________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
આ સંસારે સુખ નહિ જરા ગાર્ડી માંહે ફરે,
આ સંસારે સુખ નહિ જરા યૈમમાં સંચરેરે; (વૈરાગ્ય )
આ સંસારે સુખ નહિ જરા પુત્રવિત્તાદિકેર, આ સંસારે સુખ નહિ જરા કોધમાને કેરે, આ સંસારે મહુધનથકી મેહની છાક આવે, જાણા જાણા સમજી મનમાં જ્ઞાનથી ગર્વ જાવે; આ સસારે જનન મરણે સર્વ જીવે વહે છે, જ્ઞાની તેના અનુભવ કરી શાન્તિ સાચી લહે છે. ૪૦૪ ત્યાગી નિન્દા પરજનતણી દ્વેષને દૂર ટાળે, સાચાના તે અનુભવ કરી ધર્મમાં ચિત્તવાળા; ન્હાના મોટા જગત જન સા સંપીને નિત્ય ચાલે, ધર્મધ્યાને નિશદિન રહી મુક્તિમાં પૂર્ણ માલે. ૪૦૫ માથે માથે મરણુ સહુને કોઇના જીવવાનું, વ્હેલા મેડા જન સહુ જતા કાઇ ના જાણવાનું; પ્યારાં પ્યારી નિવ કદ રહે માત કે તાત ક્યારે, અંતે જાવું ખુખર ન પડે કોઈ આવે ન વ્હારે. ૪૦૬
www.kobatirth.org
૪૦૩
For Private And Personal Use Only