SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પર રહી ભાણસા તરફ વિહાર કર્યો. માણસાથી વિહાર કરી મહા શુદિ ૧૫ ના રોજ વિરમગામ પધાર્યા. તેમના ઉપદેશથી દેશી વહાલજી ઘેલાએ દેરાસર બંધાવી ધર્મનાથની પ્રતિમાની તેમના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા પાટણ પધાર્યા. અને ચોમાસું પણ પાટણમાં કર્યું. ત્યાંથી માસું ઉતર્યા બાદ માણસા તરફ પધાર્યા. ત્યાંના સંઘે મહત્સવ કર્યો. સં. ૧૯૩૫ ના કારતક વદિમાં પાલનપુર પધાર્યા. ત્યાં ઉપધાનમાં શ્રાવક શ્રાવિકાઓ જોડાયાં. મહા શુદિ ૫ ના રોજ શ્રાવક શ્રાવિકાઓને માળાઓ, પહેરાવી. તે વખતે ધામધુમથી વરઘોડે ચઢાવવામાં આવ્યું હત. સંવત ૧૩૫ નું ચોમાસું વીજપુરમાં કર્યું. ત્યાં અક્ષનિધિ તપ વગેરે અનુદાને કરાવ્યાં. સં. ૧૮૩૫ ની સાલનું ચોમાસું મણિસાગરજીએ માણસામાં કર્યું હતું, ત્યાંથી વિહાર કરતા સંવત ૧૮૩૬ ના વૈશાખ વદિ ૧૧ ના રોજ પાલનપુર ચોમાસું કરવા પધાર્યા. એકંદર રવિસાગરજીએ પાલનપુરમાં ચાર માસાં કર્યો. આ વખતે મણિસાગરજી તથા કલ્યાણસાગરજી સાથે હતા. ત્યાંથી વિહાર કરી માગશર વદિ ૮ ના રાજ ભાણસામાં ઉપધાન વહેરાવવા પધાર્યા હતા. સંવત ૧૮૩૮ નું એમ વિજાપુર કર્યું ત્યાંથી વિહાર કરી ભાણસામાં પધાર્યા. સાણંદથી સંઘ નિકો હતા તે સંઘ સાથે શ્રીમદ્ રવિસાગરજીએ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy