હોય તે પણ ઠેકીને જતા હતા, તેવા પ્રસંગે પિતાના શરીરને શ્રમ પડે તે પણ તેની દરકાર રાખતા નહિ. સંવત ૧૮૫૮ ની સાલમાં વડોદરામાં હતા તે વખતે તેઓ મામાની પિળમાંથી કાંડીની પિળમાં અને શહેરમાં ગોચરી હેરવા જતા હતા. તેઓ નિર્દોષ ગોચરી તરફ પૂરતું લક્ષ રાખતા હતા. ગોચરીના બેતાલીશ ષ ટાળવાને માટે તેમને ઘણી કાળજી હતી. તેમણે એ સંકલ્પ કર્યો હતું કે જ્યાં સુધી શરીર ચાલે ત્યાંસુધી ગોચરી જાતે વરવી. આ દઢ પ્રતિજ્ઞા સં. ૧૮૬ ૮ ના વૈશાખ માસ સુધી પાળી હતી. અમદાવાદમાં સં. ૧૮૬૨ ની સાલમાં તથા ૧૪૬૫ ની સાલમાં ચોમાસું કર્યું તે વખતે તેઓ આંબલીપળના ઉપાશ્રયથી તે શામળાની પોળ, રાજામહેતાની કાલસાની પિળ ને લુણાવાડા સુધી ગોચરી વેરવા જતા હતા. આવી રીતે ગોચરી લેવામાં તેમની ઉત્કૃષ્ટતા દેખાઈ આવતી હતી. સંવત ૧૮૬૭-૬૮ ની સાલનું ચોમાસું પાટણમાં કર્યું તે વખતે તેઓ ભણુઆતી પાડાથી નીકળી સાળવીવાડા સુધી ગોચરી શેરવા જતા હતા. તેમની સાથે ગોચરી જનારા સાધુ અકળાઈ જતા પણ પિતે અકળાતા નહિ અને તેઓ પિતાના શિષ્યોને એમજ કહેતા હતા કે, નિર્દોષ ગોચરી લાવવાથી ચારિત્રની રક્ષા થાય છે. ગૃહસ્થને જેમ ન્યાય સંપન્ન વૈભવની www.kobatirth.org For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૧ પ્રાપ્તિ બહુ દુર્લભ છે, તેમ સાધુઓને નિર્દોષ આહારની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. શ્રીમદ્ રવિસાગરજી મહારાજ સાહેબના પાસાં સેવવાથી તેમનામાં એ ગુણ ગુરૂવારનાં ઉતરી આવ્યો હતે. નિર્દોષ ગોચરી બહારવાને લીધે ગુણાનુરાગી અન્ય સાધુઓ તેમની પ્રશંસા કરવા ચૂક્તા નહિ. નિર્દોષ ગોચરી વહોરવાથી ચારિત્ર પરિણામની શુદ્ધિ થાય છે અને વિકથા વગેરે પ્રમાદના દે દૂર ટળે છે તેવી તેમની માન્યતા હતી તેથી ખરેખર તેમના એવા વર્તનથી તેમનામાં પ્રમાદના ઘણા દેષ ટળી ગયા હતા તથા ઘણુ ગુણે ઉત્પન્ન થયા હતા. ગામડામાં જ્યારે ૭-૮ ગાઉને વિહાર થતે અને કોઈ પણ ગામ આવતું ત્યાં થાકી ગયા છતાં તેઓ પોતે ગોચરી વહોરવા, જતા હતા અને પિતાના સાધુઓને પણ ચારિત્રમાં સહાય આપતા હતા. તેથી જે જે ગામમાં તેમને વિહાર થયે છે તે ગામોના શ્રાવકે તેમની ગોચરી હેરવાની રીતની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. છીંકણી કાગળ વગેરે સામાન્ય વસ્તુઓ જોઈતી હોય તો તે પણ પિતે જાતે શ્રાવકના ઘેર જઈ વહોરી લાવતા હતા. કપડાં, વસ્ત્ર પાત્ર વગેરે હેરવાને માટે શ્રાવકોને ઘેર જતા હતા પણ ઉપાશ્રયમાં મંગાવતા નહતા. સંવત ૧૮૫૮ ની સાલનું મારું પાદરામાં કર્યું તે વખતે પાદરામાં એક સોનીની દુકાને કોઈ વસ્તુ લેવા ગયા હતા તેથી www.kobatirth.org For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ ત્યાંના શ્રાવક વકીલ મેહનલાલ હિમચંદ તથા નંદલાલ લલ્લુભાઈ તથા ચુનીલાલ લલ્લુભાઇ તથા નગરશેઠે કહ્યુ હતું કે આવા કામેા માટે અપાસરામાં તેને ખેલાવવા હતા? તમારે જયાની શું જરૂર હતી? ત્યારે શ્રીદે જણાવ્યું કે તે કામ સાધુનું છે. તેને સામેા ખેલાવવાની કાંઈ જરૂર નથી. પાદરાના શ્રાવકા સાધુના આવા આચાર સંબંધી વાત સાંભળી ખુશ થયા હતા અને પ્રશંસા કરતા હતા કે આવા ગુરૂ મહારાજતે ધન્ય છે. શ્રીમદ્ભામાં ગુરૂભક્તિના ગુણ ઝળકતા હતા. તેઆ સામાન્ય વાતચિતમાં પણ પેાતાના ગુરૂનું સ્મરણ પ્રસંગ આવે તે વખતે તેમના ગુણેા ગાતા હતા અને પોતાના ગુરૂના ગુણોને પ્રકાશ કરવા માટે ચૂકતા નહોતા. મહેસાણામાં રવિસાગરજી મહારાજની દેરી અંધાઇ તે તેમાં ૫-૬ હજાર રૂપીઆનું ખર્ચ થયું તે સંબંધી ઉપદેશ આપવા સાધુની રીત પ્રમાણે તેઓ ગુરૂભક્તિથી પ્રવૃત્તિ કરતા હતા.પાટણમાં શ્રીમદ્ રવિસાગરજી મહારાજની પાદુકાની સ્થાપના થઈ તેમજ પાલનપુરમાંસ્થાપના થઈ તેમાં તેમના ઉપદેશનાજ પ્રતાપ હતા. પોતાના ગુરૂમહારાજે જે જે સારા આચારા પ્રવર્તાવેલા તે પ્રમાણે તે ઉપદેશ દેવાને વારંવાર પ્રવૃત્તિ કરતા હતા. તેમણે સં. ૧૯૪૩ ના વૈશાખ સુદ ૬ ના દિવસે દીક્ષા લીધી ત્યારથી તે www.kobatirth.org For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂમહારાજનું પાસુ છોડતા નહતા, અને સદાકાળ સેવાભકિત કર્યા કરતા હતા. સંવત ૧૮૪૪ની સાલનું મારું માથું સામાં કર્યું. તે વખતે શ્રીમદ્દ રવિસાગરજી મહારાજની તેમજ અન્ય સાધુઓની સારી રીતે ભક્તિ કરી હતી. સંવત ૧૮૪૫ની સાલનું ચોમાસું વિજાપુરમાં કર્યું, તે વખતે વડસ્માના શ્રાવક ગગલભાઈએ બે માસના ઉપવાસ કર્યા હતા. વિજાપુરની આજુબાજુના લેકો દર્શન કરવા જતા હતા. શ્રીમદ્ રવિસાગરજી મહારાજની શરીર પ્રકૃતિ નરમ રહેતી હતી. તે વખતે તેમણે જે ગુરૂસેવા કરી હતી, તે વિજાપુરને સંઘ હજુ યાદ કરે છે. સંવત ૧૮૪૭ માં ચોમાસું પાટણમાં કર્યું તે વખતે શ્રીમદ્ રવિસાગરજી મહારાજથી ગોચરી જવાતું નહતું. ગુરૂમહારાજને ગેચરી વારી લાવીને ખવડાવી, તેમના વસ્ત્રને કાપ કાઢ તે સર્વે કર્યો શ્રીમદ્ સુખસાગરજી મહારાજ ઉઠાવતા હતા. પાટણના સાગરના ઉપાશ્રયના શ્રાવકે તેમની આવી ગુરૂબંધી ભક્તિ દેખીને બહુ ખુશ થૈને પ્રશંસા કરી હતી. સંવત ૧૮૪૮ ની સાલથી શ્રીમદ્ રવિસાગરજી મહારાજે મેહસાણામાં સ્થિર વાસ કર્યો. શ્રીમદ્ રવિસાગરજી મહારાજથી ગામેગામ વિહાર થઈ શકતા નહે, અને ચાલવાની શક્તિ ન હોવાથી તેમણે મહેસાણામાં સ્થિર વાસ કર્યો. તે વખતે તેમની પાસે સેવામાં રહેનાર શ્રી સુખસાગરજી મહારાજ હતા. www.kobatirth.org For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪ શ્રીમદ્ રવિસાગરજી મહારાજથી બહાર ગમન કરી શકાતું ન હતું, તેથી સર્વ પ્રકારની પાતે વ્યવસ્થા કરતા હતા. તેમજ રવિસાગરજી મહેારાજની તખીયત નરમ હોવાથી આહાર કરતાં વધતું તે પોતે આરાગી જતા હતા. વિસાગરજી મહારાજની આજ્ઞાનુસાર તેઓ પ્રવર્તતા હતા. વૃદ્ધાવસ્થાનાં તેમને જરા માત્ર પણ એછું ન લાગે તેની પૂર્ણ કાળજી રાખતા હતા. મહારાજને માટે ગામમાં ગોચરીએ કરીને તેમને અનુકૂળ જે આહાર મળે તે ગેાચરીને દોષ ટાળીને લાવતા હતા. તેઓ એમ માનતા હતા કે પૂર્વભવના પુણ્યાદયથી ગુરૂ સેવા મળી છે. માટે આ વખતે કેમ ખામી રાખું. શાસ્ત્રમાં વૈયાવચ્ચ ગુણને અપ્રતિપાતી કહ્યા છે. તેને સારાંશ એ છે કે, જ્ઞાન, તપ, જપ, અને ક્રિયા પ્રમુખ ગુણાથી કદાચિત્ પડવાનું થાય છે પણ વૈયાવચ્ચ ગુણથી કદાપિ પડવાનું થતું નથી. વૈયાવચ્ચ કરનાર ઉપર ગુરૂની પૂર્ણ કૃપા રહે છે તેથી તેની પડતી થતી નથી. શ્રીમદ્ સુખસાગરજી મહારાજ સાહેબ એમજ માનતા હતા કે મારામાં ઘણું જ્ઞાન નથી, તપ કરવાની શક્તિ નથી તાપણુ ગુરૂમહારાજની વૈચાવચ્ચ કરીને સંસારમાંથી તરવાનું છે, માટે મારે તો ગુરૂ તેજ આધારભૂત છે. ગુરૂમહારાજની સેવાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે થાડું હાય છે તેાપણુ બહુજ ફાયદો કરે છે એમ તેમના દૃઢ નિશ્ચય હતા તેથી તેમણે એવી www.kobatirth.org For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૫ માન્યતાપૂર્વક જે જ્ઞાન પ્રાપ્ત કર્યું તેનાથી ધણા ગુણા તેમનામાં ખીલી નીકળ્યા હતા. સં. ૧૯૫૪ના જેટ વિદ ૧૧ ના રાજ શ્રીમદ્ રવિસાગરજી મહારાજે સ્વર્ગગમન કર્યું ત્યાંસુધી તેમણે ગુરૂમહારાજની પરિપૂર્ણ સેવા ઉડાવી હતી અને પેાતાના આત્માને સફળ કર્યા હતા. ગુરૂમહારાજની સેવા-ભક્તિ કરવાના ગુણ તેમનામાં પૂર્ણ રીતે ખીલી નીકળવાથી અન્ય સાધુએની સેવા કરવામાં તે દિ પાછા પડતા ન હતા. અન્ય સાધુઓના સમાગમમાં આવતાં તેમની ગાચરી તથા વસ્ત્ર વગેરે લાવવાં વગેરે કાર્યમાં તેએ જાત મહેનતથી પ્રવૃત્તિ કરી શકતા હતા. સૈંવત્ ૧૯૬૮ ની સાલનું ચામાસું તેમણે પાટણમાં કર્યું તે વખતે પન્યાસ ચતુરવિજયજી વગેરે સાથે હતા તે વખતે તેમણે અન્ય સાધુએનું કામકાજ કરવામાં પેાતાના આત્માને કૃતાર્થ કર્યા હતા. તે મનમાં એમજ માનતા હતા કે સાધુ સેવા કરવી એજ ખાસ કર્ત્તવ્ય છે અને કલ્યાણ પણ તે થકીજ થાય છે. તેમનામાં અપૂર્વ ગુરૂશ્રદ્ધા હતી. ગુરૂએ જે જે ઉપદેશા કરેલા તે તે ઉપદેશામાં તેમને અપૂર્વ શ્ર્વન્દ્વા. શ્રદ્ધા હતી, તેથી પેાતાના ગુરૂના સ્વર્ગગમન પછી પણ તેમના ઉપદેશેલા આચાર પ્રમાણે પોતે પ્રવૃત્તિ કરતા હતા. ગુરૂના વચન ઉપર www.kobatirth.org For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૬ જેને પૂર્ણ શ્રદ્ધા હોય છે તે આચાર વિચારમાં પણ દૃઢ રહી શકે છે. તેઓએ ભરણુ પર્યંત જે સાધુના દૃઢ આચાર પાઠ્યા તેમાં ગુરૂની શ્રદ્દા મુખ્ય હતી. તેમનામાં ગુરૂશ્રદ્ધાની એટલી બધી પ્રબળ વાસના હતી કે તેઓ ગમે તે સાધુઓના સમાગમમાં આવતા તાપણુ ગુરૂશ્રદ્ધાની લાગણી સચોટ જળવાઈ રહેતી. ધમની ખાખતમાં શ્રદ્દા એ અપૂર્વ ખળ છે અને તે અપૂર્વ અળ, ગુરૂ-શ્રદ્ધા ઉપર ટકી રહેલું હાય છે. શ્રીમદ્ સુખસાગરજી મહારાજ ગામેાગામ વિહાર કરતા હતા. તેને એક ગામ પડી રહેવું પસંદ વિહાર. નહતું જ્યાંસુધી ગુરૂ-સેવામાં રહ્યા ત્યાંસુધી તેઓ ગુરૂની આજ્ઞા પ્રમાણે તેમની સાથેજ રહેતા હતા, પેાતાના ગુરૂના સ્વગગમન પછી તેઓએ કાર્તિક માસમાં મેહસાણાથી વિહાર કર્યાં હતા અને પેથાપુરવાળા રવચંદ ગાંધીના સંઘની સાથે તે સિદ્ધાચળ પધારી સિદ્ધાચળની યાત્રા કરી હતી. ત્યારબાદ તેમણે ગિરનારની યાત્રા કરી હતી. ત્યારબાદ ધાબા, ભાવનગર, લીંબડી, વઢવાણ, અને વિરમગામ વગેરે ઠેકાણે વિહાર કરવા લાગ્યા અને ત્યાંથી પાલનપુર જઇ ને સં. ૧૯૫૬ ની સાલનું ચામાસું કર્યું તે સં. ૧૯૫૭ની સાલનું ચામાસું સુરતમાં કર્યું ને ત્યાંથી વિહાર કરીને સં. ૧૯૫૮નું ચોમાસું પાદરામાં કર્યું ને ચેામાસા બાદ ડભોઇ, કાવી, ગંધાર, www.kobatirth.org For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ ખભાત વગેરે જઈ યાત્રા કરી માણસા, વિજાપુર, સાણંદ, અમદાવાદ, ચાણુસ્મા, અને પાટણ વગેરે જુદે જુદે ઠેકાણે તેમણે ચેાભાસાં કર્યા. આ ઉપરથી જણાઈ આવે છે કે તેઓ વિહારમાં ઉગ્ન હતા અને આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરવાને થાયેાગ્ય પ્રવૃત્તિ કરતા હતા. ભાષા સમિતિપૂર્વક વર્તવાને તેમનામાં સારા ગુણ હતા. જ્યારે મેલતા હતા ત્યારે મુખે મુહુ ભાષાસમિતિ. પત્તી રાખીને વા હાથ રાખીને ખેલતા હતા, પણ ઉધાડે મુખે ખેાલતા નહતા. ફાઇની સાથે ખેલવાનેા પ્રસંગ પડે ત્યારે શાન્તરીતે મન સ્થિર રાખીને ખેલતા હતા તેથી તે ધણા દોષોથી મુક્ત રહેતા હતા. કારણ વિના ન મેલવું તે ઉપર તે રાજાના એક મૈાન પુત્રની કથા કહેતા હતા. અને તે કથાથી પેાતાના શ્રાવક-સાધુ ઉપર સારી છાપ પાડવાને માટે પ્રયત્ન કરતા હતા, પેાતાના સમાગમમાં જે જે જૈને આવતા હતા તેઓને ઉપયેાગપૂર્વક ખેલવાને માટે સૂચના કરતા હતા. સાધુ-સાધ્વીઓને ઉધાડે મુખે ન ખેલવું તે માટે વારંવાર ટાતા હતા. કદાપિ કોઈ વખત અનુપયેાગથી ખેાલી જતા હતા તે તે સંબંધી ઘણા પશ્ચાત્તાપ કરતા હતા તેથી તેમની સાધુસાધ્વીએ ઉપર સારી છાપ પડતી હતી. www.kobatirth.org For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ તેમનામાં ગંભીરતાનેા ગુણ સારી રીતે ખીલ્યેા હતેા. તેમની પાસે હુજારા મનુષ્યો અનેક વાતે ગંભીરતા કહેતા હતા પણ એકની વાત બીજાને કહેતા નહાતા. પેાતાના શિષ્યાને પણ કહેવા લાયક વાતાજ કહેતા હતા અને તેથી પરિણામ એ આવતું હતું કે નકામી ખટપટા ધણી બંધ પડતી હતી અને રાગ-દ્વેષનાં ઘણાં કારણેા સ્વયમેવ નષ્ટ થ જતાં હતાં. શાસ્ત્રમાં ગંભીરતા ગુણની ઘણી સ્તુતિ કરવામાં આવી છે. જે મનુષ્યમાં ગંભીરતાના ગુણ ખીલ્યા હાય છે તે ઘણાઆનું કલ્યાણ કરવાને સમર્થ થાય છે. ગંભીરતા ગુણવાળા સાગર જેવા ગણાય છે અને તેથીજ તેની મહત્તામાં વધારે થાય છે. જેનામાં ગંભીરતાને ગુણ ખીલ્યા હૈાય છે તેવા સાધુની પાસે આવીને ઘણા લોક પેાતાનું પાપ પ્રગટ કરી દે છે અને તેથી તે ધણા લેાકેાને સુધારવા શક્તિમાન થાય છે. શ્રીમદ્ સુખસાગરજી મહારાજમાં ઉચ્ચ પ્રકારની ગંભીરતા હાવાથી ઘણા માણસેાએ તેમની સાથે આવી પોતાના આત્માના સુધારા કર્યાં હતા. તેએ કદિ કાઇની નિદા કરતા નહિ અને કાષ્ઠનાં ગુપ્ત ચર્મ પ્રકાશવાને એક શબ્દ સરખા ખેલતા હતા. આવી ઉત્તમતાથી તેમની મુખમુદ્રા ઉપર ગંભીરતાની છાયા છવાઇ રહેતી હતી અને તેથી તેમના સમાગમમાં આવનારને તેમની ગંભીરતા વિષે સારી ખાત્રી www.kobatirth.org For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૯ થતી હતી ગંભીરતાને ગુણુ જે સાધુઓમાં ખીલે છે તે તેથી પિતાને આત્માનું અને અન્ય આત્માઓનું કલ્યાણ કરવા શક્તિમાન થાય છે અને તેથી પરસ્પર મનુષ્યોમાં શાન્તિને પ્રચાર પણ સારી રીતે કરી શકાય છે. ગંભીરગુણ માટે જેટલી પ્રશંસા કરીએ તેટલી અલ્પ છે. ગુરૂમહારાજ સંઘાડો ચલાવતા હતા. અનેક મનુષ્ય પાસેથી અનેક વાતો સાંભળતા હતા પણ કદિ કટેકટીના પ્રસંગે ગંભીરપણું છોડતા નહતા. તેમના શબ્દમાં ગંભીરતાએ સજ્જડપણે વાસો કર્યો હતો. જેને ગમે તેવાં પ્રાયશ્ચિત્તે આપતા હતા પણ તેની વાત કદિ અન્યના કાને જતી નહોતી. પન્દર વર્ષ સુધી તેમને સમાગમ હુને રહ્યા અને તેમને અનુભવ લીધો તેમાં ગંભીરતા તે સાગરની પેઠે દરરોજ વધતી હતી એવું અનુભવમાં આવે છે. તેમના મનમાં ક્ષુદ્રતા નામનો દોષ વાસતે હતો જ નહિ. કોઇનું અશુભ તેમણે કદિ ઈચ્છયું નહતું. મૈત્રી ભાવનાએ તેમના હૃદયમાં ઘર કર્યું હતું. કોઈના ઉપર તેમણે શત્રુતા રાખી નથી. સર્વજીપર મિત્રી ભાવના રહે ત્યારે સર્વ જીવોની દયા પાળી શકાય છે. સર્વોપર મૈત્રીભાવિના સદા એક સરખી રીતે રહેવી એ કંઈ સામાન્ય વાત નથી. જ્યારે તેમને પુછવામાં આવે ત્યારે તે અજેના માટે કહેતા હતા કે “સર્વ કર્માધીન છે. જે જેવું કરશે તે www.kobatirth.org For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ મૈત્રીભાવ, તેવું પામશે. કેઇના ઉપર રાગ વા દેષ કરે ન જોઈએ” ઈત્યાદિ શબ્દો વિના અન્ય દેષાત્મક વચન સાંભળ્યું નથી. તેમના મનમાં દયાને વાસ હતે. દયાની માતા યતના છે. યેતનાથી બોલવું, યતનાથી ચાલવું, યતનાથી ખાવું પીવું, ચેતનાથી સર્વ કાર્યો કરવાં, સૂક્ષ્મજંતુ પણ પ્રમાદથી ન મરી જાય તે માટે યતનાપૂર્વક અપ્રમાદી રહેતા હતા. કોઈ વખત અનુપગે અયતના થઈ જતી તે તેમની આંખમાં અશ્રુની ધારા વહેતી હતી. પોતાનામાં સદા તેઓ નિજગુણ હાનિને દેખતા હતા. કોઈ તેમને કહેતું કે તમે ખરાઇ ચારિત્રી છે? ત્યારે તેના ઉત્તરમાં કહેતા કે “ખરું ચારિત્ર પ્રાપ્ત થવું બહુ કઠિન છે. કેવલી સ્વીકારે તેનું ખરું ” આવી રીતે નિરભિમાન દશાને આગળ કરીને તેઓ પરિમિત શબ્દોમાં જે કંઈ કહેવું ઘટે તે કહેતા હતા. દરરોજની આવસ્યકાદિ ક્રિયાઓને તેઓ ભાવ શ્રદ્ધાપૂર્વક અને વિધિપૂર્વક કરતા હતા. ગોચરીના દોષો ટાળવા ઉપર તેમનું બહુ લક્ષ્ય હતું. તેઓ બે વખતની આવશ્યક ક્રિયાઓ ઉભા ઉભા કરતા હતા. વર્તમાન કાળમાં જેટલા સાધુઓ છે તેમાં ક્રિયાની બાબતમાં તેમને પહેલે નંબર હતું. એમ જેટલા સાધુઓને અનુભવ થયે છે તે દષ્ટિએ કથવામાં આવે છે. ઉપકાર ગુરૂ મહારાજનું સદા ધ્યાન થાઓ અને તેમની કૃપા સદા રહે. રાતિઃ ૩ www.kobatirth.org For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir १७१ श्रीसद्गुरु सुखसागरषोडशकम्. यत.. केदाररागण गीयते. सद्गुरुसुखसागरमहाराजं, वन्देऽहं गुणभ्राजं रे; सप्तविंशतिगुणविभ्राजं, क्षान्त्या पूर्णविराजरे. स.१ क्रियापात्रश्रमणेषुसारम् , पञ्चमहाव्रतधारंरे ब्रह्मसुगुल्या जितमहामारं, संयममूलागारंरे. स.२ पूज्यं यमिनं दान्तं शान्तं, हृषीकेशं भगवन्तंरे; भारतभव्यांबुज विकसन्तम्, भानुसमं महासन्तरे. स.३ सौम्यगुणालङ्कतमहाभागं, कृतमूछोपरित्यागंरे; अर्हदेवादी कृतरागं, धृतसंसारविरागंरे. स.४ पूजितशक्रादिकशुभदेवं, कृतनिजगुरु शुभसेवरे; गुरुवैयावृत्ये तु त्वमेव, जगति ख्यात एवंरे. स.५ सर्वजीवेषु धृतसमभावं, भवपाथोधौनावरे; मोहदन्तिभेदनसिंहशावं, शान्तीकृतभवदावं रे. स.६ धृतशुद्धाचारं गुणवन्तं, जिनाज्ञानुवदन्तंरे; प्रामानुग्रामं विचरन्तं, संयतवृन्दमहान्तं रे. स.७ द्रव्यभावतो जापजपन्तं, मोक्षं प्रति गच्छन्तरे; सागरगच्छे कार्यवहन्तं, सामायिकभदन्तंरे. स. ८ www.kobatirth.org For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૨ " स. १० घोरपरिषहसहने वीरं, मेरुवन्महाघीरंरे; सम्यक्त्वश्रद्धा गुणहीरं, सागरवद् गम्भीरंरे. कृतगुणपोषं परिहृतदोषं धृतनिजगुणसन्तोषैरे; कृतनिर्मूलमहाशत्रुरोषं, जातक्षमादिकोपरे. परित्यक्तमहाकालप्रभीति, समतागुणतनुमूर्ति रे; नित्यंधृत सत्क्रिय गुणस्फूर्ति, धृतजैनागमनीतिरे, स. ११ स्पर्शमणित: पूर्णोत्कृष्टः स्वनुभवदथ्र्यादृष्टो रे; त्वदीयप्रेममेघो महाधृष्टः पुष्करो ममोपरिवृष्टोरे. स. १२ त्वच्छिष्यः सिद्धिमाप्नोति, कीर्त्या स्वर् व्याप्नोतिरे; शक्रः त्वच्छिष्यं प्रस्तौति, भक्त्यैवं शक्नोतिरे, स. १३ प्राप्तज्ञानादिकसुखवृद्धिं, सम्वरधर्म समृद्धिरे, प्रकटित स्याद्वादशुभबुद्धि, आविर्भाव गुणाब्धिरे. स. १४ धर्मोद्धारार्थ सुखकारं, जातत्वदीयावतारंरे, वाञ्छितप्रद चिन्तामणिसारं, स्तौति स्मारं स्मारंरे. स. १५ सद्गुरुगुण गीतामृतपानं, पायें पायममानंरे; बुद्धिसागरसूरिर्गानं कृत्वा स्तौतीशानंरे, स. १६ 7 શ્રીમદ્ ગુરૂમહારાજ શ્રી સુખસાગરજી મહારાજ સાહેબના શિષ્ય-પરિવારની યાદી. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનાચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ. મુનિશ્રી ગુલાબસાગરજી स्वर्गगत. स. ९ For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૩ મુનિશ્રી રંગસાગરજી. મુનિશ્રી અમૃતસાગરજી સ્વર્ગવાસી થએલ છે. મુનિશ્રી ઋદ્ધિસાગરજી. પંન્યાસશ્રી અજીતસાગરગણિ. મુનિશ્રી વૃદ્ધિસાગરજી. મુનિશ્રી જીતસાગરજી. મુનિશ્રી મહેન્દ્રસાગરજી. મુનિશ્રી કીર્તિસાગરજી. મુનિશ્રી દેવેન્દ્રસાગરજી. મુનિશ્રી ભક્તિસાગરજી. મુનિશ્રી જયસાગરજી. મુનિશ્રી ભાનુસાગરજી. મુનિશ્રી ઉદયસાગરજી. મુનિશ્રી હીરસાગરજી. મુનિ મહારાજ શ્રી સુખસાગરજી મહારાજ સાહેબની સાવીને પરિવાર નીચે પ્રમાણે છે. સાધ્વીજી લાભથીની શિષ્યાઓ આઠ છે. સાધ્વીજી માણેકશ્રીજીની શિષ્યા પરિવારની સંખ્યા આઠ છે. સાધ્વીજી સુમતિથીની બે શિષ્યાઓ છે. સાધ્વીજી પ્રજ્ઞાશ્રી ઇત્યાદિ બીજી સાધ્વીઓ પણ છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ मुनिधर्म विषे. (સુણે ચંદાજી. એ રાગ. ) અલી સાહેલી ગુરૂવાણું, સાંભળતાં હરખીત થાઈએ; ગુરૂ ગુણ નિરખી હરખી, મન આણંદી શિવપુર જાઈએ; ગુરૂ સમતાસના દરીઆ છે, ગુરૂ જ્ઞાનગુણેકરી ભરી છે, સંસાર સમુદ્રને તરીયા છે. અલી સાહેલી. ૧ ભવી જીવને બહુ ઉપકારી છે, મુમતા કુટિલતા વારી છે; માયા મમતાને મારી છે. અલી. ૨ ગુરૂ જંગમ તીર્થ મહાજ્ઞાની, ગુરૂ આતમ ધ્યાનતણું ધ્યાની; શુદ્ધ ધર્મતણું છે ગુરૂ દાની. અલી. ૩ ગોચરીના ષ સદા ટાળે, નિજ આતમ ગુણને અજવાળે; આધાર ગુરૂને કળિકાળે. અલી. ૪ નિભી રંગી વૈરાગી, પરમાર્થદશા ઘટમાં જાગી; મૂછ મમતા પરિગ્રહ ત્યાગી. અલી. ૫ સંયમરથ રહેવા છે ધરી, આતમ ઉપગતણી દેરી; મેહ એર કરે નહીં જસ ચેરી. અલી. ૬ કપટ કરી કીરિયા નહીં કરતા, ઉપસર્ગથકી ગુરૂ નહીં ડરતા; હરતા પાપ ભવજલ તરતા. અલી. ૭ ધુમધામતણું ગુરૂ નહીં રાગી, પરમાત્મદશા અંતર જાગી; ગુણરાગી ત્યાગી સભાગી. અલી. ૮ www.kobatirth.org For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૫ અંતર દૃષ્ટિ હૈયે રાખી, શુદ્ધ આતમ ગુણના અભિલાષી; પરમાતમ અમૃત રસ ચાખી. અલી. ૮ ગુરૂ ડાક ડમાળે નહીં ચાલે, સંતોષ ભવનમાં નિત્ય મહાલે; શુદ્ધ તત્વ સ્વરૂપને નિહાળે. અલી. ૧૦ વિજાપુર ગ્રામે ગુણવંતા, સુખસાગર ગુરૂજી જયવંતા, શુદ્ધ પંચ મહાવ્રત પાલંતા, અલી. ૧૧ એવા ગુરૂને વદ ભાવે, નરનારી શાશ્વત પદ પાવે; બુદ્ધિસાગર ગુરૂ ગુણ ગાવે. અલી. ૧૨ वैराग्यविषे. (રાગ ઉપરને ) સશુરૂ રવિસાગરની વાણું સાંભળી, હર્ષોલ્લાસે મન મારું ઉભરાય; શોક વિયેગાદિક ચિંતા દૂરે ટળે, માન ગળે મળે સમકિતપદ સુખદાયજો. સગુરૂ. ૧ તન ધન વન બાજ જૂઠી જાણજે, રંગ ને ચટકો મટકો દહાડા ચારજે; આખર ખાલી હાથે જાવું એકલું, ખારો નઠારે એ આ સંસારજો. સદ્ગુરૂ. ૨ આરે જગમાં રાવણુ જેવા રાજવી, કરવ પાંડવ બળીઆ માની ધજો; તે પણ આયુષ્ય ખુટી જતાં ચાલીયા, તે પણ મૂરખ લાગે નહીં તુજ બેધજે. સદ્ગરૂ. ૩ www.kobatirth.org For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ દીન દીન આયુ ખુટી જાયે જીવડા, પાણીના પરપોટા જેવી દેહજો; મગરૂરીમાં મહાલે શું મલકાઇને, અંતે જાવું એકલું છેાડી એહજો. કેઈ ચાલ્યા કેઇ ચાલે કેઇક ચાલશે, જન્મ્યા તે મરશે એમ નિશ્ચય જાણો; અણુધાર્યું તું પણ કોઈક દિન ચાલશે, કાંકાં મારે ફોગટ મનમાં આણો. કેક રાણાને વળી કેક રાજ્યા, મેલી ચાલ્યા રાજ્ય ઋદ્ધિ ભડારર્શ્વ; રાણીઓ રાતી રહી તેની બાપડી, રીયા ચાકર કરી કરી પાકારો. મંદિર મેડી માગ અને બહુ માળી, સરતાં સાથે કાઇ ન આવે જીવો; મુંઝાયા શું માયાના દુ:ખ પાસમાં, ત્યાગ કરંતાં પામે શાશ્વત શિવજો. આજ કાલ કરતાં તે દહાડા વહી ગયા, આળસ ત્યાગી પામર પ્રાણી ચેતો; સદ્ગુરૂ સંગે રગે રહીએ પ્રેમથી, બુદ્ધિસાગર શિવરમણી સંકેતજો. www.kobatirth.org સદ્ગુરૂ. ૪ સદ્ગુરૂ. પ સદ્ગુરૂ. ૬ સદ્ગુરૂ. ૭ સદ્ગુરૂ. ૮ For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीसुखसागर सद्गुरुभ्योनमः श्रीसुखसागर गुरुगीता. પગલાં પડયાં તારાં અહે જ્યાં તીર્થ તે મારે સદા, તવ પાદની ધૂલીથકી ન્હાતા રહું ભાવે મુદ્દા; તવ પાદપદ્મ લેટતાં પાપા કયા રહેવે નહીં; હે... ચિત્તમાં જે માનીયું તે માન્ય મારે છે સહી. ૧ હારી કૃપાગગાજલે નિર્મલ સદા મનડું રહે, આ દાસ વણુ કાલાં અને ઘેલાં વચન તવ કે કહે; સેવા વિના યાગ્ન્યા નહીં ખીજી કશી તવ આગળે, તવ બાલુડાના મેલની કિંમત ખરી તું તે કળે. ર મુજ ચિત્ત તુજને વેચીયું ખાકી રહ્યું ના કે હવે, પ્રત્યક્ષ દર્શન દે મને આ દાસ ભાવે એ લવે; આ દાસની વિજ્ઞપ્તિમાં દોષ થયા જોશેા નહીં, જ્યાં પ્રેમભક્તિ ભક્તની ત્યાં દોષ ટળતા સહુ અહીં. ૩ www.kobatirth.org For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સાચું શરણુ તારૂં કર્યું ભીતિ હવે ક્યાંથી રહે ? એ લેાકલજ્જા ભીતિ તે તવ શરણુ તે ક્યાંથી રહે અલમસ્ત ! હારા પ્રેમમાં સંસારને શૂન્યજ ગણ્યા, તવ સેવનામાં મુક્તિ છે એ સૂત્ર હું સાચું ભણ્યા. ૪ તવ સેવનાથી જે થતું તે ચિત્ત મારૂં જાણતું, પ્રકટ્યા ગુણેા મમચિત્તમાં તે ચિત્ત મારૂં માનતું; તવ સંગતિસેવાથકી સંસ્કાર આત્મામાં પડ્યા, ભૂંસાય ના કા કાળમાં જે આત્મની સાથે જડ્યા. ૫ નિર્ભયપણું તવ ખેાધથી આત્માવિષે શાલી રહ્યું, જે બ્રહ્મનું તે બ્રહ્મમાં નિર્ભયપણે વેઠ્ઠી લઘુ; પરમાત્મનું જે તેજ તે ત્હારા હૃદયમાં ઝળકતું, તે'તેજના ઝમકારથી મનડું અમારૂં મલકતું. ત્હારા હૃદયમાં સામ્યગંગા નિર્મળાં ઝરણાં વહે, તવ વાણીના ઉદ્ગારથી સમતા અમારૂ મન લહે; માંગલ્ય તનુની મૂર્તિથી આ પૃથ્વીને પાવન કરે, તેથી ભલી આ આર્યભૂમિ શ્રેષ્ઠતા સામાં વરે. જય આર્યભૂમિ ! ધન્ય તુજને આર્યની માતા ખરી, જય આર્યભૂમિ ! સાધુજનની ખાણુ તું જગમાં ડરી; www.kobatirth.org For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir : સાત્વિક સદ્ગણ ખાણ એજ શુભ તવ ઉરમાં ભર્યું, તીર્થંકરે અહીં જન્મ લે તેથી ખરૂં મનમાં ઠર્યું. ૮ જય આર્યભૂમિ માતને સહસ્ત્રવારે ધન્ય છે, તીર્થો ઘણું તુજ પર રહ્યાં તેથી અહે કૃતપુણ્ય છે; જ્યાં આર્યતાનું બીજ કેઈ કાળમાં વિણશે નહીં, આકરે સહુ લેકને વાતાવરણથી તું સહી. ૯ આ આર્યભૂમિ તે અમારા પ્રાણને અવતાર છે, આ આર્યભૂમિ તે અમારા ધર્મને આધાર છે; આ આર્યભૂમિમાં અમારા સગુરૂજી અવતર્યા, ચારિત્રને પાળી ભલું ઉજજવલવિચારે સંચર્યા. ૧૦ શુભ ધર્મનાં આંદોલન પ્રસર્યા અહીં ક્ષોભે ઘણાં, મંદિર ઉજજવલ વર્ણનાં જ્યાં શેભતાં સોહામણાં; હારાં ગ્રહી શુભતવને શુભ દેહ ગુરૂએ અહિં ધર્યો, માટે તને બહુ ધન્ય છે ઉપકાર તે સાચે કર્યો. ૧૧ જ્યાં સ્પર્શના ગુરૂએ કરી તેને સદા પાયે નમું, એ ભૂમિપર બેસી ગુરૂના ધ્યાનની રમત રમું; જ્યાં આપ આસન વાળીને બેઠા હતા જે સ્થાનમાં, તે સ્થાનને પ્રણમી થઉં મસ્તાન ચેતનધ્યાનમાં. ૧૨ www.kobatirth.org For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તવનામ યાદી આવતાં તન્મય અને મનડું અહે, તવધેયના શુભ ધ્યાનમાં સામા રહી શિક્ષા કહે; આપે હતે ઉપદેશ જ્યાં તે સ્થાનની શોભા ઘણી, થાશે ભવિષ્યત્ કાળમાં બહુ લાગશે સેહામણું. ૧૩ ઉપદેશના સંસ્કાર મ્હારા ચિત્તમાં ચૂંટી રહ્યા, પરમાત્મપદપ્રાપ્તિ સુધી રહેશે સદા મનથી વહ્યા; ઔદાર્ય મૈત્રીભાવનું તે જાય ના વચને કહ્યું, આચારમાં દઢતા ઘણી ઉપદેશથી આજસ્ વહ્યું. ૧૪ પ્રશસ્ય પ્રેમાબ્ધિ અહે જ્યાં છલછલોછલ થઈ રહ્યા, ઉપસર્ગ વેઠીને ઘણું મેરૂગિરિ દઢતા લહે; શાન્તિતણી અવધિ નહીં આર્જવતણે પારજ નહીં, માર્દવતણી અવધિ ખરે એ ખ્યાતિ જગમાંહિ રહી. ૧૫ નિર્લોભતા શોભી રહી આચારના વ્યવહારમાં, આન્તરગુણેની જીવતી પ્રતિમા મનુ અવતારમાં પાખંડ લીલા છેદવા આદર્શ જીવન તાહ્યરું, જગમાં જીવંતુ જાગતું છે ચિત્ત માને માહ્યરૂ. ૧૬ મધ્યસ્થતા તવ ચિત્તમાં તેથી ખરૂં તવ ભાસતું, ગાંભીર્ય તારામાં ખરે તેવું ન અચે છે છતું; www.kobatirth.org For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાત્મભક્તિલસી તે ટાળી દળે ના કે દિને, એ અનુભવ તાહારે આ ખરે મનમાં મને. ૧૭ કાવા નહીં દાવા નહીં ખટપટ નહીં લટપટ નહીં, તવ ચિત્તમાં એ હેતુથી પરમાત્મતા વ્યાપી રહી આનંદ સરવરમાં સદા ઝીલી રહે સમતાવડે, એવા પ્રત્યે તવ ભાવથી કલેશે કહે કયાંથી નડે. ૧૮ સમતાનદીના નીરમાં હસ્તી બની કીડા કરે, ઉપદેશજલધરવૃષ્ટિથી શુભ સૃષ્ટિને ખુશી કરે; ચારિત્રને રસિ બની રેલાવતે રસ સુષ્ટિમાં, નહિ રાગ વા ના દ્વેષ ના સમતા ભરેલી દષ્ટિમાં. ૧૯ ઝઘડે નહીં જ જાળ ના પરમાર્થને ભેગી થયે, નિર્લેપભાવે વેગીઓમાં ઉચ્ચ પદવીને લા; વિનયમાંહી અગ્રણી સેવા ગુરૂની હે કરી, આ વિશ્વમાં ખ્યાતિ ખરી સેવા કિયામાં હું વરી. ૨૦ પૂજાવવાની વૃત્તિ નહિ સન્માનની પરવા નહીં, નિદા અને સ્તુતિવિષે મન સામ્યતા શોભી રહી; પ્રારબ્ધક દવામાં હર્ષ શેકજ વારતે, તારક બની ભવાધિમાંથી ભક્ત જનને તા. ૨૧ www.kobatirth.org For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પરવા નહીં ધનવંતની શુભથ્થાનમાં માચી રહે, અહીને નહીં જગલેકથી નિર્ભયપણે સાચું લો ઉપકાર કરવા પ્રાણની મમતા નહીં કિચિત્ ધરી, એવા ગુરૂ તારક પ્રભુ તવ ભક્તિમાં વૃત્તિ કરી. ૨૨ પરમાર્થ કરવા અવતર્યો ઉદ્ધાર ભકતને કર્યો, દુસ્તર ભવાબ્ધિને કરી ચુલુક સમ સહેજે તર્યો; જે જે અને પ્રારબ્ધથી તે સાક્ષી થઈને દેખતે, બૂરું અને સારું બને તે સમપણાથી પેખતે. ૨૩ આનન્દ ઘટ પ્રકટાવીને વિસ્તારીયું સુખ જગવિષે, તવ નામ સાર્થક તે થકી કરતાં અનુભવ તે દિસે; સુખના બની સાગરપ્રભુ સાગરસમા અમને કર્યા, મૌની છતાં આદર્શવત્ બનીને ભલા સ્વરમાં ઠર્યા. ૨૪ વ્યવહારને નિશ્ચયથકી સ્વાતંત્ર્ય જીવન ગાળતા, પ્રતિબદ્ધ ના કેથી જરા વૈદેહભાવે મહાલતા; નિશ્ચય ડગા ના ડગે વિદને પડે ના ડગમગે, ધારેલ કાર્યો સૈ કરે ને બ્રહ્મતેજે ઝગમગે. ૨૫ આશીષ જેને આપી તેની સિદ્ધિ થઈ જગમાં ખરે, ભાખ્યું પરાથી જે અહે હે કઈ દિન તે ના ફરે; www.kobatirth.org For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૂખ્યું રહે ના કઈ જગ તવ નામ સમરતાં સાંભળ્યું, તવ નામ સાકર શેલ જેમ ભેજને શુભ ઘી ઠર્યું. ૨૬ વૈરાગી ત્યાગીમાં વડે ઇચ્છિત વસ્તુપ્રદ ઘડે, આચાર હારે દેખીને લેતા જને હાર ધડે; ભાષા સમિતિ સાચવે કારણ વિના કંઈ ના લવે, આન્તર ધ્વનિ તવ ઉછળે સાચી સમાધિ સાચવે. ૨૭ નિશ્ચય અને વ્યવહારથી યતના કરે ઉપગથી, નિષ્કામવૃત્તિથી રહે નહિ ડગમગે જડભેગથી નિસંગ ભાવે સંચરે તૃષ્ણાતણું બંધન હરે, સંતેષના ભુવને ઠરે સ્વાધ્યાય સૂત્રને કરે. ૨૮ આ કાલમાં જે શેઠીઆ છે જૈનવર્ગ અગ્રણી, ભાવે નમે તુજને ગુરો ! આ કાલમાં ચિંતામણિ તવ નામમં વિઘની કેટી ટળે મેળા મળે, શ્રદ્ધા અને ભક્તિથકી ધાર્યું હદયમાં તે ફળે. ૨૯ કલિકાલમાં આધાર તું મારે ખરે સાચું ભણું, પામી કૃપા તારી ભલી અધ્યાત્મના ભાવે ગણું પ્રેમે સમર્પી મુકિતની તે વાનગી કરૂણું કરી, ગુરૂની કૃપાએ સહુ બને એ વાત મહે મનમાં ધરી. ૩૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂની કૃપાથી જે થતું તે અન્યથી કદિ ના થતું, એ સૂત્રને અનુભવ કરી આલેખિયું સાચું મતું, સુતિ ગુરૂના હાથમાં ના અન્યના તે સાથમાં, સાહાસ્ય શ્રી સદગુરૂતણી ઈચ્છિત વસ્તુ આથમાં. ૩૧ આન્તરકૃપાથી સદ્ગુરૂને હસ્ત જે શીરપર પડે, દેવે રૂઠયા કંઈ ના કરે ને દુર્મતિ પણ ન નડે; શ્રદ્ધા અને ભકિતથકી ગુરૂની કૃપાની પ્રાપ્તિ છે, ગુરૂની કૃપાએ મુકિતની એકાન્તહેતુ વ્યાપ્ત છે. ૩૨ ગુરૂની કૃપા વણ જ્ઞાનની આશા અરે! કયાં રાખવી? ગુરૂની કૃપાથી મુકિતસુખની વાનગીઓ ચાખવી, સ્વિાર્પણ ગુરૂની સેવનામાં જે કરે તે ભવતરે, કલિકાલમાં ગુરૂની કૃપા એ મુક્તિનું સાધન ખરે, ૩૩ ગુરૂની કૃપાને મેળવી તે સત્ય સેવા કેળવી, પ્રીતિ અને બહુમાનથી શુભભાવનાને ભેળવી આજ્ઞા ગુરૂની આદરે “જી હુકમ” એ મુખથી વદી, સુશિષ્ય આજ્ઞા પાળતે આણું ન ભંગ તે કદિ. ૩૪ એવા સુશિષ્ય સ ગુરૂની પ્રીતિનું પાત્રજ બને, નવ નિધિ ને લબ્ધિ કરજેડી રહે તેની કને www.kobatirth.org For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હું ૩૬ સુકીર્તિ તેની વિસ્તરે મન જીતીને ઠામે ઠરે, ગુરૂભકત થઇ તે શિખવ્યુ' અદ્યાપિ એવું સાંભરે. ૩૫ સ્વાર્પણ કરીને જીંદગી જગલેાકને ઉદ્ઘારવા, સેવા ભલી એ વિશ્વની સંસારજલધિ તારવા; ઉપદેશ એવેશ આપીને ઉત્સાહ આપ્યા સેા ગણા, ઉત્સાહથી સેવાવિષે ઉદ્યમ ખરે વાચે ઘણા. નિષ્કામ સેવા આદરી દૃષ્ટાંત એ આપ્યુ. મને, ઉપકાર કરવાની પ્રવૃત્તિ ધન્ય છે શતશઃ તને; હારા મનહર એધમાં શાન્તિ સમાધિ ઝળકતી, કરૂણા રહી ચક્ષુવિષે તે આર્દ્રભાવે ચળકતી. વૈરાગ્યરસસાગર મની ન્હેવરાવીયે તેમાં મને, પ્રત્યક્ષ જીવન દેખતાં વૈરાગ્યમય જીવન અને; વૈરાગ્યના ભેદે ઘણા ત્યાં જ્ઞાનગભિત મુખ્ય છે, વૈરાગ્યભાવે પરિણમે ત્યાં સત્ય શિવપદ સાખ્ય છે. ૩૮ વૈરાગ્ય હમને દેખતાં ઝટ આવતે મનમાં ખરે, જૈન અને જૈનેતરે દેખી હને એ ગુણવરે; વૈરાગ્ય દેખે આવતા ઉપદેશ દેતાં શું મને ? મુમુક્ષુએ નિશ્ચય કરી વૈરાગ્યના સાગર ભશે. www.kobatirth.org ૩૭ ૩૯ For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ વૈરાગ્ય ટાળ્યા ના ટળે લલચાવતાં વિષયે થકી, વૈરાગ્ય એ શિવ સાખ્ય કે રાખા હૃદય એવી વકી; વૈરાગ્ય એવા ઉદ્ભન્યા તવચિત્તમાં એવું ભણું, સેવીજ પાસાં તાારાં અનુભવપણે એવું ગણું. કલિકાલમાં નીતિથકી જે જીવવું તે દોહીલું, સર્તને જગવર્તીને સમજાવ્યુ. તે એ સાહીલું; ત્હારા જીવનના પટ્ટપર ડાઘા નહીં નિન્દાતણેા, તેથી જીવનના પટ્ટ જગમાં ભાસતા સાહામણેા. ૪૧ ઇષ્યા નહીં કાપર જરા ચારિત્રવાટે ચાલતાં, ગુણુરાગ સમ્યક્ આચરે આચાર નિયમ પાળતાં; કિરિયાતણું અજીર્ણ જ્યાં ત્યાં વિશ્વમાં નિદા અરે, ક્રિયા સુયેાગી તું બન્યું નિ'દા નહીં ચિત્રજ ખરે. ૪૨ નિજ ચિત્તની શુદ્ધિવિના કિરિયા કર્યાથી શું વળે ? નિજ ચિત્તની શુદ્ધિથકી વાચ્છિત મેળા ઝટ મળે; મુક્તિ મળે છે ચિત્તની શુદ્ધિથકી આગમ કથે, આડંબરે મુક્તિ નહીં શુભહેતુના વૃન્દે મથે. નિજ ચિત્ત શુદ્ધિ રાખવી તે શૌચ સાચા ધારવા, નિજ ચિત્ત શુદ્ધિ રાખીને પરભાવને ઝટ વારવા; www.kobatirth.org Y ૪૩, For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ નિજ ચિત્તની શુદ્ધિ વિના આચાર વેષે ફ્લેશ છે, પરમાર્થ મુક્તિ પંથમાં તવ સત્ય એ ઉપદેશ છે. ૪૪ ધાદિના ઉપશમથકી નિજ ચિત્ત શુદ્ધિ થાય છે, પરમાત્મપદની પ્રાપ્તિમાં શુભ સત્ય એહ ઉપાય છે; હૈ" ચિત્તની શુદ્ધિ ધરી આચારમાં સ્થિરતા ધરી, તવ ચિત્તના ઉદ્ગારથી એ વાત મેં પરખી ખરી. ૪૫ પ્રામાણ્ય ત્હારી વાણીનું તત્ર જીવનમાં ઝળકી રહ્યું, એલ્યું કરે ના તાજીરૂં પ્રામાણ્ય વર્તનમાં રહ્યું; પ્રામાણ્ય બેલી આદરી તે શિખવ્યુ મુજને ખરૂ, આદર્શવત્ તવ એધને પ્રીતિવડે મનમાં ધરૂ પ્રામાણ્ય વણુ માનવપણું આ વિશ્વમાં કહેવાય ના, પ્રામાણ્ય વર્ણ ધર્મી અહા ! એ નામ પણ સાહાય ના; પ્રામાણ્ય વર્ણ નીતિજીવનથી જીવવું મુશ્કેલ છે, પ્રામાણ્યથી મુક્તિવિષે આરાહવુ એ સ્પેલ છે. ૪૭ પ્રામાણ્ય વણુ વિશ્વાસ ના કાના જગમાં જાણવા, પ્રામાણ્ય વર્ણ વ્યવહાર શે। સાચે અરે કા માનવા; પ્રામાણ્યવાણી કૃત્યમાં ત્યાં સિદ્ધિ પાણી ભરે, પ્રામાણ્યવાળી જીગીથી કાર્યની સિદ્ધિ ખરે ૪૬ www.kobatirth.org ૪ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ વિદ્વાન થાવું સહેલ છે આ વિશ્વમાંહિ માનવું, અધિકારી થાવું હેલ છે આ વિશ્વમાંહિ જાણવું; ધનવંત થાવું સહેલ પણ પ્રામાણ્ય ગુણ મુશ્કેલ છે, પ્રામાણ્યગુણને પામ ના બાળકને ખેલ છે. ૪૯ પ્રામાણ્ય વણ જે બોલવું ધિક્કારને એ પાત્ર છે, પ્રામાણ્ય વણ શ્રેષ્ટિપણું એ હાસ્યરૂપે માત્ર છે; પ્રામાણ્ય વણ ટેકીપણું નેકીપણું કયાંથી મળે, પ્રામાણ્યની કિંમત નથી એવું અહે! વિરલા કળે. ૫૦ પ્રામાણ્યની પ્રાપ્તિવિષે જે મરજીવા થઈને રહે, પ્રામાણ્યને તે પામતા એવું અહે સન્ત કહે, પ્રામાણ્યગુણની પ્રાપ્તિથી બીજા ગુણે પણ આવતા, નૃપતિ અહે જ્યાં સંચરે ત્યાં સેવકે પણ જાવતા. ૨૧ પ્રામાયના કેલે કરે બેલી નરે જગમાં ઘણા, સગન્ન ખાતા દેવના નહિ બેલમાં રાખે મણ ઘાતક બને વિશ્વાસના પ્રામાયને દૂર કરે, વિરલાજને પ્રામાણ્યથી નિજ જીવનને સફહું ધરે. પર પ્રામાણ્ય જીવન દેખતાં ઉપદેશ તવ લાગે ખરે, રહેણ વિના ઉપદેશની કિસ્મત નથી જગમાં અરે ! www.kobatirth.org For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રામાણ્ય જીવન તારું શુભભાવથી શોભી રહ્યું, શ્રીસરે ! તવસંગતે પ્રમાયને ભાવે કહ્યું. ૫૩ પરમાર્થના પન્થ વધે તું ફર્જ નિજ માની સદા, પરમાર્થ કરણી ફર્જ છે, નિજ માન્યતા માની મુદા; પરમાર્થમાં નિજ સ્વાર્થને માની સદા શેભી રહે, કર્તવ્યની કરણી કરી અધિકારથી શભા લો. ૫૪ પરમાર્થ કરવા ભીતિને મનમાં જરી ધારી નહીં, પરમાર્થ સેવા એ ભલી નિર્વેષતા ભી રહી, પરમાર્થ સેવા એ ભલી જ્યાં ખેદ ના સ્વને થતું, પરમાર્થ સેવા પન્થમાં તે કર્મયોગી છે છતે. પપ પરમાર્થ જીવન જીવવું એ વિશ્વમાં આવ્યું ભલું, પરમાર્થ વણ રાક્ષસ સમી એ જીદગી જાણે ખલુ પરમાર્થ કરણથી સદા સાધુ પુરૂષે શોભતા, પરમાર્થના જે સેવકે તે દુર્ગતિને ભતા. ૧૬ પરમાર્થ વણ અધિકાર સત્તાથી થયું શું માનવું, પરમાર્થ વણ નૃપતિ થતાં ના ઉચ્ચ જીવન જાણવું પરમાર્થની કરણવિના આવેળફૂલ સમ માનવી, પરમાર્થની સેવા ભલી એ નિત્ય ચિત્ત આણવી. પ૭ www.kobatirth.org For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ પરમાર્થ માટે પ્રાણને અર્પણ કરે સન્ત સદા, પરમાર્થથી પાછા પડે ના સાધુએ જગમાં કદા; સ્વાર્પણ કરે નિજ જીંદગી યાહેમથી પરમાર્થમાં, પરમાર્થમાં રાચી રહે તે મુંઝતા ના સ્વાર્થમાં. ૧૮ પરમાર્થની કિસ્મત નથી પરમાર્થ પ્રભુસંદેશ છે, પરમાર્થ વણ સાધુપણાને વેષ તે પણ કલેશ છે; પરમાર્થ સેવા જે કરે નિષ્કામથી તે ધન્ય છે, પરમાર્થને ફર્જજ ગણે તે માનવી કૃત પુણ્ય છે. ૫૯ પરમાર્થ કરણીમાં રહી નિજ ફર્જ માનવની ખરી, પરમાર્થને ભૂલ્યા જેને તે અવતર્યા ના અવતરી; નિષ્કામથી પરમાર્થનાં કાર્યો કરે મુકિત થતી, નિષ્કામગી તે ખરા પરમાર્થમાં જેની ગતિ. ૬૦ પરમાર્થના ઉપદેશમાં ને રહેણમાં સાધુપણું, પ્રત્યક્ષ દીઠું તુજ વિષે એ લાગતું સહામણું પરમાર્થ કરણમાં મને ઉત્સાહ આપે તે ઘણે, તું પૂજ્ય શ્રદ્ધાવંત તેથી લાગતે સહામણું. ૬૧ પરમાર્થની કરણ થકી પાછે પડ નહિ તું કદા, પરમાર્થ શ્વાસેલ્ફસમાં ચારે મહેને તેથી સદા; www.kobatirth.org For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ પરમાર્થિમાનવચરણ ધૂળે ચિત્તમાં પરમાર્થતા, પ્રકટે ખશ વિશ્વાસ એ નાસે હૃદયની સ્વાર્થતા. ૬૨ પરમાર્થિમાનવ શ્રેષ્ઠ છે આ વિશ્વમાં વિશ્વેશ છે, પરમાર્થની પ્રીતિ ખરી પરમાર્થિને આદેશ છે; પરમાર્થમાં સ્વાર્પણુ કરો નિજ જીદગી સમજી જતે, સાચા હદયના ભાવથી પરમાથિયે ભળ્યે અનેા. ૧૩ પરમાર્થનાં કૃત્યો કરી પરમાર્થતા દર્શાવતા, ગુરૂજી ! તમેાને ધન્ય છે, સાચું સદૈવ જણાવતા; પૂજ્યત્વ, ગુણથી