SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ.. (સ્થાપન-જ્ઞાનપંચમી-વિર સંવત ૨૪૩૫) જો તમારે તત્વજ્ઞાનને ઉત્તમ સિદ્ધાંત, સરલ અને પ્રીય શિલીમાં સમજવા હોય અને પિતાનું હૃદય નિર્મળ બનાવવું હેય, તે મંડળ તરફથી પ્રગટ થયેલઃશ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચે. મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થ પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવો. ઉત્તમ ગ્રન્થ એજ અપૂર્વ સતસંગ છે. ખચીત આ ગ્રન્થોના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે–ગુરૂશ્રીની લેખનશૈલી–માધ્યસ્થદષ્ટિવાલી હોવાથી, દરેક ધર્માવલંબીએ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે. વૈરાગ્ય, ઉપદેશક,અને બેધક, પદે–ભજન-તે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદોને સારા વિચારણીય છે. અને કાન્ત દષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રીય તથા પથ્થવાણથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે. માત્ર વાંચકોના હિતાર્થે, ઉદાર ગૃહની સહાય વડે – કેઈપણ ગ્રન્થપ્રકાશક મંડળ કરતાં–ઓછામાં ઓછી કીંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે એછી કીમત છતાં છપાઈ–કાગળ-બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદ્ ઉપરાંત www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy