________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
ખભાત વગેરે જઈ યાત્રા કરી માણસા, વિજાપુર, સાણંદ, અમદાવાદ, ચાણુસ્મા, અને પાટણ વગેરે જુદે જુદે ઠેકાણે તેમણે ચેાભાસાં કર્યા. આ ઉપરથી જણાઈ આવે છે કે તેઓ વિહારમાં ઉગ્ન હતા અને આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરવાને થાયેાગ્ય પ્રવૃત્તિ કરતા હતા.
ભાષા સમિતિપૂર્વક વર્તવાને તેમનામાં સારા ગુણ હતા. જ્યારે મેલતા હતા ત્યારે મુખે મુહુ
ભાષાસમિતિ. પત્તી રાખીને વા હાથ રાખીને ખેલતા હતા, પણ ઉધાડે મુખે ખેાલતા નહતા. ફાઇની સાથે ખેલવાનેા પ્રસંગ પડે ત્યારે શાન્તરીતે મન સ્થિર રાખીને ખેલતા હતા તેથી તે ધણા દોષોથી મુક્ત રહેતા હતા. કારણ વિના ન મેલવું તે ઉપર તે રાજાના એક મૈાન પુત્રની કથા કહેતા હતા. અને તે કથાથી પેાતાના શ્રાવક-સાધુ ઉપર સારી છાપ પાડવાને માટે પ્રયત્ન કરતા હતા, પેાતાના સમાગમમાં જે જે જૈને આવતા હતા તેઓને ઉપયેાગપૂર્વક ખેલવાને માટે સૂચના કરતા હતા. સાધુ-સાધ્વીઓને ઉધાડે મુખે ન ખેલવું તે માટે વારંવાર ટાતા હતા. કદાપિ કોઈ વખત અનુપયેાગથી ખેાલી જતા હતા તે તે સંબંધી ઘણા પશ્ચાત્તાપ કરતા હતા તેથી તેમની સાધુસાધ્વીએ ઉપર સારી છાપ પડતી હતી.
www.kobatirth.org
For Private And Personal Use Only