આવતું એ સૂત્રને સાચુ કર્યું, ગુરૂજી! તમારૂ અ`ગ નિસ્પૃહભાવથી પૂર' ભર્યું. ૬૪ જ્યાં ભાવ નિઃસ્પૃહ હોય છે ત્યાં સત્યતા શાલે ખરી, જે નિઃસ્પૃહી જન હોય છે તે સત્ય ખાલે મન ધરી; જે નિઃસ્પૃહી સાધુ થતા તે સત્ય આચારે ધરે, ગુરૂજી ! તમાને ધન્ય છે વૈરાગ્ય મન પામ્યા ખરે, ૬૫ વૈરાગ્ય વણુ સંતેષને ત્યાગીપણું નહિં આવતું, વૈરાગ્યથી સંન્યાસ પદ પરમાર્થપદ મન ભાવતું; વૈરાગ્યથી મુક્તિ મળે આસક્તિ વિષયેાની ટળે, વૈરાગ્યના સંસ્કારથી નિભાવની વેળા વળે. www.kobatirth.org દ For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈરાગ્ય ગુણથી ત્યાગ છે ને ત્યાગ ભાવે દાન છે, વૈરાગ્યથી શુભ જ્ઞાન છે વૈરાગ્યથી નિજ ભાન છે; વૈરાગ્યથી નિર્લેપતા વ્યવહારકામાં રહે, ભવિષે નિઃસંગતા વૈરાગીએ એવું કહે. વૈરાગ્યની વૃદ્ધિ થતાં નિસંગતા વધતી ખરે, વૈરાગ્યની તે જીવતી મૂતિ અનુભવતા વરે; કાવિષે નિઃસંગતા અનુભવવડે મનમાં વધે, રત્નત્રયીનું સાધ્ય તે સાધનાથકી સમ્યક્ સધે. ૬૮ આચાર પાળે સાધુના શાસ્ત્રાવિષે જે જે કહ્યા, કાલાદિ સામગ્રીવડે પરિણામ ઉંચા હે ગ્રા; નિરહંપણે કાર્યો કરે સંવર અને નિર્જર ધરે, નિષ્કામધાર્મિકગથી આસવદશાને સંહરે. ૬૯ સન્માનની ઈચ્છા નહીં અપમાનથી ખેદજ નહીં, અભિમાન નહિ આચારનું સમતા હૃદય ઝળકી રહી, હું લોકરંજનકારણે આજીજી કેની ના કરી, નિષ્કામ આતમભાવથી “હાની વૃત્તિ પરિહરી. ૭૦ પરપુગલે ના ઈષ્ટવૃત્તિ હું હૃદયથી આદરી, આહાર આદિ વસ્તુમાં હું ઇચ્છતાને ના ધરી, www.kobatirth.org For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭. આહાર ને વ્યવહારમાં સમભાવથી વર્તન ધર્યું, પૂર્વે મુનિવર થયા અનુકરણ હે હેનું કર્યું. ૧ આ વિશ્વમાં સમતા વિના શેભે નહિ સાધુ કદિ, આ વિશ્વમાં પાણુ વિના ના શોભતી જેવી નદી; આ વિશ્વમાં શરત્વ વણ શેણે ન ક્ષત્રિી માનવી, કિરણે વિના આ વિશ્વમાં શોભે નહીં ઉગ્યે રવિ. ૭૨ આ વિશ્વમાં પર્ણ વિના શોભે ન જેવી વેલી, મીઠાશ વણ આ વિશ્વમાં શેભે ન જેવી શેલી; આ વિશ્વમાં પ્રીતિ વિના શેભે ન જેવાં દંપતી, આ વિશ્વમાં સમતા વિના શોભે ન તે સંયતિ. ૭૩ આચાર્ય આચારવડે વિદ્યાર્થી વિદ્યાથી યથા, લજજાથકી રમણી યથા સમતાથકી સાધુ તથા; વિદ્વાન્ થાતાં શું થયું સમતા વિના ના સંયમી, શરે ક્ષમાથી ભતે સમતાથકી તે દમી. ૭૪ શું તપ કરે શું જપ કરે શું તીર્થમાં ભમતાં ફરે, શું લેચ મુંડાવે અરે! સમતા વિના કિરિયા કરે; સેવાથકી શું સાંપડે ભક્તિથકી શું શું થતું,. સમતા વિના ચારિત્રને પાળ્યું સદા નિષ્ફળ જતું. ૭૫ www.kobatirth.org For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ ૭૬ સમતાથકી સિદ્ધિ થતી શાસ્ત્ર સકલ સાક્ષી ભરે, સમતાવડે બાંધેલ આઠે કર્મને ઝટ નિર્જરે; પરમાત્મસુખની વાનગી સમતાવડે ક્ષણમાં મળે, કાટિલવાનાં કર્મ સમતાયાગથી ક્ષણમાં ટળે. સમભાવને તે' આર્યાં પાસે રહી અનુભવ કર્યાં, તેથીજ જગમાં પૂજ્ય તું નિશ્ચય હૃદયમાં એ ઔં; સમતાવર્ડ ઉપકાર જગમાં જે કર્યા તે સાંભરે, તારે ભવાંભાષિથકી ભવજંતુને પાતે તરે. સમભાવથી જગ દેખતાં નિર્લેપતા મનમાં રહે, સમભાવમાં સાધુપણું મહાવીર ઉપદેશે કહે; સમભાવ સામાચક કહ્યું આગમ વિષે તે દેખવું, સમભાવથી મુક્તિપણું એ આત્મભાવે પેખવું. સમભાવમાં વર્તી રહ્યા વંદન કરાડા વાર હા, તવ ધ્યાનમાં રાચી રહ્યો! ભવસાગરેથી તાર હા ! સમભાવ કહેનારા કરોડો જન મળે આશ્ચર્ય શું ? સમભાવની રહેણી વિના કથનીથકી તાત્પર્ય શું ? ૭૯ સમભાવની દૃષ્ટિથી ચૈતન્ય સૃષ્ટિ ખીલવી, સમભાવની દ્રષ્ટિથકી પરમાર્થ સેવા કેળવી; www.kobatirth.org ७७ ७८ For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ સમભાવની દષ્ટિથકી કાર્યો કરે નિષ્કામથી, સમભાવને તું ખીલવે નિજભાવપ્રાણાયામથી. કામજિતક જે કામથી બંધાય છે દુનિયા સદા વિષયવિષે, તે કામને તે જીતી બ્રહ્મચર્યવ્રતધારણુભિષેક સંસારમાં બંધન ખરેખર કામનું કહેવાય છે, અકૃત્ય એવાં પાપકર્મો કામથીજ કરાય છે. ૮૧ જ્યાં કામ છે ત્યાં રામનહિ જ્યાં કામ ત્યાં શાન્તિ નહીં, જ્યાં કામની વાતે થતી ત્યાં મેહની સ્વારી સહી; જ્યાં કામની ચેષ્ટા થતી ત્યાં મૃત્યુ વાજા વાગતાં, જ્યાં કામને સંકલપ ત્યાં ભૂતે ઉંઘેલાં જાગતાં. ૮૨ જ્યાં કામ ત્યાં આરામની વાત કરે તે ફેક છે, જ્યાં કામની છે વાસના ત્યાં બેલિવું રણપક છે; જ્યાં કામનું સન્માન ત્યાં અપમાન શીયલદેવનું, જ્યાં કામની ઈચ્છા થતી ત્યાં જેર છે કુટેવ. ૮૩ જે કામના તાબે થતે તે સર્વને નેકર બને, નિર્બળ બને આચારમાં શક્તિ રહે ના તકને www.kobatirth.org For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જે કામના તાબે થતે તે દુઃખ દાવાનલ પડે, જે કામને બહુ પૂજતે તે દુઃખવનમાં રડવડે. ૮૪ દુઃખી થયા જન કામથી દષ્ટાંત શાસ્ત્રામાં મળે, રાવણ સરીખા ભૂપતિ સંસારમાં કામે ગળે; બેહાલ મુનિ બહુ થયા જે કામના વશમાં પડ્યા, અમૃત તજી વિષ સંગતે સંસારમાંહિ રડવડયા. ૮૫ બ્રહ્મા અને હરિહર સરીખા કામના તાબે થયા, બીજાતણે શે આશરે જે કામમાં રાચી રહ્યા; જે કામથી સુખ ઈરછતા તે મૃત્યુની ફાંસી લહે, જે કામને આદર કરે તે રેગના પંથે વહે. ૮૬ ભીતિ સદા છે કામમાં નીતિ રહે ના ચિત્તમાં, અગ્નિ લગાડે દેહને આચાર સત્તા વિત્તમાં; જે કામના તાબે થઈને ભેગની ઇચ્છા કરે, તે સ્વારી રાસભપર કરી સંસારમાં ભમતે ફરે. ૮૭ જે કામના છે સ્વાર્થમાં તે મુંઝતે સંસારમાં, જે કામના છે સ્વાર્થમાં તે મુંઝતે વ્યવહારમાં જે કામમાં રાચી રહે તે કાર્ય ફરજે નાદરે, શક્તિ ગુમાવે સાંપ નિર્બલ બની વાત કરે. ૮૮ www.kobatirth.org For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ જે કામના તાબે થતા તે ધર્મ સેવા શું કરે, જે કામના તાબે થતા તે ઉચ્ચતા કયાંથી વરે ? જે કામના તાબે થતા તે પાપની પેાઠી ભરે, આ ભવથકી મૃત્યુ લહી તે નરકપન્થે સંચરે. જે કામને તાબે કરે તે ધન્યવાદોને લહે, જે કામને તાબે કરે તે મુક્તિના પન્થે વહે; જે કામને જીતે અહા તે વિશ્વનાયક જાણવા, જીતી અરે ! ઝટ કામને નિષ્કામ ભાવજ આણુવા. ૯૦ હું શીયલ વ્રતને આદરીને કામને તાબે કરી, બ્રહ્મચર્ય. www.kobatirth.org ૮૯ નવવાડ શીલની સાચવી શુભ ખ્યાતિને ભાવે વર્યાં; જે બ્રહ્મચર્ય શેલતા તે કાર્યની સિદ્ધિ કરે, જે બ્રહ્મચારી સાધુ તે મુક્તિવધૂ સહેજે વરે. ઉપદેશ એવા આપીને ઉપકાર તેં જગમાં કર્યાં, વર્તન ખરૂં તવ દેખીને ઉપદેશ એ મનમાં કર્યાં; આદર્શ બ્રહ્મચર્યના ધારક અમારા મન વસ્યા, મમ ચિત્તની સાથે રહ્યા એ ભાવ મનમાં ઉલ્લસ્યું. ૯૨ ૯૧ For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જે બ્રહ્યાવ્રતને ધારતે તે વચન સિદ્ધિ પામતે, જે બ્રહ્મવ્રતને ધારતે તે કામ્યભેગે વામને; જે બ્રહ્મવ્રતને ધારતે તે વિશ્વને છે દેવતા, હેનાં ચરણ નૃપતિસુરાસુરભવ્યવૃો સેવતા. ૯૩ સર્વ વતેમાં મુખ્ય છે, એ શીયલવતને જાણવું, સાચી સમાધિ બ્રહ્મચર્ય એજ ચિત્ત માનવું; જે દ્રવ્યથી ને ભાવથી નિજવીર્યની રક્ષા કરે, તે દ્રવ્યથી ને ભાવથી નિજાની પુષ્ટિ ધો. ૯૪ પ્રતિજ્ઞાપાલન, બેલે વિચારી બેલ પાછા વદનમાં પિસે નહીં, જે જે પ્રતિજ્ઞા તું કરે તે પાળતે નિશ્ચય સહી; બેયા પ્રમાણે વર્તીને આદર્શ જીવન હૈં કર્યું, એ જીવન ઉત્તમ જાણીને મેં ચિત્તમાં ભાવે ધર્યું. ૯૫ લવ લવ કરે બેલી ફરે તે માનવી ના ઢેર છે, ઉપયોગ વણ જે બેલતે તે મૂઠ જનને ગેર છે; બેલે વિચારી બેલને ભાષાસમિતિ તે વરે, બેલે વિચારી બને તે કાર્ય ધાર્યા સૈ કરે. ૯૬ બાલે વિલન તું કરે તે જીવન છે . ૯૫ www.kobatirth.org For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જે ચિત્તને અસ્થિર માનવ બોલ બોલીને ફરે, વિશ્વાસ તેને જે કરે ઉપકમથકી તે ઝટ મરે, જે બોલ બેલી પાળતે તે રાખતે નિજ આબરૂ, ભાષાસમિતિ જે ધરે તે સાધુને વંદન કરું. ગુપ્તિ, હું કાયમુસિ વચનગુપ્તિ ચિત્તશુતિ આદરી, શક્તિ પ્રમાણે યત્નથી ચારિત્રની રક્ષા કરી, કલિકાલમાં ચારિત્રને પાળ્યું ખરા મન ભાવથી, કહેણરહેણું. કહેણી પ્રમાણે રહેણીના ઉત્તમ મહા શુભ દાવથી. ૮ જે વચનપાતે વીર્યપાત થાય તે શું બોલવું, જે બોલવું તે ન્યાય્યના કાંટે ધરીને તળવું, જે બોલવું તે ન્યાય્યથી મધ્યસ્થતા હૃદયે ધરી, આચારમાં એ મૂકીને હૈ સાધુતા સફળી કરી. ૯૯ ઔદાર્યદષ્ટિ. દાર્યની જે ભાવના આચારમાં તવ દેખી એ, ઔદાર્ય વર્તન ભાવના સર્વત્ર જ નહીં પેખી એ, www.kobatirth.org For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ઔદાર્યથી પરમાર્થના કૃત્યે મઝાનાં થાય છે, ઓદાર્થથી મોટાઈ મનની પેખતાં જ જણાય છે. ૧૦૦ ઔદાર્યથી વાંધા ટળે ટંટા બખેડા ઝટ ટળે, ઔદાર્યથી સ્વાતંત્ર્યની સત્તા ભલી જગમાં મળે; ઔદાર્યથી સે લેકની સાથે સદા રહેવાય છે, જગ સંઘની વૃત્તિ થતી ઔદાર્યથી પરખાય છે. ૧૦૧ ઔદાર્યથી સૈ સાથમાં સંપી ઘણું રહેવાય છે, વિસ્તીર્ણ દૃષ્ટિને ખરે ઔદાર્ય નામ અપાય છે; વિસ્તીર્ણ દષ્ટિ શક્તિથી આદાર્ય ફેલાવાય છે, વિસ્તીર્ણ દષ્ટિ વણ હૃદય તે સાંકડું થઈ જાય છે. ૧૦૨ વિરતીર્ણ દષ્ટિ જ્યાં નથી ત્યાં વિશ્વહિત ક્યાંથી વસે? વિસ્તીર્ણ દષ્ટિ જ્યાં નથી ત્યાં સદ્દવિચારે શા થશે ! વિસ્તીર્ણ દષ્ટિમાં વસે પ્રભુતા ખરેખર જાણશે, ઔદાર્ય દષ્ટિને ખરેખર ચિત્તમાં ઝટ આણશે. ૧૦૩ ઔદાર્ય વધતું જ્ઞાનથી ને પૂર્વભવસંસ્કારથી, ઔદાર્યથી ઉપકાર કરણીમાં થતે જન મહારથી; ઔદાર્ય દષ્ટિ ખીલવે તે વિશ્વવંદ્ય સુહાય છે, મિટાઈ મનની ત્યાં વસે ઔદાર્ય જ્યાં પ્રકટાય છે. ૧૦૪ www.kobatirth.org For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫. વિસ્તીર્ણ દષ્ટિ રાખવા ઉપદેશ હૈ દીધે ઘણે, ઔદાર્ય દષ્ટિ ખીલવવી આચાર મનમાં એ ભણે; ઔદાર્ય દષ્ટિ રાખવી એ સન્તજનને ધર્મ છે, ઔદાર્ય દષ્ટિ ખીલવવી એ સન્તવાણુ મર્મ છે. ૧૦૫ ઔદાર્યને ઉપદેશ એ મારા હૃદયમાં વ્યાપ, ઔદાર્ય દષ્ટિ ખીલવવા ઉત્સાહતાને થાપતે; ગુણરાગ હારા હૃદયમાં વ્યાપી રહ્યા આચારમાં, ભૂલ્યો નહીં ગુણરાગને પરમાર્થના વ્યવહારમાં. ૧૦૬ ગુણરાગી ગુણ રાગની જીવતી પ્રતિમા તું થયે સંસારમાં, ગુણરાગ દેવા અવતર્યો માનવતણા અવતારમાં ગુણરાગ જ્યાં વાસ વસે ત્યાં સર્વગુણ પ્રકટે ખરે, ગુણરાગ માનવભવવિષે સહુ દોષને ક્ષણમાં હરે. ૧૦૭ ગુણરાગથી ગુણ પ્રકટતા જ્યાં ત્યાં જગમાં દેખવું, ગુણરાગથી સમ્યકત્વ ગુણ પ્રકટે ખરેખર પખવું ગુણરાગ વણ જે માનવી તે દોષદ યા અન્ય છે, ગુણરાગ વણ મિથ્યાત્વથી કર્મે ખરેખર બબ્ધ છે. ૧૦૮ www.kobatirth.org For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ ગુણુરાગ દષ્ટિ કૃષ્ણમાં એ શ્વાન દંત વખાણુતા, ગુણરાગ ષ્ટિ માનવી દોષા ન મનમાં આણતે; ગુણરાગ ષ્ટિ માનવી જગહંસની દૃષ્ટિ ધરે, ગુણુરાગ ષ્ટિ જે વરે તે ધર્મની પાડી ભરે. www.kobatirth.org ૧૦૯ સંકીર્ણદૃષ્ટિત્યાગ સંકીર્ણદ્રષ્ટિચેાગથી જે ખેદને ભેદો પડે, જે સાંકડા વિચારથી લેાકેા પરસ્પર બહુ લડે; એ સાંકડી દષ્ટિથકી ઈર્ષ્યા થતી માનવ વિષે, સંકીર્ણદષ્ટિયોગથી આ વિશ્વની પડતી દીસે. એ સાંકડી દષ્ટિ ત્યજી ઔદાર્ય દૃષ્ટિ આદરા, આદાર્ય દ્રષ્ટિ આદરીને વિશ્ર્વનું શ્રેયસ્ કરો; આચારમાં વિચારમાં જે સાંકડા માનવ રહે, તે સત્યને દૂર કરીને નીચ પદવીને લહે. જે સાંકડી ષ્ટિ પરે તે વિશ્વમાંહી શું કરે ? ગંદા વિચારી જે કરે તે દુઃખમાં ડૂબી મરે, મ્હેાળા અને સારા વિચાર સત્ય શાન્તિ આપતા, દાએ કદાપિ કાઈ તાપણ વિશ્વમાં તે વ્યાપતા. ૧૧૨ ૧૧૦ ૧૧૧ For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭ ઔદાર્ય એવું ચિત્તમાં ઉપદેશમાં આચારમાં, હું શિખવ્યું નિશ્ચય અને આ જગના વ્યવહારમાં ઔદાર્ય દષ્ટિ ધારતા તે સશુરૂ ગુણને વહે, ઔદાર્ય દષ્ટિવંત જન આ વિશ્વમાં સુખડાં લહે. ૧૧૩ આગમથકી અવિરોધરૂપે જે વિચારે થાય છે, જ્યાં દેશ કેમ ને ધર્મની શુભ ઉન્નતિ પ્રકટાય છે, જ્યાં જ્ઞાન ને આચારની છે ઉન્નતિ આ કાલમાં, વિસ્તીર્ણદષ્ટિ તે ભણે ના ભૂલશે જાલમાં. ૧૧૪ નીતિ વધે રીતિ વધે સ્વાતંત્ર્ય પરમાર્થે વધે, પરતંત્રતા સાપેક્ષથી રહેતી ભલું સાધન સધે; ઔદાર્યદષ્ટિ તે ખરી જ્યાં સત્યતા પિોષાય છે, જ્યાં નાશ થાતે ધર્મને ઔદાર્ય તે ન ગણાય છે. ૧૧૫ જ્યાં દીર્ઘ દષ્ટિ હોય છે, ઔદાર્ય ત્યાં વધતું રહે, વ્યવહાર અને પરમાર્થની ત્યાં ઉન્નતિ વેગે વહે; ઓદાર્ય દષ્ટિ ખીલવવા શક્તિ સદા નિજ વાપરે, ઔદાર્યદષ્ટિ સેવીને સહુ વિશ્વનું શ્રેયસ્કર. ૧૧૯ પાસાં તમારાં વેઠીને દાર્ય મેં એ મન ધર્યું, www.kobatirth.org For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મળતાપણું, મળતાપણું સહુ સાથમાં આચારમાં અંગીકર્યું, મળતાપણું સહુ સાધુથી રાખી સ્વધર્મ તું રહ્યા, મળતાપણાને રાખીને હું સંપ શિર સાટે વહ્યા. ૧૧૭ મળતાપણું જે રાખતા તે સ્વાદતા સુખ સ્વાદને, મળતાપણું જે ધારતા તે વારતાજ વિવાદને; મળતાપણું રાખ્યાથકી મહુમળ વધે વ્યવહારમાં, લેશે! સમે પ્રીતિ વધે સદ્ગુણુ વધે આચારમાં. ૧૧૮ ઔદાર્યને લઘુતાથકી મળતાપણું વધતું રહે, શુભમિલનતા ધાર્યાથકી પરમાર્થતા વૃદ્ધિ લહે; જે મિલનતા સહુ સાથમાં રાખે ખરા તે માનવી, પર્વત વિષે મેરૂ સમા ને ગ્રહણે જેવા રિવે. ૧૧૯ જ્યાં સુજનતા ખીલે ખરી ત્યાં મિલનતા વ્યાપી રહે, ત્યાં ભેદ ખેદ ટળે ઘણા ને ચિત્તમાં શાન્તિ વહે; શુભ મિલનતા ગુણ ધારવા આ કાળમાં છે દેહીલે, છે જ્યાં નમ્રતા ગુણુરાગ ત્યાં એ પામવે ઝટ સાહીલા. ૧૨૦ એ મિલનતા ગુણુ તવ વિષે પાસે રહીને અનુભળ્યે, પ્રકટી અસર તેથી ઘણી મમચિત્તમાં ભાવે કન્યે; For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ એ મિલનતા ગુણ રાખવા આદર્શ જીવન તારું, ગુર્વાજ્ઞાપાલન, તે પૂજ્ય એવા સગુણે એમ માનતું મન માહ્યરૂ. ૧૨૧ સેવા કરી તે સદગુરૂની સર્વને અર્પણ કરી, આજ્ઞા ગુરૂની માન સન્માનબહુપ્રીતિ ધરી; આજ્ઞા ગુરૂની પાળવી એ ફર્જ હારી સાચવી, નજરે નિહાળી સંગતે ને ચિત્તમાંહે અનુભવી. ૧૨૨ આજ્ઞા ગુરૂની માનતા એવા જ વિરલા જડે, નિન્દા ગુરૂની જે કરે તે વિશ્વમાંહિ રડવડે; સેવા થકી મેવા મળે શ્રદ્ધા સુભક્તિ સદ્ગણે, આત્માર્થતા પ્રકટે ભલી પરબ્રહ્મને પોતે મુણે. ૧૨૩ પાસાં ગુરૂના સેવીને હું ધર્મશ્રદ્ધા મેળવી, પાસાં ગુરૂનાં સેવીને હું ઑર્યશક્તિ કેળવી; પાસાં ગુરૂનાં સેવીને અનુભવ ઘણું મનમાં લડ્યા, પાસાં ગુરૂના સેવીને અનુભવ ઘણુ મુજને કહ્યા. ૧૨૪. શ્રદ્ધા અને ભક્તિથકી પાસાં ગુરૂનાં સેવતા, સુશિષ્ય વિનયે આ ભવે વાણીથી થાતા દેવતા www.kobatirth.org For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસાં ગુરૂનાં સેવીને ચૈતન્યજ્ઞાની જન થતું, પાસાં ગુરૂનાં સેવતાં શિવમાર્ગમાં માનવ જતો. ૧૨૫ ગુરૂસેવા શ્રી સદ્ગુરૂ સેવા વિના વિદ્વાન્ થાતાં શું વળે, શ્રી સશુરૂ સેવા વિના જગમાં ફર્યાથી શું મળે? શ્રી સદગુરૂગમજ્ઞાનની પ્રાપ્તિથકી સિદ્ધિ થતી, શ્રી સદગુરૂ ગમ જ્ઞાનની પ્રાપ્તિ થકી પંચમ ગતિ. ૧૨૬ શ્રી સદ્ગુરૂને સેવતાં પરમાર્થ સિદ્ધિ થાય છે, શ્રી સશુરૂને સેવતાં પાપ ભવનાં જાય છે, શ્રી સદગુરૂને સેવતાં સ્યાદ્વાદમાર્ગ પમાય છે, શ્રી સશુરૂને સેવતાં વિદનેજ દૂર પલાય છે. ૧૨૭ હે સદ્ગુરૂ સેવા કરી એ પૂર્ણ મમ મનમાં ગમે, પ્રત્યક્ષ તેમ પરોક્ષમાં એ ભાવ મુજ મનમાં રમે; સેવા કરી હું મેળવ્યું તે સાથ અન્યભવે થયું, શ્રી સશુરૂ મમ દેવતા મમ ચિત્તમાંહી એ રહ્યું. ૧૨૮ દેશે ગુરૂના જે વદે ને બાહ્યથી સેવા કરે, ગુનિન્દકે ઠામે ઠરે ના ભવિષે ભમતા ફરે, ગુરૂના ઉપર પ્રીતિ નહીં સન્માન નહીં ભક્તિ નહીં, એવા નથુરા માનની દુર્ગતિ શાસ્ત્ર કહી. ૧૨૯ www.kobatirth.org For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. સ્વાચ્છન્દ મનમાં અતિઘણું મનમાનતું તે આચરે, આજ્ઞા ગુરૂની ના ધરે કુશિષ્ય ભૂડું ઉચ્ચરે, ગુરૂદ્ધિહીનીકુગતિ. મરજી પ્રમાણે ચાલતે બક્વાદ કરતે ગણે, કુશિષ્ય એ ના ભલે દુર્જન ખરે એને ગણે. ૧૩૦ શાઠય કરે ગુરૂસાથમાં વચને કરે નારદપણું, ગુરૂ પાછળે નિંદા કરે ચંડાળ કુશિષ્ય જ ભણું, ‘હી ગુરૂને જે બને તે દુષ્ટ નર ચંડાળ છે, ભમ ભમે ભવમાં ઘણું એ જીવતે મહાકાલ છે. ૧૩૧ શું તપ કરે શું જપ કરે શું વ્રત કરે યાત્રા કરે, ગુરૂની અરે આજ્ઞા વિના નિષ્ફળ સહુ માને ખરે, વિદ્વાન્ થાતાં શું વળ્યું ગુરૂથી અરે! સામા થતાં, સામાં થતાં ગુરૂના અરે વ્રત તપ કર્યા નિષ્ફળ જતાં. ૧૩૨ વક્તા બન્યાથી શું વન્ય પદવી ધર્યાથી શું વળ્યું, આજ્ઞા ગુરૂની જે નહીં તે સર્વ એ નિષ્ફળ ગયું વિશ્વાસઘાતક જે બને ગુરૂને અરે દુઃખી થત તે નરકમાંહીં સંચરે એકેન્દ્રિયાદિ ભવ જતું. ૧૩૩ વિશ્વાસ આપી સદગુરૂને જે અરે દેતે દો, ભજો હૃદયમાં જાણશે તે થાય ના કેને સો; www.kobatirth.org For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ ગુસ્સો કરે ગુરૂના ઉપર જે શિષ્ય ભારે કમ છે, વિશ્વાસ ના ગુરૂધમાં એ શિષ્ય પૂર્ણ અધમ છે. ૧૩૪ શ્રદ્ધાસુપ્રીતિભક્તિથી સુશિષ્ય ગુરૂ આશી:ગ્રહે, સન્માનને બહુમાનથી જે સશુરૂ આજ્ઞા વહે; સાહાસ્ય કરતા દેવતા સુશિષ્યની ભવમાં સદા, કીતિ પ્રતિષ્ઠા મુક્તિને તે પામતે વિના મુદા. ૧૩૫ સુશિષ્યને કુશિષ્યને હું ભેદ દર્શાવ્યું ખરે, જય જય ગુરૂજી જગવિષે તે ધર્મને પ્રકટ કરે; ઉદ્ધાર કરવા માહારે આ વિવમાં તું અવતર્યો, ગુરૂની ખરી સેવા કરી ભવ પાધિ વેગે ત. ૧૩૬ એ ગુણ તમારે સાંભરે મુજ ચિત્તમાં કંઈકંઈ કરે, આધાર આ કલિકાલમાં મહારે અરે ! ભાવે ખરે; હારા ગુણોના ભાનના શુભ તાનમાં મસ્તાન છું. હારા ગુણેના ગાનમાં મનવાણીથી ગુસ્તાન છું. ૧૩૭ હારા ગુણેને ગાવતાં હારા ગુણોને ભાવતાં, હારા ગુણે સિા પ્રકટશે શુભ એક ચિત્તે ધ્યાવતાં હારા હૃદયના સગુણ મહારા હૃદયમાં પ્રકટતા, ગુણમાં થતાં તન્મયપણે સહુ પાપ દે વિઘટતા. ૧૩૮ www.kobatirth.org For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ ત્યાગી પરિગ્રહત્યાગથી મમતા નહીં કેાની જરા, પ્રતિખદ્ધ ના કે વસ્તુમાં હૈં ધર્મની વહી છે રા; હૈં હૃદયભાવે લાચથી નિજ જન્મને પાવન કરી, હૈં શાન્તરસના યાગથી ઝટ ક્રોધ શત્રુ સર્યા. ૧૩૯ હું ત્યાગ કીધા લેશને કંકાસ વૈર