________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલ છે તે જણાય છે. ગોધાવીમાં શ્રી મહાવીર પ્રભુનું મન્દિર છે અને શ્રાવકોનાં પિણાનાં આશરે ઘર છે. ગેધાવીમાં ભવ્ય ઉપાશ્રય જૈન શાળાઓ અને ધર્મશાળા છે. ઉપાશ્રયની આગળ એક લીંબડાનું મોટું વૃક્ષ છે તેથી ઉનાળામાં ત્યાં જૈનેને વિશ્રામ લેતાં ઘણી શાંતિ મળે છે. નેમિસાગરજી, શ્રી રવિસાગરજી, શ્રી ધર્મસાગરજી, શ્રી સુખસાગરજી અને લેખક પિતે વગેરે ઘણા સાધુઓ ગેધાવીમાં આવ્યા છે.
મેહસાણમાં અને પ્રાંતિજમાં શ્રી રવિસાગરજી મહારાજે ઘણું માસકલ્પ કર્યા છે. મેસાણ સંઘ શ્રી રવિસાગરજી મહારાજપર પૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. પ્રાંતિજમાં કલ્યાણસાગરજી,
પૂરસાગરજી, મણિસાગરજી અને હીરસાગરજીએ અનેક માસાં કયી છે. પ્રાંતિજમાં એક દેરાસર અને ભવ્ય ઉપાશ્રય છે. પ્રાંતિજના શ્રાવકને જૈન ધર્મપર પૂર્ણ શ્રદ્ધા કરાવનાર શ્રી રવિસાગરજી મહારાજ છે. પ્રાંતિજમાં શ્રી રવિસાગર અને સુખસાગરજીની પાદુકા સ્થાપવા સંબંધી પ્રાંતિજના સંઘની ઈચ્છા છે. શ્રી રવિસાગરજી મહારાજે વિરમગામમાં આશરે નવ દશ
માસાં કર્યા હતા. શ્રી રવિસાગરજી વીરમગામમાં શ્રી મહારાજના પારેખ ત્રિકમભાઈ હરરવિસાગરજી મહા- ચંદ કાશી, નેમચંદભાઈ જોઈતારામ રાજનાં ચોમાસાં. જૂહભાઈ રવચંદ પ્રેમચંદભાઈચાણસ
ભાવાળા એ ચાર ભક્ત શ્રાવક હતા.
www.kobatirth.org
For Private And Personal Use Only