________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટેટે હારી કદિ નહિ ચલે ચેત વૈરાગ્યભાવે, સાથે આવે વધુ નહિ કદા કેમ વૈરાગ્ય નાવે; જેને ચાલ્યા બહુ જન જતા ખાલી હાથે અરેરે, કર્મ સાથે અરરર થતાં જે કર્યો તે ખરેરે. ૪૦૭ (ક્ષણભંગુરતા) ઈન્દ્ર ચાલ્યા સુરગણુ ગયા દાનવે ચકી રાજા, જેની હાકે જગજન બીહે શાર્યથી જેહ તાજા; તેવા ચાલ્યા જનન મરણે કાળ મૂકે ન કોને, જોતાં જોતાં સહુ વહિ જશે આંખથી એહ જેને. ૪૦૮ મેહે ભૂલી જગજન અરે માનમાં ખૂબ માગે, મોહે ભૂલી જગજન અને લેભમાં ખૂબ રાચે, મોહે ભૂલી જગજન અરે ધર્મને પૂંઠ દેતે, અને સર્વે તવ નહિ રહે ચેતને ખૂબ ચેતે. ૪૦૯ મારું મારું હૃદય ગણતે તે ન હારું થનારું, મારું માન્યું તનધન સહુ દૂર અને જનારું; મેટી પિકે જન સહ રડે જે મરેલાંજ તેને, શોધીને તે જગ શુભ ખરે વીરનું નામ દેને. ૪૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only