વિરાધને, તાએ કર્યો ગુણુરાગથી ઝટ દોષષ્ટિયેાધને; ભ્રકુટી ચઢાવીને અરે હું ક્રોધને કીધા નહીં, તેથી રીસાઈ ક્રોધ હારા ચિત્તથી નાઠા સહી; ૧૪૦ પ્રતિલેખનાદ્ધિ સક્રિયાને સવિધિયાગે કરે, શુભ પ્રીતિ ભક્તિ વચનને નિ:સંગ ભાવે તું વરે, સદાચાર. આચારમાં ઉત્તમપણું ને ચિત્તમાં તન્મયપણું, કર્મચાગી. એ જ્ઞાનપૂર્વક કર્મયોગીને ભલું ભાવે ભણું. તું ધર્મના વ્યવહારમાં નિશ્ચલ રહ્યા શ્રદ્ધાવડે, જોતાં ન હારી જોડ જગમાં તુજ સમી નજરે ચડે; સ્વાધ્યાય આગમન કરે વિકથા જરા ના તું કરે. જય જય ગુરૂજી માહારા મમ ચિત્ત તુજને બહુસ્મરે. ૧૪૨ www.kobatirth.org ૧૪૧ For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહાધ્યદાયક, સાહાચ્ય આપે સાધુઓને જ્ઞાન સંયમ પાળવા, સાહાચ્ય આપે ધર્મીઓને મુક્તિ સન્મુખ વાળવા; સાહાચ્ય પરને આપતાં કૃત કર્મ બહુલાં નિર્જરે, સાહાટ્યકારક આત્મગુણની ઉન્નતિ વેગે વરે. ૧૪૩ સાહાયથી સ્થિરતા વરે ને ઉચ્ચ જીવન થાય છે, સાહાય આપે ધમને તે લબ્ધિયેગી થાય છે; સાહાચ્ય આપે દુઃખીને તે ખશે ઉપકારી છે, નિષ્કામથી સાહાચ્ચપદની વિશ્વમાં બલિહારી છે. ૧૪૪ જે આત્મભેગી સાધુ તે સાહાટ્યગુણ કરતે રહે, જે આત્મભેગી સાધુ તે સાહાટ્યગુણ રાચી વહે; સાહાય કરતાં ધર્મની પ્રગતિ ખરેખર જાણવી, સાહાટ્ય કરવા લેકને નિજ ફર્જ મનમાં આણવી. ૧૪૫ દાક્ષિણ્યતા તવમાં રહી તે જાય ના મુખથી કહી, દાક્ષિણ્યતા જેમાં રહી તે સેવ્ય વ્યક્તિ જ છે અહીં, દાક્ષિણ્યતા, દાક્ષિણ્યતા સાચી ધરે તે આત્મભેગી પદ વરે. દાક્ષિણ્યતા પરમાર્થની વૃત્તિથકી ખીલે ખરે. ૧૪૬ www.kobatirth.org For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ નિજ કાર્ય મૂકી અન્યનું જે કાર્ય કરવું થાય છે, દાક્ષિણ્યતા તે ત્યાં રહી શાસ્ત્રોથકી સમજાય છે, ધર્મોથી એ દાક્ષિણ્યને ધરતા સદા મુનિયે રહે, આશા ધર્યા વણ ફલતણ તે કાર્ય કરવામાં વહે. ૧૪૭ તું સાધ્યના ઉપયોગને કાર્યો વિષે મરતે રહે, ચૂકે ન ધાર્યા લક્ષ્યને શુભગીની પદવી વહે; શ્રીમન્ત નિર્ધન બેઉમાં તું સામ્યને ધારે સહી, ત્યાગી પરિગ્રહમોહને નિર્ચન્થતા હૃદયે વહી. ૧૪૮ ગંભીરતા હારા સમી મેં અન્યમાં દીઠી નહીં, ગંભીરતાથી લેકનું કલ્યાણ નિજનું છે સહી; ગંભીરતા વણ ક્ષુદ્રતાથી માનવી પાપે કરે, ગંભીરતાને જે ત્યજે તે ક્ષુદ્રજનપદવી વરે. ૧૪૯ ગંભીરતા ગંભીરતા સદ્દગુણવડે આ લેકમાં કીતિ થતી, ગંભીરતા સદગુણવડે અપકીતિ તે ધરે જતી; ગંભીરતા સગુણવડે માનવ જગતમાં ગાજતે, ગંભીરતા સદગુણવડે માનવ જનેમાં છાજતે. ૧૫૦ ગંભીરતા જ્યાં પ્રકટતી ત્યાં અન્ય ગુણ વાસે વસે, www.kobatirth.org For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગંભીરતા પ્રકટયાથકી ઝટ ક્ષુદ્રતા દૂર ખસે; ગભીર જે માનવ થતે તે પેટમાં સૈ રાખતે, ગંભીર માનવ શાતિ કીર્તિ મુક્તિ સુખને ચાખ. ૧૫૧ ગંભીર માનવ જે તે તે વાત સર્વે પામતે, ગંભીર માનવ જે તે તે સદ્દગુણોથી જામત ગંભીર માનવ જે તે વિશ્વાસ્ય તેજ કથાય છે, ગંભીર માનવ જે તે તે વિશ્વવંદ્ય ગણાય છે. ઉપર વાતે સકળની સાંભળીને ચિત્તમાં ધારે સહુ, મર્મો હણે ના કેઈનાં એ વાત કેને હું કહું; બે પડે કેટીગમે ગંભીરતા નહિ ત્યાગ, ગાંભીર્ય ગુણને મન ધરી નિશદિન રહ્યું તું જાગતે. ૧૫૩ વિશ્વાસ્ય સજજન થાય છે ગંભીરતા મહાસષ્ણુણે, ગંભીર માનવ દેખીને ઇંદ્રાદિકે મસ્તક ધુણે; ગંભીર ગુણવણ તુચ્છતાથી વૈર ઝઘડા વાધતા, ગભીર ગુણવણ ધર્મને ભવ્ય કદિ નહિ સાધતા. ૧૫૪ ગભીરતા ગુણ જે ધરે તે ધર્મની લે ગ્યતા, ગંભીરજનોને છે સદા શાશ્વત સમાધિ ભેગ્યતા; ગભીરતા સદ્ગુણ વિના હડકાયેલા કુતરાપરે, www.kobatirth.org For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ હડત માનવ થાય છે કુમૃત્યુથી અન્તે મરે. ૧૫૫ ગંભીર માનવ દેખીને સંગત કરા સાથે વસી, ગંભીર જનને પારખા સુવર્ણ પેઠે બહુ કસી; વાત કરેા ના મર્મની ગંભીર જન દેખ્યા વિના, ગંભીર જનને દેખીને મન દુઃખની કથવી બીના. ૧૫૬ ગંભીરતા આવ્યા વિના આપ્યું વચન જૂઠું થતું, ગંભીરતા વણુ જન સહુ સહેજે ટકાનું થઈ જતું; ગંભીરતા વણ ક્લેશની હોળી જગમાં સળગતી, ગંભીરતા વણુ તુચ્છતા મહારાક્ષસી ઝટ વળગતી. ૧૫૭ ગંભીરતા છે ધર્મના પાયે ખરેખર માનવા, ગભીરને પાયે પડે દેવેન્દ્રમાનવદાનવા; ગાંભીર્ય વણુ જે ધર્મ તે પણ કર્મકંથા સમ ભણ્યા, ગભીર માનવ જે થયા તે સહુ ભણ્યાને સહુ ગણ્યો. ૧૫૮ ગભીર થઈ ઉપકાર કીધા તે મનુષ્યપર ઘણા, હે... બહુ સુધાર્યાં તુચ્છને રાખી ન તેમાં કાંઇ મણા; ગભીરતા ગુણધામ મારા સદ્ગુરૂ જગમાં જા; શુભકર્મના ઉદયે અમારા સદ્ગુરૂ જગમાં થયું. ૧પ૯ www.kobatirth.org For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નિજ સાધુઓને પિષતે સંતેષતે ભાવે સદા, સંભાળ તે કીધી ઘણી વાત્સલ્યતા ધારી મુદા વાત્સલ્યતા, વાત્સલ્યથી મનડું ભરી પાછા પડે ના તું કદિ, બહુપૂરથી વહેતી યથા ગંગા અને સિધુ નદી. ૧૦૦ વાત્સલ્ય ગુણને ધાર એ ફર્જ ગુરૂની છે ખરી, અધિકારગે કર્મની એ ફર્જ નિજ પૂરી કરી, અધિકારથી કર્તવ્ય ગુરૂનું જે ખરૂં શિષ્ય પ્રતિ, તે તે બજાવે ફર્જથી એવી ગુરૂની છે ગતિ. ૧૬૧ વાત્સલ્ય ગુણવણ શિષ્યનું કલ્યાણ ગુરૂ ક્યાંથી કરે, કીધું કરેના સશુરૂનું શિષ્ય સુખ ક્યાંથી વરે, મન વાણુને કાયાથકી જે સશુરૂ છાયા બને, તે શિષ્ય ગુરૂઆઝાવડે ચાલી સકળ કર્મો હણે. ૧૬૨ પ્રતિબંધ એ આપીને હું ફર્જ નિજ પૂરી કરી, જય જય ગુરૂ ભવપાધિ તરવા પ્રતિ તું છે તરીકે કાય મનવાણથકી નિજ જીવ જુદે અનુભવ્યું, જય જય જગમાં સદગુરૂ ભક્તિભરવેગે કજો. ૧૬૩ www.kobatirth.org For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તું સવિવેકે સર્વને સમજાવતા આશય ભલા, પરમાત્મના શુભ ધ્યાનથી ભાષા પરાથી નીકળ્યા; તું વિવેક ધર્મનાં કારૢ સુયુક્ત આચરે, તું ચેાગ્ય અવસર આળખી એટલી અસર સારી કરે. ૧૬૪ વિવેક દશમે નિધિ વિવેક જ્યાં પ્રકટે ન ખાકી ત્યાં જરા, જે સવિવેકીમાના તે વિશ્વમાં જયજયકરા; જે સદ્વિવેકી થાય છે તે સત્ય ખાટુ' જાણતા, કુયુક્તિ આગ્રહભાવથી તે જૂઠને ના તાણતા. જ્યાં સદ્વિવેકજ પ્રકટતા ત્યાં સત્યાષ્ટિ આગળે. જ્યાં સદ્વિવેકજ હૈાય છે ત્યાં જૂઠ તે ઝટ આંગળે, સમ્યક્ત્વ સદ્વિવેકથી આચાર સારા થાય છે, www.kobatirth.org ૧૬૫ જ્યાં સદ્વિવેકજ ભાનુ ત્યાં અજ્ઞાન તમ પલટાય છે. ૧૬૬ એક તરૂં ગુણુ સઘળા અને એક તર્ક ગુંણુ વિવેક છે, જ્યાં સદ્વિવેકી ચિત્ત ત્યાં સાચી મઝાની ટેક છે; સાચુંજ જાડું પરખવા વિવેકની શુભ નેક છે, આત્માન્નતિ પ્રકટાવવા વિવેક જગમાં એક છે. ૧૬૭ For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ જે બોલતે વિવેકથી ને ચાલતે વિવેકથી, સંગત કરે વિવેકથી તેને જરાતે ભય નથી; જે કાર્યના આરંભમાં વિવેકને આગળ ધરે, તે વિકેટી આવતાં ના કાર્યથી પાછા ફરે. ૧૬૮ આચાર શે વિવેકવણુ નાસાવિના માનવ યથા, શુભ ગંધવણ પુષ્પજ યથા વિવેકવણ માનવ તથા સંસારમાં વિવેકથી જ્યાં ત્યાં મનુ શેભા લહે, ચાલે નહિ વિવેકવણુ ક્ષણ માત્ર પણ શાસ્ત્ર કહે. ૧૬૯ જે સદ્વિવેકે વર્તતે પસ્તાય ના કે કાળમાં, હરે રહે દુર્ગુણથકી પડતે ન દંભી જાળમાં જ્યાં સદ્વિવેક જ દીપતે ત્યાં લક્ષ્મીજી પાણી ભરે, જ્યાં સદ્વિવેકજ દીપતે ત્યાં દેવતા ફેરા ફરે. ૧૭૦ તે સદગુણી વિદ્વાન છે જે સદ્વિવેકે શોભતે, દુર્ગાનના સંકલ્પને તે સદ્વિવેકે ભતે; જે સદ્વિવેકે સ્વાર્થને પરમાર્થને શુભ સાધતે, આત્મોન્નતિ પ્રગતિ પ્રતિ તે દ્રવ્યભાવે વાધતે. ૧૭૧ મેળામળે સંપત્તિના વિપત્તિ દરે ટળે, ચેતન વિવેકે કાર્યને કરતે રહે સુખમાં ભળે; www.kobatirth.org For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યક્ત્વની ઈચ્છા યદિ તે સદ્વિવેકે મન ધરે, જે મુક્તિની ઈચ્છા યદિ તે સદ્વિવેકજ આદરે. ૧૭૨ ઉપગથી જે સદ્વિવેકે ઉચ્ચ જીવન કેળવે, અધ્યાત્મની ચડતી દશાને જ્ઞાનગે મેળવે; જ્યાં જાય ત્યાં મંગળ લહે જય જય જને સર્વે કહે, એવાજ સદ્વિવેકને આસનજી ઝટ લહે. ૧૭૩ પ્રતિબંધ સદ્વિવેકને આપી ઉઘાડી આંખને, પ્રતિબંધ આપી સંપને હું શુભ ધારી પાંખને; જે સંપથી સંસારમાં વર્તે ખરે તે સુખ લહે, જ્યાં સંપ છે ત્યાં જંપ છે એવું જ આત્મમુખે કહે. ૧૭૪ શુભસંપથી બહુ બળ વધે ને શત્રુની શક્તિ ઘટે, શુભસંપને સેવ્યાથકી વિપત્તિ વેગે મટે; જયાં સંપીને ભવ્ય રહે તે ઉન્નતિ વેગે થતી, જ્યાં સંપ ત્યાં છે સંપદા દેશનતિ વધતી જતી. ૧૭૫ જ્યાં સંપ તૂટે કલેશથી કુસંપ આવી ત્યાં રહે, વૈરે વધારે વિશ્વમાં કુસંપ મનને બહુ દહે; રૂપાઘહંવૃત્તિથી શુભ સંપને ઝટ તેડતે, તે મેહને સેવક બનીને દુર્ગતિપથ હેડસે. ૧૭૬ www.kobatirth.org For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ સંપમાં લાગી રહેા કુસંપથી દૂર રહેા, નિર્ભય થવા ઈચ્છા યદિ તા માર્ગ એ સાચા ગ્રહ; સપ શુભ સ*પથી આ વિશ્વમાં માનવ સકળ ભેગા મળે, શુભ સ"પથી આ વિશ્વમાં ઈર્ષ્યા અને ઝઘડા ટળે. ૧૭૭ બહુ મળ અને વિદ્યાથકી પણ સંપ વધુ ના સાર છે, થાતાં સ્વજનમાં ફૂટ રાવણુપતિ સમ હાલ છે; જ્યાં ફ્રૂટ ના ત્યાં તૂટ ના જ્યાં ફૂટ ત્યાં હાનિ ઘણી જયચંદ્ર પૃથ્વીરાજ જો કુસંપથી પ્રગતિ હણી. ૧૭૮ હ. વિદ્રોહથી છે અવનતિ બહુ દેશ ધર્મ સમાજની, વિદ્રોહથી હાનિ ઘણી વિદ્યા સુખળ સારાજ્યની; વિદ્નાહથી જે રાચતા તે આત્મદ્રહી જાણવા. વિદ્રોહથી શાલા નહીં એ ભાવ મનમાં આણુવા. ૧૭૯ વિદ્રોહનું મુખ કૃષ્ણ છે અનુભવ ખરે સાક્ષી ભરે, શુભસંપ ને જે ત્યાગતા તે દેશ સેવા શું? કરે, જે સેવતા શુભસંપને તે દેશ ધર્મ સુભક્ત છે, શુભસંપથી માનવ ખરે સુસંપદા આસક્ત છે. ૧૮૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ અહંકાર અને નિજ સ્વાર્થ ત્યાગ્યાથી અહા સંપજ થતું, સન્માનપરવા ત્યાગથી શુભસંપપથ માનવ જતે; હિત જે વસે નિજ દેશનું વા સંઘનું તે સાધ્ય છે, કલ્યાણ કરવા અન્યનું એ સંપ શુભ આરાધ્ય છે. ૧૮૧ નિર્બલજને પણ સંપથી સંપી રહી વિજયી બને, નિર્બલ બિચારી કીડીઓ સંપે મહા સર્પ જ હશે બહુ તાંતણા સંબંધ સંપે દોરડું જે થાય છે, તે હાથીને પણ બાંધતું એવું જગત દેખાય છે. ૧૮૨ સહુ અંગ સંપીને રહે તે દેહ પણ ઉભું રહે, જ્યાં સંપ છે ત્યાં ઉન્નતિ એવું જ જ્ઞાને કહે. જે દેશમાં જે કેમમાં જે સંઘમાં સંપજ નહીં, તેની થઈ પડતી ઘણું દષ્ટાન્તથી જાણે સહી. ૧૮૩ સાચી શિખામણ એહ છે શુભસંપથી સંપી રહે, શુભ સંપને સેવાય એવા બોધને જ્યાં ત્યાં કહે; સન્માન લાલચ સ્વાર્થથી શુભ સંપને ના ત્યાગ, દિન દિન પ્રભુ પૂછ કરી શુભ સંપને મન માગ. ૧૮૪ દુખ પડે કેટી ગમે પણ સંપને ના છોડશે, મોટું કરીને મન ઘણું સંપે સ્વજનને જોડશે; www.kobatirth.org For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપજ રહે સહુ સાથમાં એવા ઉપાયે આચરો, સંપજ ટળે એવા પ્રસંગો સર્વ પામ્યા પરિહરે. ૧૮૫ શોભા વધે શાસનતણી શુભ સંયથી જે ચાલશે, શુભ સંપ ઉદયે સેવ્ય છે આનંદમાંહિ હાલશે; શુભ સંપ વાજે વાગતાં ત્યાં લક્ષ્મી લીલા પાસ છે, શુભ સંપ વાજાં વાગતાં ત્યાં દેવને આવાસ છે. ૧૮૬ મનમાં ધરીને દાઝ સાચી ગ૭ને શાસનતણી, સંપી રહે જે સાધુએ તે સંઘમાં છે અગ્રણે; સંપથી શુભ પ્રગતિ જિન ધર્મને ફેલાવવા જે સૂરિ સંપી સદા, કાર્યો કરે છે ઉન્નતિનાં તે લહે દુઃખ ના કદા. ૧૮૭ કજીયા અને કંકાસને હરે ત્યજે હિત આદરી, આચાર્ય વાચક સાધુઓ સંપી રહે શાન્તિ ધરી, જે વૈરબુદ્ધિ પરિહરી સંપે ધરે છે સન્મતિ, વ્યવહારને નિશ્ચયથકી તેની સદા છે ઉન્નતિ. ૧૮૮ શુભ સંપ માટે દેવ છે આરાધના એની કરે, શુભ સંપ માટે મન્ન છે તેને સદા મનમાં ધરે, www.kobatirth.org For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ સંપ જગમાં દેવ છે એ જીવતા ને જાગતા, તેની કરે છે ઉન્નતિ જે પાય એને લાગતા. ૧૮૯ શુભ સંપને આરાધવા કાટી ગમે કષ્ટો સહેા, શુભ સંપના સંયોગથી સર્વેન્શન્નતિ સાચી લહા; સાધ એવે! આપીને જાગ્રત કર્યાં ભળ્યે ખરે, શુભ સંપને મનમાં ધરૂ જેને સદા સન્તા મરે. ૧૯૦ જે દ્વીર્ઘ દષ્ટિ વાપરે તે સંપને મનમાં ધરે, જે દિવ્ય માનવ હાય છે તે સંપ૫થમાં સંચરે; કરતા કષાયેા મન્ત્ર તે જન સંપ સહુથી સાચવે, સમતાલતા મનની ધરી શુભ સંપ મળને અનુભવે. ૧૯૧ પુરૂષાર્થ વિદ્યાબળ બહુ પણ સંપ વણુ શા કામનું, સત્તાધિકારી નરપતિ અલપણુ અહા છે નામનું; જ્યાં સપ આળ્યે શીઘ્ર ત્યાં સહુ દેવતા પાણી ભરે, શું સંપવણુ આ વિશ્વમાંહી ઉય શબ્દો ઉચ્ચરે. ૧૯૨ શુભસંપથી જે જે મળે તે અન્યથી ના મળી શકે, શુભસંપ વણુ સામ્રાજ્ય સર્વે વિશ્વમાં ક્યાંથી ટકે; શુભસંપ વણુ લેખો લખે વળતું કહા શું ? બહુ મકે, શુભસંપવણુ ઘરફૂટથી ઘર જાય છે મદથી છકે. ૧૯૩ www.kobatirth.org For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ શુભસંપ જેનામાં થશે તે ઉન્નતિ વેગે થશે, શુભસંપ વણુ જૈનેવિષે પડતી સદા વધતી જશે; શુભસંપ વણુ ખાચું ઘણું જેનાએ જગમાં જાણવું, શુભસંપથી છે ઉન્નતિ તેથી ખરૂ સુખ માણ્યું. ૧૯૪ શુભ સંપના સામ્રાજ્યથી કલિકાલ દૂર ભાગતા, શુભ સઁપના સામ્રાજ્યથી પ્રગતિ ઉય છે જાગતે; શુભસંપને સેવા સદા શુભસંપને સેવા સદા, શુભસંપ સાચા મન્ત્રને ક્ષણ ક્ષણવિષે ગણુવા મુદ્દા. ૧૯૫ શુભ સંપથી ઉદ્યોગને સેવા સદા આલસ ત્યજી, ઉદ્યોગ વણુ શું જીંદગી જાણા ઘણાં સાધન સજી; ઉદ્યોગ અધિકારી પરત્વે સર્વને એ ભિન્ન છે, જે શર્મ ઈચ્છે માનવી તે યત્નમાંી લીન છે. ૧૯૬ ઉદ્યોગ વણુ જીવન જતું તે વ્યર્થ જીવન લેખવું, ઉદ્યોગી જન સિદ્ધિ વરે તે તવછેં પેખવું; ઉદ્યોગ વધુ નિન્દા થતી ખેાટા વિચારો આવતા, ઉદ્યાગથી જગ માનવે ઇચ્છિત કાર્ય ફાવતા. ઉદ્યાગ. સાહસ અને જે ધૈર્યથી ઉદ્યોગ કરતા પળપળે, નિજ ભાગ્યના અનુસાર તે આ વિશ્વમાં ઈચ્છયું રળે; www.kobatirth.org ૧૯૭ For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ ઉદ્યોગી માનવનું ખરેખર ભાગ્ય જગમાં જાગતું, સાચી શિખામણુ માનીને ઉદ્યોગ કરવા લાગ !!! તું. ૧૯૮ ઉદ્યોગ વણુ છે ઉંઘતું શુભ કર્મ જગમાં જાણવું, ઉદ્યોગ વણુ એકકર્મને એકાન્તથી ના તાણવું; બુદ્ધિ અને નિજવીર્યથી ઉદ્યોગને જે આદરે, તે વિશ્વમાં ધાર્યું કરે જાણા અહા શું ના કરે. ૧૯૮ ઉદ્યોગથી પાશ્ચાત્ય લેાકા ઉન્નતિમાં આગળે, ઉદ્યોગ વણુ આર્ચી ખરેખર અવનતિથી ટળવળે; ઉદ્યોગીને લક્ષ્મી મળે ઉદ્યોગીનાં સંકટ ટળે, ઉદ્યોગી ઇચ્છિત પામતા તેને જગમાં કે કળે. ૨૦૦ ઈંગ્લાંડ જર્મન ફ્રાન્સને જાપાન આગળ બહુ વધ્યું, ઉદ્યોગથી વ્યવહારના શુભ સાધ્યમાં સાચું સધ્યું; ઉદ્યોગ વણુ માનવ ખરેખર વિશ્વમાંહી મૂઢ છે, ઉદ્યોગથી શેાધે થતી એ વાક્ય મંત્રજ ગૂઢ છે. ૨૦૧ વ્યવહારને પરમાર્થના ઉદ્યોગ જગમાં જાણવા, અધિકારથી ઉદ્યોગને આચારમાંહી આણુવા; ઉદ્યાગીને યાત્ચા નહીં સ્વાતંત્ર્યનુ' જીવન મળે, ઉત્સાહથી ઉદ્યાગીના સામા રહ્યાં વિના ટળે. ૨૦૨ www.kobatirth.org For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir બહુ ખંતને ઉત્સાહથી ઉઘોગ કરતાં સિદ્ધિ છે, ભચ બેદ ઈષ્ય પરિહરી ઉદ્યમ કર્યાથી ત્રસદ્ધિ છે; ઉદ્યમ કરે છે માનવે તે લક્ષમીની લીલાવરે, ઉદ્યમથકી વિદ્યા વધે ને ધર્મ કરણી આચરે, ૨૦૩ ઉદ્યમ થકી ધે થતી આ વિશ્વમાંહી નવનવી, ઉદ્યમથકી શેધાય સહુ એમ ભાષતા જન અનુભવી; શું શું જગમાં થાય નહિ ઉદ્યમથકી અવધારવું, ઉદ્યમ વિના આલસ્યથી આયુષ્ય એળે હારવું. ૨૦૪ હાંસી ગપાટાના તડાકા ત્યાગીને ઉદ્યમ કરે, ગુરૂગમ લહી ઉદ્યમથકી કાર્યો કરે જગ કયાં ફરે; ભાવી હશે તે તે થશે એ બેલી બેસી ના રહે, ઉદ્યમ કરે ઉદ્યમ કરે નિજ ઉન્નતિને જે ચહ.૨૦૫ આમેન્નતિ કરવા અહે ઉદ્યમ કરે ઉદ્યમ કરે, ધર્મોન્નતિ કરવા ભલા ઉદ્યમ કરે ઉદ્યમ સમરે; દેશનતિ સંઘનતિ કરવા ખરે ઉદ્યમ વર, શુભશક્તિને ખીલવવા ઉદ્યમ નસેનસમાં ભરે. ૨૦૬ જે આળસુ ઍદી બને પરવિત્ત મનમાં તાકતે, તે મૂર્ખને શિરદાર અને ભીખ ઘર ઘર માગતે www.kobatirth.org For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯. જે ઘત રમતે આળસુ નિજ દેશને ઘાતક બની, તે દુઃખ વૃક્ષો વાવીને ફલ સ્વાદતે વિષમય ધણું. ૨૦૭ નીતિ કરીને આગળે ઉદ્યમ કરે તે સુખ વરે, ઉધમ વિના સિદ્ધિ નથી પંડિત એવું મને સ્મરે, ઉધમ વિના બેસી રહે પરમાર્થ સ્વાર્થ જ ના સરે, ઉદ્યમ વિના બેસી રહે તે રાવતે વહુ નિજ ઘરે. ૨૦૮ “જે જે ફરે તે તે ચરે કહેવત” ખરેખર સત્ય છે, ઈચ્છિત ફલની પ્રાપ્તિમાં ઉદ્યમતણું શુભ કૃત્ય છે. ઉદ્યમ વિના વિદ્વાન વા વક્તા થવું મુશ્કેલ છે, ઉદ્યમ વિના ભેગી થવું એ માન્યતા ના સહેલ છે. ૨૦૯ બેસી રહે કશું ના કરે ઉંઘે તડાકા મારતે, ઉદ્યમ વિના નીતિ વિના અને ઘણું તે હારતે; નિન્દા કરી જનવૃન્દની એળે જીવન જે ગાળ, નિજ જીંદગી શુભવાટિકાને અગ્નિથી તે બાબતે. ૨૧૦ જેને ગમે ઉદ્યમ નહીં તે જીવતે નિર્જીવ છે, જેને ગમે ઉદ્યમ નહીં તે મૂઢ માનવ કલીબ છે; જેને ગમે ઉદ્યમ નહીં શુભ કર્મને વા ધર્મને, ઘાતક અરે તે દેશને ને ધર્મવિદ્યા શર્મને. ૨૧૧ www.kobatirth.org For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ જે ધર્મભક્ત ઉદ્યમી તે ધર્મ જગ ફેલાય છે, ઉદ્યમ વિના ધર્મોન્નતિ જગમાં કદિ ના થાય છે; આચાર્ય વાચક સાધુએ શુભધર્મને ઉદ્યમ કરે, કટિબદ્ધ થઈ ધર્મોન્નતિ કરવા જગમાં સંચરે. ૨૧૨ આયુ પ્રમાદે ગાળશે ક્ષણ પણ નહીં સમજી અરે, ઉદ્યમ કરે શુભ સાધુઓ ધર્મોન્નતિ કરવા ખરે; ગુરૂગમવ્યવસ્થાક્રમ ગ્રહી શુભ કર્મયેગી પદ વરે, કીધા વિનાના છૂટકે તે કાર્ય કરણ આદરે. ૨૧૩ સપી જગમાં સાધુઓ ધર્મોન્નતિ ઉદ્યમ ગ્રહ, ધ્યાતવ્ય એ નિજ ફજેથી નિષ્કામચિત્તે તે લહેકર્તવ્ય જે કરતા રહે તે માનવે પ્રગતિ કરે, કર્તવ્યના અધિકારથી પાછા ફરે ના તે તરે- ૨૧૪ અધિકારથી જે માનવે ધર્મોન્નતિ કરણ કરે, ચાલુ જમાને ઓળખી તે ધર્મની પ્રગતિ વરે; ચાલુજમાને ઓળખી કર્તવ્યને ઉદ્યમ કરે, તે સાધુઓને સૂરિ ધર્મોન્નતિકારક ખરે. ૨૧૫ ઉદ્યમ વિના જેને ગમે નહીં સાધુને જગધન્ય છે, થર્મોદ્યમે રાચી રહે તે સાધુ જગ કૃત પુણ્ય છે; www.kobatirth.org For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ જે સાધુને ધર્માંદ્યમે મનમાં ઘણા શુભ રાગ છે, આત્માન્નતિ ધર્માંન્નતિને તે કરે મહાભાગ છે. ૨૧૬ કલિકાલ સર્વજ્ઞ મુનિશ્રી હેમચંદ્ર મહાપ્રભેા, ઉદ્યમ કર્યાં જગખ્યાત છે આચાર્ય શીર્ષમણિવિશે; તુજ નામ રહેશે જીવતું આ વિશ્વમાં જાણ્યું અમે, ઉદ્ધાર કરવા ધર્મને વૈ અવતર્યા જગમાં તમે. ૨૧૭ ઉદ્યમ કરી ગ્રન્થા લખ્યા જે સાધુઓએ હિત ભણી, હરિભદ્ર વાચક મલય આદિ સાધુએ છે અગ્રણી; એ સાધુએ જગપૂજ્ય છે ગ્રન્થ લખ્યા ઉદ્યમ કરી, તે સાધુઓને ધન્ય છે ઉપકાર કીધા અવતરી. ૨૧૮ તે સૂરિયાને ધન્ય છે સેવા કરી શ્રી સરૢ ની, તે વિશ્વવન્યા ધન્ય છે રક્ષા કરી શ્રુત ગની; તે સૂરિયાને ધન્ય છે જિન ધર્મની રક્ષા કરી, શ્રી હેમચંદ્ર આદિને હા વંદના બહુ માહ્યરી. જે સાધુએ ઉદ્યમ કરી ચારિત્ર પાળે ભાવથી, ઉપદેશ દે સ્યાદ્વાદની ષ્ટિ ધરી શુભ દાવથી; ઉદ્યમ કરી જે સાધુએ શુભ ધર્મને ફેલાવતા, પરભાતમાં તે સાધુએ અમને સ્મરણમાં આવતા. ૨૨૦ www.kobatirth.org ૨૧૯ For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ૨૨૧ જે સાધુએ આચારને ઉદ્યમ કરે શુભ જ્ઞાનથી, તે સાધુએ છે પૂજ્ય મારે ભક્તિને સન્માનથી; ટિખટ્ટુ થઈ જે સાધુએ ઉપદેશ સાચા આપતા, મુક્તિપચે તે સંચરે જ્ઞાનાદિર્ગુણુથી વ્યાપતા. પરમાર્થના ઉદ્યમવિષે નિજ દેહનું સ્વાર્પણુ કરે, એ સાધુએ ચિરંજીવા પરમાર્થમાં પગલાં ભરે; ઉપકાર છેજ પરસ્પરે આ વિશ્વપ્રાણી માત્રને, ઉપકાર લીધા વર્ણ કદિ પાષે નહીં કે ગાત્રને, ૨૨૨ ઉપકાર લેવા આપવા જીવે પ્રતિ નિજ ફર્જ છે, એ ફર્જ સાધુ સાચવે તેમાં ન કાંઈ ગર્જ છે! એ ર્જને પૂરી કરે છે સાધુઆ ઉદ્યમવડે, પ્રતિદિન સાચા ધર્મના ઉપદેશ આપે પરવડે. ચારિત્ર્ય સાચું પાળવું એ સાધુનું કર્તવ્ય છે, કર્તવ્યના ઉદ્યમ કરો એ સૂત્રતા સ્મર્તવ્ય છે; કર્તવ્યના ઉદ્યમ વિના ના કર્મચેગિપણું અહે, કર્તવ્યના ઉદ્યમ કરી નિજ ફર્જ પૂર્ણ કરી રહેા. ૨૨૪ કર્તવ્ય છે એ કાર્ય સાચું સદ્વિવેકે ધારા, કર્તવ્ય સાચું જાણીને ઉદ્યમથકી ના હારશે; www.kobatirth.org ૨૨૩ For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ કર્તવ્ય જે નિજ કર્મ તેના ઉદ્યમે વિઘ્ના પડે, સામે લડે છે કર્મયાગી આત્મશુભ શક્તિવડે. જીવાય ના ઉદ્યમ વિના એ સૂત્ર મનમાં ધારવું, ઉદ્યમ વિના સિદ્ધિ નથી એ ચિત્તમાંજ વિચારવું; આ વિશ્વમાં ઉદ્યમથકી ચડતી જીવાની થાય છે, જ્યાં ત્યાં જગમાં દેખશે। અનુભવથકી પરખાય છે,૨૨૬ ઉદ્યમ કરે તે જય વરે એ સૂત્ર ભૂલે ના દ્દેિ, સાફલ્યજીવન સહુ થશે વિશ્વાસ જો ધારે હ;િ ઉદ્યમ પ્રખેધી આદરી આદર્શ જીવન હૈં કર્યું, જય જય ગુર। આ જગમાં હારૂં જીવન મનમાં ધર્યું.