________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
રહી ભાણસા તરફ વિહાર કર્યો. માણસાથી વિહાર કરી મહા શુદિ ૧૫ ના રોજ વિરમગામ પધાર્યા. તેમના ઉપદેશથી દેશી વહાલજી ઘેલાએ દેરાસર બંધાવી ધર્મનાથની પ્રતિમાની તેમના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા પાટણ પધાર્યા. અને ચોમાસું પણ પાટણમાં કર્યું. ત્યાંથી માસું ઉતર્યા બાદ માણસા તરફ પધાર્યા. ત્યાંના સંઘે મહત્સવ કર્યો. સં. ૧૯૩૫ ના કારતક વદિમાં પાલનપુર પધાર્યા. ત્યાં ઉપધાનમાં શ્રાવક શ્રાવિકાઓ જોડાયાં. મહા શુદિ ૫ ના રોજ શ્રાવક શ્રાવિકાઓને માળાઓ, પહેરાવી. તે વખતે ધામધુમથી વરઘોડે ચઢાવવામાં આવ્યું હત. સંવત ૧૩૫ નું ચોમાસું વીજપુરમાં કર્યું. ત્યાં અક્ષનિધિ તપ વગેરે અનુદાને કરાવ્યાં. સં. ૧૮૩૫ ની સાલનું ચોમાસું મણિસાગરજીએ માણસામાં કર્યું હતું, ત્યાંથી વિહાર કરતા સંવત ૧૮૩૬ ના વૈશાખ વદિ ૧૧ ના રોજ પાલનપુર ચોમાસું કરવા પધાર્યા. એકંદર રવિસાગરજીએ પાલનપુરમાં ચાર માસાં કર્યો. આ વખતે મણિસાગરજી તથા કલ્યાણસાગરજી સાથે હતા. ત્યાંથી વિહાર કરી માગશર વદિ ૮ ના રાજ ભાણસામાં ઉપધાન વહેરાવવા પધાર્યા હતા. સંવત ૧૮૩૮ નું એમ વિજાપુર કર્યું ત્યાંથી વિહાર કરી ભાણસામાં પધાર્યા. સાણંદથી સંઘ નિકો હતા તે સંઘ સાથે શ્રીમદ્ રવિસાગરજીએ
www.kobatirth.org
For Private And Personal Use Only