૨૨૭ ઉપદેશ સુધા કર્ણની ચાલી વડે પીધે ખરે, ચૈતન્ય પ્રગટયું તે થકી ઉદ્યમ હૃદયમાં સપ્ચરે; જય જય ગુરૂ પાતા હુને સૌંધ અમૃત પ્રેમથી, જગમાં ગુરૂ કર્તવ્ય છે શિષ્યાન્નતિ એ નેમથી. ૨૨૮ ઉદ્યમ કરી બહુ તપ તપે જે લાગતું મન આકરૂં, મન કામના ના કોઈની તપજીવન એ હારૂં સ્મ; જે તપ તપે ઇન્દ્રિયના જીતાય છે વિષયે સવે, એ બાહ્ય અન્તર્ ભેદથી તપ સત્ય છે શાસ્ત્રા કવે. ૨૨૯ www.kobatirth.org ૨૨૫ For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પક તું તપ તપી ઉપશમ લો જે જાયના મુખથી કહે, હું તપ તપ્યું સમભાવથી આનન્દ ગુણ અન્તર્ લા; તપ, જે તપ તપે મમતા ઘટે જે તપ તપે ઈષ ટળે, કુત્સિત બહુ ઈચ્છા ટળે એ તપવિષે જન કે ભળે. ૨૩૦ જે તપ તપે જિનવર જપે બહુ કમની રાશિ ટળે, જ્ઞાની તપસ્વી સાધુને નિશ્ચયથકી એ તપ મળે; આનન્દ પ્રગટે અતિ ઘણે સમતા હદય પ્રગટાય છે, એ તપ ખરૂં આગમ કથે સન્ત પ્રયને પાય છે. ૨૩૧ જે ત૫ તગ્યાથી મેહનીનું જોર ઓછું થાય છે, જે તપ તયાથી ફ્લેશને કંકાસ દૂરે જાય છે; જે તપ તપ્યાથી કેધ વૈરી મનથકી વિઘટાય છે, એ તપ તપમાં શ્રેષ્ઠ છે એને જ સન્ત રહાય છે. ૨૩૨ જે તપ તપે નિદા ટળે ચાડી ન પરની થાય છે, નિન્દાને ચાડી ત્યાગ એ પ્રશસ્ય તપ કહેવાય છે, અન્તરૂતણી સહુ વાસનાઓ ટાળવી એ તપ કહ્યું, જ્ઞાનિજનેએ જ્ઞાનથી શુભ ભાવાગે એ લહ્યું. ૨૩૩ www.kobatirth.org For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પરભાવ વૃત્તિ ટાળવી ઝટ કામવૃત્તિ બાળવી, મમતાથકી પર વસ્તુપર એ વૃત્તિને ઝટ ખાળવી; સંતાપ મનના ટાળવા એ તપ જગમાં શ્રેષ્ઠ છે, એ શ્રેષ્ઠતપની આગળે બાકી તપે તે હઠ છે. ૨૩૪ જે કામથી શાન્તિ જરા નહિ પામતે કે માનવી, જે કામના સેવક બની વર્ણન કરે મેટા કવિ જે કામથી જન આંધળે એ કામને ઝટ બાળ, એ તપ તપમાં શ્રેષ્ઠ છે તપસી તપે એ ભાળવે. ૨૩૫ ઈચ્છા થતી જે ચિત્તમાં જે જીવને સંતાપતી, ઈચ્છા જગમાં શાકિની સૌના હૃદયાં વ્યાપતી, ઈચ્છાય છે ઈચ્છાથકી આ જગમાંહિ નવનવું, ઈચ્છા અરે એ જીતવી એ શ્રેષ્ઠ તપ ભાવે કવું. ૨૩૬ જ્યાં કામનું છે જેર ને આશાતણી હેળી બળે, અસ્થિર બહુ જ્યાં ચિત્તને કેપે ઘણું મન પ્રજ્વલે; શાન્તિતણું જ્યાં નામ નહિ એ તપ ખરેખર જૂઠ છે, તેના અરે તાબે થવું તે મૃતક માનવ મૂઢ છે. ૨૩ જયાં વૈર લેવા વૃત્તિ છે ત્યાં તપ કર્યું એળે જતું, જ્યાં વૈરભાવ ન હોય છે એ તપ ખરા લેખે થતું; www.kobatirth.org For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જે તપ તપે દુર્ગાનવહુનિ જવાલ મનમાં પ્રગટતી, લેખે ન થાતું તપ અરે જ્યાં ધર્મવૃત્તિ વિઘટતી. ૨૩૮ હિંસા થતી જે તપથકી એ ત૫ નહીં પણ પાપ છે, વૈરજ વધે જે તપ થકી એ તપ નહીં પણ શાપ છે; જ્યાં ખેદ થાતે અતિ ઘણે એ મેહનાટક ખેલ છે, જે તપ તપે હિંસા ટળે એ તપ ઘણું મુશ્કેલ છે. ૨૩૯ શુભ પચ્ચને જે તથ્ય વધવું તપ ખરું એ જાણવું, શુભ સત્ય વદવું તપ ખરું એ ચિત્તમાં ઝટ આણવું; જે ખેદ પ્રગટ ચિત્તમાંથી ટાળવે એ તપ ખરું, જ્ઞાનિજનોને તપ ખરું એ પ્રકટતું મનમાં મરૂં. ૨૪૦ જે સત ભય આ વિશ્વમાંહી દુઃખના દાતાર છે, જે સપ્તભયના વેગથી શાન્તિ ન ચિત્ત લગાર છે, એ સત ભયને ટાળવા એ શ્રેષ્ઠ તપ આરાધ્ય છે, નિર્ભયપણું તપ છે ખરું એ સાધુઓને સાધ્ય છે. ૨૪૧ આ જગતમાંહિ માનથી સુખી થયે ના કે અરે, જે માનને માનવી પાપિતણું પિઠી ભરે; એ માન ટાળી અષ્ટધા જે જીવવું તે જીવવું, માનવૃત્તિ ત્યાગ, એ માનવવૃત્તિ ટાળવી એ તપ ખરું ભાવે કવું. ૨૪૨ www.kobatirth.org For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭ આ વિશ્વમાં માયા સામે ના શત્રુ બીજે જાણ, માયા વસે ત્યાં કર્મ એ ભાવ મનમાં આણ ઉપવાસ છઠ અઠ્ઠમ અને બે માસને તપ ફેક છે, યાવત્ હૃદય માયા વસે તાવ ખરે રણપિક છે. ૨૪૩ આહાર લુખો ભક્ષને નગ્ન રહેવું સહેલ છે, પણ કપટને જે ત્યાગ એવું તપ અરે મુશ્કેલ છે; માયા નચાવે તેમ જે જન નાચતા તપ શું કરે, માયા હૃદયમાં ધારીને જન બાહ્ય તપથી શું હરે. ૨૪૪ તપસી બની લપસી જતા તે તપસીએ માયાથકી, માયા ત્યજ્યા વણ બાહ્ય તપથી મુક્તિની ક્યાંથી વકી; કાપટય બહુ મનમાં ધરે ને બાહ્ય તપથી જે તપે, આશા ઘણી મનમાં ધરે ને જે મળે તે સહુ ખપે. ૨૪૫ પરવા જનેની બહુ રહેને ચિત્ત વર્ત કામના, ત્યાં બાહ્ય તાપ બહુ ભેદના તપવા અરે એ નામના; સાધુ બનીને કોઇને કંકાસ કજીયા હેરતા, ત્યાં તપ ખરું ન માનવું જ્યાં ચેર નિજ ધન ચેરતા. ૨૪૬ દુર્જનપણું મનમાં રહે વિશ્વાસઘાતજ થાય છે, બહુ આળ દેવાં અન્યને ને સ્વાર્થતા પ્રકટાય છે, www.kobatirth.org For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ થાતા પ્રપ-ચે અતિઘણું બુરું જનનું ધારવું, ત્યાં તપ નહીં સાચું જરા એવું હૃદય અવધારવું. ૨૪૭ જ્યાં દંભ હળી સળગતી ત્યાં તાપ તનને જાણ, પ્રામાણ્યને નીતિ વિના તપ ફેક મનમાં આણ; પરમાર્થની વૃત્તિ નહીં કરૂણા નહીં મૈત્રી નહીં, ત્યાં તપ અરે એ નામ પણ શોભે નહીં માને સહી. ૨૪૮ આત્માસમાં સર્વે જી એ ભાવમાં તપ છે ખરું, એ તપ હૃદયને બાહાથી આચાર વર્તનમાં સ્મરું; દુર્જનપણાને ટાળીને સૈજન્ય મનમાં રાખવું, એ તપ ખરું પરમાર્થથી તે આદરી સુખ ચાખવું. ૨૪૯ આપ દેવા અન્યપર એ વૃત્તિનું જે ટાળવું, શુભ ભાવથી આચારમાં મૂકી અહે એ પાળવું; પાખંડવૃત્તિ ટાળવી એ તપ ખરું મનમાં વસ્યું, એ સત્ય સાધુ ચિત્તથી જરીએ નહીં દૂરે ખર્યું. ૨૫૦ કૌટિલ્ય મનથી ટાળવું તે સત્યતા અવધારવું, સંકલ્પને વિકલ્પમય જે ચિત્ત તેને મારવું; જ્યાં ઉપશમે છે મેહની સવૃત્તિ તે તપ ખરું, સ્વાધ્યાય શાસ્ત્રને અહેએ તપ સદા હૃદયે સ્મરું. ૨૫૧ www.kobatirth.org For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાધ્યાય વૈયાવૃત્ય તપ એ આગમો સાક્ષી ભરે, શુભ ધ્યાન ઉજજવલ પરિણમે એ તપ ખરું જ્ઞાની વરે મમતા નહીં જ્યાં દેહની ઉપયોગની શુદ્ધિ રહે, જ્ઞાની તપસ્વી લેક એવું તપ ખરું ભાવે લહે. ૨૫ મેતાર્ય મુનિને ધન્ય છે સમતાથકી તપ આદર્યું, ઢઢણ મુનિને ધન્ય છે સમતાએ તપ અંગીકાર્યું સમતાવડે તપને તપી જે કર્મ આઠે જીપતા, એ ધન્ય મુનિઓ જાણવા તે વિશ્વ મધ્યે દીપતા, ૨૫૩ પરિણામ બહુ ઉજજવલ વધે એ તપ સદા આદેય છે, પરિણામ માઠા વારતુ એ તપ સદા જગ સેવ્ય છે; જે ધર્મની સેવા કરે રક્ષા કરે તપ એ ભલું, નિષ્કામગે ધર્મ વૃદ્ધિ ધ તપ એ નિર્મલું. ૨૫૪ નિષ્કામગે સાધુઓની ભક્તિ તપ સાચું ઠરે, કર્તવ્ય ધર્મ પ્રવૃત્તિ એ તપ જ્ઞાનીઓ વેગે વરે; કર્તવ્યને અધિકારથી શુભ યુક્તિથી જે આચરે, કર્તવ્યને તપસી ખરે એ કાર્ય સિદ્ધિ આદરે. ૨૫૫ ઈચ્છા ધર્યા વણ ફલતણી કર્તવ્ય કરણી કર ખરી, કર્તવ્ય કરણી તપ કહ્યું સાપેક્ષતાએ મન ધરી, www.kobatirth.org For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મોન્નતિ કર વેગથી કર્તવ્ય તપને આદરી, શિક્ષા ભલી તુજને કથી આરાધ્ય એ અંગીકરી. ૨૫૬ સમભાવ સર્વે વસ્તુમાં એ તપ કર્યો નિશ્ચયન, સમભાવ સમ તપ કે નહીં રાગાદિવૃત્તિસંક્ષયે; સમભાવથી જે વર્તવું એ તપ ખરું નિશ્ચયવડે, સમભાવી જ્ઞાનીને અરે એ તપ ખરેખર સાંપડે. ૨૫૭ જે બાહ્ય તપ તપતે રહે સમતાવડે વ્યવહારથી, તે સત્ય તપસી જાણ તપિવિષે તે મહારથી; જે તપ તપે તે ચીકણાં કર્મો ખરેખર નિર્જરે, તીર્થકર દીક્ષા ગ્રહી તપને ખરેખર આદરે. ૨૫૮ શુભલબ્ધિને સિદ્ધિ તપના પ્રભાવે જાગતી. માઠા ઘણાં કર્મો ટળે વ્યાધિ સકળ ઝટ ભાગતી, આચાર્મ્સ આદિ તપ તપે શ્રીપાલ પેઠે સુખવરે, આગમ ઘણું સાક્ષી ભરે એ તપથકી મુક્તિ ખરે. ૨૫૯ વ્યવહારને નિશ્ચયવડે હે સદ્દગુરે તું તપ ભયે, સમતાવડે તપસી બન્યું એ ભાવ મેં અંગીક; ઈચ્છા નિરાધે સંવરી સમતાપે શેભી રહે, જય જય ગુરૂજી જગતુમાં તપથી ઘણી શોભા લો. ૨૬૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન. તું આત્મધ્યાને ચિત્તોડી ધર્મધ્યાને સ્થિર થા, શુભધ્યાનમાં મસ્તાન થઈ સમતાવડે શેાલી રહ્યા; તું ધર્મધ્યાને રમણ કરતા પાપની કોટી ટુરે, પરમાત્મતા પ્રગટાવવા નિજ આત્મ સત્તાને મરે. ૨૬૧ જે આતધ્યાને દ્રધ્યાને રાચતા ભવમાં ફ, દુર્ધ્યાનથી જીવા જગમાં વિવિધવેષે અવતરે; દુર્ધ્યાન ધ્યાતા જીવ જગમાં ખાલમરણે બહુ મરે, દુર્ધ્યાનને જે ધ્યાવતા તે વિવિધદુઃખે અનુસરે, ૨૬૨ દુર્ધ્યાન. www.kobatirth.org જેને થતું દુર્ધ્યાન તેને શાન્તિ નહીં સ્વપને કદા, જેને થતું દુધ્યાન તેને દુઃખની શ્રેણી સદા; જેને થતું દુર્ધ્યાન તેના શત્રુ ચેતન છે સહી, જેને થતું દુર્ધ્યાન તેને મૂઢતા વ્યાપી રહી. જે આર્તને છે રૌદ્ર એ એ ધ્યાન કૂડાં જાણવાં, આત્માથિજીવેએ કદાપિ ચિત્તમાં નહિ આણવાં; જે આતધ્યાને રદ્રધ્યાને વ્યાપ્ત છે તે દુષ્ટ છે, જે મુક્ત છે દુર્ધ્યાનથી તે સાધુધર્મે પુષ્ટ છે. ૨૬૪ ૨૬૩ For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રગટયા પ્રમાદ વારીને દુર્થોન જેહ સમાવતે, પ્રગટયા પ્રમાદે વારીને જે ચિત્ત સ્થિરતા લાવતે પ્રગટયા પ્રમાદ વારીને પરમાત્મતા મન ભાવતે, નિઃસંગ થઈ તે મુક્તિના પ્રાસાદમાંહી જાવ. ૨૬૫ શુભ ધ્યાન, શુભધ્યાનમાં આરૂઢ નહિ તે મુક્તિપદથી દૂર છે, શુભધ્યાનથી જે દૂર છે તે ચિત્તમાંહી ક્રૂર છે; શુભધ્યાનથી જે દૂર છે તે કર્મયેગી નહિ થતું, શુભધ્યાનથી જે દૂર છે તેને નહીં સાચે મતે. ૨૬૬ કર્તવ્ય કાર્યો જે કરે નિજફર્જના અધિકારથી, નિર્લેપ રહે દુર્ગાનથી તેને કશું બંધન નથી; સાપેક્ષતાએ જાણવું એ ઉર્ધ્વગુણસ્થાનકવિશે, અધિકાર જુદા સર્વના ફર્લો સકળ જુદી દીસે. ૨૬૭ જે મુક્ત થઈ દુર્યાનથી અધિકાર ફર્જ મન ધરે, શુભધ્યાનમાં આરૂઢ થઈ પરમાત્મતા વેગે વરે, આરૂઢ થઈ શુભધ્યાનમાં કર્તવ્ય કાર્યો જે કરે, ઉજજવલ ધરી પરિણામને પંડિતમરણે તે મરે. ૨૬૮ www.kobatirth.org For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જે જે પ્રમાદી ગ છે હિંસા ખરી તે રોગથી, જેમાં પ્રમાદ નહિ રહે હિંસા નહીં આભેગથી; હિંસાતણું બહુ ભેદ છે જ પ્રમત્ત એગે તે થતા, દરે થતાં દુર્ણન સર્વે નષ્ટ ક્ષણમાં થઈ જતા. ૨૬૯ દુર્ગાન ગજ બંધ છે ને તે વિના નિબંધ છે, દુધ્ધનના પરિણામથી જન દેખતે પણ અંધ છે; ઉપયોગી થઈ જે ક્ષણે ક્ષણે પરિણામ માઠા વારતા, સંસારસાગરથી અરે તે ત્વરિત ચેતન તારતા. ૨૭૦ વિપત્તિને વ્યાધિ જે કર્મયોગે સંપજે, સાધુ સદા શુભધ્યાનથી નિઃસંગ થઈ ત્યારે થજે !!! તું ભાવજે નિર્લેપતા ઉપસર્ગ વેઠી આકરા, ઉજજવલ રહે પરિણામથી તે સાધુઓ જગમાં ખરા.૨૭૧ મેરૂ ડગે પણ ના ડગે જે સાધુએ જગમાં ખરે, કર્તવ્યમાં સ્થિરતા ધરી તે ઉચ્ચતા સહેજે વરે; પરમાત્મામાંહિ મગ્ન થઈ ઉપગ રાખે આપણે, શુભધ્યાનથી જગ થાય છે મુનિવર સદા સેહામણે. ૨૭૨ નિજ જ્ઞાન વણ ધ્યાનજ નથી જ્ઞાની વિના ધ્યાની નથી, અનુભવ ખરે ઘટ પામવા જુ ઘણું આગમ મથી; www.kobatirth.org For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જે આત્મજ્ઞાની નહિ કદિ તે આત્મધ્યાની નહિ કદિ, જે જગતમાં ચંદ્રથી પખવાડિયું થાતું સુદિ. ૨૭૩ પરમાત્મ ધ્યાન, પરમાત્મધ્યાને જે રમે તે મેહથી ના ભવ ભમે, પરમાત્મધ્યાને જે રમે તે કામને સહેજે દમે, પરમાત્મધ્યાને જે રમે તે ચિત્તને નિશ્ચલ કરે, પરમાત્મધ્યાને જે રમે તે કર્મ બહુલાં નિર્જરે. ૨૭૪ પરમાત્મધ્યાને જે રમે તે ઇન્દ્રિયને સંવરે, પરમાત્મધ્યાને જે રમે તે મુક્તિ સુખ શાશ્વત વરે, પરમાત્મધ્યાને જે મે તે શુદ્ધતા અનુભવ કરે, પરમાત્મધ્યાને જે રમે તે પૂર્ણતાપદ સંસ્મરે. ર૭૫ લયલીન થાતાં ધ્યાનમાં પરબ્રહ્મ પિતે થઈ રહે, ભાષા પરાની પાર જઈ પરમાત્મસુખ સહેજે લહે; લયલીનતાને એકતા તન્મયપણું ધ્યાને થતાં, પ્રગટે સમાધિ તેથકી કર્મો સકળ નાસી જતાં. ૨૭૬ પરમાત્મધ્યાને લીનતા કરવી ખરું એ સાધ્ય છે, એ સાધ્યના ઉપગથી એ ધ્યાન શુભ આરાધ્ય છે; એ ધ્યાનમાંહી જે રમે તે પાર ભવને પામતા, ગાદિ જે જે દોષ હેને ધ્યાનથી ઝટ પામતા. ૨૭૭ www.kobatirth.org For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ધ્યાનમાં સ્થિરતા થતાં સમતા સમાધિ આવતી, સમતા સમાધિમાંથી મુક્તિ દશા ઘટ ભાવતી; સમતાસમાધિ. સમતા સમાધિયોગથી ના ભાગની ઈચ્છા થતી, આનન્દમાં અદ્વૈતતા સંક૫તા દરે જતી. ૨૭૮ આનન્દ શુદ્ધ સમાધિમાં નહિ ખાદ્યવિષયે ભાસતા, આનન્દ શુદ્ધ સમાધિમાં સમ્યકત્વ આદિ ગુણ છતા; આનન્દ શુદ્ધ સમાધિમાં ચારિત્ર નિશ્ચય વૈર્ય છે, આનન્દ શુદ્ધ સમાધિમાં નિજ શુદ્ધ વિર્ય ધર્યું છે. ૨૭૯ નહિ રાગવા નહિ દ્વેષ એ ભાવ અન્તર્ પ્રગટતે, ત્યારે સમાધિ પ્રગટતાં પરભાવ રે વિઘટતે; આમેપગે રમણતામાં લીન મનડું થાય છે, ત્યારે સમાધિગને આસ્વાદ ઘટ પરખાય છે. ૨૮૦ પરમાત્મધ્યાનસમાધિની હે ભાવના ભાવી ખરી, ઈચ્છા પ્રવૃત્તિ યોગથી આચારમાં મૂકી ભલી, શુદ્ધાત્મધર્મ સ્વરૂપની જે ભાવના ભાવે સદા, સંસારસાગરને તરી તે દુખ પામે નહિ કદા. ૨૮૧ www.kobatirth.org For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવના જે ભાવનાને ભાવતા તે શર્મ શાશ્વત પાવતા, જે ભાવનાને ભાવતા તે સિદ્ધિ શિવપુર જાવતા; જ્યાં ભાવ વર્તે મુખ્ય ત્યાં આચાર, ફલને આપતે, જ્યાં ભાવના વર્ત ખરી ત્યાં સદ્ગોની છાપ તે. ૨૮૨ શ્રી ભરત પેઠે ભાવનાને ભાવતાં કેવલ લહે, મરૂદેવી માતાવૃત્ અહે શુભભાવનાથી શિવ વહે; આષાઢમુનિએ ભાવનાથી મુક્તિને ક્ષણમાં લહી, તમપ્રભુએ ભાવનાથી રાગની સંતતિ દહી. ૨૮૩ શ્રી પ્રસનચંદ્ર ભાવના ભાવી ખરે કેવળ વર્યું, શુભપંચદશશત તાપસેએ ભાવથી શવ પદ ધર્યું બલદેવ શ્રાવક હરિણુ જીવડે ભાવથી સ્વર્ગ ગયે, શ્રીકૃષ્ણ વંદી સાધુઓને ભાવથી નિર્જર લો. ૨૮૪ શ્રી શ્રેષ્ઠી ભાવનાથી સ્વર્ગ દ્વાદશમાં ગયા, ભાવી ભલી મન ભાવને જીવો ઘણા સિદ્ધ થયા; પરિણામની છે મુખ્યતા ફલ પામવા આચારમાં, સંસારીનાને ત્યાગીના એ મુખ્ય છે વ્યવહારમાં. ૨૮૫ www.kobatirth.org For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭ ભક્તિ ફળે નહિ ભાવવણ કોટી પ્રયત્ન આદરે, સેવા ફળે નહિ ભાવવણુ લુખ્ખા પ્રયત્ન આચરે; જ્યાં ભાવ વર્તે ભિન્ન ને આચાર ભિન્ન જણાય છે, આચાર એ નિષ્ફળ કહ્યા સમજ્યાથકી સુખ થાયછે. ૨૮૬ વંદન કર્યું જો સાધુઓને શાલવી વીરે અરે, પણ ભાવવણ ફૂલ નહિ લહ્યા આગમવિષે દેખા ખરે, શ્રીકૃષ્ણે ખાધાં છેતરાં જો!!! કેળનાં શુભભક્તિએ, છે ભાવ સાચા ભક્તના પરિણામની શુભ વ્યક્તિએ. ૨૮૭ જે ભાવથી દે દાન વા જે ભાવથી પૂજા કરે, જે તપ કરે છે ભાવથી તે સ્વર્ગ સિદ્ધિ સંચરે જે ભાવથી વન્દે ગુરૂ તે કિલષ્ટ કા સહરે, અનુમોદતા શુભ સાધુને તે વણુ ક્રિયાએ ફૂલ વરે. ૨૮૮ શુભ ભાવનાને ભાવતા તે ઘારકાં ટાળતા, કર્મી સકલ દરે કરી તે મુક્તિપુરમાં મ્હાલતા; જ્યાં ભાવનાનું જોર છે ત્યાં ધર્મનું બહુ જોર છે, શુભ ભાવના પ્રગટે નહીં ત્યાં જાણ કર્યાં ઘેર છે. ૨૮૯ શુભ ભાવવણ ચાત્રા કરે દર્શન કર્યાથી શું વળે, જ્યાં ભાવના રસની ઢળે ત્યાં દુઃખવાદળ ઘન ટળે; www.kobatirth.org For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮. સંકટ ટળે છે ભાવનાના જોરથી તપ આચરે, જ્યાં ભાવ ત્યાં મંગળ સદા એવું સુસાધુ વ્યવહરે. ૨૯૦ મોદકતણા દષ્ટાંતમાં છે ભાવ ધૃતરસના સમે, શુભ ભાવઘતરસના વિના માદક બને ના ક્યાં ભમે; જ્યાં ભાવનું પ્રાધાન્ય છે ઉપગથી ત્યાં મુકિત છે, જ્યાં ભાવનુ પ્રાધાન્ય ત્યાં પરમાર્થની શુભ વ્યકિત છે. ૨૯૧ જે આત્મવીત્સાહથી ભાવે ક્રિયાએ આદરે, તેવા મનુષ્ય મુક્તિના શુભમાર્ગમાં ઝટ સંચરે, જે સદ્ગણની ઉગ્રતાકર પણ ચેતનભાવ છે, ભવપાધિ તરવા ખરેખર વસ્તુતઃ શુભ નાવ છે. ૨૯૨ જ્યાં ભાવનાની ખામી ત્યાં ખામી ખરેખર સર્વની, ભાવી હૃદયમાં ભાવના નહિ વાટ લેશે ગર્વની; ઉપશમ વગેરે ભાવ તેની ભાવના પ્રગટ્યાથકી, આસન્ન સિદ્ધિપદ મળે ધારે હૃદય એવી વકી. ૨૯૩ ગુરૂદેવની આરાધના કરવી ભલી ભાવે કથી, શુભ ભાવના વણુ માન વા સત્કારથી સિદ્ધિ નથી; શુભ ભાવના જ્યાં ઝળહળે ત્યાં સિદ્ધિ આવી મળે. અંતર્મુહુર્ત મુક્તિ છે શુભભાવના સાચા બળે. ૨૯૪ www.kobatirth.org For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ ભાવના ઉલ્લાસથી આચાર ઉત્તમ થાય છે, સંસ્કાર ઉત્તમ સંપજે એ ચિત્તમાં પરખાય છે; મન વાણી તનુને ફેરવી જીવન સમર્પે અભિનવું, શુભ ભાવનાનું બળ ધણું મુખથી અરે શું સંસ્તવું. ૨૫ આમૈન્નતિનું મૂલ જગમાં ભાવના શુભ જાણવી, સાપેક્ષ ષ્ટિ ધારીને મનમાં સદા એ આણુવી; એકવાર જો શુભ ભાવના પ્રગટે હૃદયમાં તે પછી, નક્કી હૃદયમાં જાશે પરમાત્મતા અંશે વસી. ૨૯ જે ભાવના ઉંચી થતી તે ઉચ્ચજીવન મંત્ર છે, ઉચ્ચ દરજ્જો પામવા શુભ ભાવનાનુ યંત્ર છે; જ્યાં ઉચ્ચ થાતી ભાવના ત્યાં ઉચ્ચતા વ્યવહારમાં, અંતે ખરી દેખાય દષ્ટાંતા જીવે સંસારમાં. ૨૯'૭ મૂઢા કરે હાંસી તથાપિ ઉચ્ચભાવ ન છંડશેા, રાખી હૃદયમાં ભાવના શુભ કાર્યમાંહી મંડશે; શુભ ભાવનામાં અંશથી ઈશ્વરપણું ઘટ વિલસતું, શુભભાવમાં મસ્તાન તેનુ ચિત્ત ધર્મ ઉલસતું. ૨૯૮ શુભભાવમાં આરૂઢ થાવા યત્ન કાટી આદરી, પ્રગટે પૂરી જે ભાવના તે શીઘ્ર મનથી પરિહરા; www.kobatirth.org For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ શુભ ભાવથી પાછા હુઠો નહિ વિઘ્નકોટી ઉપજે, અંતે ખરે શુભ ભાવથી મન ઉચ્ચતા શુભ સંપજે. ર૯૯ આત્માન્નતિ સંઘાતિ શિષ્યાન્નતિ તીક્ષ્ણન્નતિ, ધર્માંન્નતિની ભાવના પ્રગતિવિષે છે સન્મતિ; અનુભવ કર્યાં પાસે રહી એ ભાવના ઉદ્ગારથી, જય જય ગુરુજી પૂજ્ય તું એ ભાવના આચારથી.૩૦૦ યાત્રા કરી હૈં તીર્થની જંગમ અને સ્થાવરતણી, શુભભાવના બળ વેગથી મન લાગતી સૈાહામણી; યાત્રા ૩૦૧ યાત્રા કરે તે ભવ તરે આત્માન્નતિ વેગે વરે, કાટી ભવાનાં પાપને તે સાધ્ય સંલક્ષ્ય હરે. યાત્રા કરે ગુરૂવરતણી સમ્યકત્વ શુદ્ધિ થાય છે, સારિત્ર્ય ગુણ અભિલાષ તે યાત્રાથકી પ્રગટાય છે; યાત્રાથકી તીર્થાન્નતિ આ વિશ્વમાંહી થાય છે, યાત્રા ખરી સમજ્યાથકી અજ્ઞાન દૂરે જાય છે. ૩૦૨ શુભ સાધુઓના દર્શને સમ્યકત્વ શુદ્ધિ પ્રકટતી, શુભ સાધુઓના દર્શને મિથ્યાત્વ બુદ્ધિ વિઘટતી; www.kobatirth.org For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ સાધુઓની સંગતે સમ્યકત્વને અનુભવ થતે, અંગત વિના શુભ સાધુની નરભવ અરે એળે જતા. ૩૦૩ કલિકાલમાં આધાર છે શુભ સાધુઓને જાણ, શુભ સાધુઓના દર્શને શુભ ભાવ મનમાં આણ; શુભ સાધુના દર્શન થકી તે પુણ્ય નિર્જર થાય છે, આ ભવ વિષે ફળ સંપજે શુભ તીર્થ જંગમ હાય છે. ૩૦૪ શુભતીર્થ જંગમ છે વડું શુભ સાધુઓ જગમાં ખરે, શાસન વહે છે સૂરિથી શુભ તીર્થ સૂરિજ છે ધુરે, શાસન વહે છે સાધુઓથી ધર્મ નેતા મુનિવરે, શુભ તીર્થ સંગમ સાધુઓ યાત્રા કરી શુભ સંવરે. ૩૦૫ કલિકાલમાં આધાર છે શુભ સાધુએ સેવા કરે, છે ધર્મના ધુરંધરે શુભ ધર્મ શ્રદ્ધા આદરે; ભક્તિ કરીને સાધુઓના પુણ્યની પિઠી ભરે, શુભ તીર્થ જંગમ આદરી વ્યવહારનયને અનુસરે. ૩૦૬ સિદ્ધાચલાદિ તીર્થ જે જે શાસ્ત્રકારે સંસ્તવ્યાં, યાત્રા કરે શુભ ભાવથી આગમવિષે કુલ બહુ કવ્યાં; જેથી તરાતું તીર્થ તે નિશ્ચય અને વ્યવહારથી, વ્યવહારથી તીવિષે ગુરૂગમ ધરે અનગારથી. ૩૦૭ www.kobatirth.org For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ર શુતાનયાત્રા શ્રત જ્ઞાન સાચુ તીર્થ છે જિનવાણીની યાત્રા કરે, પૂજા કરો જુનવાણીની ભવ્ય ! ભવધિ તરે; કલિકાલમાં આધાર છે જિનવાણાને અવધારવું, સ્વાધ્યાય પર્યાલચના યાત્રા કરીને ધારવું. ૩૦૮ આગમ અને શ્રુતજ્ઞાનિની આશાતનાઓ ટાળવી, આગમ કરીને આગળ નિજ બુદ્ધિ ધર્મ વાળવી; શ્રુતજ્ઞાનગંગાતીર્થની યાત્રા કરે પાપ ટળે, શ્રદ્ધાસુભક્તિવેગથી જીવ મુક્તિની વાટે વળે. ૩૦૯ આગમતણી રક્ષાથકી આરાધના છે ધર્મની, મુક્તિ રહી કરતલવિષે એ વાત ભાખી મર્મની, સિદ્ધાંતનું જે પઠન પાઠન સાહાય તેમાં જે કરે, તે જ્ઞાની થઈ અંતે ભલી પરમાત્મપદવીને વરે. ૩૧૦ જ્યાં પઠન પાઠન થાય ત્યાં સિદ્ધાંતની યાત્રા ખરે, આગમશ્રુતિ શુભ પાત્ર છે સમજે ખરે તે ભવ તરે, શ્રદ્ધા સુભક્તિ માનથી ગુરૂ પાસ આગમ સાંભળે, સિદ્ધાંત યાત્રા તે ખરી અજ્ઞાનતા પાપ ટળે. ૩૧૧ www.kobatirth.org For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ca Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્વિધસંધયાત્રા. શુભ સ`ઘની યાત્રા કથી શ્રદ્ધા સુભક્તિમાનથી, શુભ સાંઘની સેવા કરા રક્ષા કરી એકતાનથી; શુભ શ્રમણ શ્રમણી શ્રાદ્ધને જે શ્રાવિકા એ ચાર છે, એ ચાર અંગેા સંઘનાં ભક્તિ કરે જયકાર છે. ૩૧૨ એ ચારની રક્ષા અને વૃદ્ધિથકી યાત્રા કથી, એ ચારની યાત્રા ખરી આગમ જીવા સર્વે મથી; એ ચાર વણુ જે તાર્થ સ્થાવર કોણ રહ્યું જાણશે, એ ચારની સેવા ભલી એ યાત્ર મનમાં આણશે. ૩૧૩ એ ચારની જે ઉન્નતિ કરવા પ્રવૃતિ આદરે, તે સંઘની યાત્રા કરીને સિદ્ધ શાશ્વત પદ વરે; એ ચાર અંગેા દેવસમ છે જીવતાં મડ઼ી જાગતાં, એ ચાર અંગો જ્યાં વસે ત્યાં દ્વિવ્યવાઘા વાગતાં. ૩૧૪ www.kobatirth.org શુભ તીર્થની યાત્રા કરી રક્ષા કરા એ સાર છે, જે તીર્થની યાત્રા કરે તેના સફળ અવતાર છે; યાત્રાથકી સદ્ગુણુ વધે ને દોષ સઘળા ઝટ ટળે, ગુરૂગમ લહી યાત્રા કરે મનના મનેરથ સહુ ફળે. ૩૧૫ For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સદગુરૂ યાત્રા ખરેખર સર્વપાપપ્રહારિણી, શ્રી સદ્ગ યાત્રા કરો આનંદમંગલકારિણી, શ્રી સશુરૂ યાત્રા ખરી વિદ્યાવિવેકપ્રચારિણી, શ્રી સદગુરૂ યાત્રા ખરી અજ્ઞાનતમને હારિણું. ૩૧૬ શુભ વિનયભક્તિ સદગુરૂની સત્યયાત્રા જાણવી, આજ્ઞા ગુરૂની શીર્ષપર વહેવી તે યાત્રા માનવી, યાત્રા કરે જે સદગુરૂની ભક્ત શિષ્ય સુપાત્ર છે, યાત્રા ગુરૂની જે કરે તેનું જ નિર્મળ ગાત્ર છે. ૩૧૭ પરમાર્થની જે જીદગી યાત્રા ખરી નિજ જાણવી, સ્વાર્પણ કરીને જીંદગી ધમર્થકૃત્યે આણવી; જે ધર્મના ઉપદેશમાં સ્વાર્પણ કરે જીવન ખરે, તે આત્મભેગી જીવને યાત્રા હૃદય નિર્મલ કરે. ૩૧૮ યાત્રા સર્વે સત્ય છે શાસ્ત્રાવિષે જે જે કથી, સાપેક્ષદષ્ટ કૃત્ય છે શંકા જ ત્યાં ઘટતી નથી, શ્રી ગુરૂગમ જ્ઞાનથી આગમ અને અનુભવવડે, યાત્રા કરે જે ભાવથી સમજણ ખરી તેને પડે. ૩૧૯ સિદ્ધાચલાદિ તીર્થની યાત્રા અહિ અને કરી, તે ધન્ય છે કૂત પુણ્ય છે શુભ ધર્મની પિઠી ભરી; www.kobatirth.org For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ વૈરાગ્યને નિસગતા નિગ્રંથના ભાવે ભર્યો, જય જય ગુરૂજી જગમાં અવતાર નિજ સફલ કર્યો.૩૨૦ સાવ રાચી રહ્યા તે જ્ઞાનમાં એ જ્ઞાન જગમાં શ્રેષ્ઠ છે, એ સગુણેમાં મુખ્ય છે એનાથકી સહ હઠ છે; આધાર આ કલિકાળમાં છે જ્ઞાનને એ સત્ય છે; સુતજ્ઞાનને અભ્યાસ એ પરમાર્થતઃ શુભ કૃત્ય છે. ૩૨૧ આગમવિષે પહેલું કચ્યું છે જ્ઞાન એવા પાઠ છે, શ્રુતજ્ઞાનવણ કિરિયાતણ જૂઠા જગતમાં ઠાઠ છે, સમજાય છે જ્ઞાન સકળ જ્ઞાને પ્રકટ પરમાત્મતા, કર્તવ્ય વા કર્તવ્ય તેની જ્ઞાન ગુણથી વ્યક્તતા. ૩૨ સંસારમાં કઈ કાર્ય કરવું જ્ઞાનગુણુથી થાય છે, સમજ્યા વિના કંઈ નહિ થતું ત્યાં જ્ઞાન મુખ્ય કથાય છે; પશુસમ કહે માનવ અરે એ જ્ઞાનગુણવણ જાણવું, મહિમા સુણી એ જ્ઞાનને શ્રુતજ્ઞાન મનમાં આણવું. ૩ર૩ ક્ષણમાત્ર પણ શુભજ્ઞાનવણ ચાલે નહીં સસારમાં, પ્રાપ્તિ કરે શ્રુતજ્ઞાનની માનવતણુ અવતારમાં; www.kobatirth.org For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રુત જ્ઞાનગુણ આદેય છે શ્રુત જ્ઞાનગુણ આદેય છે, શ્રુત જ્ઞાનગુણ તવ સેવ્ય છે શ્રુતજ્ઞાનગુણ તવ ધ્યેય છે. ૩૨૪ મતિ આદિ પંચ પ્રકાર છે એ જ્ઞાનના મન જાણવા, સમજી સકળ સમ્યપણે અન્તરવિ પ્રકટાવવા ગીતાર્થ વિહાર: પ્રથમ” આગમવિષે જ્યાં ત્યાં જુવે, શ્રતજ્ઞાન ગંગામાં ઝીલી પાપ સકળ વેગે પૂ. ૩૨૫ શ્રીવીરશાસન જ્ઞાનથી ચાલે જગતમાં જાણશે, સમજ્યા વિના હઠવાદથી છેટું હૃદય નહિ તાણશે; સેવા ખરી શ્રુતજ્ઞાનની શ્રતજ્ઞાનિની સેવા ખરી, એ જ્ઞાનગુણવણ મુક્તિનહિ ભાખ્યું ખરૂં અનુભવ કરી.૩૨૬ દાન સંસારમાં હું દાન દીધું ભક્તિથી શુભપાત્રમાં, તેથી શીયલ શેભી રહ્યું હારા રગેરગ ગાત્રમાં જે દાન દે તે શીયલને પામે ખરેખર જાણવું, સાંવત્સરિક તીર્થકર દે દાન મનમાં આણવું. ૩૨૯ શુભદાન શીયલ તપ અને શુભ ભાવના એ ચાર છે, એ ધર્મભેદેમાં પ્રથમ તે દાનને વ્યવહાર છે www.kobatirth.org For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra وی www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મમતા ટળ્યા વણુ દાનના ચાર કેનહિ આચરે, જે દાન શા હાય છે તે દાનવ્રુત્તિજ આદરે. ૩૨૮ સભ્યાસ વા ત્યાગીપણું નહિ દાન વણ ક્યારે મળે, ઢાષા અહંતાથી થયા નહિ દાનવણુ ક્યારે ટળે; જિતકલ્પ છે વ્યવહારમાં શુભ દાન દેવું જાણવું, જીતકલ્પ છે જગલાકના એવું હૃદયમાં આવું. ૩૨૯ ઉપકાર જગના વાળવા જગદાન સમ કાઈ નથી, ઉપકાર વળતા દાનથી શાસ્રા જીવે સર્વે મથી; ભવમાં ભટકતાં જીવને ઉપકાર જીવાએ કર્યાં, ઉપકાર જગના વાળવાને દાન દ્દો ભાવે ભર્યાં. ઉપકાર સહુના છે પરસ્પર જીવવામાં જાણીને, ઉપકાર સૈાના છે ભવાભવ એવું મનમાં આણીને; ગાર્હસ્થ્ય ભૂષણદાન છે ઘરમાર શાભા એ વડે, ઘરખાર માંડયું વિશ્વમાં એ દાન દીધે પરવડે. ૩૩૧ નિજ દેહને ડામી કપેાતે દાન ગુણને સાચચે, દૃષ્ટાંત લૈાકિક ગ્રંથમાં ઘરખાર શેાભામાં કચે; સાહાચ્ય લીધું વિશ્વનું એ દાનથી પાછું વળે; સુગુરાજનેને ભાવથી ઉત્તર શિખામણુ એ ગળે. ૩૩૨ ૩૩૦ For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ દાતારની કીર્તિ વધે વૈરી સકલ વશ થૈ જતા, દેતાં જીવેને દાન સઘળા સદ્ગણે થાતા છતા; દાતારમાં આદર્ય ખીલે ભાવના શુભ આવતી, દાતાર તેને તપતણી સિદ્ધિ ખરેખર થાવતી. ૩૩૩ મૂર્છા–પરિગ્રહ જાણ મૂર્છા ટળે દાનજ થતું, ઘરબારમાં શુભદાનથી સાધુપણું પ્રગટે છતું; નિર્ચન્થતા વૃદ્ધિ થતી દાને હૃદયના ભાવથી, વ્યવહારમાં પ્રગટે ખરી એ દાનના શુભ દાવથી. ૩૩૪ વૃક્ષે નદીએ મેઘ શોભે દાન સ ગુણગથી, મોટાઈ છે દાતારની શુભ દાનના ઉપયોગથી દાતારને ઉંચે રહે છે હસ્ત દાનસમે ખરે, લેનાર યોગી હોય તે પણ હસ્ત રહે નીચે અરે. ૩૩૫ દાતારની મેટાઈ છે એ દાન કાળે જાણવું, શુભ દાન દેવું ભાવથી એવું હૃદયમાં આણવું; એ દાન ગુણ છે પંચધા શુભપાત્ર આદિપ્રભેદથી, એ દાન ગુણ ફલ દે ભલું દીધું હૃદય નિઃખેદથી, ૩૩૬ પસ્તાય છે જે દાનને દઈ પછી સંસારમાં, હારી જતે તે ફલ ઘણું દષ્ટાન્ત બહુ વ્યવહારમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કંજુસ મમ્મણ શેઠનું દષ્ટાન્ત મનમાં ધારવું, કાર્પણ્ય ખેદાદિક કરી શુભ ફલ અહે નહિ હારવું. ૩૩૭ સંસારપાધિતરી જાણે ખરેખર દાન છે, જે દાનને દેતે ખરે તેનું જ સાચું જ્ઞાન છે; આ ભવિષે સંપત્તિને સત્તા ઘણું સન્માન છે, એ પૂર્વભવનું દાનફળ શાસ્ત્રાવિષે ગુણગાન છે. ૩૩૮ સાધુ તપસ્વી થઈ ફરે લક્ષમી ઉપર મમતા કરે, એ દાનગુણ સિદ્ધિ વિના ત્યાગીપણું ક્યાંથી વરે, જે દાન સગુણ સેવીને સ્વાર્પણ કરે તે ધન્ય છે, વિખ્યાત વિષે તે થતે જાણે ખરે કૃત પુણ્ય છે. ૩૩૯ જે સ્વાર્થને દૂર કરી પરમાર્થ પથમાં સંચરે, તે દાનગુણથી જાણ તે કેટી કર્મો સંહરે, અષભાદિ તીર્થંકર થયા એ દાનફલથી જાણવા, દષ્ટાંત એવા સાંભળી એ ભાવ મનમાં આણવા. ૩૪૦ શુભદાન દેવાથી થતું તે અન્યથી નહિ થાય છે, શુભપાત્રમાં જે દાન દે તે ઉચ્ચ સગુણ પાય છે, શુભદાનને મહિમા જગમાં જાગતે ફલ આપને, આત્માથિજન જે હોય તેના મનવિષે એ વ્યાપતે. ૩૪૧ www.kobatirth.org For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરહંપણે જે દાન દે મુક્તિ સ્વયં સહેજે વરે, નિરહંપણે જે દાન દે સંસારમાં તે નહિ કરે, નિષ્કામભાવે દાનને દેતાં સકળ સિદ્ધિ ખરે, પરમાર્થપદશક્તિ ગ્રહી કર્મ કર્યા બહુ નિર્જરે. ૩૪ જે દાનમાંહી રક્ત છે તે ધર્મમાં આસક્ત છે, શુભપાત્રમાં જે દાન દે તે ઈશ્વરી મહાભક્ત છે; સ્વાર્પણ કરે છે જે મળ્યું તે આત્મભેગી વીર છે, અત્તરથકી જાણે ખરે એ સંત સજજન ધીર છે. ૩૪૩ જે દાનને નિજ ફર્જ માની સદા તે જન ખરે, ભો ! હદયની ભાવનાથી દાન ગુણ વેગે વરે; જગયુદ્ધ શૂરા જનાથકી પણ દાનવીરજ શ્રેષ્ઠ છે, શુભ દાનગુણ વિણુ ખરે એના થકી સહુ હઠ છે. ૩૪૪ વિકમ ખરે દાનેશ્વરી સ્વાર્પણ કર્યા પ્રાણે અહે ! શ્રીકણું ભેજને સંપ્રતિ ભરતાદિ દષ્ટાન્ત લહે. શુભ તીર્થ જંગમ સાધુને જે દાન દે તે ભવતરે, પ્રત્યક્ષ ફલ છે સાધુને જે દાન દે તેથી ખરે. ૩૪૫ બહુમાનપૂર્વક ભક્તિથી આભવ વિષે ફલ થાય છે, દષ્ટાન્ત એનાં જીવતાં ગીતાર્થગુરૂએ ગાય છે; www.kobatirth.org For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જે જે મળી શુભ શક્તિ પરના હિતાર્થે વાપરે, તે દાનગુણ સિદ્ધિ કરી–બીજા ગુણે સહેજે વરે. ૩૪૬ શુભ સણક્ષેત્રે દાનને જે વાપરે તે પૂજ્ય છે, પરમાર્થપદ વેગે વરે એ ધર્મજીવન ગુહા છે, જે દાન દેતે જ્ઞાનનું એ જ્ઞાનની વૃદ્ધિ કરે, તે ધર્મજીવન સૂત્રને જીવક બની સિદ્ધિ વરે. ૩૪૭ વિદ્યા અને શુભ જ્ઞાન સમ કે દાન નહિ એ દેખવું, વિદ્વાન જ્ઞાની સમ નહિ કે પૂજ્ય જગમાં પેખવું; જે સ્વાન્ય તક આત્મશધક જ્ઞાનધનને આપતા, તે વિશ્વમાં ભાનુસ કીત્ય સકલમાં વ્યાપતે. ૩૪૮ પાઠક બની જે જ્ઞાન ધનનું દાન આપે સર્વને, કર્તવ્ય ફર્જ સ્થિર થતે રાખે નહિ મન ગર્વને; તે સ્વર્ગ સિદ્ધિપદ વરે ઉપકાર નહિ તેને વળે, સંઘેન્નતિ વિશ્વેન્નતિ જ્ઞાને થતી ચેતનબળે. ૩૪૯ થાતી સદા જ્યાં આપલે શ્રુતજ્ઞાનની પરમાર્થમાં, જ્યાં જ્ઞાનના દાતાર જ્ઞાનીઓ પડે નહિ સ્વાર્થમાં, એ દેશની છે ઉન્નતિ એ દેશને સહુ કે નમે, જ્ઞાની જનેને જ્ઞાનનું શુભદાન નિશ્ચયતઃ ગમે. ૩૫૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન વાચિક કાયિક શક્તિયે જે જ્ઞાનદાને વાપરે, મનની ખીલેલી શક્તિયાને જ્ઞાનદાને વ્યય કરે; જે જ્ઞાનદાન સહાયમાં નિજવિત્ત ખર્ચે ભાવથી, અહુકમને તે નિર્જરી જ્ઞાની અને શુભદાવથી. અભયદાને રાચતા બહુ જીવની રક્ષા કરી, સંસારપાચેાધિ તરે તે જન્મ મૃત્યુ સંતુરી; જે દાન શા હોય છે તે ધર્મશૂરા થાય છે, સહુધર્મની રક્ષા કરે એ દાન જિનવર ગાય છે. ૩૫૨ જગજીવની તુષ્ટિ કરે પુષ્ટિ કરે રક્ષા કરે, શુભ દાન વણુ ચાલે નહિ આ વિશ્વમાં ક્ષણ ભર અરે; શુભ દાન શ્વાસોચ્છ્વાસ છે શુભ વિશ્વજીવનમંત્ર છે, શુભદાન ત્યાં છે માન જગમાં દાન રક્ષકતંત્ર છે. ૩૫૩ સહુ ધર્મ જીવનયંત્ર છે એ દાન જગને ધર્મ છે, એ દાન જનની જે છે એથી સદા શિવ શર્મ છે; દાતાર આંધે કીર્તિનું મન્દિર અવિચળ ીપતું, કવિનું કર્યું બહુવર્ષ સુધી રહી સકળને જીપતું. ૩૫૪ જ્ઞાનેશ્વરી જે હાય છે તે આશ પરની પૂરતા, દાનેશ્વરી જે હાય છે તે દુઃખી દુઃખા ચરતા; ૩૫૧ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ દાનેશ્વરી જે હોય છે તે યાચના સહેતા નહીં, શુભ દાનશૂરા લાકનાં નામે અમર શાલે સહી. ૩૫૫ કર્તવ્યરૂપજ ફર્જ છે શુભદાન દે! નિજ શક્તિથી, કર્તવ્યરૂપજ ફર્જ છે તવ દાન દે! નિજ ભક્તિથી; કર્તવ્ય આવશ્યક સદા તવ દાનનું દિન દિન પ્રતિ, નિજ શક્તિની એ ફ્થી અધિક નહીં તવ એ ગતિ. ૩૫૬ કર્તવ્ય હારૂં કર! સદા નિજ શકિતથી શુભદાનનું, કર્તવ્યદાનની ક્ર્જમાં નહિ નામ શાલે માનવું; જ્યાં યાં ખરે દેવું ઘટે જે જે જ જે શક્તિવર્ડ, ત્યાં ત્યાંજ તે તું ઢે ! ખરે તે તે જ તુજને પરવડે. ૩૫૭ તવ શક્તિયે જે દાનમાં વપરાય તે વૃદ્ધિ લડે, વિશ્વાસ એવા રાખીને તું દાન કર! જ્ઞાની કહે; એકેંદ્રિયાદિ જીવ સર્વે દાન ક઼જ સાચવે, જીવાજીવાપગ્રહવડે સર્વે જીવે ગણધર કવે. Ο www.kobatirth.org ૩૫૮ નીતિ. નીતિ વિનાનું જીવવું તે જીવવું પણ ધૂળ છે, સામાન્ય નીતિ ધર્મ છે તે વિશ્વ જીવન મૂળ છે; For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ નીતિ વિના રીતિ નથી નીતિ વિના સુખ છે નહીં, નીતિ ધરે શાંતિ પ્રતિષ્ઠા કીર્તિયશ વધતે સહી. ૩૫૯ જ્યાં નીતિ નહિ ત્યાં ધર્મ નહિ અન્તર્ વિચારી દેખવું, નીતિ વિના નર સાક્ષરા તે રાક્ષસા જગ પેખવું; નીતિ વિના વિદ્યા અને લક્ષ્મીથકી જગ શું થયું, સામ્રાજ્ય સાચું નીતિથી આ વિશ્વમાં શૈાભી રહ્યું. ૩૬૦ નીતિવિષે ઈશ્વર વસે સાહાચ્ય દેવાનું મળે, નીતિ વિના માનવપણું ચાલે નહીં જગ પળપળે; જ્યાં નીતિ ત્યાં સહુ ધર્મ આ જગમાં સદાવાસા કરે, સત્તા વધ્યાથી શું થયું નીતિ વિના સમજો ખરે. ૩૬૧ પ્રામાણ્ય નીતિથી સદા ચેાભી રહે દિનકરસમું, નીતિવડે જે શેશભતા તેના અહા પાયે નમું; સન્નીતિની શુભ જીવતી મૂર્તિ બની વિલસી રહ્યા, જય જય ગુરૂ આ વિશ્વમાં મહિમા ન જાએ તવ કહ્યા.૩૬૨ શ્રદ્ધા. પ્રભુ ધર્મની શ્રદ્ધા વાઁ સંસારપાથેાધિ તરી, તવ ચિત્ત હાડોહાડમાં ને રામરામે એ ભરી; www.kobatirth.org For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ ધર્મને પ્રાસાદ પાયાસમ ખરી શ્રદ્ધા કથી, શ્રદ્ધા વિના ધર્મજ નથી જેશ સકળ આગમ મળી. ૩૬૩ જે ધર્મ રૂપી દેહ તેના વીર્યસમ શ્રદ્ધા ખરી, શ્રદ્ધા વિના બળ નહિ જરી દે અનુભવ એ કરી; શ્રદ્ધાથકી મંત્ર ફળે શ્રદ્ધા વિના નહિ કે થતું, શ્રદ્ધા વિના નર જે કરે તે ક્ષણ વિનશ્વર થઈ જતું. ૩૬૪ તર્કો ઉપર તર્કો થતા તેના ઉપર તર્કો થતા, આપે દલીલે જે પ્રબળ તે વિશ્વમાં જીતી જતા; જે તાર્કિકેના તાકિકે તે અન્યને જાડું કરે, તર્કો કરે કેટી ગામે શ્રદ્ધા વિના નહિ કે કરે. ૩૬૫ તક ઉપર તર્કો કરે પણ તર્કને નહિ પાર છે, શ્રદ્ધા વિના તર્કોવડે દોડે કશે નહિ સાર છે; પ્રભુ કેવલીએ જે કથ્થુ શ્રદ્ધા કરી તેની ખરી, કર્તવ્ય નિજ તું કર ! સદા વિશ્વાસથી મનડું ભરી. ૩૬૬ શ્રદ્ધા વિના પ્રામાણ્ય નહિ પ્રામાણ્ય વણ શ્રદ્ધા નહીં, એ બે પરસ્પર જીવતાં કારણ અને કાર્યો સહી; શ્રદ્ધા વિના ફતહ નહિ યાહેમ જીવન નહિ થતું, શ્રદ્ધા વિના છવાય નહિ જગલેકમાં નિશ્ચય મત. ૩૬૭ www.kobatirth.org For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રદ્ધા વિના નીતિ અને આચાર સારા નહિ ટકે, શ્રદ્ધા વિના બકવાદિયે સ્વાચ્છન્દથી કંઈ કંઈ બકે; શ્રદ્ધાથકી સમ્યકત્વ છે સમ્યકત્વથી ચારિત્ર્ય છે, શ્રદ્ધા કિયાનું મૂળ છે અન્તર્ સદા પાવિત્ર્ય છે. ૩૬૮ શ્રદ્ધા વિના મુક્તિ નથી કેટી ઉપ જે કરે, શ્રદ્ધા વિના શાન્તિ નથી સંશયથકી દુઃખે મરે નિશ્ચય વિના સિદ્ધિ નથી કુર્તક કેટી કેળવે, નિશ્ચયથકી સિદ્ધિ થતી આચારમાં બળ ભેળવે. ૩૬૯ શ્રદ્ધાવડે વ્યવહારમાં પ્રાબલ્ય વધતું બહુ રહે, શ્રદ્ધાવડે કર્તવ્યની સિદ્ધિ થતી જિનવર કહે, નિશ્ચયસમું કે બળ નથી ઉત્સાહ અંગે આપતું, નિશ્ચય બળે સહુ અંગમાં ઉત્સાહ જીવન વ્યાપતું. ૩૭૦ શ્રદ્ધા વિના શ્રી સદ્દગુરૂને પ્રેમ પ્રગટે નહિ કદી, પર્વત અને વૃષ્ટિ વિના પ્રગટે નહીં જગમાં નદી; શ્રદ્ધા વિના શ્રી ગુરૂની તત્ત્વ તે પ્રગટે નહીં, શ્રદ્ધાથકી ભક્તિ અને સેવા જગતમાં છે સહી. ૩૭૧ શ્રદ્ધા વિના ફળ નહિ મળે ભક્તિ અને સેવા કરે, શ્રદ્ધા વિના જગ સહ ફરે તપ જપ થતાં નિષ્ફળ ખરે, www.kobatirth.org For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રદ્ધા વિનાને શિષ્ય તે જાણે હરાયું ઢેર છે, શ્રદ્ધા વિનાને શિષ્ય તે જાણે ગુરૂને ચેર છે. ૩૭૨ શ્રદ્ધા વિનાનું વ્રત કર્યું પૂજા કરી નિષ્ફળ જતી, શ્રદ્ધા વિના સંકલ્પ બળ ક્યાંથી અરે ક્યાં શુભ મતિ; આશીઃ પ્રદીધીને લીધી શ્રદ્ધાબળે સત્વર ફળે, અનુભવ ખરે એ ગીને ઉતરેજ જ્ઞાનીને ગળે. ૩૭૩ શ્રદ્ધા વિના નિષ્ફળ થતું સહુ મન અરે જ્યાં ત્યાં ભમે, શ્રદ્ધા વિના સ્થિરતા નથી યાત્રા કરે કેટીગમે, શ્રદ્ધા વિના વ્યવહારમાં ઉત્તમ થતે નહિ માનવી, શ્રદ્ધાથકી છે ધર્મ સકિરવડે જે રવિ. ૩૭૪ હૈયે. શ્રદ્ધાથકી ધીરજ વધેને ઘેર્યથી બહુ બળ વધે, ઉપસર્ગ વેડાતા બધાને કાર્યની સિદ્ધિ છે; શુભર્યને ધર્મનાં કાર્યો કરાતાં ટેકથી, એ ઘેર્યાગે કાર્યની સિદ્ધિ થતી શુભનેકથી. ૩૭૫ હિમ્મતતણી કિસ્મત નથી હિમ્મત વધે છે. સદ્ગણે, પ્રારંભથી છેવટ સુધી શુભ છે અને જ્ઞાની ભણે; www.kobatirth.org For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir એ પૈર્ય ગુણ જેમાં ખીલ્યો તે ધીર જગમાં જાણ; શુભ કાર્યને સાધક ખરો એ ભાવથી મન આણ. ૩૭૬ ધીરજ વડે કાર્યો કરે તે વિશ્વ યશને મેળવે, ધીરજ વડે કાર્યો કરે તે સગુણે બહુ કેળવે; શુભધેયં વણ ચાલે નહીં સંસારમાં કાર્યો કરે, શુભ ધર્યનું પગલું ભરંતાં ખપ પડે છે જગખરે. ૩૭૭ શુભ ધર્યું જેમાં નહીં અને તે વીર જગ નહિ થાય છે, શુભ વૈર્ય જેમાં છે સદા તે વીર જગ વખણાય છે; હિમ્મત વિના હારી જતા લેકે ઘીમાં ધારવું, કાયર કરે શું? કાર્ય મનમાં એ સદા અવધારવું. ૩૭૮ સામગ્રીઓ સર્વે મળે પણ ધૈર્યવણ શા કામની, સારી મતિ સજન દિયે પણ ધૈર્યવણ તે નામની, સાહાચ્ય સહુની હેય તે પણ પૈર્યવણ જગ હાર છે, ક્ષણક્ષણ વિષે ધીરજ થકી જગમાં સદા જયકાર છે.૩૭૯ રાણા પ્રતાપે ધંથી નિજ રાજ્ય પાછું મેળવ્યું, શિવાજીએ ધીરજ ધરીને સૈન્ય સારું કેળવ્યું, જ્યાં વૈર્ય છે ત્યાં સર્વ છે જ્યાં બૈર્ય નહિ ત્યાં શૂન્યતા, શ્રદ્ધા અને ધીરજ વિના પ્રામાયની બહુ ન્યૂનતા. ૩૮૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ધીરજ વિના કાયર અને ઉછાંછળું મન થાય છે, નિજકાર્યસિદ્ધિપ્રાપ્તિ પાસે આવી પાછો જાય છે; શક્તિ છતાં ધીરજ વિના લેકે ઘણા હારી જતા, શક્તિ છતાં ધીરજ વિના લેકેજ ખાતે બહુ ખતા. ૩૮૧ ધીરજ વિનાના લેકની કિસ્મ ન કેવની થતી, ધીરજ વિનાના લેકની ઉમ્મર સકળ એળે જતી ધીરજ વિનાના લેકની સંગત કરે દુખે પડે, સંસારમાં ધીરજ વિના નર દુઃખ પડતાં રડવડે. ૩૮૨ પ્રખ્યાત જે વિવે થયા ધીરજ થકી મન જાણશે, શુભ પૈર્ય ઈશ્વરસમ ગણીને ભાવથી મન આણશે; શુભ ધેર્યને ધરવું સદા ચંચલપણું દૂરે કરી, કર્તવ્ય સગુણ ફર્જ એ તવ ધાર વર્તન આદરી. ૩૮૩ પાછા હઠી જા ના કદાપિ પર્ય મનમાં ધારજે, સંકટ પડે તે ધર્યથી વેઠી પ્રતિજ્ઞા સાર; શુભ પૈર્યથી દેખીશ અને મલે આગળ રહ્યાં, શુભ પૈર્યથી દુઃખ અને સંકટ સહ્યાં માણસ કહ્યાં. ૩૮૪ સ્થિરતા, શુભ પૈર્ય વણ શુભ સ્થર્યની આશા કદિ નહિ રાખવી. અન્તવિષે સ્થિરતા વધે સુખ વાનગી ઝટ ચાખવી, www.kobatirth.org For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ સ્થિરતા વિના મનપાત્રમાં બહુ સદગુણે ઠરતા નથી, સ્થિરતા વિના શાન્તિ નથી એ વાત આગમમાં કથી.૩૮૫ સ્થિરતા વિના નહિ પાત્રતા દષ્ટાન્ત જગમાં જાગતાં, સ્થિરતા વિના ચંચલજને ઘરઘર ભમે છે માગતાં; સ્થિરતા વિના જે ક્ષણિકમનના માનવી જગ શું? કરે, વિશ્વાસ તેને ના થતે પ્રામાય તેથી છે દરે. ૩૮૬ સ્થિરતા વિના સમતા નથી જગમાં જુએ જ્યાં ત્યાં ફરી, સ્થિરતા વિના સિદ્ધિ નથી ને ધ્યાન આશા નહિ જરી; સ્થિરતા વિનાને માનવી શુભ ઠામ બેસી ના ઠરે, સ્થિરતા વિના જ્યાંત્યાં જુઓ ચંચલ જીવે ભટકી મરે.૩૮૭ સ્થિરતા વિના તે ચેગની સિદ્ધિ કદિ નહિ થાય છે, સ્થિરતા વિના ચંચલમને ચિંતા ઘણી પ્રકટાય છે; સ્થિરતા વધે ત્યાં સહુ વધે આનન્દ મર્યાદા નહીં, આનન્દ અપરંપાર સ્થિરતા વૃદ્ધિથી જાણે સહી. ૩૮૮ સ્થિરતા વિના શેભે નહીં ચારિત્રની દીક્ષા ગ્રહી, સ્થિરતા ખરૂં ચારિત્ર્ય છે સ્થિરતા વિનાનું કંઈ નહીં, સ્થિરતા વિના અનુભવ નથી પરમાત્મના પદને વિષે, સ્થિરતા વિના શિવશર્મને અનુભવ અને ક્યાંથી દિસે.૩૮૯ www.kobatirth.org For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ સ્થિરતાવર્ડ શિવશર્મના અનુભવ હૃદયમાં થાય છે, આત્માનુભવ સ્થિરતાવડે પરમાત્મપદ પરખાય છે; સ્થિરતાવડે નિજયેાગ્યતા પ્રગટે ખરેખર જાણવું, વિદ્યા સમર્પે સદ્ગુરૂ નિજ શિષ્યને એ માનવું. ૩૯૦ જે રાજચાગી મંત્રયેાગી કર્મયાગીજ ન થતા, સ્થિરતાવડે લયયેાગી આ વિશ્વમાં થાતા છતા; સંવર અને જે નિર્જરા તે સ્વૈર્ય અવલંબી રહે, સ્થિરતા સમાધિયાગમાં પરમાત્મપદ શાભા લહે. ૩૯૧ સ્થિરતાવડે સાધુત્વ છે જયાં વ્યક્તિભાવે સ્વૈર્ય છે, ત્યાં ઉપશમાદિભાવથી નિજભ્યક્ત સાચું ધૈર્ય છે; જ્યાં ઉપશમાદિસદ્ગુણ સ્થિરતા લહે ત્યાં શર્મ છે, જ્યાં ઉપશમાદિ સદ્ગુણે સ્થિરતા વધે ત્યાં ધર્મ છે. ૩૯૨ હું સ્વૈર્યની વૃદ્ધિ કરી ચારિત્ર દીપાવ્યું ખરૂં, આદર્શજીવન થૈર્યનું ભાવે સદા એ અનુસરું તવ દેડવાણી ચિત્તની સ્થિરતા વધી અનુભવ કા, તું પૂજ્ય પ્રાણાધાર મ્હારા ધ્યેયરૂપે હૈં વા. ૩૯૩ ઉપદેશ. મંગલતનું અવસાન સમયે ખામણાં કીધાં ખરાં, હૈં સર્વ જીવ ખમાવિયા વૈરાગ્યથી લેાચન લા; www.kobatirth.org For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ર હું ભક્તજીવા આગમે ઉપદેશ કીધા છેવટે, એ સાંભળ્યે સ્મૃતિમાં રહ્યા તેથી કષાયેા બહુ ઘટે. ૩૪ કરશે! કષાયા ના ક્રિ સંસારનું એ મૂળ છે, જાણ્યું કષાયે જીવનતા એ જાણવું પણ ધૂળ છે; દુઃખા કષાયે સંપજે શાન્તિ ન સાચી પ્રગટતી, પરમાર્થબુદ્ધિ ઝટ ટળે. સંયમદશા પણ વિઘટતી. ૩૯૫ સદ્ગુરૂના અન્તિમપદેશ, ( મન્દાક્રાન્તા ) ભાભા ભવ્યે વિષય વિકથા ક્યાં કરે મેહભાવે, આવે સાથે નિહ નહિ કશું કર્મ તે સાથ આવે; આયુ: વીતે ક્ષણ ક્ષણુ અરે ચિત્ત વૈરાગ્ય લાવે, સાચા સાચા જિનવર વિશે ચિત્તમાં નિત્ય ભાવે. ૩૯૬ મ્હારૂં ત્હારૂં હૃદય કરતાં સાર આવે ન સારા, ભૂલે છે! શું ? હૃદય સમજી મેહથી જન્મે હાર; સંસારરે સુખ નહિં મળે પૂર્ણ આયુષ્ય ગાળે, વૈરાગી કે હૃદય સમજી ધર્મમાં આયુ વાળે. મુંઝે ક્યાં તુ વિષયવનમાં દુઃખ અંતે સદાનું, મુંઝી લોકે સુખ નહિં ગૃહ્યું માન કીધું મઝાનું; www.kobatirth.org ૩૯૭ For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ એ વ્હાલાં જે જે તુજ મનગણે કોઈ આવે ન સાથે, શ્રાન્તિ ત્યાગે અનુભવ કરી ધર્મ કરણીજ હાથે. ૩૯૮ સંસારરે સડ પડણે સર્વ દેહા સત્તા છે, મુંઝે ક્યાં તું તનમનવિષે સત્ય ના એ કદા છે; ચેતે ચેતેા હૃદયઘટમાં સર્વ બ્લૂટું વિચારી, આત્મા છે તું અનુભવ કરી ધ્યાનમાં પૂર્ણ ધારી. ૩૯૯ રાગ દ્વેષે નહિ નહિ કશી શાન્તિ સંસાર જાણા, તેને ત્યાગે જિનવર કહે શર્મ સાચુંજ આણા, રાગ દ્વેષે તનમનવિષે એલમાં દુઃખ છાયા, સૌને એવું સતત ભવમાં રોગ શાકે હણાયા, રાગી દ્વેષી જગજનનવષે સામ્ય છે ભાવ જેને, જાણા સાચી હૃદયઘટમાં શાન્તિ છે પૂર્ણ તેને; ઢોડા દોડા નહિ ભવવને દોડતાં થાક ઝાઝ, જે જે દોડયા વિષયવનમાં તે રહે ના જ સાજો. ૪૦૧ આ સંસારે સુખ નહિ જરા બાહ્યભાવે રમ્યાથી, આ સંસારે સુખ નહિં જરા ખાહ્યભાવે ભમ્યાથી; આ સંસારે સુખ નહિ જરા કામ્યમાગે જ લાકો, આ સંસારે સુખ નહિ જરા કેમ પાડજ પેાકેા. ૪૦૨ www.kobatirth.org ૪૦૦ For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ આ સંસારે સુખ નહિ જરા ગાર્ડી માંહે ફરે, આ સંસારે સુખ નહિ જરા યૈમમાં સંચરેરે; (વૈરાગ્ય ) આ સંસારે સુખ નહિ જરા પુત્રવિત્તાદિકેર, આ સંસારે સુખ નહિ જરા કોધમાને કેરે, આ સંસારે મહુધનથકી મેહની છાક આવે, જાણા જાણા સમજી મનમાં જ્ઞાનથી ગર્વ જાવે; આ સસારે જનન મરણે સર્વ જીવે વહે છે, જ્ઞાની તેના અનુભવ કરી શાન્તિ સાચી લહે છે. ૪૦૪ ત્યાગી નિન્દા પરજનતણી દ્વેષને દૂર ટાળે, સાચાના તે અનુભવ કરી ધર્મમાં ચિત્તવાળા; ન્હાના મોટા જગત જન સા સંપીને નિત્ય ચાલે, ધર્મધ્યાને નિશદિન રહી મુક્તિમાં પૂર્ણ માલે. ૪૦૫ માથે માથે મરણુ સહુને કોઇના જીવવાનું, વ્હેલા મેડા જન સહુ જતા કાઇ ના જાણવાનું; પ્યારાં પ્યારી નિવ કદ રહે માત કે તાત ક્યારે, અંતે જાવું ખુખર ન પડે કોઈ આવે ન વ્હારે. ૪૦૬ www.kobatirth.org ૪૦૩ For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ટેટે હારી કદિ નહિ ચલે ચેત વૈરાગ્યભાવે, સાથે આવે વધુ નહિ કદા કેમ વૈરાગ્ય નાવે; જેને ચાલ્યા બહુ જન જતા ખાલી હાથે અરેરે, કર્મ સાથે અરરર થતાં જે કર્યો તે ખરેરે. ૪૦૭ (ક્ષણભંગુરતા) ઈન્દ્ર ચાલ્યા સુરગણુ ગયા દાનવે ચકી રાજા, જેની હાકે જગજન બીહે શાર્યથી જેહ તાજા; તેવા ચાલ્યા જનન મરણે કાળ મૂકે ન કોને, જોતાં જોતાં સહુ વહિ જશે આંખથી એહ જેને. ૪૦૮ મેહે ભૂલી જગજન અરે માનમાં ખૂબ માગે, મોહે ભૂલી જગજન અને લેભમાં ખૂબ રાચે, મોહે ભૂલી જગજન અરે ધર્મને પૂંઠ દેતે, અને સર્વે તવ નહિ રહે ચેતને ખૂબ ચેતે. ૪૦૯ મારું મારું હૃદય ગણતે તે ન હારું થનારું, મારું માન્યું તનધન સહુ દૂર અને જનારું; મેટી પિકે જન સહ રડે જે મરેલાંજ તેને, શોધીને તે જગ શુભ ખરે વીરનું નામ દેને. ૪૧૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મુંઝાઈને પરધનવિષે કેમ મૃત્યુ કહે છે, જેને જાગી હૃદયઘટમાં કેમ ઉ વહે છે; તારા જેવા બહુ જન ગયા હાયહા રે કરીને, સાથે લીધું નહિ નહિ કશું નર્ક પામ્યા મરીને. ૪૧૧ વ્યા ઝાલે હરિણ ગણુને તેમ મૃત્યુ ગ્રહે છે, છૂટે ના કો સુરપતિ અરે કર્મ મા વહે છે; જાણી જાણી અરરર સહુ કેમરે ત્રાસ નાવે, આ સંસારે જનન મરણે કર્મરાજા નચાવે. ૪૧૨ માથાકૂટી બહુ જગ કરે મૃત્યુ કયારે ન મૂકે, મારું મારું બહુ બહુ કરી માનવી સત્ય ચૂકે; મુંછે જેમાં જનન મરણે વાસ તેમાંજ તારે, માયા જગ અવતરી શું કર્યું તે વિચારે. ૪૧૩ ભેળા પ્રાણી પરવશ બની કયાં કરે છે કષાયે, ભેળા પ્રાણ પરવશ બની દુઃખમાંહી ઘવાઓ; ભેળા પ્રાણી પરવશ બની ફન્દમાં કેમ લ્યા, ભેળા પ્રાણ પરવશ બની દુખપાથેધિ ફૂલ્યા. ૪૧૪ જેના માટે બહુ બહુ સહે તે ન થાતું જ ન્હારું, જેના માટે બહુ બહુ સહે તે અરે થાય ન્યારું www.kobatirth.org For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૫ જેના માટે બહુ બહુ સહે તેજ થાતા વિરોધી, જેના માટે મરણ કરતા તેજ મારે નિરોધી. ભૂલ્યા ભૂલ્યા તુજધન અરે અન્યને વિત્ત માને, ફૂલ્યા ફૂલ્યા પરધનવિષે મેહની છાકતાને; ફૂલ્યા ફૂલ્યા મન બહુ અરે માનમાં આયુ ગાર્યું, ઝૂલ્યા અલ્યા પરપરિણતેં ધર્મનું ભાન ટાળ્યું. ૪૧૬ હાથમાં માજી છે. માજી હાથે હરું તવ ખરે ચિત્તમાં ને વિચારી, માજી હાથે હૐ તવ અરે શાધજે ધર્મધારી; માજી હાથે હજી તવ અરે ભૂલ લે સૈા સુધારી, ચેતા ચેતે ચતુર મનમાં જાવ ના જન્મન્હારી. ૪૧૭ જે જે દેખે જડ સહુ અરે નાશ તેના થનારા, શિષ્યા શિષ્યે ક્ષણિક ઘટના જન્મ પામ્યા જનારી; જન્મ્યા તેને મરણુ ભય છે પૂર્ણ હૈયે વિચારે, ચેતે ચેતા ચતુર મનમાં જન્મ પામ્યા જના. ૪૧૮ જેને દેખી મુનિવર ચળે અપ્સરારૂપ ભારી, જેને દેખી સુરપતિ ચળે જેહ સાન્દર્યક્યારી; www.kobatirth.org For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ જેને દેખી ગ્રહગણ ચળે રૂપવંતી સુનારી, ચાલી તેવી મરણ સમયે કર્મની વાત ન્યારી. ૧૯ નારી તારી કદિ નવિ થશે નષ્ટ થાવેજ કાયા, કાયા માયા પ્રતિદિન ઘટે અન્નની જેમ છાયા; કાયા કાચા ઘટસમ અરે પુત્રને તેમ જાયા, ચેતે ચેતે હદય સમજ મે ગે ભમાયા. ૪૨૦ જેના માટે પળપળ અરે જંપીને નાજ બેસે, જેના માટે તનમન અરે કાઢતે નિત્ય કલેશે, તેતે અને ક્ષણ નવ રહે નાશ્ય રૂપે થવાનું, કર્માધારે જનન મરણે મેહથી સિા જવાનું. ૪૨૧ એવું જાણ્યું તદપિ ન થયે ચિત્ત વૈરાગ્ય સાચે, જાણે એ નર જગ વિષે મેહગેજ કાશે; જેના ચિત્તે ગુરૂવરત દેશના સત્ય લાગી, તે સંસારે શુભ નર અરે ધર્મની વૃત્તિ જાગી. ૪૨૨ પડછું એ સમરણ કરતાં અન્ય લાગેજ ન્યારું, પsé એ સ્મરણ કરતાં અન્ય લાગેજ પ્યારું; પsé એ સ્મરણ કરતાં મેહ થાવે ન ચિત્તે, છું એ સ્મરણ કરતાં મેહ થાવે ન વિતે. ૪૨૩ www.kobatirth.org For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મસ્મૃતિ આત્માને તે સ્મરણ કરતાં મોહ આવે ન પાસે, આત્માને તે સ્મરણ કરતાં ભંગ તે રોગ ભાસે; આત્માને તે સમરણ કરતાં ભેગની જાય વૃત્તિ, આત્માને તે સ્મરણ કરતાં કામની જાય શક્તિ. ૪૨૪ આત્માને તે સ્મરણ કરતાં કામવૃત્તિ ન થાવે,. આત્માને તે સ્મરણ કરતાં મોહ તે ને નચાવે; આત્માને તે સ્મરણ કરતાં પૂર્ણ વૈરાગ્ય આવે, આત્માને તે સ્મરણ કરતાં કામ્યા ન ભાવે. ૪૨૫ આત્માનું તું સમરણ કરીને ચાલજે ધર્મ વાટે, આત્માનું તું સ્મરણ કરીને બેસજે જ્ઞાની હાટે, આત્માનું તું સમરણ કરીને મુક્તિની પામ ચાવી, આત્માનું તું સ્મરણ કરીને મહિને દે હરાવી. ૨૬ આત્મારામી સતત થઈને સત્ય વૈરાગ્ય ધારે, આત્મારામી સતત થઈને આયુ એળે ન હારે આત્મારામી સતત થઈને ચેતજે વહેતી વાટે, આત્મારામી સતત થઈજા મુક્તિ છે શીર્ષ સાટે. ૨૭ www.kobatirth.org For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ આત્મારામી સતત થઈને ચિત્તને વશ્ય કીજે, આત્મારામી સતત થઈને ધર્મના સાર લીજે; આત્મારામી સતત થઇને ધર્મ ભાવે રહીજે, આત્મારામી સતત થઈને સામ્યભાવે વહીજે. કીધાં કર્મી કદિ નહિ ટળે ભેગવે પાર થાવે, કીધાં કર્મો પ્રતિક્રિન ટળે ચિત્ત વૈરાગ્ય પાવે; કીધાં કર્મી કદિ નહિ ટળે કેમ થાતા પ્રમાદી, યંગો, સ્મરણ કરતાં આવશે સત્યયાદી. વૈરાગી થા અનુભવ લહી જૂઠ આ વિશ્વ દેખી, વૈરાગી થા અનુભવ લહી ભિન્નભાવે ઉવેખી; વૈરાગી થા અનુભવ લહી સાથે આવે ન કોઇ, વૈરાગી થા અનુભવ લહી આપને આપ જોઈ. www.kobatirth.org ૪૨૮ ૪૨૯ ૪૩૦ જે ત્હારૂં મન બહુ ગણે તે થકી દૂર થાત, જે જે હારૂં મન બહુ ગણું હોય તેનેા ન નાતા; હાહા હાડા મન બહુ કરી મેહથી તત્ત્વ હાર્યાં, હાહા હાહા મન બહુ કરી ઈશને હૈં વિસાર્યાં. ૪૩૧ માથાકૂટી જગ બહુ કરે સાર અન્તે ન આવે, ખાવે પીવે સુખ નહિં ખરૂં શાન્તિ સાચી ન થાવે; For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ ભૂલાવામાં પડે નહિ જરા લાખચારાશિમાંડી, આત્મારામે રમણુ કર તું મુક્તિ તારીજ આંહી. ૪૭૨ જે જે અંશે નિરૂપદિશા તેજ અંગ્રેજ મુક્તિ, માની અન્તર્ અનુભવ લહી માન એ સત્ય ઉક્તિ; ભૂલ્યા ત્યાંથી શુભ ગણુ ક્રી પાર આવેજ તેથી, પૂરીશેાધે પ્રભુ ઘટ મળે મુક્તિના માર્ગે એથી. ૪૩૩ શાસ્ત્ર વાંચી ગુરૂગમવડે સાર અધ્યાત્મ લેજે, શાસ્ત્ર વાંચી સકલનયને પૂર્ણ સારાંશ વ્હેજે; સૂત્ર વાંચી સકલનયથી દેશના સત્ય કહેજે, સાપેક્ષાએ સકલ સમજી આત્મભાવેજ સ્હેજે. ૪૩૪ સાપેક્ષાએ સકલનયથી આગમને વિચારી, ધારી ધારી અનુભવ ખરે ધર્મના થા વિહારી; આત્માને તું અનુભવ કરી શાન્તિ લેને મઝાની, સાચેસાચું હૃદય ધરજે વાત પ્યારી પિછાની, ભાગી થૈને વિષય વનમાં આથડે કેમ લેાળા, ભાગી થૈને વિષય વચને માર ના ગપગોળા, માહી થૈને જડ ધનવિષે જીવ ના લેશ રાચે, માહી થૈને ઘર વવિષે રાગથી કેમ માચેા. www.kobatirth.org ૪૩૫ ૪૩૬ For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ પામી વેળા મનુભવતણી ધર્મને ચિત્ત ધારા, પામી વેળા મનુભવતણી આયુ કાં ફ્રાંક હારી; ચૈત. ચેતેચેતા મનુભવ લહી ધર્મનું સત્ય ટાણું, ટાણું આવું કદ્ધિ નવ મળે કૈટ ખર્ચે નવાણું, ૪૩૭ ટાણું પામી ગુરૂગમ લહી ધર્મમાં વીર થાજે, ટાણું આવે નહિ નહિ ફ્રી ભક્તિના કુંડ ન્હાજે; જો ચેતતા અવસર ખરી આ હૅનેરે મળ્યા છે, મીઠી મીઠી અતિ રસવતી શૈલીથી ગન્યા છે. ૪૩૮ ગ્ ૪૩ સાના સાક્ષી સકળ જગમાં તું અની આત્મભાવે, ન્યારા અન્ત જગ બહું રહી મસ્ત થા ધર્મદાવે; માર્ગે ત્હારા વહન કરજે કેટિ વિદ્યા સહીને, માર્ગે ત્હારા વહન કરજે સામ્યભાવે રહીને. આ સંસારે સુખ નહિ જરા કેમ ભૂલે ભમે છે, આ સંસારે ક્ષણિક વિષયે કેમ દોડી રમે છે; આ સંસારે ક્ષણિક વિષયે કેમ ચિત્તે ગમે છે, આ સંસારે જડ ધનિવષે દેહને કાં ક્રમે છે. www.kobatirth.org ૪૩૦ For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ ક્ષણિકવિષયમાં શું રાચવું? આ સંસારે ક્ષણિક વિષયે રાચવું દુખકારી, આ સંસારે ક્ષણિક વિષયે મુંઝતાં કલેશ ભારી; આ સંસારે ક્ષણિક વિષયે મુંઝ ના મુંઝભાઈ આ સંસારે તનુજ લલના સર્વ જૂઠી સગાઈ. ૪૪૧ જૂઠીકાયા પરભવવિષે સાથે આવે ન ક્યારે, માયા તેની ક્ષણિક સમજી ચેતતા શર્મ ભારે, ચેત્યા ના જે ક્ષણિક જગમાં દુઃખ પામ્યા અપારી, ચેતી ચેતી હદય ઘટમાં ધર્મને થા વિચારી. ૪૪૨ જાગી જાગી હદય ઘટમાં જેઈલે કાર્ય હારું, આત્મારામાં સતત બનતાં કાર્ય ધાર્યું થનારું, ગંદીકાયા ક્ષણિક સમજી મુંઝ ના મુંઝ તેમાં, સાચી શાન્તિ પ્રકટ નહિ છે મુંઝ ના ભાઈ એમાં. ૪૪૩ સામગ્રી આ પુનરપિ નહીં પ્રાપ્ત કયારે થવાની, જુવાની આ ક્ષણિક વહતી જોત જોતાં જવાની; કાચી કાયા ઘટ સમ અરે વાર જાતાં ન થાતી, વૃદ્ધાવસ્થા ક્ષણિક તનથી દુઃખલે સુહાતી. ૪૪૪ જોતાં ચાલી જગ સહુ જતું કેમ વૈરાગ્ય નાવે, બંધાયે કયાં પરખ મનમાં બંધને કેમ આવે, www.kobatirth.org For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ બધે સર્વે વિષય વશમાં ચિત્ત થાતાં ઘટે છે, રાગાભાવે મન પરિણમે બંધ સર્વે મટે છે. ૪૪૫ જેને દેખે સુખકર અને તેહથી દુખ થાતું, જેને દેખે પ્રિયકર અરે તેહથી બધે ખાતું જેને માને મન નિજતણું તે થકી કર્મ નાતું, આ સંસારે પરભવવિષે ધર્મનું સત્ય ભાતું. ૪૪૬ માતાબાપા પ્રિયજન સખા પુત્રને બહેન ભાઈ, આયુરપ્રાન્ત પરભવવિષે જાય તે ના સખાઈ ન્યારા પંથ સકળ જનના કર્મયોગ બને છે, સાચું સાચું અનુભવ ખરે શર્મ હારી કરે છે. ૪૪૭ આત્મધ્યાને ભવ ભવતણાં બન્ધને સૈ ટળે છે, આત્મધ્યાને અનુભવ બળે શર્મ સાચું મળે છે; શેધી શેધી પરિસહ સહી સત્ય દેખું જણાવું, આત્મામાં છે પરમ સુખ એ તત્વ સાચું ભણાવું. ૪૪૮ ગાભ્યાસે ગુરૂગમવડે આત્મશ્રદ્ધા સુહાતી, ધ્યાનાભ્યાસે અનુભવબળે આત્મનિષ્ઠાજ થાતી, ધ્યાનાભ્યાસે મનાલયવડે સત્ય થાતી સમાધિ, સામ્યાનન્દ અનુભવ થતું હોય ના આધિવ્યાધિ. ૪૪૯ www.kobatirth.org For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ એધું છું એ અનુભવ કરી રાખ વિશ્વાસ મધે, જ્ઞાનાભ્યાસે સતત વિચરી રાખજે ચિત્ત શેાધે; વૈરાગીને પરમસુખના માર્ગ એ છે મઝાના, ત્યાગીને એ પરમ સુખના માર્ગ હેંતા ન છાના, ૪૫૦ અભ્રચ્છાયા ગગન વિજળી મેધનું ચાપ જેવું, તેવી કાયા ધન મન ગણી ધર્મમાં ચિત્ત દેવું; ખુઝયા મુઝયા ક્ષણિક પરખી સર્વ સંસાર લીલા, જ્ઞાનીએ કે પરમ સુખના થઈ ગયા છે રસીલા. ૪૫૧ સત્તા ખત્તા પ્રદ મન ગણી કીર્તિનેજ પ્રતિષ્ઠા, એને માની હૃદય ઘટમાં ભૂંડનીરેજ વિણા; હારા માર્ગે વહુન કર તું જ્ઞાનચારિત્ર યેાગે, મુંઝાતા ના ક્ષણિક જગમાં પાગલી દેહભાગે. ૪૫૨ સાચી શિક્ષા હૃદયપટમાં કોતરી રાખ ભાવે, માનેતાને ક્ષણિકવિષયે મુંઝ ના મેહ દાવે; શ્વાસોચ્છ્વાસે પરમસમયે લક્ષ્ દે એ પ્રમેાધી, પ્રામાઘે તું પડ નહિ જરા તત્ત્વને લેજ શોધી. ૪૫૩ વૈરાગીને પરમરસની વાણીમાં ચિત્ત લાગે, મ્હારૂં ત્હારૂં ક્ષણિક સમજી ચિત્તમાં એજ જાગે; www.kobatirth.org For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ ભોગે રેગે સમ મન ગણું બાહ્યવૃત્તિ હઠાવે, આત્મામધે મન લય કરી પેગ હેળી જગાવે. ૪૫૪ વૈરાગીને રસ નહિ પડે બાાના તાનમાને, વૈરાગીને રસ નહિ પડે બાહ્યાના ભાન ગાને; વૈરાગીની દશા. વૈરાગીને રસ નહિ પડે ધામધૂમે ધડાકે, વૈરાગીને રસ નહિ પડે કેહવાર્તા તડાકે. ૪૫૫ વૈરાગીને રસ બહુ પડે ધર્મની વાત એગે, વૈરાગીને રસ બહુ પડે ધર્મધ્યાન પ્રાગે; વૈરાગીને પરમ સુખ છે આત્મમધ્યે રમેરે, વૈરાગીને પરમ સુખ છે રાગવૃત્તિ શમેરે. વૈરાગી થા ઝટપટ અરે શાનિત તેથી થનારી, વૈરાગી થા ખટપટે ત્યજી મુક્તિ તેથીજ હારી; વૈરાગી થા લટપટ હરી ધૈર્ય તેથીજ આવે, વૈરાગી થા પરમસમયે ભાવના ખૂબ ભાવે. ૪૫૭ ત્યાગીઓને ખચિત ટકશે ત્યાગ વૈરાગ્ય રે, ત્યાગીઓને ખચિત ટકશે ત્યાગ અધ્યાત્મત રે; ૪૫૬ www.kobatirth.org For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ ત્યાગીને ખચિત ટકશે ત્યાગ સત્યાધુસંગે, વૈરાગીને પ્રભુપદ મળે જ્ઞાનધ્યાન પ્રસંગે, નિઃસંગીનું પદ યદ્ઘિ ચહે લાવ વૈરાગ્ય તે તું, આત્મારામી અનુભવબળે આપને આપ જો તું; જલ્દી ચેતી વિચર પથમાં મુક્તિના ભવ્ય પ્રાણી, આ સંસારે ખચિત ગણજે ધર્મની તા કમાણી. ૪૫૯ શ્વાસોચ્છ્વાસે જિનગુણુ રટી શુદ્ધતા ચિત્ત ધારા, સાચી શિક્ષા હદય ધરતાં આવશે દુઃખ આરો; સાચા ભાવે સ્મરણ કરતાં કર્મ સર્વે ટળે છે, સાચા ભાવે જિનપદ રમે મુક્તિ વેગે મળે છે. ૪૬૦ જીતાતું જો મન ચિંદ્રે ખરે મુક્તિ છે બ્ય પાસે, જીતી માજી સકળ જગની ચિત્ત જીતે મનાશે; એવી આજ્ઞા જિનપતિકથી ભવ્યના ચિત્ત વાસે, આજ્ઞા માની જિનપતિ કથી દેખ સર્વે ઉદાસે. ૪૬૧ કાયા વાણી મનખળવટે આત્મમાં સ્વૈર્ય ધારી, શુદ્ધાત્માના અનુભવ કરી કર્મ આદ્યા વિદારી; આત્મારામી સતત થઈને પૂર્ણ આનન્દે લેજે, સિદ્ધાત્મા થૈ સહજ થિરતા ભાવમાં નિત્ય રહેજે. ૪૬૨ www.kobatirth.org ૪૫૮ For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ શિષ્યશિક્ષા. વ્વાલિ. ૪૬૫ હૅને ત્હારા અધિકારે, વિચારી કાર્ય જે સેાંધ્યું; તપાસી સર્વ સંચાગા, કર્યાં કર કાર્ય ઉપયેાગે. ૪૬૩ અહા એ કાર્ય કરવામાં, થશે ફળ શું જરા ના ો; અદા તવ ફર્જ કરવામાં, કર્યાંકર કાર્ય ઉપયેગે. ૪૬૪ અનીને સાક્ષીવત્ સામાં, શુભાશુભવૃત્તિથી ન્યારી; રહીને સ્વાધિકારે તું, કર્યાંકર કાર્ય ઉપયેગે. થતું શું શું હૃદયમાંહી, તપાસી જો વિવેકે તે; કથેલા આશા જાણી, કર્યાં કર કાર્ય ઉપયેગે. ૪૬૬ થનારી બાહ્ય કરણીના, ક્લાની આશ ત્યાગીને; ઉદાસીનવૃત્તિને ધારી, કર્યાંકર કાર્ય ઉપયેગે. સલાહા અન્ય જે આ૫ે, સુણી મનમાં ન ધર શંકા; જણાવેલું ગુરૂએ જે, કર્યાંકર કાર્ય ઉપયેગે. જરા પાછા હુઠી જા ના, પડે સંકટ ઘણા માથે; વિજેતા તું થશે પ્રાન્ત, કર્યાંકર કાર્ય ઉપયેગે. ૪૬૯ અહ ઉત્સાહકળ ખળથી, ઘણી ચીવટ હૃદય ધારી; ભણાવેલું જણાવેલું, કર્યાંકર કાર્યે ઉપયાગે. ૪૬૭ ૪૬૮ ૪૭૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૯ હને માલિક બતાવે છે, પ્રસંગોપાત્ત જે કરવા તથાસ્તુ શબ્દને બોલી, કર્યાકર કાર્ય ઉપગે. ૪૭૧ પ્રતિજ્ઞાકાર્ય કરવાની, વદીને નહિ અધીરે થા; પ્રતિજ્ઞા પૂર્ણ કરવાને, કર્યા કર કાર્ય ઉપયેગે. ૪૭૨ વદેલા બેલ મુખમાંહી, કદિ ના પેસવા દેવા; કચ્યું તે પાળવા માટે, કર્યાકર ઉપગે. ૪૭૩ થશે કિસ્મત પછીથી બહુ, હને હારી પ્રવૃત્તિમાં; જણાશે તે વખત આવે, કર્યા કર કાર્ય ઉપગે. ૪૭૪ ઘણે આવેજ કંટાળે, બને એવું ઘણુઓને; તથાપિ ધેર્યને ધારી, કર્યા કર કાર્ય ઉપગે. ૪૭૫ જગતના શબ્દ સામું તું, જરા નહિ પેખ પ્રારંભી; શુભાશુભમાં ધરી સમતા, કર્યાકર કાર્ય ઉપયેગે. ૪૭૬ જગત માને ન વા માને, જરા ના રાખજે પરવા કરીને ચેજના પૂર્વે, કર્યાકર કાર્ય ઉપાશે. ૪૭૭ કરે લેકે કદી હાંસી, જરા ગણકાર નહિ તેને; બનીને સર્વથી ન્યારે, કર્યાકર કાર્ય ઉપગે. ૪૭૮ રજસ્તમની ત્યજી વૃત્તિ, નિર-જન ભાવમાં રહીને; ઉપગ્રહ ફર્જ રીતિએ, કર્યા કર કાર્ય ઉપગે, ૪૯ www.kobatirth.org For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ અદા નિજ ફર્જને કરવી, ગમે તે ક્ષેત્રને કાલે; નિહાળી ફર્જના સામું, કર્યા કર કાર્ય ઉપગે. ૪૮૦ પરસ્પર છે ઘણું ફ, મનુષ્યને અદા કરવી; સદા આવશ્યક છે જે, કર્યા કર કાર્ય ઉપગે. ૪૮૧ મળે જે માન હૈયે શું? મળે અપમાન હૈયે શું? ગણી નિઃસંગ પિતાને, કર્યા કર કાર્ય ઉપગે. ૪૮૨ સદા સ્વાસ્તિત્વસંરક્ષા, કિયા આવશ્યકી માની; જીવનસૂત્રે સકળ સમજી, કર્યા કર કાર્ય ઉપગે. ૪૮૩ છવાડે જે જીવે જેથી, ખરું સ્વાતંત્ર્ય છે જેથી; અને તેના રહી તાબે, કર્યા કર કાર્ય ઉપયેગે. ૪૮૪ ગણી નિજ ફર્જ ઈશ્વર એ, થઈ સંપ્રાપ્તવ્યવહારે; રહીને ફર્જના તાબે, કર્યા કર કાર્ય ઉપગે. ૪૮૫ ëને આજ્ઞા કરી છે જે, હેને કર્તવ્ય તે જગમાં ત્યજી ચિન્તા સકળ બીજ, કર્યા કર કાર્ય ઉપગે. ૪૮૬ સદા છે ધર્મ ઉપગે, હૃદયમાં માનીને સાચું ધરી નિષ્કામતા સાચી, કર્યા કર કાર્ય ઉપયેગે. ૪૮૭ કચ્યું તવ સન્નિતિ માટે, કરી નિશ્ચય હૃદયમાંહી; ખરે થાવા સહજાગી, કર્યા કર કાર્ય ઉપયેગે. ૪૮૮ www.kobatirth.org For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ વિક સર્વ ત્યાગીને, બની નિજ ફર્જને ગી; ધરી સંતેષ હૈયામાં, કર્યા કર કાર્ય ઉપગે. ૪૮૯ અદા તવ ફર્જન કરવા, હને જે જે કયું ફર્જ બુદ્ધયધિસદ્દગુરૂ શિક્ષા, કર્યા કર કાર્ય ઉપગે. ૪૯૦ કર્તવ્ય પાલન કરે, મૃત્યુ જીવન પરવા ત્યજી, નિર્ભય અમરતા મન સજી; બહુ ખેત ઉદ્યમમાં મચી, કર્તવ્ય પાલન કર સદા. ૪૯૧ શુભ સત્યને શુભ ન્યાયથી, નિજ ફર્જ સિદ્ધિ હેતુએ; ચાહે ગમે તે યુક્તિથી, કર્તવ્ય પાલન કર સદા. ૪૯૨ ગભરાઈ જા નહિ દુઃખથી, નાના અભિપ્રા થકી; વ્યવહારની નીતિવડે, કર્તવ્ય પાલન કર સદા. ૪૩ પ્રગટાવી જુસ્સે વીર્યને, નિશ્ચલ બની મેરૂપરે; સ્વાતંત્ર્ય રક્ષા કારણે, કર્તવ્ય પાલન કર સદા. ૪૯૪ કાયરપણું દીનતા ત્યજી, ટેકી અને શૂર બની; નિશ્ચય બનીને મરજીવે, કર્તવ્ય પાલન કર સદા. ૪૫ કર્તવ્ય ફરજે ધર્મનિજ, માની સદા નિષ્કામથી; યુકત્સા જમાને જાણીને, કર્તવ્ય પાલન કર સદા. ૪૯૬ વ્યષ્ટિ સમષ્ટિ સુખ પ્રતિ, મતિ શક્તિથી કરીને ગતિ, કરવાજ સાચી ઉન્નતિ, કર્તવ્ય પાલન કર સદા. ૪૭ www.kobatirth.org For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ કર્તવ્યને નિશ્ચય કરી, સમતલતા મનની ધરી. બુદ્ધયબ્ધિ બળ ભેગું કરી, કર્તવ્ય પાલન કર સદા. ૪૯૮ એવી શિક્ષા શિવ સુખ કરી બેધથી સત્ય આપી, ભવ્યેના એ હૃદય ઘટમાં ભાવથી પૂર્ણ વ્યાપી; આયુઃ પ્રાતે તનુ ધર સહુ જીવને હું ખમાવ્યા, દોષે રાગાદિક સહુ ખરે સામ્યથી હું શમાવ્યા. ૪૯ નિસંગી છે હૃદય ઘટમાં ધ્યેય સિદ્ધાત્મ દેવા, ધારી ધારી તનમન તણું, છે હું બાહ્યસેવા અન્તરૂ રાયે અનુભવવિષે બાહાનું ભાન ભૂલ્ય, ભાવી ભાવી પરમ સમતા એજ્ય ભાવેજ ઝૂ. ૫૦૦ સ્વર્ગગમન, કાયા ત્યાગી શુભગતિવિષે વાસ કીધે સુકર્મ, સાધ્યું સાધ્યું નિજ હિત અરે વીરના સત્ય ધર્મ, વિલાપ, પ્રાણાધારા વિભુ અમતણા એકલા કેમ ચાલ્યા, મૂકી માયા જગ અમતણી બાહ્ય સંગ ટાળ્યા. ૫૦૧ પ્રાણુધારા વિરહ તવ તે ચિત્તમાં ના ખમાતે, આવે પાસે વિભુ મમ અરે, દુઃખને ચૂરવા તે; www.kobatirth.org For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ યાદી યાદી પ્રભુ તમ તણી રાતને દીન આવે, જાણી એ સે મમ મનતણું કેમ રહેલે ન આવે. ૫૦૨ આવે આ હૃદય ઘરના સદગુરૂ સ્નેહ ભાવે, મ્હારાં બાળો તુમવણ અરે કેણુ તેને મનાવે, રેમે રમે હૃદય ઘટમાં પ્રીતિ હારી હિ વ્યાપી. બાકી બીજું મન નહિ ધરું મેઘ તે હું કલાપી, ૫૦૩ સન્ત મહોત્રા નિજ શિશુગણે પ્રેમની દષ્ટિ રાખે, પાસે આવી હિત શિખ ખરી પ્રેમથી પૂર્ણ ભાખે, પાસે આ પરમ હિતથી ભૂલશે ના જરાએ, આ પાસે પરમ સુખદા સ્નેહગે ત્વરાએ. પ૦૪ પાસે આવું તવ વિભુ અરે શક્તિ જે હાય હારી, તે તે છે ના હૃદય તનમાં શક્તિ આપે તમારી; ના નવ યદિ વિભુ તમે બાળકો દુઃખ પામે, શેભા ના એ વિભુ તમ તણી ભક્તિના પૂર્ણ ઠામે. ૫૦૫ માટે વહેલા અમ વિભુ હવે પૂર્ણ ભાવે પધારે, હારો જાણે શુભ નય ધરી ધર્મ ગે સુધારે; શ્રદ્ધા તારી હૃદય ઘટમાં લાજ તેની તને છે, દે સાક્ષી હૃદય ઘટના સાપ હારી માને છે. ૫૦૬. www.kobatirth.org For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ ભૂલી જાશે નહિ નહિ કદી પૂર્ણ વિશ્વાસ આપી, થે જે ભૂલે પ્રભુ મમ તણી તેહની આપ માફી; ભૂલે છેજું જનક ન ગણે પુત્રને તે સુધારે, સર્વે જાણી હૃદય ઘટમાં આવી રહેલેજ વહારે. ૫૦૭ મહારી શોભા પ્રભુતવ શિરે અભાવે સુહાવે, મારું તારું હૃદય ઘટમાં સલ્લુરૂનાજ નાવે; ત્યારે જાણ મમ વિભુ ખરે નિત્ય સંભાળ લેશે, ભૂલી હારે અવિનય સવે નિત્ય સ્મર્તા જ રહેશે. ૧૦૮ કાલાં ઘેલાં પ્રભુ તવ તણા બાળકે જેહ બોલે, પ્યારાં જાણી જનક સહુએ અમૃતે પૂર્ણ તેલ, સેવા હારી સતત ઘટમાં પૂર્ણ ભાવેજ ધારું, મારી વહારે ઝટ વિભુ ચઢે પૂર્ણ આપોજ સારું. પ૦૯ ગુરૂ પ્રતિ ક્ષમાપના હાલા નિત્યે હદયે વસજો એજ છે ભાવ મારે, તું છે તે છે હૃદય ઘટમાં સર્વથી પૂર્ણ પ્યારો; મારાથી જે અવિનય થયા સર્વ તે હું નમાવું, ભારે કાળે શુભ તવ કરી પ્રેમથી પૂણે ગાવું. ૫૧૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ ગાવું ધ્યાવું તવ ગુણ ઘણું શિષ્યને ધર્મ એ છે, સિદ્ધાન્ત એ વચનરસથી ફજેને એ કહે છે, મારા માટે તવ મન તણી લાગણી સારી રહેજે, વિજ્ઞપ્તિ એ મમ મન તણી ધ્યાનમાં નિત્ય લેજો. ૫૧૧ સ્તુતિકરણમાં અસામર્થ. પૃથ્વીને તે પટ યદિ કરું લેખણ પર્વતની, પાણી શાહી જલધરતણું બુદ્ધિ સર્વે મતની; મ્હારા હૈયે સહુ ગુણ અરે લેખ્ય ના થાય કયારે, હૈયે પગે તવ ગુણ લખું ભક્તિ વેગ પ્રચારે. ૫૧૨ કર્ણો હાર શુભ ગુણ સુણે જીભ સદ્દગુણ ગાવે, શીર્ષે વજું હૃદયઘટમાં તે રહો ધ્યાન ભાવે; આંખે દેખું તવ તનુ ખરે રામમે સમાયે, આત્મારામ જય જય ગુરૂ ભાવથી એમ ગાયે. પ૧૩ વારી જાઉં તુજ પર અરે સર્વ પ્યારું ગણેલું, વારી જાઉં તુજ પર અરે સર્વ પ્યારું ભણેલું વારી જાઉં તુજ પર અરે કાયને ચિત્ત વાણ, આજ્ઞા હારી શિરપર ધરું એજ સાચી કમાણી. ૫૧૪ www.kobatirth.org For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ ગુરૂભક્તિ ફલ, સાચાભાવે ગુરૂવરતણું ભક્તિથી થાય સિદ્ધિ, સાચા ભાવે ગુરૂવરતણું ભકિતથી થાય અદ્ધિ; સેવા સાચી ગુરવરતણું જતિ દ્વાર સાચું, સેવામાંહી ગુરૂવરતણી ભાવથી પૂર્ણ રાચું. ૫૧૫ જેનેના જ્યાં દ્વિશતઘર છે ગામ રૂડું વડાલી, મંદિર છે જિનવરતણું શોભતી હટ્ટ આલિ, તેમાં સ્વૈર્યો વસતિ કરીને માસની એક ભાવે, ગાયા ભાવે ગુરુગુણ ખરા ભક્તિના પૂર્ણ દાવે, ૫૧૬ કીધાં પાપ સકળ ટળજે સદગુરૂના પ્રતાપે, દેશે સર્વે ત્વરિત ટળજે સદગુરૂ નામ જાપ; નાસો મિથ્યા મતિ મનતણું સદગુરૂભકિતગે, રદ્ધિ સિદ્ધિ હૃદયઘટમાં જાગજે ભક્તિભેગે. પ૧૭ સુખસાગર ગુરૂ સસ્તવ્યા, કરીને કાવ્ય રસાલ; પ્રગટે ગુરુગુણ ગાવતાં, પગ પગ મંગલમાલ. ૨૧૮ ઋદ્ધિ વૃદ્ધિ સિદ્ધિ સદા, સલ્લુરૂ સ્તવતાં થાય; કેટી ભવનાં પાપ પણ, ક્ષણમાં વિણશી જાય. ૧૧૯ અષ્ટ સિદ્ધિ પ્રગટે ભલી, નવનિધિ ઘટમાં હોય; સકળ વિશ્વ દૂરે ટળે, નડે ન નિજને કેય. પર, www.kobatirth.org For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ સદ્ગુરૂ ભક્તિ પ્રતાપથી, ધાર્યું થાશે કાજ; ધતિ કીતિ શ્રી હી તણું, ઘટ પ્રકટે સામ્રાજ્ય. પર૧ ભણે ગણે જે સાંભળે, સશુરૂ કાવ્ય સદાય; મંગલમાલા તે લહે, ઘર ઘર આનન્દ થાય. પરર ચઢતી કલા પ્રતિદિન થજે, સશુરૂ ભક્તિ પસાય; શાન્તિ તુષ્ટિ પુષ્ટિની, સિદ્ધિ ઘટમાં થાય. પર૩ ઓગણિશ શત ઈકોતેરે, માઘપૂણિમા સાર; પુષ્પાર્ક પૂરો કર્યો, થાવ જગ જયકાર. ૫૨૪ યથાશતિમતિયોગથી, એ ગ્રન્થ એ બેશ બુદ્ધિસાગરસૂરિ ઘટ, આનન્દ હોય હમેશ. પ૨૫ ૩ૐ શાંતિઃ શાન્તિઃ શાનિત: //. - ૪ કે સમાપ્ત - - - ગ્રન્થ નીચલા સ્થળેથી વેચાણ મળશે. ૧. અમદાવાદ–જૈન બોર્ડીંગ-ડે. નાગોરીસરાહ. ૨. મુંબઈ–મેસર્સ મેઘજી હીરજીની કું–છે. પાયધુણ. ૩. , શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળકે. ચંપાગલી. ૪. પુના–શા. વીરચંદ કૃષ્ણજી-વૈતાલપેઠ. www.kobatirth.org For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ.. (સ્થાપન-જ્ઞાનપંચમી-વિર સંવત ૨૪૩૫) જો તમારે તત્વજ્ઞાનને ઉત્તમ સિદ્ધાંત, સરલ અને પ્રીય શિલીમાં સમજવા હોય અને પિતાનું હૃદય નિર્મળ બનાવવું હેય, તે મંડળ તરફથી પ્રગટ થયેલઃશ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચે. મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થ પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવો. ઉત્તમ ગ્રન્થ એજ અપૂર્વ સતસંગ છે. ખચીત આ ગ્રન્થોના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે–ગુરૂશ્રીની લેખનશૈલી–માધ્યસ્થદષ્ટિવાલી હોવાથી, દરેક ધર્માવલંબીએ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે. વૈરાગ્ય, ઉપદેશક,અને બેધક, પદે–ભજન-તે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદોને સારા વિચારણીય છે. અને કાન્ત દષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રીય તથા પથ્થવાણથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે. માત્ર વાંચકોના હિતાર્થે, ઉદાર ગૃહની સહાય વડે – કેઈપણ ગ્રન્થપ્રકાશક મંડળ કરતાં–ઓછામાં ઓછી કીંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે એછી કીમત છતાં છપાઈ–કાગળ-બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદ્ ઉપરાંત www.kobatirth.org For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ વધુ પ્રચારાર્થે–પ્રભાવના, વિદ્યાર્થીઓને ઈનામ, અને ભેટ આપનાર માટે વધુ નકલે મંગાવનારને નશીલીકમાં હોય તે) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે. જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ગ્રન્થ પૈકી, કોઈપણ ગ્રન્થ પિતાના મુરબ્બી કે સ્નેહી અને ઉપગારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઈચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે. પત્રવ્યવહાર–મુંબાઈ-ચંપાગલી. વ્યવસ્થાપક-શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારકમંડળ જેગ કર. શ્રીમદ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા ગ્રન્થો. થાંક પૂ8, રૂ.આ.પા. ૧ ભજન સંગ્રહ ભાગ ૧ લે. ૨૦૦ ૦–૮-૦ ૧. અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. ... ... ૨૦૬ ૦-૪૦૦ ૨. ભજનસંગ્રહ ભાગ ૨ જો. ૩૩૬ ૦–૮–૦ ૩, ભજનસંગ્રહ ભાગ ૩ જે. ૨૧૫ ૦-૮-૦ ૪. સમાધિ સ તકમ. ૩૪૦ ૦–૮–૦ ૫. અનુભવ પશ્ચિશી. ... ૨૪૮ ૦–૮–૦ ૬. આત્મપ્રદીપ. ... ... ૩૧૫ ૦–૮–૦ ૭. ભજનસંગ્રહ ભાગ ૪ થો. ૦૪ ૦–૮–૦ ૮. પરમાત્મદર્શન. ... ... ૪૩૨ ૦-૧૨૦૦ ૪. પરમાત્મજ્યોતિ... .. ૫૦૦ ૦-૧૨૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ... ... ... ૧૦. તત્ત્વબિંદુ. ૧૧. ગુણાનુરાગ ( આવૃત્તિ ખીજી ) ૧૨-૧૩. ભજનસંગ્રહ ભાગ ૫ મા તથા જ્ઞાનદિપીકા. ૧૪. તીર્થયાત્રાનું વિમાન ( આવૃત્તિ ખીજી ) ૧૫. અધ્યાત્મ ભજનસંગ્રહ.. ૧૬. ગુરૂએધ... ૧૭. તત્ત્વજ્ઞાનદિપીકા... ૧૮. ગડુંલીસંગ્રહ. ૧૨૪ ૧૧૨ ૧૯. શ્રાવક ધર્મસ્વરૂપ ભાગ ૧ લે (આવૃત્તિ ત્રીજી.) ૪૦ ભાગ ૨ જો (આવૃત્તિ ત્રીજી.) ૪૦ ૨૦. ૨૧. ભજન પદસંગ્રહ ભાગ ૬ ઠ્ઠો. ૨૦૮ ૩૮૮ ૦-૧૪-૦ ૨૬૮ 0-98-0 ४०८ ૧૦-૦ ८०८ ૨-૦-૦ ૧૩૨ ૦૩-૦ . ૨૨. વચનામૃત. ૨૩. યાગદીપક. ... www.kobatirth.org ૧૨૦ ... ... ... ... ... ૨૯. કુમારપાલ ચરિત્ર (હિંદી) ૩૦. સુખસાગર ગુરૂગીતા. ૩૧. ૧૨ વિચાર. ... ... .. ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ... ... ... ... ... ... ૨૪. જૈન ઐતિહાસીક રાસમાળા. ૨૫. આનન્દધન પદસંગ્રહ ભાવાર્થસહિત. ૨૬. અધ્યાત્મ શાન્તિ (આવૃત્તિ ખીજી) . ૨૭. કાવ્યસંગ્રહ ભાગ ૭ મે. ... ૧૫૬ ... ૨૮. જૈનધર્મનીપ્રાચીન અને અર્વાચીન સ્થિતિ -, २८७ 994 ... ... ... ... ૨૩૦ -૪-૦ ૨૪ ૦~૧-૦ ... ૧૫૦ ૬૪ ૧૯૦ ૧૭૨ ૦-૬-૦ ૦-૧-૦ 01310 ૦-૪-૦ ♥~~૦ 0-310 ૦~૧-૦ 019-0 ૦-૧૨-૦ 0-710 ૦૨-૦ ૦-૬-૦ ૦-૪-૦ 01X10 For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org For Private And Personal Use Only